________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• ૧૫૮
આદર કીધે તેહને, ઉનમારગ થીર હોય; ખાદી યિામત રાચજો, પંચાસક અવલાય. જેહથી મારગ પામીયેા, તેહના સામા થાય; પ્રત્યેની તે પાપીયા, નિશ્ચે નરકે જાય.. સુંદર બુદ્ધિપણે કર્યાં, સુંદર સર્વે ન થાય; જ્ઞાનાહિક વચને કરી, મારગ ચાલ્યા જાય. જ્ઞાનાદિક વચને રહ્યા, સાથે જે શિવપંથ; આતમજ્ઞાને ઉજલા, તેડુ ભાવ નિગ્રન્થ નિંદક નિશ્ચે નારકી, માહ્યરુચિ મતિ અધ; આતમજ્ઞાને જે રમે, તેહને તા નહિ બંધ,
www.kobatirth.org
૫૨૩ા
ur
રા
ઘરા
તારા
આતમ સાખે ધરમ જે, તિહાં જનનું શું કામ; જનમન રેંજન ધરમનું, ભૂલ ન એક બદામ. ગારદ્વા જગમાં જન છે. બહુ સુખી, રુચિ નહીં કે એક; નિહિત હાયે તિમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૫૨હ્યા દૂર રહીને વિષથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે ચૈતની હૂઈએ તેહના દાસ.
માઢમા
For Private And Personal Use Only