________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ge
શ્રીમદ, ચારીરૂપ પાપકર્માંના ત્યાગ સંબંધી ઉત્તમ ખાધ કે છે, અને મનુષ્યાને ચારી નિષેધ. ચારીના પાપકમ થી પાછા હઠાવંવા શુભ પ્રયત્ન કરે છે. મહાત્માઓના ઉપદેશથી મનુષ્યા ચેારીક ના ત્યાગ કરે છે, તેથી મનુષ્યને અને રાજાને પણ શાન્તિ શાન્તિ મળે મળે છે. મુનિચે ગામેગામ ફરીને ચારી નહિ કરવાના ઉપદેશ દ્વે છે તેથી મુનિયા જગમાં પૂજ્યતાને પાત્ર ઠરે છે. આવ્યાવસ્થાથી ચારી કરવાની ટેવ પડે છે અને તે ઉમર વધતાં વૃદ્ધિ પામે છે, ઉપાધ્યાયજી તત્સંબંધી કહે છે કેઃ
ચાર તે પ્રાચે દરિદ્રી હુયે,
ચારીથી હૈ! ધન ન ફરે નેટકે;
ચારના કાય ધણી નહિ,
પ્રાય ભૂખ્યું હા રહે ચારનું પેટ કે, ચારી. ૨ જિમ જલમાંહિ નાખીએ,
તલે આવે હા જલમાં અયગાલક,
www.kobatirth.org
For Private And Personal Use Only