SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અધ્યાત્મજ્ઞાન, અનુભવજ્ઞાન, વૈરાગ્ય, આદિ સાથે ઉત્કૃષ્ટ કાવ્ય તથા લેખનક્તિને ખ્યાલ સહેજ આવશે. આ જીવન ચરિત્ર ગુજરાતી સાહિત્ય પરિષદે છપાવેલ પણ તેની માગણી થવાથી બહેાળા ફેલાવા કરવાના ઉદ્દેશથી પુનઃ છપાવી તેની તીયાવૃત્તિ પ્રકટ કરવાનું યેાગ્ય ધાર્યું છે અને તે પ્રમાણે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુરસાહિત્યના ઉપાસકૈા આ સુન્દર જ્ઞાનરસસાગર મથનમાં ચૈાગ્ય રીત્યા દત્તચિત્ત રહેશે તે લેખક અને પ્રકટ કર્યાંનાં શ્રમનું સાલ્ય ગણાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ નિવાસી ઝવેરી ચંદુલાલ ગોકળભાઇના સુપુત્ર ઝવેરી લાલભાઈ ચંદુલાલ વિ એ તેમનાં માતુશ્રી શ્રાવિકાબાઈ ધીરજના સ્મરણાર્થે રૂપીઆ અમે મદદ તરીકે આપ્યા છે તે માટે તેમના ધન્યવાદ પૂ વક આભાર માનવામાં આવે છે. પાદરા. વિ. સં. ૧૯૮૧ના ચૈત્ર વદ ૧૧ } www.kobatirth.org શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ, હા. વકીલ માહનલાલ હિમચ’દ. For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy