________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકશે? શ્રાવિકાએ કહ્યું કે હે ગુરૂ મહારાજ ! આપની પાસે એક દિવસ હું તે પુત્રને દર્શન કરાવવા તે લાવી હતી, તે વખતે આપ ભકતામર નેત્ર બેલતા હતા, તે તેને યાદ રહ્યું હતું, તેથી તેણે મને સંભળાવ્યું. ગુરૂએ તેણીના ૭ વર્ષની ઉમરના પુત્ર જશાને બેલા અને તેની સમરણશક્તિ જોઈ બહુ આશ્ચર્ય પામ્યા. તેને કેટલુંક પૂછયું અને તેના પ્રત્યુત્તર તેમને સંતોષકારક મળવાથી ગુરૂ બહુ ખુશી થયા. પુત્ર અને માતા ઘેર ગયા બાદ ગુરૂના મનમાં એક વિચાર ક્રુરી આવ્યો કે જે આ પુત્ર દીક્ષા લે તે જનધર્મને ઉદ્ધાર કરી શકે. ગુરૂ કે જેમનું નામ શ્રી નવિજયજી હતું, તેમણે શહેરના આગેવાન જૈનેને એકઠા કર્યા, અને પિતાને વિચાર પ્રદશિત કર્યો. આગેવાન જિનેનું મંડળ જશાની માતાની પાસે ગયું અને કહ્યું કે હે શ્રાવિકા ! તારે પુત્ર બહુ બુદ્ધિશાળી છે. આવી બાલ્યાવસ્થાથી ધર્મશાસ્ત્રને અને ભાષાશાસ્ત્રને અભ્યાસ કરશે તે ભવિષ્યમાં એક મહાન જૈન ધર્મોદ્ધારક પ્રભા
www.kobatirth.org
For Private And Personal Use Only