________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
દશા પ્રાપ્ત થઈ હતી એમ તેમના રચેલા ગ્રન્થોથી અનુમાન કરી શકાય છે. ઉપાધ્યાયજીએ સમાધિતંત્ર નામને દિગમ્બરી
ગ્રંથ હવે તેમાં અધ્યાત્મજ્ઞાનનું શ્રીમદુની વિશાળ દષ્ટિ સરસ વિવેચન કર્યું હતું. ઉપાઅને ગુણાનુરાગ યાયજીએ તે ગ્રન્થનું હિન્દુસ્થાની
ભાષામાં દેધક છંદમાં ભાષાન્તર કર્યું. એ ગ્રન્થનું ભાષાન્તર કરીને પિતાના અનુયાયીઓને લાભ આપનાર અને તેનો દાખલે બેસાડનાર આ પ્રથમ મુનિને સવ પ્રકારે માન ઘટે છે. જૈન શ્વેતામ્બર આગમોથી જે અવિરૂદ્ધ હોય અને તેમાં બનેના વિચારોનું સામ્ય હોય એવા ગ્રન્થનું ભાષાન્તર કરવામાં અવિરાધ જણાયાથી શ્રીમદે વિશાળ દષ્ટિથી આ કાર્ય કર્યું છે. દિગમ્મરાચાર્ય કૃત અણુસહસ્ત્રી નામના સંસ્કૃત ગ્રંથ ઉપર પણ ઉપાધ્યાયજીએ વિવરણ કર્યું છે અને તે કાર્ય કરીને વિશાળ દષ્ટિનું અનુકરણ, અને કરવાને
www.kobatirth.org
For Private And Personal Use Only