________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
કેઈ કહે મારું બિરૂદ રાખે. જનક પતિપુત્ર તિહુ વીરજસ ઉજલા, સહિધન જગતમાં અણિય આખે. ચં. ૪ કઈ રમણિ કહે હસિય તે સહિશ કિમ, સમર કરવાલ શર કુંતધારા; નયનબાણે હ તુજને વશકિયે, તિહાં ન ધીરજ રહ્યો કર વિચારા. ચં. ૫ કોઈ કહે માહરે તું મેહ મત કરે, મરણ જીવન તુજ ન પીઠ છાંડું અધરરસ અમૃત રસ દેય તુઝ સુલભ છે, જગતજય હેતુ હા અચળ ખાંડું. ચં. ૬ ઈમ અધિક મૈતકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સુભટ તાતા; સૂરપણે નૂર હુઈ તિમિર દલ બડવા, પર્વ દિશી દાખવે કિરણ રાતાં. ચં. ૭ રપિ રણુ ભભ સંરંભ કરી અતિઘણે, ઈદલ સુભટ તવ સબલ જૂએ,
www.kobatirth.org
For Private And Personal Use Only