________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
કહેવા પ્રમાણે તેમણે અમદાવાદમાં પીતવસ ત્યજીને પુનઃ વેતવસ્ત્ર ધારણ કર્યો એ વાત સિદ્ધ થઈ શકે છે, અથવા તેઓના વિચારો શ્રી પૂજ્ય આચાર્યને પ્રથમ નહિં માનવાના મત હોય અને પાછળથી તેમને માન્યા હાય તેથી મત કરીને પડતા મૂકયા હાય એમ કહેવાયું હશે. તિયાના કહેવા પ્રમાણે પીતવસ્ત્ર ત્યાગ્યાં ત્યારે તેમને ઉપાધ્યાય પદવી અમદાવાદમાં આપવામાં આવી હતી. કેટલાક ચાક્કસ પુરાવા વિના યતિચેાની ચાલતી આવેલી વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ જણાતું નથી. આવા મહા પુરૂષ સંબંધીમાં કાઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કેટલાક મુનિરાજ વિદ્વાનો કહે છે કે ઉપાધ્યાયનું અનાવેલું દશ મતનું સ્તવન નથી. આ ખખતમાં તે એટલુ કહે છે કે ઉપાધ્યાયજી જેવા મહાસમર્થ જ્ઞાની પુરૂષ, ખરતર આદિ ગચ્છનુખડન કરવા પ્રયત્ન કરે નહિ. હુંક અને દિગંબરના ખંડન વિના તેમના અન્ય ગ્રન્થામાં ખરતરાદિ ગચ્છના
www.kobatirth.org
For Private And Personal Use Only