________________
Shri Mahavir Jain Aradhana Kendra
અધ્યાત્મજ્ઞાન, અનુભવજ્ઞાન, વૈરાગ્ય, આદિ સાથે ઉત્કૃષ્ટ કાવ્ય તથા લેખનક્તિને ખ્યાલ સહેજ આવશે.
આ જીવન ચરિત્ર ગુજરાતી સાહિત્ય પરિષદે છપાવેલ પણ તેની માગણી થવાથી બહેાળા ફેલાવા કરવાના ઉદ્દેશથી પુનઃ છપાવી તેની તીયાવૃત્તિ પ્રકટ કરવાનું યેાગ્ય ધાર્યું છે અને તે પ્રમાણે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુરસાહિત્યના ઉપાસકૈા આ સુન્દર જ્ઞાનરસસાગર મથનમાં ચૈાગ્ય રીત્યા દત્તચિત્ત રહેશે તે લેખક અને પ્રકટ કર્યાંનાં શ્રમનું સાલ્ય ગણાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ નિવાસી ઝવેરી ચંદુલાલ ગોકળભાઇના સુપુત્ર ઝવેરી લાલભાઈ ચંદુલાલ વિ એ તેમનાં માતુશ્રી શ્રાવિકાબાઈ ધીરજના સ્મરણાર્થે રૂપીઆ અમે મદદ તરીકે આપ્યા છે તે માટે તેમના ધન્યવાદ પૂ વક આભાર માનવામાં આવે છે.
પાદરા. વિ. સં. ૧૯૮૧ના ચૈત્ર વદ ૧૧
}
www.kobatirth.org
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ,
હા. વકીલ માહનલાલ હિમચ’દ.
For Private And Personal Use Only