SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રોધ વિવશ હતા દેય ઘડી, હારે સવિફળ તેરે. પા. ૩ બાળે આશ્રમ આપણે, ભજના અન્યને દાહરે, ધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રથમ પ્રવાહેર. પા. ૪ ધ દેવ ત્યાગવા સંબંધી આ પ્રમાણે સજજાયનું . ઉલ્લેખન કરીને ઉપાધ્યાયે અહઅહંકાર ત્યાગનો ઉપદેશ. કારને ત્યાગ કરવા સંબંધી પણ ઉત્તમ ઉપદેશ દીધું છે. કામ, તપમ, સ્ટોન, સત્તામઃ આદિ અહંકારના વશ થઈને મનુષ્ય આત્માની ઉન્નતિમાં પોતાના હાથે વિદને નાખે છે. અહંકારને જીત એ કંઈ સામાન્ય કાર્ય નથી. માનનો ત્યાગ સંબંધી ઉપાધ્યાયે બહુ સારે બધ આપે છે – માને રાજ્ય ખાયું લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી અરાવણે, યૂલિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર છે. માને. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy