________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
રાખીશ. મારા મનરૂપ વૈકુંઠમાં અકુંઠિત એવી ભકિતવડે તમે સ્થિર થઈને રહેશે, એમ શ્રીમદ્ નીચેના રતવનમાં જણાવે છે. તથા
વાસુપૂજ્યતાના સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચારી લીધું અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું; સાહેબા વાસુપૂજય આણંદા, મેહના વાસુપૂજ્ય આણંદા.
સા૧ મન ઘરમાં ધરીઆ ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભાર મન વૈકુંઠ અકુઠિત ભકતે, યેગી ભાંખે અનુભવ યુકતે.
સા. ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only