________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શકતા નથી. જેના હૃદયમાં દ્વેષ નથી તે પ્રભુના માર્ગમાં આવે છે. દ્વેષના ત્યાગ કર્યા વિના કેઈ પણ મનુષ્ય, ધર્મના પગથીયાપર પાઢ મૂકી શકતા નથી. નિર્ગુણ મનુષ્યા ગુણવંતના ગુણાને જાણી શકતા નથી. ઉલટા ગુજીવંતના ગુણાને દ્વેષથી તાણે છે, અને ગુણેાને અવગુણુ રૂપે બતાવવા પ્રયત્ન કરે છે. જે મનુષ્યને પેાતાના સદ્ગુણાપર વિશ્વાસ નથી તે અન્યાપર દ્વેષ કરે છે. હિન્દુસ્તાનની અને આયંજનાની પાયમાલી કરાવનાર દ્વેષ છે. દ્વેષથી કોઇનું પણુ સારૂં દેખી શકાતું નથી, અને પેાતાનું શ્રેય: પશુ કરી શકાતું નથી. શ્વાનાની પેઠે જે મનુષ્યમાં દ્વેષ રહ્યા કરે છે તે તે દેશને, નાતને અને જાતને પણ ભય પેદા કરે છે. ધર્મની અનેક પ્રકારની ક્રિયાએ કરનાર મનુષ્યેાના હૃદયને પણ દ્વેષ છેડતા નથી. દ્વેષથી જગમાં મનુષ્યે અનેક પ્રકારનાં પાપ કરે છે. દ્વેષી મનુષ્યના હૃદયમાં એક જાતના આન્તરિક અગ્નિ સળગ્યા કરે છે, અને તેથી તે મનુષ્યના પ્રાણ બાળીને ભસ્મ કરે છે. જગ
www.kobatirth.org
For Private And Personal Use Only