________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલહકારી કદાગ્રહ ભર્યા–થાપતા આપણું બેલરે, જિન વચન અન્યથા દાખવે આજતે વાજતે ઢેલરે
સ્વામી ૮ કેઈ નિજ દોષને ગોપવા–પવા કેઈ મત કદરે, ધર્મની દેશના પાલટે–સત્ય ભાખે નહી મન્દરે.
સ્વામી ૯ બહુ મુખ બેલ એમ સાંભલી-નવિ ધરે લેક વિશ્વાસ રે, ઢંઢતા ધર્મને તે થયા-ભમર જેમ કમલ નિવાસરે.
સ્વામી ૧૦
શ્રીમદ્દ ઉપાધ્યાય સીમંધર પ્રભુને વિનવે છે કે
માહરી વિજ્ઞપ્તિ હે પ્રભે છે! તમે વ્યવહાર ધર્માચારપર સાંભળે. હું હારી આજ્ઞા શિરઃ "શ્રીમદુના વિચારો પર ધરીને હારી સેવા કરું છું.
કુગુરૂની વાસનાના પાસમાં હરિ.. ની પેઠે લેકે પડયા છે તેને હે પ્રભે લ્હારા વિના શરણું નથી–જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના જેઓ
www.kobatirth.org
For Private And Personal Use Only