________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામા
સાધન,
શ્રીમદ્દ યશોવિજ્યજીકૃત શ્રી મલ્લિનાથ સ્તવન આ મહાપુરૂષના જીવન ચરિત્રની રૂપરેખા તે
એના ગ્રન્થોમાં તેઓએ કાઢેલા
વાણીના ઉદ્ગારથી દેરી શકાય શ્રીમનું જીવન ચરિત્ર છે. આ શ્વેતામ્બર જૈન ધર્મના
મહાન ઉપદેષ્ટા અને જન ધર્મ
રક્ષક ગીતાર્થ મુનિવર હતા. આ મહાપુરૂષનો જન્મ ગુર્જર દેશમાં અમદાવાદમાં વિક્રમ સંવના ૧૭ સત્તરમા સૈકામાં થયો હતો એમ કેટલીક કિંવદન્તીઓથી તથા કેટલાક અનુમાનેથી કહી શકાય છે. આ જૈન તત્વજ્ઞાની મહાન કવિનું ચરિત્ર કેઈ ઠેકાણેથી જોઈએ તેવા રૂપમાં લખેલું ઉપલબ્ધ થતું નથી. તેમના સમાનકાલીન પન્યાસ સત્ય વિજયજી, વાચક વિનયવિજયજી, માનવિજયજી વગેરે સમર્થ વિદ્વાને હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કેઈએ સાહિત્યમાં જળવાઈ રહે એવા પ્રબ તરીકે રચ્યું હોય એમ અદ્યાપિ પર્યન્ત નિર્ણય થયો નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only