________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એમ તેમના હૃયના ઉભરા કહી આપે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી તે વખતમાં ચાલતા એકાન્તમતાનું ખંડન કરીને સત્ય દર્શાવવામાં પાછા પડતા નહાતા.
તત્ત્વજ્ઞાન વિનાના અને માનપૂજા કીર્તિના પૂજારી ધર્મના નામે લક્ષ્મી લેનારા અને ધમાધમ ચલાવનારા લાલચુ કેટલાક ધર્મોપદેશક, જૈનાગમથી વિરૂદ્ધ વર્તતા હતા અને જૈનાગમાથી વિરૂદ્ધ ભાષણ કરતા હતા, તેઓને સુધારવાને તેમણે સીમંધર સ્વામીનું સ્તવન રચીને તેને વચનના ફટકા મારીને ઉત્તમ બેધ આપવા અને તેમજ ધર્મચ્છુએ! સત્ય માર્ગમાં દારાય, અને ધર્મ માર્ગમાં સડા પેઠા હોય તે દૂર થાય અને કુધારાએના ત્યાગ કરીને જૈને સુધર્મના અસલમાર્ગ ઉપર આવે એ હેતુથી નીચે પ્રમાણે સીમંધર પ્રભુને તેઓ વિજ્ઞપ્તિ કરે છે.
સ્વામી સીમંધર વીનતિ સુણા માહરી વરે, તાહરી આણુ હું શિધરૂં—આદરૢ તાહરી સેવરે
રવામી ૧
www.kobatirth.org
For Private And Personal Use Only