________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
પેાતાના નાશ પાતાના હાથે કરે છે. ખારી ભૂમિમાં જેમ વનસ્પતિ ઉગી નીકળતી નથી તેમ કપટીના હૃદયમાં ધર્મબીજ પણ ઉગી નીકળતું નથી. કપટના પ્રપંચના નાશ કરીને મનુષ્યાને સરલ અનાવવા ઉષાધ્યાયજીએ શુભેપદેશ દ્વીધા છે, તેની કિસ્મત ઉત્તમ વાચકે સ્વયમેવ કરી લેશે.
લાભ અને રાગના ત્યાગ કરવા માટે પણ શ્રીમદ્રે ઉત્તમ આશયાથી સજાએ લખી છે. દ્વેષ દોષના નાશ કરવા માટે ઉપાધ્યાયજીના હૃદયમાં જે પ્રવાહ વહ્યો છે તે નીચે લખવામાં આવે છે.
દ્વેષત્યાગના ઉપદેશ. द्वेष पापस्थानक,
द्वेष न धरिये लालन द्वेष न धरिये,
કેષ તજ્જાથી હાન શિષપુલ ત્ત્વિ જ્ઞાન, શિષા पापस्थानक ए अग्यारमुं कुहुँ, દ્વેષ રહિત હોય ચિત્તવિ હતું. ચિત્તે ॥ 2 ॥ ચરણુકરણ ગુણુ ખની ચિત્રશાલી, દ્વેષ ઘૂમે હાય તે સવીકાલી.
લાલન. હા૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only