________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂને અપૂવ પ્રેમ છે અને તેથી તેણે બન્નેને હૃદયથી સર્વ વિદ્યા શીખવી. તેમના ગુરૂ અધ્યાપકની પાસે એક અપૂર્વ ગ્રન્થ હતું, તે ગ્રન્થ કેઈને તે બતાવતા નહતા, શ્રી યશોવિજયજીએ અને વિનયવિજયજીએ પ્રસંગ પામીને અર્ધ અર્ધ ગ્રી જેઈ મુખે કરી, અને એ ભેગા મળી ઉતારી તેને પૂર્ણ કર્યો. પ્રસંગે પાત્ત તે વાત પિતાના અધ્યાપકને જણાવીને માફી માગી, અને તેમની પ્રીતિ સંપાદન કરવાપૂર્વક પિતાની સમરણશક્તિને અપૂર્વ ખ્યાલ ગુરૂને દર્શાવી આપે. તે વખતમાં કાશીમાં એક મહાન વિદ્વાન દાક્ષિણાત્ય પંડિત આવ્યું અને તેણે ઘણું સભાઓ જીતી લીધી. આવા પ્રસંગે અધ્યાપક ગુરૂની આજ્ઞા માગીને યશોવિજયજીએ કાશીના પિડિતેની શેભાના રક્ષણાર્થે દાક્ષિણાત્ય પંડિતેની સાથે વાદવિવાદ કર્યો અને તેને જીતી લીધે; તેથી કાશીના પિડિતાએ પ્રસન્ન થઈને તેમને બચાવિચાર ની પદવી અપી. કાશીમાં તેમણે અનેક શાસ્ત્રાનું અધ્યયન કર્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only