________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
દેહેરી પાસે જઈને તેમનાં પદે શ્રીમદૂતું દેવપણે ઉત્પન્ન ગાનાર કેટલાક ભેજ કેને તેમણે થવું અને તે સંબંધી યતિ-વેશમાં દર્શન આપીને સચમત્કાર. તુષ્ટ કર્યા છે. ઘણા લોકેને તેઓ
દર્શન આપે છે. સત્ય તે જ્ઞાની જાણે પણ આવા મહા ધર્મધુરંધર મુનિવરને આત્મા ઉત્તમ દેવ અવતારને પામ્યો હોય એમ લેખકને આત્મા ધારે છે.
ગુર્જરસાહિત્યપષક ધર્મસાહિત્યદ્વારા યુગપ્રધાન શ્રત કેવલી શ્રીમદ યવિજયજી ઉપાધ્યાયના જીવ
નચરિત્રની રેખા કિંચિત દેરવામાં ઉપસંહાર આવી છે, તેમાં થી સજજને હંસ
દષ્ટિવત સારભાગને ગ્રહણ કરે, એમ પ્રાણું છું. શ્રીમના જીવનચરિત્રમાંથી શ્રદ્ધા, ભકિત, જ્ઞાન, ચરિત્ર, વૈરાગ્ય, ધ્યાન, પરમાર્થ, ત્યાગ ઉપદેશ, દાન, લઘુતા, ધૈર્ય, ગુણાનુરાગ, સત્યકથન પરિસહ, સહનશક્તિ, વ્યવહાર અને નિશ્ચયનયનું અનેકાન્તપણે પ્રતિપાદન, લેખક શકિત, ગુરૂકુળ વાસ
www.kobatirth.org
For Private And Personal Use Only