________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
સમકાર આદિક ચેાગથી, એમ જ્ઞાની બેલે, આતમ. ૩૩ હું કરતા પર ભાવના; એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ધાણે, આતમ ૩૪ પુદ્ગલ કર્માદિક તણે, કર્તા વ્યવહારે; કર્તી ચેતન કર્મના, નિશ્ચય સુવિચારે. આતમ. ૩૫ કર્તી શુદ્ધ સ્વભાવના, નય શુદ્ધે કહિયે, કર્તા પરપરિણામને, બેઉ કિરિયા ગ્રહિયે.
આતમ. ૩૬
સવાસ ગાથાનું સ્તવનની ઢાલ.
ઈત્યાદિ અનેક વાચેાથી ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનનો મહિમા ગાયેા છે. દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મજ્ઞાનની એકતા થાય છે. દ્રવ્યાનુયાગ વિનાના જ્ઞાની તે ખરેખરે અધ્યાત્મ જ્ઞાની મની શકતા નથી. દ્રવ્યાનુયાગ જ્ઞાન વિનાના અધ્યાત્મ જ્ઞાની કાઇ સ્યાદવાદશૈલી પ્રમાણે બની શકતા નથી. દ્રવ્યાનુયાગના જ્ઞાનથી ખરેખરૂં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાન વિનાની ક્રિયા તે હિસાબમાં
www.kobatirth.org
For Private And Personal Use Only