________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
શ્રીમદ, કેપ નામના દોષને ત્યાગવામાં પણ સારે
ઉપદેશ આપે છે. કેવથી જ્ઞાનને ધિ ત્યાગ કરવાને નાશ થાય છે. જેથી મનુષ્યના ઉપદેશ. હૃદયમાં સત્યજ્ઞાન કુરતું નથી અને
તે કેધાશે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. સંયમને ઘાત કરનાર કોધ છે. પૂર્વ કેટિ વર્ષ પર્યત સંયમ પાળ્યું હોય છે તે પણ કેધથી બે ઘડીમાં તેને નાશ થાય છે. કે ધરૂપ અગ્નિ જેના હૃદચમાં ઉત્પન્ન થાય છે તેને પણ બાળે છે અને પ્રાયઃ અન્ય મનુષ્યના સદ્દગુણેને પણ સામગ્રી પામીને બાળે છે. ઈત્યાદિ બાબતને શ્રીમદ્ નીચેની સજજાચથી કયે છે – કે તે બેધ નિષેધ છે, કે તે સંયમ ઘાતીરે, ક્રોધ તે નરકનું બારણું કે દુરિત પક્ષપાતીરે. પા. ૧ પાપ રથાનક છડું પરિહરે, મન ધરી ઉત્તમ ખેતી, ક્રિોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતીરે. પા ૨ પૂરવ કેડી ચરણ ગુણે, ભાવ્યું છે આતમ જેયુરે;
www.kobatirth.org
For Private And Personal Use Only