________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાયજીએ અમુક વર્ગોના શબ્દો દ્વારા કેટલાક કલાક પર્યન્ત સંભાષણ કર્યું તેથી બ્રાહ્મણે ધન્યવાદ આપવા લાગ્યા, શ્રીમદ્દ ઉપાધ્યાય, ખંભાતથી વિહાર કરીને કાવી
ગધારની યાત્રા કરીને પાદરા થઈ શ્રીમનો છાણ ગામમાં છા ગયા. શ્રીમદ્ પક્શનના વિહાર. શાઓમાં મહા વિદ્વાન હતા. તેથી
સર્વ ધર્માને વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરતા હતા તેઓ થાપનાચાર્યની ઠવણીના ચાર છેડે ચાર ધ્વજાઓ રખાવતા હતા. તેને સાર એ હતું કે ચારે દિશામાં કોઈપણ પંડિત હોય તે મારી સાથે શાસ્ત્રાર્થ કરે, અને જે શાસ્ત્રાર્થ કઈ નહિ કરે તે ચારે દિશાના દેશના પડિતે જીતાયા છે એમ નકકી સમજવામાં આવતું. તે વખત છાણીમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તેણે ઘણા સિદ્ધાંતનું શ્રવણ કર્યું હતું, અને તેની ધર્મચર્ચાના પ્રશ્નના નિવેડામાં સલાહ લેવામાં આવતી હતી. પેલી વૃદ્ધ શ્રાવિકાએ ઉપાધ્યાયજીનું વ્યાખ્યાન સાંભળ્યું, અને તે બહુ આ
www.kobatirth.org
For Private And Personal Use Only