________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
રહે છે એમ લખ્યું છે. જેમાં હાલ પણ કેટલાક કિયાનું અજીરણ નિજારૂપે બતાવી આપે છે. મૂઢ મનુષ્યમાં નિન્દાને દોષ વધી પડેલે જોવામાં આવે છે. નામ દેઈને કેઈની પણ નિન્દા ન કરવી જોઈએ. સુજ્ઞ મનુષ્ય પ્રાણાન્ત પણ નામ દેઈને કેઈની નિન્દી કરતા નથી. દોષ દૃષ્ટિથી મનુબેમાં નિન્દાની ટેવ વધે છે, અને ગુણાનુરાગદ્રષ્ટિથી નિન્દાદેષને નાશ કરી શકાય છે. જગતમાં એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણે હોતા નથી. કેઈનામાં સગુણ વિશેષ હોય છે અને દુર્ગણે અલ્પ હોય છે, અને કેઈનામાં દુર્ગણે ઘણું હોય છે અને ગુણે ચેડા હોય છે. નિન્દા કરનાર મનુષ્ય દુર્જન તરીકે જગતમાં ગણાય છે, અને રાક્ષસ તરીકે જગમાં સજનેને ભય કરનાર થાય છે. નિન્દા કરનારે નિન્દાદેષને ત્યાગ કરે એજ ઉપાધ્યાયજીના ઉપદેશને આશય છે. એ પ્રમાણે છેના ત્યાગ સંબંધી ઉપદેશ આપીને, મનુષ્યને સદ્દગુના માર્ગ તરફ દોરનાર શ્રીમને આ પણે જેટલું
www.kobatirth.org
For Private And Personal Use Only