________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
નેહ તે આપ કિલેસાજી, વીતરાગણું રે રાગ તે એક પખા, કીજે કવણુ પ્રકારાજી; ઘેાડા દ્વારે સાહિમ કાજમાં,
મન નાણે અસવારાજી. સાચી ભક્તિરે ભાવન રસ કહ્યા, રસ હોય તિહાં દેાય રીઝેજી; હાડા હાર્ડરે એહુ રસ રીઝથી, મનના મનારથ સીજે. પણ ગુણવતારે આઠે ગાજીએ, મોટા તે વિશ્રામેાજી;
વાચક જશ કહે એહુજ આશરે, સુખ લહું ઠામેા ઠામજી.
www.kobatirth.org
સુશુશુ. ૨
સુગુણુ. ૩
સુશુ. ૪
સુગુણ. પ
પ્રભુના વિરહે પરીક્ષદશામાં પ્રેમના સંબંધથી જે જે પ્રભુને મળવાના ઉપાá સુઝે છે તેના વિચાર કરીને તથા પાછા તેના નિર્ણય કરીને કહે છેકે તમારી પાસે કાઈ આવી શકે તેમ નથી. હું સુણ સ્નેહી તમે એક ઘડી માત્ર પણ
For Private And Personal Use Only