________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
માર્ગ ખુલે કરી આપે છે. અદ્યાપિપર્યન્ત દિગ
મ્બરના કેઈ વિદ્વાને શ્રીમદ્ ઉપાધ્યાયની પેઠે વિશાળ દષ્ટિ ધારીને શ્વેતામ્બરેના કેઈ ગ્રન્થ ઉપર વિવેચન કર્યું હોય એમ જોવામાં આવતું નથી. કવેતામ્બર જૈન શાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરીને ગીતાર્થ બનેલા સાધુઓ દેશકાળના અનુસારે જૈન શાઆના અવિરૂદ્ધ એવા ગ્રન્થનું વિવેચન કરીને પોતાની વિદ્વતાને ખ્યાલ અન્યને દેખાડી આપે છે. ગ પાતંજલ સૂત્રના ચોથા પાદર ઉપર શ્રીમદ્દ યશવિજયજીએ સરકૃતમાં ટીકા કરીને વિશાળ દષ્ટિને ખરેખરે ખ્યાલ આપે છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ બૌદ્ધના એક ન્યાયગ્રન્થ ઉપર ટીકા કરીને બૌદ્ધ ઉપર વિશાળ દષ્ટિને દાખલો બેસાડો હતે. વેદાતીઓના રચેલ વ્યાકરણ ન્યાય અને કાવ્યેના ગ્રન્થપર કેટલાક જૈન સાધુઓએ સંસ્કૃત ટીકાઓ રચીને સાહિત્યને પુષ્ટિ આપી છે. દિગંબરના ગ્રન્થ ઉપર ટીકા કરનાર ઉપાધ્યાયજી પ્રાયઃ પહેલા નંબરે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only