________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
શ્રીમદ્ ઉપાધ્યાયને અધ્યાત્મજ્ઞાનપર બહુ પ્રેમ
હિતેઅધ્યાત્મજ્ઞાનમાં તે બહુ શ્રીમદને અધ્યાત્મ ઉંડા ઉતર્યા હતા. એમ તેમના જ્ઞાનમાં પ્રેમ અને બનાવેલા અધ્યાત્મિક ગ્રન્થથી તેમનું પાંડિત્ય. સિદ્ધ થાય છે. તેમનાં નીચેનાં
વાથી તેઓ ઉત્તમ અધ્યાત્મજ્ઞાની હતા એમ વાચકને જણાશે. આતમજ્ઞાને જેહવું રે, ચિત્ત ચોકસ ઠહરાત; તેને દુઃખ કહ્યું નહી રે, બીજાના દીન દુઃખી જા
તરે.-પત્ર-૧
જંબુરાસ. આતમજ્ઞાને મગન જે, તે સવિ યુગલને ખેલરે, ઇન્દ્રજાલ કરી લેખ, ન મલે તિહાં કે મન મેલરે.
ન. સં. ૩૯ જા થાય આતમા, આવરણ રહિત હોય સિદ્ધરે; આતમજ્ઞાન તે દુઃખ હરે, એહિજ શિવહેતુ પ્રસિદ્ધરે.
એ. સ૪૦ શ્રીપાલરાસ, પત્ર, ૧૫૬
www.kobatirth.org
For Private And Personal Use Only