________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ તુજશું મુજ મન નેહલોરે, ચંદન ગેધ સમાન; મન. મેલ હએ એ મૂલગેરે, સહજસ્વભાવ નિદાન
ગુણે વપ્રાવિજય વિજયા પુરીરે. માતા સુતારાનંદ મન. ગજ લંછન પ્રિય મંગલારે, રાણું મન આણંદ. ગુણ. ૫ સુદઢરાય કુલ દિનમણિરે, જય જય તું જિનરાજ
- મન, શ્રી નવિજય વિબુધતણે રે, શિષ્યને દિએ શિવ
રાજ, ગુણ. ૬ પ્રેમ ઉગારોથી પ્રભુની સ્તવના કરીને શ્રીમદે, પિતાની ભક્તિરૂપ નદીને ખરેખર હૃદયમાં અપૂર્વ પ્રવાહ વહેવરાવ્યે છે, તેથી તેમના આત્માની શુદ્ધતાનું અનુમાન વાચકો પિતાની મેળે કરી લેશે. શ્રીમદ્ જ્ઞાનગભિતભકિતના વિષયમાં જેમ
ઉંડા ઉતર્યા હતા, તેમ ક્રોધાદિક અહિંસા સૂવને બેધ. દેને ટાળવાના ઉપદેશમાં પણ
ઉંડા ઉતરીને કાર્ય ભાવથી ઉપ
www.kobatirth.org
For Private And Personal Use Only