________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જોઈએ અને તેમણે શ્રાવકના એકવીસ ગુણાને શ્રાવક થતા પહેલાં પ્રાપ્ત કરવા જોઈએ. છેવટે જઘન્યથી પણ અમુક ગુણાને પ્રાપ્ત કરવા જોઇએ. એમ દશાવીને ગૃહસ્થાના સદ્ગુણાના માર્ગ પ્રકાશિત ર્યેા છે. મનુષ્ય માત્રનું મન કોઈ પણ ધર્મના આચારની સાથે સંબંધ વાળું છે. ધર્માચારના અધિકાર ભેરુ, ભેદ પડે છે ગૃહસ્થા અને સાધુઓના ધર્માચાર ભિન્ન છે. સાધુઆને પંચ મહાવ્રત પાળવાનાં હાય છૅ અને શ્રાવકને મારવ્રત વા એકત્રત અને તે ન અને તે અવિરતિ દશામાં પણ સમ્યક્ત્વ સહિત ભક્તિ, પ્રેમ, ભાતૃભાવ, પૂજા, દાન અને દયા વિગેરે સગુણા ખીલવવાના હાય છે. શ્રીમદે સાધુએ અને ગૃહસ્થ શ્રાવાને પાતપેાતાના ધર્માચારા પાળવા માટે ઉત્તમ ખેધ આપ્યા છે-સાડાત્રણસે' ગાથાનું સ્તવન દોઢસા ગાથાનું સ્તવન, અને સુગુરૂ, કુરૂની સજ્જાય વગેરેમાં ઉત્તમ બેધ આપ્યા છે. શ્રીમદ્ મુનિવર હોવાથી સાધુ ધર્મની ક્રિયાઓને સારી પેઠે કરતા હતા. ગામાગામ વિહાર
www.kobatirth.org
For Private And Personal Use Only