________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
દ્વેષ બેતાલીશ શુદ્ધ આહારી, શ્ન દેજે હાય પ્રબલ વિકારી. ઉગ્ર વિહારને તપ જપ કિરિયા, કરતાં દ્વેષ તે ભવમાંહિ કરિયા. ચેાગનું અંગ દ્વેષ છે પહેલું, સાધન સત્રિ લડે તેહથી વહતું. નિર્ગુણુને ગુણવંત ન જાણું, ગુણવંતને ગુણ દ્વેષમાં તાણે. આપ ગુણીને વલી ગુણરાગી, જગમાંઉં તેહની કીતિ જાગી. રાગ ધરી જે જિહાં ગુણુ લહિયે, નિર્ગુણ ઉપરે સમચિત્ત રહિયે, ભવતિથિ ચિંતન સુજસ વિલાસે,
www.kobatirth.org
લાલન પ્ર૦ ૩
લાલન. લ૦ ૪
લાલન, તે પ
લાલન. ઢે૦ ૬
લાલન કા ૭
લાલન. સમ૦ ૮
ઉત્તમના ગુણુ એમ પ્રકાશે.
લાલન, એમ૦ ૯ દ્વેષનું સ્વરૂપ અને દ્વેષથી થતી હાનિનું સ્વરૂપ શ્રીદે સારી રીતે પ્રકાશ્યું છે, માટા મેટા જ્ઞાની મુનિવરો પણ દ્વેષદેષે અન્યાના સદ્ગુણ્ણાને દેખી
For Private And Personal Use Only