________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યું છે. પહેલાં તેઓ વિજયસિંહ સુરિની આજ્ઞામાં હતા. તેઓ સ્વર્ગસ્થ થયા બાદ શ્રીવજયપ્રભ સૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. શ્રી વિજયપ્રભસૂરિના યુવરાજનું નામ પિતાના ગ્રન્થમાં દાખલ કરવા તેમની માન્યતા પણ સ્વીકારી છે. તે તે વખતના આચાર્યની પરંપરા સદાકાલ ચાલે અને યતિઓ સુધરે એ તેમના મનમાં શુદ્ધ ભાવ હતે. વેત વસ્ત્ર દ્વારા સાધુઓની પરંપરા વર્તે એવી તેમની ભાવના હતી, પણ તે વખતના કેટલાક યતિઓએ તેમની વાણીને હિસાબમાં ગણી નહિ તેથી હાલ પરંપરાએ યતિઓની પડતી દશા દેખીને કયા જૈનના મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના ન રહે! સંવેગી સાધુઓ પ્રતિદિન ઉત્તમ આચારશીલ થવાથી યતિઓ તરફ શ્રાવકેની બેદરકારી વધવા માં. સામ્પત કાળના સાધુઓએ પણ આ દાખલાને સારાંશ ગ્રહણ કરવું જોઈએ.
www.kobatirth.org
For Private And Personal Use Only