________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૭
કુગુરૂની વાસનાપાશમાં–હરિશુપેરે જે પડયા લોકરે, તેહને શરણ તુજ વિણ નહિ ટળવલે બાપડા કરે.
સ્વામી. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરાવે કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં-કિહાં કરે લોક પિકારરે.
સ્વામી૩ જે નવિ ભવ તર્યા નિરગુણું–તારશે કેણીપેરે તેહરે, એમ અજાણ્યા પડે ફંદમાં–પાપબંધ રહ્યા તેહરે.
સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મ કે નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે.
રવામી ૫ અર્થની દેશના જે દીએ–ઓલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદને પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે.
રસવામી૬ વિષયરસમાં ગૃહી માચિયા-નાચિયા કુગુરૂ મદપૂરરે, ધુમધામે ધમાધમ ચલી–જ્ઞાન મારગ રહ્યા રે.
સ્વામી૭
www.kobatirth.org
For Private And Personal Use Only