________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
સુવિધિનાથના સ્તવનનાં ઉપરના વિચારને મળતા શબ્દમાં પ્રભુને ભક્તિના માહાસ્યથી હદયમાં દયેયરૂપે પ્રગટ કરીને નીચે પ્રમાણે કથે છે.
सुविधिनाथ स्तवन લઘુ પણ હું તમ મન નવિ માવુંરે, જગગુરૂ તેમને દીલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશી રે, કહે શ્રી સુવિધિ આણંદ વિમાસી રે. લઘુ. ૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝીરે, તેહ દરીને તું છે મારે, ચગી પણ જે વાત ન જાણેરે, તે અચરિજ કુણથી હુએ ટાણેરે. લઘુ. ૨ અથવા થિરમાં અથિર ન મારે. મોટે ગજ દરપણુમાં આવે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે.
લઘુ. ૩ ઉર્ધ્વમૂલ તરૂવર અધ શાખારે,
www.kobatirth.org
For Private And Personal Use Only