________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ :
ઉગારે ખરેખર પરાભાષારૂપ હોવાથી ભકિતના આ ચીન ભગવાન એવું જે કથવામાં આવે છે તે અક્ષરેઅક્ષર સત્ય કરે છે. પરાભાષાથી ઉઠતા ભક્તિના શબ્દમાં એવી શકિત હોય છે કે તે ભક્તિના વિચારેને ફેલાવીને અપૂર્વ આનન્દ રસ પ્રગટાવી શકે છે. ભક્તિના રસમાં મસ્ત બનેલ ભક્ત, પ્રભુને પિતાના હૃદયમાં લાવી શકે છે. યોગીઓ પણ જે પ્રભુને હૃદયમાં લાવવા અસમર્થ બને છે તે કાર્યને ભક્ત સહેજે સાધી શકે છે. ભક્ત પિતાના હૃદયમાં ધ્યેય પ્રભુની મૂર્તિને ભક્તિ બળથી ખડી કરે છે, અને ત્રણ ભુવનના નાથને પોતાના આ જેવા હૃદયમાં અર્થાત્ ન્હાના હૃદયમાં સ્થાપન કરવા સમર્થ થાય છે, અને તેની શાબાશી ભક્તને મળે છે. ભકિતની ધૂનમાં મસ્ત બનેલા ભક્ત પ્રભુની સાથે જાણે સાક્ષાત્ વાત કરતા હોય એ તેઓની મનઃસૃષ્ટિને દેખાવ અને આપે છે. આવી ઉત્તમ ભકિતની ધૂનમાં સાત્વિક આનન્દ રસનું આસ્વાદન કરીને શ્રીમદ્દ યશોવિજયજી
www.kobatirth.org
For Private And Personal Use Only