________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પાડે છે તેથી વાંચકને નવું નવું જાણવાનું અને લેવાનું મળશે. આવી દષ્ટિ ધ્યાનમાં રાખીને જીવન ચરિત્ર લખવામેં તેર વર્ષ પહેલાં મેં અતિસંક્ષેપથી અ૫ પ્રયાસ કર્યો હતો તે આ નિબંધ વાંચવાથી માલુમ પડશે. ઉપાધ્યાયને નિબંધ લખતાં જૈનશાસ્ત્ર જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘ આગળ માફી માગું છું અને હંસદષ્ટિથી સજજને સત્ય ગ્રહણ કરે એમ ઈચ્છું છું.
ઉપાધ્યાય નિબંધ રામાપ્ત થતાં છેવટે શ્રીમદ્ ઉપાયાયકૃત સંયમબત્રિશી છપાવવામાં આવી છે તેમાંથી વાંચકે, ગુરૂગમ પૂર્વક જ્ઞાન સંયમ મેળવશે એમ ઇચ્છું છું.
इत्येवं ॐ अर्ह महावीर शान्ति: ३ મુ, વિજાપુર. ) વિ. ૧૯૮૧
લેખક બુદ્ધિસાગર સૂરિ, ચિત્ર વદિ ૮ ગુરૂવાર.ઈ.
(ગુજરાત)
www.kobatirth.org
For Private And Personal Use Only