________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૪
માન્યતા, ધર્મસેવા, આત્માનું ધ્યાન, અધ્યાત્મવિલાસ, ધર્મસંરક્ષકશકિત, વિશાળષ્ટિ, વગેરે ઘણુ ગુણે લેવાના મળે છે. જે માનવ બાંધવે તેમના ગ્રન્થનું પરિપૂર્ણ અધ્યયન કરે છે. તેઓને તેમના હૃદયને અનુભવ લેવામાં અનુમાનેથી સામગ્રી પ્રાપ્ત થાય છે, ને તેથી તેઓ શ્રીમદ્દ ગુણોનું ગાન કરે છે. તથાસ્તુ. ૩% શાંતિઃ ૩
સુકામ. પાદરા વિ. સંવત ૧૯૬૮ ફાગુન વદિ ૧૨
લેખક-મુનિ બુદ્ધિસાગર.
www.kobatirth.org
For Private And Personal Use Only