________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्तवन,
આજ સલ દિન સુજતણ્ણા, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવતણી, દિવસ દુરિતના નીઠા. આજ આંગણે કપવેલી ફળી, ઘન અમિયના વુઠા; આપ માગ્યા તે પાસા ઢળ્યા. સુરસમકિત તુઠા.
આજ.
www.kobatirth.org
નિયતિહિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યેય સાથે, જશ કહે સાહિબે મુગતિનું, કરિયું તિલક નિજ હાથે.
આજ. 3
ઉપરના સ્તવનમાંથી શ્રીમને ગૂઢ આન્તરિક રહસ્ય ખડુાર કાઢવાની અત્યંત આવશ્યકતા છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી ભરૂચમાં જ્યારે ગયા હશે તે વખતમાં આ સ્તવન રચાયું હોય એમ માલુમ પડે છે. ભર્ચમાં મુનિસુવ્રત સ્વામીનું જિનમન્દિર છે. ચિતામણી” ચૈત્યવંદનમાં પણ ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી છે તેનું ટ્વિગૃગ્દર્શન કર્યું છે. જૈનાના કેટલાક
જર્મ
For Private And Personal Use Only