________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
મા
અમદાવાદથી વિહાર કરતા કરતા ઉપાધ્યાય શ્રી
ખંભાત બંદરમાં પધાર્યા. ખંભાત ખંભાતમાં વાદવિવાદ. બંદરમાં ઉપાધ્યાયનું બહુ સમાન
થયું. તે વખતે ખંભાત નગરની વ્યાપારાદિકના વેગે પૂર્ણ ચઢતી હતી. ઉપાધ્યાયે વ્યાખ્યાન વાંચીને સમાપ્ત કર્યું. એવામાં તેમના અને ધ્યાપક ગુરૂ કાશીથી આવી પહોંચ્યા. ઉપાધ્યાયે તેમને સત્કાર કર્યો અને કરાવ્ય ખંભાતના શ્રાવકેએ સીતેર હજાર રૂપિયા ગુરૂદક્ષિણ તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. ભાષાના વિદ્યા ગુરૂ તે બ્રાહ્મણ હતા, પણ તે ધર્મગુરૂ નહતા. સાધુઓના અને શ્રાવકેના ધર્મગુરૂ તે સાધુઓ હોય છે. ખંભાતમાં તે વખતમાં બ્રાહ્મણ પડિતે ઘણુ હતા. તેઓ સંપ કરીને ઉપાધ્યાયની સાથે વાદ કરવાને આવ્યા, અમુક વર્ગના અક્ષરે વિના કેઈ અક્ષરે ચર્ચામાં બોલવા નહિ એવી વ્યવસ્થા કરીને વિવાદ આરંભે. તેમાં બ્રાહ્મણોથી બેલી શકાયું નહિ. અન્ત બ્રાહ્મણના કહેવાથી ઉપા
www.kobatirth.org
For Private And Personal Use Only