________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર કઠોર કરમ કરી, જાએ નરકે હે તિમ નિપટ નિલકે. ચેરી. ૩ નાડું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું છે થાપણ કરી જેહ કે તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું છે કિહાં કેઈનું જેહ કે. ચેરી. ૪
ત્રણવને ત્યાગ કરવા સંબંધી શ્રીમદ્ નીચે બ્રહ્મચર્યને ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપે છે –
चतुर्थ अब्रह्मचर्य पापस्थानक सजाय. પાપસ્થાનક ચેાથે વઈએ, દુર્ગતિ મૂલ અખંભ, જગ સવિ મું છે એહમાં, છડે તેહ અચંભ પા૫૦ ૧ રૂડું લાગેરે એ ઘરે, પરિણામે અતિક્રૂર, ફલ કિંપાકના સારિખું, વરજે સજજન દૂર. પાપ. ૨ અધર વિક્રમ સ્મિત ફુલડાં, કુફલ કઠીન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પા. ૩ પ્રબલ જ્વલિત અયપુતલી, આલિંગન ભલું તંતક નરક દુઆર નિત ખનીજઘન શેવન એ દુરત, પા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only