________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
એ યાગેજો લાગે રંગ, આષાકર્માદિક નહિં ભંગ, પંચકલ્પ ભાગ્યે ઇમ ભણ્યું, સદ્ગુરૂ પાસે ઈસ્યું મેં સુછ્યું. ૪ બાહ્ય ક્રિયા છે માહિર ચેાગ, અંતર ક્રિયા દ્રવ્ય અનુયાગ, માહ્યહીન પણ જ્ઞાન વિશાલ, ભલેા કહ્યા મુનિ
ઉપદેશ માલ.
દ્રબ્યાદિક ચિન્તાએ સાર, શુકલધ્યાન પશુ હિએ પાર; તે માટે એહિજ આદરે!, સદ્ગુરૂ નિમત ભૂલા ફે. ૬ ખાલક, લિંગને અર્થાત આઘવેષને દેખી ધર્મ માને છે. મધ્યમ મનુષ્ય, ક્રિયાઓમાં આસકત થાય છે અને ઉત્તમ જ્ઞાની ખરેખર જ્ઞાનમાં રંગાય છે. ધર્મજ્ઞાન વિનાની ક્રિયા ખજુઆસમાન પ્રકાશક છે અને ક્રિયા વિનાનું જ્ઞાન, સૂર્યની સમાન પ્રકાશક છે એમ હરિભદ્રસૂરિ ચગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only