________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિનાથ સ્તવન, ધન દિન વેલા ધન ઘી તેહ, અચિરાને નંદન જિનછ ભેટશુંજી; લહીશુંરે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશંછ. જારે જેણે તુજ ગુણ લેશ, બજારે રસ તેને મન નવિ ગમે; ચારે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિત રસસ્વાદને જાણુ, પાપ કુભક્ત બહુ દીન સેવિયું છે; સેવે જે કર્મને ચેશે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. તાહફ ધ્યાન તે સમકિતરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહજ છે; તેહથી જાએ સઘળાં પાપ, ધ્યાતારે એયરવરૂપે હે પછે.
www.kobatirth.org
For Private And Personal Use Only