________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય કૃત તપશીલ ત્રિવર્ગ હણે સવે, માને તે જ્ઞાનને ભંજક હોય ભ ભાવે; jપક છેક વિવેક નયનને માન છે, એહને છાંડે તાસ ન દુઃખ રહે છે. માને. ૫ કપટ અર્થાત્ માયાના ત્યાગ સંબંધી શ્રીમદ્
સારો બેધ આપે છે તે પૈકી કપટ ત્યાગવાને ઉપદેશ. સબંધી થોડી ગાથા નીચે
લખવામાં આવે છે – પાપ સ્થાનક કહ્યું આઠમું, સુણે સન્તાજી, છેડે માયા મૂલ, ગુણવંતાજી. કષ્ટ કરે વ્રત આદરે, સુણે સન્તાજી, માયાએ તે પ્રતિકૂળ, ગુણવંતાજી. નગન માસ ઉપવાસીયા, સુણે સન્તાજી, શીથ લીએ કુશ અન, ગુણવંતાજી. ગર્ભ અનંતા પામશે, સુણે સત્તા છે; જે છે માયા મન, ગુણવંતાજી. કેશ લેશ મલ ધારણા, સુણે સંતાજી;
www.kobatirth.org
For Private And Personal Use Only