________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ લેશ્યા શુદ્ધ અલંક, મેહ વને નવિ ભમતેરે. વીર. ૮ ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતાયેગેરે, તપ તે એહિજ આતમા, વર્ત નિજ ગુણ ભેગેરે, વીર અષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટમાંહે રૂદ્ધિ દાખી રે, તિમ નવ પદ ત્રાદ્ધિ જાણજે, આતમરામ છે સાખી.
ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણેરે. એડ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. વીર. ૧૪ ઢાલ બારમી એહવી, ચોથે ખડે પૂરી રે; વાણુ વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી. વીર,૧૫
શ્રીપાળરાસ. ચેાથો ખંડ. પત્ર. ૧૮૪ જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું. આતમ ૨૨ આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ. આતમજ્ઞાને તે ટળે, એમ મન સહીએ. આતમ. ૨૩ જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારે. નિવિકલ્પ ઉપગમાં, નહીં કર્મને ચારે, આતમ. ૨૪
www.kobatirth.org
For Private And Personal Use Only