SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા નીવડવાના એવાં ચિહે તેમનામાં બાલ્યાવસ્થાથી જ માલુમ પડતાં હતાં. તેમનાં માતુશ્રીને દરરોજ ગુરૂની પાસે જઈને ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર* સાંભળવાને નિયમ હતે. ચામાસાના એક દિવસમાં ઘણું વરસાદની હેલી થવાથી તેમજ પિતાનું શરીર નરમ હેવાથી ગુરૂ પાસે જઈ ભક્તામર સ્તોત્ર સાંભળી શકયાં નહિ. એમને નિયમ એ હતું કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેવું નહિ; તેથી ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. યશોવિજયજીનું તે વખતનું સાંસારિક નામ જશે હતું, અને તેમની ઉમર આ પ્રસંગે ૭ વર્ષની હતી. ચોથા દિવસે જશાએ પોતાની માતશ્રીને પૂછયું કે હું માતુશ્રી ! તમે કેમ બે ત્રણ દિવસથી ખાતાં નથી? માતાએ જવાબ આપે કે હે પુત્ર ! હું ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે તમારી ઈચ્છા હોય તે હું તમને ભક્તામર સ્તોત્ર સંભળાવું. માતા www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy