Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001220/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ઉત્તરાધ્યયન સૂત્ર ગુજરાતી અનુવાદ સંતબાલ ૨YA થDS) રા ; ઈ સો નાદર છે - ની જે અમદાવાદ મહાવીર સાહિત્ર પ્રકાશન મંદિર અમદાવાદ RE Page #2 -------------------------------------------------------------------------- ________________ સંતબાલ ગ્રંથાવલિ પુષ્પ બીજું શું શ્રી વિરાધ્યયન સત્ર ગુજરાતી અનુવાદ ': અનુવાદક: કવિવર્ય પંડિતશ્રી નાનચંદ્રજી સ્વામીના સુશિષ્ય લઘુશતાવધાની પં. મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલ) 1 - SS - : પ્રકાશક: મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૪. * Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મનુભાઈ જ. પંડિત મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૪. પ્રથમ આવૃત્તિ: નવેમ્બર ૧૯૩૪ : પ્રતઃ ૩૨૦૦ બીજી આવૃત્તિ: જાન્યુઆરી ૧૯૩પ : પ્રત: ૩૩૦ ત્રીજી આવૃત્તિ: નવેમ્બર ૧૯૫૮ : પ્રત : ૧OOO ચોથી આવૃત્તિ: ૧૬મી મે, ૧૯૯૧ : પ્રતઃ 1000 કિંમત રૂપિયા પચીસ મુદ્રક અંકન પ્રિન્ટર્સ ૬૫, દેવમંદિર સોસાયટી, ચાંદલોડીયા, અમદાવાદ– ૨ --- - Page #4 -------------------------------------------------------------------------- ________________ વંદનીય ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીનું ! અભ્યાસ, ચિંતન અને અસાંપ્રદાયિકતાનો આ સેવકમાં જે કાંઇ વિકાસ થયો છે તે આપની અસીમ કૃપાનું જ ફળ છે. એ આભારવશ આ ગ્રંથ આપના કરકમળમાં સાદર અર્પણ કરું છું. મુનિ સૌભાગ્ય (સંતબાલ) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિનું નિવેદન આ ઊગતું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર થોડા જ વખતમાં આટલું પ્રગતિમાન થશે એવી પહેલાં કલ્પના પણ ન હતી. આજે દિનપ્રતિદિન સંખ્યાબંધ જિજ્ઞાસુઓના ઉત્સાહ પ્રેરિત પત્રો અને પુસ્તકોની પુષ્કળ માંગ સતત ચાલુ રહેવા ઉપરાંત સંસ્થાને સાથ પણ બહોળા પ્રમાણમાં મળ્યો છે. ભગવાન મહાવીરના સાહિત્યની જનતાને ખૂબ જ ભૂખ હોય,પ્રથમ આવૃત્તિની ૩૨૦૦ નકલ કઢાવેલી પરંતુ તે પુસ્તક બહાર પડે તે પહેલાં જ ગ્રાહકની સંખ્યા છપાયેલાં પુસ્તકો કરતાં વધી જવાથી બીજી આવૃત્તિનાં ૩૩૦૦ પુસ્તકો તુરત જ છપાવવાની જરૂર પડી છે. આ આવૃત્તિ વખતે કાર્યાલયની યોજના નિશ્ચિત કરવામાં આવી છે આથી સ્થાયી ગ્રાહકો થનારને અને સંસ્થાને ઉભયને લાભ થવાનો સંભવ છે. આ કાર્યાલયની યોજનામાં બે ઉત્સાહી જિજ્ઞાસુઓની વૃદ્ધિ થઇ છે અને આર્થિક જવાબદારી સ્વતંત્ર રીતે તેઓએ ઉપાડી લીધી છે. સૌ સભ્યોની અનુમતિ અને શ્રી બુધાભાઈ શાહ તથા શ્રી જૂઠાભાઇ શાહના અતિ આગ્રહથી આ વર્ષની મંત્રીપદની જવાબદારી શ્રી લક્ષ્મીચંદભાઇએ કબૂલ રાખી છે. વિદ્વાન મુનિ મહારાજશ્રીની ભાવનામય અનુગ્રહ બુદ્ધિ તથા તેમના ગુરુશ્રીની ઉદારતા આ સંસ્થાની ઉત્પાદકતા અને જીવનશક્તિ છે. શ્રી બુધાભાઈ અને શ્રી જૂઠાભાઇની મૂકસેવા આ સંસ્થાની પ્રેરણા છે. અને અન્ય કાર્યવાહકોની કાર્યદક્ષતા આ સંસ્થાની ચાલક શક્તિ છે. સહાયક, પોષક અને ગ્રાહકોની અમીદ્રષ્ટિનું સિંચન સદા મળતું રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. સંવત ૧૯૯૧ કાર્તિક સુદ ૧ નવેમ્બર ૧૯૩૪ વ્યવસ્થાપક Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ વિષે થોડું એક પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો બહાર પડે કે તુરત જ ૩૭00 ગ્રાહક થઈ ચૂકેલાં અને ઉપરા ઉપરી માંગ ચાલુ રહેવાથી બીજી આવૃત્તિની શીધ્રાતિશીઘ આવશ્યકતા ઊભી થઇ છે તે પૂરી પાડવા માટે આ બીજી આવૃત્તિ બહાર પડે છે. આ આવૃત્તિથી સંસ્થાનું સંચાલન વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. તેની સવિસ્તર યોજના આ પુસ્તક સાથે જ આપેલી છે. પ્રેમી સજ્જનો તેનો યથેચ્છ લાભ લઈ શકશે. હવેથી આ સંસ્થાના કાયમ આર્થિક સહાયદાતા તરીકે શ્રી ડુંગરશી ગુલાબચંદ સંઘવી નિયત થયા છે અને આ વર્ષના મંત્રી તરીકે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને ચૂંટવામાં આવ્યા છે. શ્રી બુધાભાઇ, શ્રી જુઠાભાઇ, શ્રી મણિભાઈ અને ઇતર સજ્જનો પણ સંસ્થાના સભ્યો રૂપે રહી કાર્ય કરવાના છે. જાન્યુઆરી, ૧૯૩પ સંતબાલ ત્રીજી આવૃત્તિ પ્રસંગે પ્રથમ પ્રથમ જ્યારે “ઉત્તરાધ્યયન સૂત્ર બહાર પડ્યું, ત્યારે કલ્પના એવી હતી કે શકય તેટલાં ઘણાં જૈન આગમો બહાર પડશે. આ માટે સૌથી પ્રથમ ફુરણા બુધાભાઈ (હાલના મુનિરાજ દયાનંદજી)ને થઈ હતી. ત્યારબાદ તેની “મહાવીર કાર્યાલયની એક કાયમી યોજના પણ ચાલુ થઇ હતી. જે બીજી આવૃત્તિની પછવાડે અપાઇ છે. પરંતુ મુનિશ્રી સૌભાગ્યમુનિજી (હાલ “સંતબાલ” તરીકે પ્રખ્યાત છે, તેઓ) નો સમૌન એકાંતવાસ આવી પડયો, ત્યારબાદ તેમના નિવેદન પછી સંપ્રદાયોમાં ઉહાપોહ મચ્યો. ધીમે ધીમે ઉત્તરાધ્યયન H ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ એવી થઇ કે થોડા સૂત્રગ્રંથો બહાર પડ્યા પછી લગભગ તે કામ સ્થગિત થઇ ગયું. જોકે ઉત્તરાધ્યયન પછી ‘દશવૈકાલિક' અને ‘સાધક સહચારી’ બહાર પડી ચૂકેલાં. ‘શ્રી આચારાંગ સૂત્ર'નું પૂર્વાર્ધ પણ પ્રગટ થયેલું. ‘ભગવતી સૂત્ર' બે શતક લખાયેલું તે અને આચારાંગ સૂત્રનું ઉત્તરાર્ધ લખાયેલું, તે બન્નેય અપ્રકાશિતપણે રહી ગયાં. ત્યારબાદ ‘સંતબાલ' દ્વારા બીજા નાના મોટા અનેક ગ્રંથો લખાયા અને તેમાંના ઘણાખરા ‘મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' તરફથી જ બહાર પડયા છે. તે દરમિયાન ભાલનલકાંઠા પ્રયોગને કારણે નવલભાઇ, અંબુભાઇ વ. કાર્યકરો મળ્યા, તેમનું પણ સાહિત્ય આ સંસ્થા તરફથી છપાતું હોય છે. આ રીતે ‘વિશ્વવ્યાપકતા’નું આ સાહિત્ય પછવાડેનું ધ્યેય છે, તે તો જીવંત રીતે સાર્થક થયું, પણ જૈન આગમો વધુ બહાર નથી પડયાં અને હવે તેવી સંભાવના પણ ઓછી લાગે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની ગુજરાતી ભાષાંતરની બન્નેય આવૃત્તિઓ આજે વર્ષોથી ખલાસ થઇ ચૂકી હતી જ્યારે જૈનજૈનેતરોની માંગ સતત અનેક સ્થળેથી ચાલુ હતી. મુનિમહારાજની લેખનશૈલી કોઈ એવી અનોખી છે કે બીજાં ભાષાંતરો ચાહે તેટલાં હોય, તોય આ ભાષાંતર અને નોંધો ત૨ફ જૈનજૈનેતર વાચકોનું આકર્ષણ રહેતું હોય છે. આ વખથે ઘાટકોપર સ્થા. જૈન સંઘે મુંબઈ જેવા મહાનગરમાં ધર્મક્રાન્તિને સંઘવ્યાપી બનાવવાની પહેલ કરી તે વખતનાં અનેક કાર્યોમાંનું એક આ પણ થયું. આથી લગભગ ચોવીસ વર્ષ પછી ઉત્તરાધ્યયન સૂત્રની ગુજરાતી ભાષાની આ ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. તેમાં આર. કે મોતીશા ટ્રસ્ટ તરફથી ભાઈશ્રી અમૃતલાલભાઇ દ્વારા સંસ્થાને મળેલી રૂપિયા સત્તરસોની મદદ નિમિત્ત રૂપ બની છે, તેમ મારે કહેવું જ ઘટે. આર્થિક મદદ મળવાથી આ પુસ્તકની કિંમતમાત્ર દોઢ રૂપિયો રાખેલ છે. જિજ્ઞાસુઓ આ પુસ્તકનો પૂરેપૂરો લાભ ઉઠાવશે એવી આશા છે. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી, મહાવીર સા. પ્ર. મંદિર ઉત્તરાધ્યયન ઇ ૬ Page #8 -------------------------------------------------------------------------- ________________ ચોથી આવૃત્તિ પ્રસંગે ૧૯૮૯માં શ્રી આચારાંગ સૂત્રના પુનર્મુદ્રણ પ્રસંગે, અમે મુનિશ્રીનાં અન્ય સૂત્રોને પણ, - જે અપ્રાપ્ય છે તેને – પ્રગટ કરવાની યોજના રજૂ કરી હતી. તે રીતે આ ઉત્તરાધ્યયન સૂત્રની ચોથી આવૃત્તિ, ઠીક ઠીક લાંબા ગાળે પ્રગટ થઈ રહી છે. ઉત્તરાધ્યયન સૂત્રની માંગ તો આવ્યા જ કરતી હતી, પરંતુ સંતબાલ સ્મૃતિગ્રંથનું કામ મોટો સમય માગી લે તેવું હોવાથી આ કાર્ય થોડું વિલંબિત થયું છે. | મુનિશ્રીના આ અનુવાદમાં ભ. મહાવીરની વાણીમાં જે માંગલ્ય છે, તેને મુનિશ્રીએ પોતાની મધુરતા અને મૌલિકતાથી ભરી દીધું છે. ઉત્તરાધ્યયન ગ્રંથ એ મુનિશ્રીનો પ્રથમ ગ્રંથ-અનુવાદ છે. ૧૯૩૪માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં તે વાંચીને રવિશંકર મહારાજ સંતબાલજીને મળવા આવે છે. આ અંગે સંતબાલજી મહારાજ નોંધે છે : "એક ભાઈ એક વખત શ્રી રવિશંકર મહારાજને લઈ આવ્યા. મહારાજ કહે : “આ ગુજરાતીમાં ઉત્તરાધ્યયન વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો. મેં પણ મહારાજશ્રીને ત્યારે જ પહેલી વાર જોયા.” ત્યાર પછી આ બંને મહાપુરુષોની મૈત્રી કેવી જામે છે, તે વર્ણવવાની જરૂર છે ખરી? આ ગ્રંથમાં જે અમૃત ભર્યું છે, તેના આસ્વાદ માટે કેવળ આ ગ્રંથની અનુક્રમણિકા વાંચતાં પણ, તે આપણને ગ્રંથના વાચન ભણી દોરી જાય છે. ગ્રંથ પ્રગટ કરવાની યોજના મૂકી ત્યારે ૪૦ રૂપિયા ખર્ચ આવશે એવી ગણતરી હતી. પણ વિશ્વવાત્સલ્યમાં તેની જાહેરાત આપતાં બે ત્રણ માસમાં જ તેના ૭00 ઉપરાંત આગોતરા ગ્રાહકો થઈ ગયા, ઉત્તરાધ્યયન [ ૭ Page #9 -------------------------------------------------------------------------- ________________ એટલે ઘટાડીને ૩૦ રૂપિયા કરી. ગ્રંથના છેલ્લા ફરમા છપાતા હતા ત્યાં મદુરાઈથી ગાંગજીભાઈ કુંવરજીભાઈ વોરાનો પત્ર આવ્યો કે અમારા તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય સ્વીકારશો, અને ગ્રંથની કિંમત ઘટાડી શકાય તો ઘટાડશો. તે રીતે હવે ગ્રંથની કિંમત માત્ર રૂપિયા પચીસ રાખી છે. ભગવાન મહાવીરની વાણીના અંતિમ ઉપદેશનું આ અમૃત લોક સુલભ કરવામાં જેણે જેણે સહાય કરી તે સૌના અમે આભારી છીએ. ૧૬-૫-૧૯૯૧ મનુ પંડિત મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર ઉત્તરાધ્યયન H ૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ = = = આ પ્રથમ આવૃત્તિનું વક્તવ્યો જ્યારથી ઉત્તરાધ્યયન સૂત્રનું વાચન કરેલું ત્યારથી તે સૂત્ર પ્રત્યે આકર્ષણ થયેલું અને જેમ જેમ બીજાં સૂત્રો અને ગ્રંથોનો અભ્યાસ થતો ગયો તેમ તેમ તે આકર્ષણ ભિન્ન ભિન્ન રીતે પરિણમવા લાગ્યું. ત્યારબાદ ઈતર દર્શનોના એટલે ખાસ કરીને વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, વેદાંત ઈત્યાદિ દર્શનોના સાહિત્યનો અભ્યાસ અને નિરીક્ષણ કરવાનો સમય મળતો ગયો; તેમ જ દર્શન, વાદો અને મતો એ બધાનું અવલોકન થોડું ઘણું જે કંઈ થતું ગયું તેમ તેમ જૈનદર્શન પ્રત્યેની અભિરુચિ કંઈક વિશેષ અને વિશેષતર જ થવા લાગી અને તેમ થવું સ્વાભાવિક જ હતું. છેલ્લે છેલ્લે બૌદ્ધદર્શનના ગ્રંથો વાંચવા મળ્યા. જૈનસાહિત્ય સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કરતાં ખૂબ જ રસ પડ્યો. બૌદ્ધસાહિત્ય વાંચ્યા પછી જૈન સાહિત્ય પ્રત્યેનો આદર તો વિશેષતમ થયો જ, પરંતુ તેની પરિણતિ પ્રથમ કરતાં કંઈક જુદી રીતે જ થવા પામી. પરંપરાગત સંસ્કારથી જૈનદર્શન એ વિશ્વવ્યાપી દર્શન છે એમ માની લીધેલું તેને બદલે જૈનદર્શનની વિશ્વવ્યાપકતા શી રીતે અને શા માટે? આ બધું ચિંતન કરવાનો વિશેષ અવસર મળ્યો હોય તો તે બૌદ્ધ ધર્મના વિશિષ્ટ વાચન પછી જ. અને તે ચિંતનના પરિણામે જૈનદર્શન પ્રત્યેનો આદર પ્રથમ કરતાં વિશેષ થયો ખરો. પરંતુ તેની દિશા પલટી ગઈ અને ત્યારથી એવો નિશ્ચય થતો ગયો કે, એ બધું તુલનાત્મક દષ્ટિએ વિચારીને તે વિશેષતાઓ આગળ કરવી. વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને લોકોપયોગિતાની દૃષ્ટિએ જૈનદર્શન કઇ કઇ વિશેષતાઓ ધરાવે છે ? લોકમાનસનું નિદાન કરનારું તેની પાસે ક્યું રસાયણ છે? આ બધું માનસમંથન થયા પછી તે તે દષ્ટિએ વાંચતાં જે જે બુદ્ધિગ્રાહ્ય થયું તેના ગાઢ સંસ્કારોનું ચિત્ર માનસપટમાં આલેખાતું ગયું. ભગવાન મહાવીરનાં અન્ય સૂત્રોમાં જે અમૃત વચનો છે તે પૈકી પ્રથમ ઉત્તરાધ્યયનને તદ્દન નવી ઢબે સંસ્કારવાની ભાવના પ્રથમ ઉદ્ભવવાનાં બે કારણો હતાં. (૧) સરળતા અને (૨) સર્વવ્યાપકતાઃ ઉત્તરાધ્યયન [ ૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ અને તેથી જ સૌ પહેલાં તેને નવીનતા આપવાની જિજ્ઞાસા રહ્યા જ કરતી હતી. તે સાથે ભિન્નભિન્ન દષ્ટિબિંદુથી જૈનવાડુમયને ગુજરગિરામાં વિકસાવવાના કોડ પણ રહ્યા કરતા હતા. માનસશાસ્ત્રના નિયમ મુજબ એ આંદોલને જ જાણે અસર ન કરી હોય તેમ થોડા જ વખતમાં એક તત્ત્વજિજ્ઞાસુ ભાઈ મળી આવ્યા. "મહાવીરનાં અમૂલાં સર્વતોગ્રાહી અમૃતવચનો ઘર ઘર કાં ન પહોંચે ?" એવી તેમને પણ સ્વતઃ પ્રેરણા જાગી હતી. તે ભાઈનું નામ શ્રી બુધાભાઈ મહાસુખભાઈ. તેમની પ્રેરણાથી બીજ ભાઈ મળી આવ્યા, જેમનું નામ શ્રી જૂઠાભાઈ અમરશી. તે અને બીજા સગૃહસ્થોએ મળી વાટાઘાટ કર્યા પછી ભિન્નભિન્ન યોજનાઓ પૈકી એક ખાસ વિશિષ્ટ યોજના નક્કી કરી લીધી. અને તેના ફળ સ્વરૂપે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર નામની સંસ્થા ઊભી થઈ. તેના જે જે વિદ્વાન સભ્યો થયા તેમણે સેવાવૃત્તિને મોખરે કરી લોક સેવાર્થે સાવ સસ્તું સાહિત્ય બહાર પાડવાનો નિશ્ચય કર્યો. આવી રીતે મારી તીવ્ર ઇચ્છાને તાત્કાલિક ન્યાય મળતાં મને સંતોષ તો થયો છે, પરંતુ તેની સાથે મારા સંકલ્પબળમાં સર્વોત્તમ ટેકો મળ્યો અને આ દિશામાં વધુ ને વધુ પ્રયત્ન કરવાની આ સંસ્થા દ્વારા એક ઉત્તમ તક સાંપડી તે આહૂલાદનું વર્ણન શબ્દોમાં શી રીતે આવે ? આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, ટીકા, અવચૂરી, નિર્યુકિત, ભાગ, ચૂર્ણિ, ગુજરાતી ટબાઓ અને હિન્દી ટીકાઓ ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી ખૂબ ખૂબ બહાર પડી ગયાં છે તો આ ઉત્તરાધ્યયનના અનુવાદમાં કઈ વિશેષતાઓ છે? આ પ્રશ્નનો એક સીધો અને સરળ ઉત્તર એ છે કે એ બધું હોવા છતાં જૈનવામયથી જૈનેતર વર્ગ સાવ જ અજાણ રહ્યો છે એટલું જ નહિ પણ જૈનો સુધ્ધાં તે વસ્તુથી લગભગ અપરિચિત જ છે. તેનું અનુરૂપ દષ્ટાંત આજની પ્રવર્તી રહેલી આપણી ધાર્મિક અવ્યવસ્થા જ તે નિર્દેશ માટે પર્યાપ્ત થશે. આમ થવાનાં ત્રણ કારણો છે : સૂત્રોની મૂળ ભાષાનું અજ્ઞાતપણું, અનુવાદન શૈલીની દુર્બોધિકતા, મૂલ્યની અધિકતા. શિષ્ટ ઉત્તરાધ્યયન ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યની પ્રચારદષ્ટિથી થયેલી આ યોજના એ બધી અગવડોને દૂર કરવામાં ઉપયોગી નીવડશે તેમ માનવું અસ્થાને નથી. લેખન પદ્ધતિ : તુલનાત્મક દૃષ્ટિના સંસ્કારોની છાપ કેવી અને કેવા આકારની છે? તેમાં હું કેટલે અંશે સફળ થયો છું? તેનો નિર્ણય તો વાચક દ્વારા જ થઈ શકે; પરંતુ આ ઉત્તરાધ્યયનનું સાંગોપાંગ અનુવાદન કરતી વખતે જે જે દૃષ્ટિ રાખવામાં આવી છે તેનું ટૂંક દષ્ટિબિંદુ રજૂ કરી લઉં. સમાજદષ્ટિ : જૈનદર્શન પોતાને વિશ્વવ્યાપી મનાવે છે અને પોકારી પોકારીને કહે છે કે મુકિત પ્રાપ્ત કરવાનો અધિકાર જીવમાત્રને છે, માત્ર યોગ્યતા જોઇએ; આથી જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગોને સંઘ તરીકે માને છે અને તે બધાંને મોક્ષના સમાન અધિકારો પણ આપે છે, તો આવા ઉદાર શાસનના સિદ્ધાંતોમાં કેવળ એકાંત એક પક્ષને લાગુ પડતું કથન હોઈ જ શી રીતે શકે? તેથી ગૃહસ્થજીવનમાં પણ ત્યાગ સંભવે છે, અને તે દષ્ટિબિંદુને અનુલક્ષી ભગવાન મહાવીરે અણગારી અને અગારી એમ બે પ્રકારના માર્ગો સ્પષ્ટ બતાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ગૃહસ્થના ત્યાગની એક સ્થળે સ્પષ્ટ રેખા તરી આવે છે કે __ “सन्ति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा અર્થ : "ઘણા મુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે." સારાંશ કે ગૃહસ્થ જીવનમાં પણ મોક્ષની અભિલાષા સેવી શકાય છે અને અલ્પાંશે ત્યાગ પણ કરી શકાય છે. સૂત્રકારે આ ઉદાર આશયને લક્ષમાં લઈ અહીં બન્નેને લાગુ પડતી શૈલી સ્વીકારવામાં આવી છે. ભાષાદષ્ટિ : ભાષાષ્ટિએ તથા આજુબાજુના સંયોગોનું નિરીક્ષણ કરી વાસ્તવિક મૌલિકતા જાળવવા ખાતર કેટલાક અર્થો નક્કી કરેલા છે. તેમાં પરંપરા કરતાં કંઇક ભિન્નતા અવશ્ય દેખાશે, પરંતુ તે ભિન્નતા ઉચિત અને સૂત્રકારના આશયને અનુસરીને થયેલી હોઈ તે બદલ વાચકવર્ગ સહિષ્ણુ થશે એમ માની લઈને જ તેટલી ભિન્નતાને સ્થાન આપેલું છે. તેનાં બે ચાર દષ્ટાંતો અહીં આપવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. “નીયવઠ્ઠી” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત ઉત્તરાધ્યયન [ ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ નીચવર્તી થાય છે. પરંપરા પ્રમાણે તેનો અર્થ “ગુરુથી નીચા આસન પર બેસનાર' એ પ્રમાણે થાય છે. આ અર્થ બહુ જ સંકુચિત છે એટલું જ નહિ પણ ચાલુ પ્રકરણમાં અસંગત છે. તે શબ્દનું રહસ્ય એકાંત નમ્રતા સૂચક છે. “ હું કાંઈ નથી તેવી જાતની નમ્રતાયુક્ત ભાવના' એ અર્થ પ્રકરણસંગત અને અર્થસંગત લાગે છે. તે જ પ્રકારે “ગુરુણાવવાયકારએ” માં પણ ગુરુની સમીપ રહેવાનો ભાવ વ્યંજના શક્તિથી તે જ ઘટી શકે છે કે ગુરુના દ્ધયમાં રહેનાર. શું ભગવાન મહાવીરના બધા જ શિષ્યો પાસે રહેતા હતા ? માટે તેમ માનવું સુઘટિત ન લાગતાં ઉપરનો અર્થ નોંધમાં સ્પષ્ટ કર્યો છે. આ અને એવાં બીજાં પણ સ્થાનો નોંધમાં યથોચિત રીતે સ્પષ્ટ કર્યા છે. અર્થદૃષ્ટિ : આ જ પ્રમાણે કેટલીક ગાથાઓના અર્થો પણ પરંપરાથી ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે જેમ કે *सपूव्वमेबं नलमेज्ज पच्छा एसोवमा सासयवाइयाणं । . विसीयई सिढिले आयुयम्मि कालोवणीए सरीरस्स मेए ॥ સંસ્કૃત છાયા "સપૂર્વમેવં ન મેત પદ્ ષોપમા શાશ્વતવાદ્રિનામ | विषीदति शिथिले आयुषि कालोपनीते शरीरस्य भेदे ॥ આનો અર્થ ટબાની પરંપરા પ્રમાણે એ થાય છે કે “પહેલાં ન થયું તો પછી થશે” આમ કહેવું જ્ઞાની પુરુષોને માટે યોગ્ય છે, કારણ કે તે પોતાના ભવિષ્યકાળને પણ જાણે છે, પરંતુ સામાન્ય મનુષ્ય જે તેમ કરે અને પોતાની ઉન્નતિનો માર્ગ ચિંતવ્યા સિવાય મૃત્યુ પામે તો તે વખતે તેને ખેદ કરવો પડે છે.” અહીં ત્રણ પ્રકારના પ્રશ્નો ઉદભવે છે : (૧) ચાલુ પ્રસંગમાં જ્ઞાની પરત્વેનું કથન શું ઘટિત છે? (૨) કદાચ તેમ હોય તોપણ શાશ્વતવાદી વિશેષણ જ્ઞાનીવાચી કેમ હોઈ શકે ? કારણ કે શાશ્વતવાદી અને શાશ્વતદર્શી એ બન્નેમાં ઘણી ભિન્નતા છે. શાશ્વત બોલવું તો સૌ કોઇ માટે સુલભ છે, પણ નિત્યદર્શન તો કેવળ જ્ઞાની પુરુષો જ કરી શકે. (૩) જ્ઞાની અર્થ લેવા છતાં પણ એ બન્ને પદોનો આખો અર્થ શું બરાબર ઘટી શકે છે ? આ બધા પ્રશ્નોની વિચારણા કર્યા પછી જે કંઈ અર્થ ઘટે છે તે નીચે પ્રમાણે છે: "જે પહેલાં નથી પામતો તે પછી નથી પામતો” અર્થાતુ કે આખા ઉત્તરાધ્યયન [ ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ જગતની રચના નિશ્ચિત છે. પહેલાં જે હતું તે જ આજ છે અને રહેવાનું. લોક પણ શાશ્વત અને આત્મા પણ શાશ્વત છે. આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી આત્મવિકાસનો પ્રયત્ન કરવાની આવશ્યકતા શી ? આવી શાશ્વત (નિયતિ) વાદીઓની માન્યતા હોય છે, પરંતુ જ્યારે આયુષ્ય શિથિલ થાય છે ત્યારે તેની તે માન્યતા ફરી જાય છે અને તેને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે વગેરે..... 'અનુવાદન શૈલી : અનુવાદન બે પ્રકારનાં હોય છે. (૧) શબ્દાર્થ પ્રધાન અનુવાદન અને (૨) વાક્યર્થ પ્રધાન અનુવાદન. શબ્દાર્થ પ્રધાન અનુવાદમાં શબ્દ પર જેટલું લક્ષ્ય અપાય છે તેટલું અર્થસંકલના ઉપર અપાતું નથી. આથી શબ્દાર્થ તો સ્પષ્ટ રીતે જણાય છે. પરંતુ તેની મતલબ સમજવામાં ખૂબ વિલંબ થાય છે. અને તેથી ઘણીવાર કિલષ્ટ પણ થઇ પડે છે. જ્યારે વાક્યર્થપ્રધાન અનુવાદનમાં શબ્દાર્થ પર બહુ ગૌણતા રખાય છે, પરંતુ તેની શૈલી એવી સુંદર અને રોચક હોય છે કે વાચન કરતાં જ તેનું રહસ્ય બરાબર સમજી શકાય છે. આ સ્થળે એ બન્નેનું સમન્વયીકરણ કર્યું છે. અર્થાત્ કે મૂળ શબ્દોને યથાર્થ અનુસરવા છતાં શૈલી તૂટવા દીધી નથી; તેમ જ સામાન્ય ગુજરાતી જાણનારને પણ વાચનમાં કઠણ ન પડે તેવી સરળ અને સુંદર ભાષા રાખવા યથાશક્ય પ્રયત્ન પણ કર્યો છે. નોંધ : જૈન અને જૈનેતર એમ દરેક વર્ગને રહસ્ય સમજવામાં સુલભ થાય તે સારુ ટૂંકી અને ઉપયોગી નોંધ શ્લોકોની નીચે ઉચિત પ્રસંગોએ આપેલી છે તેમ જ આખા અધ્યયનનું રહસ્ય બતાવવા તથા અધ્યયનનો સંબંધ જાળવવા ખાતર ઉપર “બ્લેક ટાઇપ”માં સમૃદ્ધ નોંધ અને દરેક અધ્યયનની નીચે ટૂંકી નોંધ દર્શાવવાનો યથાશકય પરિશ્રમ સેવ્યો છે. સંસ્કાર : અર્થ કરતી વખતે સાવ સરળ શબ્દ વાપરવાની ખૂબ ચીવટ રાખી છે. તેમ જ કેટલાક પારિભાષિક શબ્દોમાં સુંદરતા લાવવા માટે તેનું મૂળ રહસ્ય જાળવી કવચિતુ ભાષા સંસ્કાર પણ કર્યો છે. જેમ કે – 'નિયોઠ્ઠિી અર્થાત નિયોર્થીિ મોક્ષાર્થી આ શબ્દ જૈન પરિભાષામાં બહુધા આ રીતે પ્રસિદ્ધ છે. પરંતુ તે જ શબ્દને મુમુક્ષ તરીકે વાપરીએ તો તે વિશિષ્ટ અને સર્વવ્યાપી લાગશે. આ અને એવા બીજા પણ હા, માળ, બુદ્ધિ એ બધા પારિભાષિક શબ્દોને ઉચિત પ્રસંગે પ્રકરણ સંગતિ જાળવીને તથા ભાષા પરત્વેની વર્તમાન સંસ્કારિતા તેમ જ ઉત્તરાધ્યયન [ ૧૩. Page #15 -------------------------------------------------------------------------- ________________ શૈલીને અનુસરીને સંસ્કાર આપ્યા છે. આમ કરવા છતાં સૂત્રના મૂળ આશયને જાળવવાનો હેતુ તો પ્રધાનપણે રાખવામાં ખાસ સાવધાન રહ્યા છીએ. સત્રની જીવનવ્યાપકતા : અહિંસાના સિદ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ત્યાગાશ્રમની યોગ્યતા, વિશ્વવ્યાપી પ્રેમ, સ્ત્રીપુરુષ આદિ સૌને સમાન અધિકાર, સંયમની મહત્તા, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, જાતિવાદનાં ખંડન, ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યો એવા એવા ઉત્તમ પદાર્થપાઠો ભગવાન મહાવીરના પ્રતિપાદિત પ્રવચનોમાં સ્પષ્ટ મળે છે કે જે આજના વર્તમાન યુગને ધાર્મિક દિશા તરફ દોરવા માટે ખૂબ જ પ્રેરણાજનક નીવડે તેવા છે. સૂત્રની આ જીવનવ્યાપી દષ્ટિ સ્પષ્ટ કરવાનું લક્ષ્ય પણ આખા અનુવાદમાં સારી પેઠે રાખ્યું છે. અસાંપ્રદાયિકતા : ખાસ કરીને એક જ જાતની સાંપ્રદાયિકતા કે માન્યતાને ન પોષતા કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે. આ બધાં દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન કે જૈનેતર સૌ કોઇ લઈ શકે. આ અનુવાદનમાં જે કાંઈ અસાંપ્રદાયિકતા આવી હોય તે મારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની સંસ્કૃતિનો વારસો જ છે; એટલું જ નહિ પરંતુ આ આખા અનુવાદને સાંગોપાંગ તપાસી જઇ સંશોધન કરવામાં તેમના વિશાળ અવલોકનનો જ ફાળો છે. એટલે તેમનો આભાર તો અકથ્ય છે. ઉપરાંત “દિનકર'ના ઉત્સાહી તંત્રી ભાઇ જમનાદાસ રવાણી તેમ જ તેમના લઘુબંધુ તારકચંદ્ર પાકા લખાણથી માંડીને બધાં “પ્રફો” તપાસવામાં જે કંઈ જહેમત ઉઠાવી છે તે પ્રશંસનીય છે. પરંતુ આ બધા સંયોગો હોવા છતાં વિશેષ સફળતાનો આધાર તો શ્રી બુધાભાઈ તથા શ્રી જૂઠાભાઈ ઉપર જ છે. આખા "મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર"ની યોજના તેઓની સૂત્ર સેવા બજાવવાની ભાવનાને અંગે જ થવા પામી છે. કાગળ ખરીદવાના કાર્યથી માંડીને પ્રેમના અંતિમ કાર્ય સુધી તે બન્નેએ ઝીણવટભરી કાળજી રાખી છે અને રાખતા રહેવાના છે. તે આ ઉત્તરાધ્યયનના વાંચકોએ નોંધવા યોગ્ય છે. સંતબાલ ઉત્તરાધ્યયન g ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ઉપોદઘાત ભગવાન મહાવીરનાં ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છે. (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગ બાહ્ય. અંગપ્રવિષ્ટ સૂત્રોનું ગુંથન ગણધરો ( ભગવાન મહાવીરના પટ્ટ શિષ્યો ) એ કર્યું છે અને અંગ બાહ્ય સૂત્રોનું ગૂંથન ગણધરોએ તેમ જ બીજા પૂર્વાચાર્યોએ કર્યું છે. પરંતુ તે બન્નેમાં રહેલાં તાત્વિક સૂત્રો ભગવાન મહાવીર અને તેમના પૂર્વવર્તી તીર્થકરોના આત્માનુભવની જ પ્રસાદી છે. ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્મસ્વામી ( ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર કે જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું). એ બૂસ્વામી ૮ સુધર્મસ્વામીના શિષ્યને સંબોધીને કહેલું છે. અને તેમાં આવતા ઠેર ઠેર અસમર્થ ગોયમ મા પમાય, વાસણ મહાવીરેખ વિમરવા ઈત્યાદિ સૂત્રો સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે પોતાના જીવન કાળમાં તે સૂત્રો ગૌતમને સંબોધીને કહ્યાં હતાં. જૈન પરંપરા પ્રમાણે ઉત્તરાધ્યયનનો કાળનિર્ણય. ૪ શ્વેતાંબર મંદિરમાર્ગી અને શ્વેતાંબર સ્થાનકવાસી એ બન્ને ફિરકાને માન્ય ગણાતાં બત્રીસ સૂત્રો પૈકીનું આ એક ઉત્તમ સૂત્ર છે અને અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ચાર વિભાગો પૈકી મૂળ વિભાગમાં તેની ગણના થાય છે. ભગવાન મહાવીર મોક્ષે ગયા પછી (બારમે વર્ષે ગૌતમ મુક્ત થયા હતા, તે જ પાટે બ્રાહ્મણ કુળજત શ્રીસુધર્મસ્વામી આવ્યા, અને વીરનિર્વાણ પછી તેમની વીસમે વર્ષે મુક્તિ થઇ. ત્યારબાદ તેમની પાટે શ્રી અંબૂસ્વામી વિરાજીત થયા.) “વીર વંશાવલી-જૈનસાહિત્ય સંશોધક). આ વિગત પરથી ઉત્તરાધ્યાયનની પ્રાચીનતા અને અભુતતા સ્વયં સ્પષ્ટ થઇ જાય છે. * ઉત્તરાધ્યયનની ઓળખાણમાં પ્રો. શ્રી. દવેએ આ સંબંધી પાછળ આપેલ હોવાથી જૈન પરંપરાની માન્યતા જ આપેલી છે. ઉત્તરાધ્યયન [ ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂર્વકાલીન ભારત-ધાર્મિક યુગ ઃ ભગવાન મહાવીરનો યુગ એ ધાર્મિક યુગ તરીકે ગણાય. તે યુગમાં ત્રણ ધર્મો મુખ્ય હતા. જેને અનુક્રમે વેદ, જૈન અને બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે વેદ અને જૈન એ બન્ને પ્રાચીન હતા, અને બૌદ્ધદર્શન અર્વાચીન હતું. એક સ્થળે ડૉ. હર્મન જેકોબી આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે : 2 It is now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhamana, was a contemporary of Buddha; and that the Niganthas (Nirgranths) now better known under the name of Jains of Arhatas, already existed as an important sect at the time when the Buddhist Church was being founded. ” શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામી, જે વખતે બુદ્ધ વિચરતા હતા તે વખતે જ તેમના સમકાલીન તરીકે વિદ્યમાન હતા. અને જે વખતે બૌદ્ધ ધર્મ હજી સ્થપાતો હતો તે વખતે જૈનો અથવા અહિતના નામે ઓળખાતા નિગ્રંથો એક અગત્યના પંથ તરીકે ક્યારનાએ વિચારી રહ્યા હતા. એ હવે સર્વમાન્ય થઈ ચૂક્યું છે.” આ પરથી એમ સિદ્ધ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાનો કે જે પ્રથમ બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મને અર્વાચીન ગણતા, તેઓ હવે પુષ્ટ પ્રમાણ મળતાં તેની પ્રાચીનતા બરાબર સ્વીકારી શક્યા છે. પ્રથમ ડૉ. બ્રેબર, ડૉ. લેસન વગેરે કેટલાક વિદ્વાનોએ તેમ શી રીતે માની લીધું હશે? તેમ કોઈને શંકા થાય તેનું સમાધાન ડૉ. હર્મન જેકોબી જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં આ પ્રમાણે આપે છે: પ્રો. લેસન બને ધર્મની એકતા માને છે. તેનાં ચાર કારણો નીચે દર્શાવ્યાં છે. (૧) ભાષાદષ્ટિ: બુદ્ધનું બધું મૌલિક સાહિત્ય પાલિભાષામાં છે, જ્યારે ભગવાન મહાવીરનું સાહિત્ય અર્ધમાગધી ભાષામાં છે. આ ઉત્તરાધ્યયન [ ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ - - - બને સાહિત્યમાં બહોળે અંશે ભાષાની સમાનતા તેમને લાગી. (૨) કેટલાક પારિભાષિક શબ્દોની સમાનતા : જેમકે, જિન, | અર્વત, સર્વાજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત્ત, મુક્ત વગેરે સમાન હોવાથી. (૩) ગત તીર્થકરોની સમવર્તી ગુણપૂજા. (૪) અહિંસા વગેરે કેટલાક સિદ્ધાંતોની સ્થળ સમાનતા. પરંતુ આ ચારેની પૃથકતા જૈન સૂત્રની પ્રસ્તાવનામાં ડૉ. હર્મન જેકોબીએ કરી વેદ તથા બૌદ્ધધર્મના સિદ્ધાંતો કરતાં જૈનધર્મના ઘણા સિદ્ધાંતો સાવ ભિન્ન અને તે બન્ને કરતાં ઘણી વિશેષતાઓ દર્શાવતાં તેણે સચોટ પ્રમાણપૂર્વક પુરવાર કર્યા છે. જૈન ધર્મનો પ્રચાર : આ સ્થળે એક સંદેહ થશે કે જૈનધર્મના વિશ્વવ્યાપી સિદ્ધાંતો હોવા છતાં તેનો પ્રચાર હિંદ સિવાય ઈતર દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારની જેમ કેમ થવા ન પામ્યો ? તેનાં ઘણાં કારણો છે. તેમાંનાં આ પણ હોઇ શકે : (૧) ભગવાન મહાવીરે ભગવાન પાર્શ્વનાથની પરંપરા કરતાં ઘણાં કડક વિધિવિધાનો સ્થાપ્યાં હતાં અને તેથી જૈનધર્મનો મુખ્ય પ્રચારક શ્રમણ વર્ગ હિંદ બહાર જઈ શક્યો ન હતો અને (૨) પ્રચાર કરવા કરતાં ધર્મની નક્કરતા પર તે વખતની જૈન સંસ્કૃતિનું વિશેષ લક્ષ્ય હોવું જોઇએ. આટલું પ્રસંગોચિત કહ્યા પછી ઉત્તરાધ્યયનની વિશેષતા પર આવીએ. જૈનધર્મના વિશિષ્ટ સિદ્ધાંતો આત્માનું નિત્યત્વ : આત્માને પરિણામી નિત્ય માનવો, અર્થાત્ એકાંત કૂટસ્થ-નિત્ય કે કેવળ અનિત્ય નહિ. આત્મા એ અખંડ નિત્ય હોવા છતાં કર્મવશાત્ તેનું પરિણમન થાય છે. કહ્યું છે કે: नो इंदियगेज्झो अमुत्तभावा । अमुत्तभावा वि अ होइ निच्चो । अज्झत्थहेडं निययस्स बंधा ।। संसारहेडं च वयंति बंधं ॥ આત્મા અમૂર્ત હોવાથી બહિરિન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકતો ઉત્તરાધ્યયન [ ૧૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ નથી. વળી તે અમૂર્ત હોવાથી નિત્ય છે, પરંતુ આમ હોવા છતાં અજ્ઞાનવશાત્ તે કર્મબંધનોથી બંધાયેલો છે અને બંધન એ જ આ સંસારનો હેતુ છે. સાંખ્યદર્શન તેને ફૂટસ્થ નિત્ય માને છે. જ્યારે બૌદ્ધદર્શન એકાંત અનિત્ય માને છે. આ બન્ને સિદ્ધાંતો વિચારતાં અપૂર્ણ ભાસશે. કારણ કે જો એકાંત કૂટસ્થ નિત્ય હોય તો તેનું પરિણમન થઇ શકે નહિ. પરિણમન ન હોય તો બંધન પણ ન હોય અને બંધન ન હોય તો મુક્ત, નિર્વાણ કે મોક્ષનો પ્રયત્ન પણ હોઇ શકે નહિ. જ્યારે આપણને તો ક્ષણે ક્ષણે દુઃખનું સંવેદન થાય છે, શરીરના સારા માઠા દરેક પ્રસંગે આત્મા શુભાશુભ ભાવો અનુભવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મા પોતે નિત્ય હોવા છતાં કર્મબંધનથી બંધાયેલો છે. વળી જો આત્મા કેવળ અનિત્ય હોય તો પાપ, પુણ્ય, સુખ, દુઃખ એ કંઇ સંભવે જ નહિ. વળી જે આત્મા કર્મબંધન કરે તે જ નાશ પામે તો પછી તે કર્મનું પરિણામ કોણ ભોગવે ? એમ પરસ્પર અસંબદ્ધતા જણાય છે. આથી જ જૈનદર્શન તેને પરિણામી નિત્ય માને છે. વિશ્વનું અનાદિત્વ ઃ આ જગત ઇશ્વરે બનાવ્યું નથી. આખું વિશ્વ અનાદિ છે. કેટલાંક દર્શનો માને છે કે દરેક કાર્યનું કંઇક ને કંઇક કારણ હોય જ છે. જેમ કે ઘડા રૂપ કાર્યનો કરનાર કુંભાર તેમ નાના મોટા દરેક કાર્યનો કર્તા કે પ્રેક કોઇ ને કોઇ અવશ્ય છે. તે જ રીતે આ જગતનો કર્તા પણ કોઇ ને કોઇ હોવો જ જોઇએ. અને તેને જ તે ઇશ્વર કિંવા કોઇ શક્તિરૂપ કલ્પે છે. આમ સ્વીકારતાં નીચેના પ્રશ્નો ઉદ્ભવે છે. (૧) જો બધા કાર્યનો સંચાલક ઇશ્વર માનીએ તો જીવોને સુખદુઃખ આપવામાં તેની સારી માઠી અસર અને ઇચ્છાનું આરોપણ થાય છે; કારણ કે જગતમાં એવો નિયમ છે કે ઇચ્છા વિના પ્રવૃત્તિ થઇ શકે નહિ અને એવી ઇચ્છા થવી તેને રાગ અને દ્વેષ કહેવાય છે. જે આત્મા રાગ અને દ્વેષથી કલુષિત હોય તે ઇશ્વર કે સર્વજ્ઞ શી રીતે હોઇ શકે? ઉત્તરાધ્યયન ઇ ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૨) તેવી કોઇ શક્તિ હોય તો વળી તે શક્તિનું ભાજન કે તેનો સ્વામી તેથી અતિરિક્ત કોઇ સ્વીકારવો જ પડે અને તે સ્વીકારવા જતાં તો પાછો તેનો તે આરોપ લાગુ પડે. (૩) જો કર્તા અન્ય હોય તો જ ફળ દેવાની સત્તા બીજાની હોઇ શકે. (૪) ઇશ્વર કે તેવી શક્તિ ૫૨ આધાર રાખવામાં પુરુષાર્થને જરાપણ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ નથી તો જીવન પણ વ્યર્થ છે, અને જીવન વ્યર્થ હોય તો જગતનો પણ હેતુ રહેતો નથી. આથી જ જૈનદર્શન કહે છે કે : "अप्पा कत्ता विकत्ता य सुहाण य दुहाण य આત્મા પોતે જ કર્મનો કર્તા અને સુખદુઃખનો ભોક્તા છે. બીજો કરે ને તમે ભોગવો કે તમે કરો ને બીજો ભોગવે તે સુટિત નથી, અને તેથી જ આ વિશ્વ ઇશ્વરે કે કોઇએ બનાવ્યું નથી કે તેનો પ્રેરક પણ નથી, કારણ કે રાગદ્વેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારનો સંબંધ રહેવા પામતો નથી. આત્મસંગ્રામ : આખા સંસારમાં એક નાનાથી માંડીને મોટા જંતુ સુધી પરસ્પર એક બીજાને ભોગે જીવતા હોય છે અને એમ સ્વાર્થનાં પારસ્પરિક દ્વંદ્વયુદ્ધો ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન રીતે પ્રવર્તી રહ્યાં છે. જૈનદર્શન કહે છે કે "બહારના બધા સંગ્રામોથી વિરમો. તમારું કલ્યાણ, તમારું હિત, તમારું સાધ્ય એ બધું તમારામાં છે. તમો જે બહાર શોધી રહ્યા છો તે સાવ મિથ્યા વસ્તુ છે. પોતાના કોઇપણ સુખ માટે બીજા સાથેના અત્યાચાર, હિંસા કે યુદ્ધ એ બધાં નકામાં છે. "કહ્યું છે કે, अप्पाणमेव जुज्झाहि किंते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं; जइत्ता सुह मेहए ||१|| बरं मे अप्पा दंतो संजमेण तवेण य । माहं परेहिं दम्मंतो बंधणेहिं वहे हि य ॥ २ ॥ (૧) બહારના યુદ્ધથી શું વળવાનું છે ? માટે આંતરિક યુદ્ધ કરો. આત્માના સંગ્રામથી જ સુખ પામી શકશો. ઉત્તરાધ્યયન ñ ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨) બહારના વધ કે બંધનથી દમવા કે દમાવા કરતાં સંયમ અને તપથી પોતાનું આત્મદમન કરવું તે જ ઉત્તમ છે. કર્મના અચળ કાયદાથી પુનર્જન્મનો સ્વીકાર : જડ, માયા કે કર્મથી સંડોવાયેલું ચૈતન્ય જે જે જાતની ક્રિયા કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. જૈનદર્શન કહે છે કે : " कडाण कम्माण न मोक्खअत्थि કરેલાં કર્મને ભોગવી લીધા વિના કર્મથી છૂટી શકાતું નથી.” કર્મનો કાયદો જ એવો છે કે જ્યાં સુધી તેનું બીજ બળી ન જાય ત્યાંસુધી શુભ કે અશુભરૂપે પરંપરાગત પરિણમન થતું રહેવાનું, અને જ્યાં સુધી કર્મથી સંબંધ રહે ત્યાં સુધી તે જીવાત્માનાં ભિન્ન ભિન્ન સ્થાને યોજવામાં નિમિત્ત બનવાનાં અને પુનરાગમન થતું જ રહેવાનું. | મુમુક્ષુ અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ જે ચાર વસ્તુઓ જ્ઞાતવ્ય છે તે જ આ છે; આત્માની ઓળખાણ, વિશ્વનું કારણ, ન્મ-જન્માંતરનું કારણ અને તેનું નિવારણ. આ વસ્તુઓનું જ્ઞાન ને યથાર્થ રીતે થાય તો તેને પોતાના ઐહિક જન્મની સફળતાનાં સાધનો સાર્થક્ય કરવામાં ઉઘુક્ત થાય કે નહિ એ કેવળ જુદો જ પ્રશ્ન છે, પરંતુ દુનિયાના દરેક મહાન ધર્મસંસ્થાપકો અને તત્ત્વવેત્તાઓએ આ મુખ્ય વસ્તુઓને દૃષ્ટિ સમીપે જ રાખીને પૃથક પૃથક સિદ્ધાંતો ઘટાવ્યા છે તથા મુમુક્ષુઓ પ્રતિ વિવિધ પ્રકારનાં કર્તવ્ય કર્મ પ્રબોધ્યાં છે. ભગવાન મહાવીરના કાળમાં વેદધર્મ પ્રચલિત હતો, જોકે તેનાં વિધિવિધાનોમાં ખૂબ સંકરતા પ્રસરી ગઈ હતી, પરંતુ એ ધર્મના પ્રચારકો તથા તત્ત્વસંશોધકોની દૃષ્ટિ પણ ઉપર કહી તે ચાર વસ્તુઓ પ્રતિ જ હતી. એક સ્મૃતિનાં આ વાક્યો છે, किं कारणं ब्रह्म । कृतः स्म जाता जीवामः केन क्व च संप्रतिष्ठिताः । के सुखेतरेषु वर्तामह इति ॥ અર્થાત્ (૧) શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે ? (૨) આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શાથી જીવીએ છીએ અને ક્યાં રહ્યા છીએ તથા (૩) શાથી સુખદુખમાં વર્તીએ છીએ ? આ ત્રણે પ્રશ્નાત્મક સ્મૃતિ વાક્યોમાં વિશ્વનું કારણ, આત્માની ઓળખાણ, પૂર્વજન્મ-વર્તમાન જન્મ-પુનર્જન્મનું કારણ અને તેના નિવારણ માટે સુખ-દુઃખના ઉત્તરાધ્યયન [ ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ કારણનાં સંશોધન દ્વારા કર્તવ્યકર્મનું વિધાન એ ચારે પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. વેદધર્મે આ ચારે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કર્યું છે અને તેમાં કઈ વિશેષતા-ન્યૂનતા છે એ વિચાર અત્રે વિસ્તારથી કરવો યોગ્ય નથી, તે વિચાર તો ઈતર મહાત્માઓની સાથે જૈન મહાત્માઓએ પણ સૂત્ર ગ્રંથોમાં સારી પેઠે કરેલો છે. મહાવીરના સમકાલીન બુદ્ધે પણ આ જ શ્રેણીને સ્વીકારી મુમુક્ષુ ધર્મનું વિધાન કર્યું છે. જેવી રીતે તત્ત્વ વિચારણાની દષ્ટિએ જૈન અને વેદ ધર્મ વચ્ચે મતભેદ છે તેવી જ રીતે બુદ્ધના નિર્ણયો તથા વિધાનો વચ્ચે પણ મતભેદ છે, પરંતુ તત્ત્વ શ્રેણીનું સામ્ય જ અત્રે વક્તવ્ય છે. બ્રહ્મ, આત્મા, પૂર્વજન્મ-પુનર્જન્મ અને તેની કારણ નિવારણની વિચારણા એટલે ઈહલોકનું કર્તવ્ય કર્મ એ બુદ્ધના તત્ત્વદર્શનની શ્રેણી છે. (૧-૨) બુદ્ધ, બ્રહ્મ તથા આત્માના અસ્તિત્ત્વને માન્ય રાખવા ના કહે છે એટલે વિશ્વને અનાદિ તથા આત્માને અવાસ્તવિક માને છે, પરંત (૩) કર્મ વિપાકથી નામ રૂપાત્મક દેહને નાશવંત જગતમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે એમ સ્વીકારે છે અને (૪) એ જન્મના ફેરાનું કારણ સમજી લઇને તે કારણ જે વડે નાબૂદ થાય તેવો માર્ગ સ્વીકારવાનું પણ વિધાન કરે છે. આ જ ચારે વસ્તુઓનું નિરાકરણ ભગવાન મહાવીર ઉત્તરાધ્યયનસૂત્રમાં જે પદ્ધતિએ કરે છે અને જે નવનીત કાઢી આપે છે તે આ ઉપોદ્ધાતના પૂર્વાર્ધમાં આ સૂત્રમાંનાં જ પ્રમાણો આપીને જે નિષ્કર્ષ કાઢી બતાવ્યો છે તે ઉપરથી જોઈ શકાશે. ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાનની ઉપર્યુક્ત ત્રણ મુખ્ય શાખાઓમાંની જૈનધર્મની મુખ્ય શાખા પ્રમુખ તત્ત્વો વિષે શો નિર્ણય આપે છે તે જાણવાની જિજ્ઞાસુ જૈન તથા જૈનેતરોને સંતોષવાના હેતુપૂર્વક આ સૂત્રની સૌથી પહેલી, પસંદગી અને પ્રસિદ્ધિકરણ કરવામાં આવ્યાં છે. સંતબાલ ઉત્તરાધ્યયન [ ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ (ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય ) જૈનના ઘાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિડનિર્યુક્તિ આ ચાર સૂત્રગ્રંથોને જૈનો મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખે છે. મૂળ સૂત્રો શા માટે કહેવાયાં તે પણ જાણવા જેવું છે. શાપેન્ટીયર નામના જર્મન વિદ્વાન એક કલ્પના કરે છે કે આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ કે એ ગ્રંથો " Mahavira's own words " (Utt. Su. Introd. P. 32 ) અર્થાત્ મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો તેમાં ગ્રંથિત થયેલા છે. તેમનું આ વિધાન દશવૈકાલિકને દેખીતી રીતે લાગુ પડી શકતું નથી એમ કહી મૂળસૂત્રનો બીજો જ અર્થ Dr. Schubring (ડો. શૂબ્રિગ) કરે છે. તેઓ કહે છે કે ” સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથોમાં ઉપદેશ હોઇ આ ગ્રંથોને મૂળસૂત્રો કહેવામાં આવ્યાં હોય (Work Plahaviviras, P. I.) Prof. Guerinot (u. ગોરીનોટો નું માનવું એમ છે કે આ ગ્રંથો * Traite's Originaux," અર્થાત્ અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિર્યુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથનો અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથો ઉપર સૌથી વધારે ટીકાગ્રંથો છે; આ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળગ્રંથો અથવા "મૂળ સૂત્ર” કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રને પોતાની સંજ્ઞા શી રીતે મળી તે માટે પણ સહેજ મતભેદ પ્રવર્તે છે. Leumann (લ્યુમન) અને “ Later readings' અથવા પાછળથી રચાયેલા ગ્રંથો માને છે, અને તેના સમર્થનમાં જણાવે છે કે આ ગ્રંથ અંગગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલ હોઇ એને "ઉત્તર” એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે. પરંતુ ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવાનું મળે છે કે * La Religion Djaina, P. 79. ઉત્તરાધ્યયન [ ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછયા પ્રશ્નોના "ઉત્તર” અર્થાત્ જવાબો આપેલા જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગૃહીત છે. આ માહિતી સત્ય માનવાને આપણી પાસે સબળ પ્રમાણો છે. અને “ઉત્તર’ શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે, જેથી એ મત વધારે વજનદાર ગણવામાં કશો વાંધો જણાતો નથી. ઉત્તરાધ્યયન સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિઓ સુપ્રસિદ્ધ છેઃ ૧. Charpentierની આવૃત્તિ ઉપોદ્ઘાત, ટીકા, ટિપ્પણ સાથે. (૧૯૨૨). (આ આવૃત્તિ સારામાં સારી છે ). Achieves d'Eludes Orientales HLMLEMI ACH મણકો. ૨. જૈનપુસ્તકોદ્ધાર માળાના મણકા નં. ૩૩, ૩૬, ૪૧. ૩. ઉત્તરાધ્યયન સૂત્ર, વિજયધર્મસૂરિજીના શિષ્ય મુનિશ્રી જયન્તવિજયજી (આગ્રા, ૧૯૨૩-૨૭, ૩ ભાગમાં). આ ગ્રંથમાં ખરતરગચ્છના ઉપાધ્યાય કમલાસંયમની ટીકા પણ છે. ૪. અંગ્રેજી ભાષાન્તર, Jacobi, Sacrad Books of the East માળાનો ૪૫મો મણકો. ૫. સિવાય ભાવનગર, લિંબડી વગેરે સ્થાનોમાં પ્રસિદ્ધ થયેલ આવૃત્તિઓ છે. તે બધાં પૈકી આ ગુજરાતી અનુવાદ સૌથી ઉત્કૃષ્ટ છે. ટિપ્પણ, નોંધ અને વાકયાર્થપ્રધાન ભાષાન્તર પદ્ધતિ એ આ આવૃત્તિની ઉપયોગિતામાં અને મૌલિકતામાં વધારો કરે છે; ભાષાની સરળતા આ આવૃત્તિને લોકભોગ્ય બનાવે છે. આ ગ્રંથને ૩૬ અધ્યયનો છે, એ પદ્યમાં લખાયેલો છે, અને તેમાં યમનિયમોનું મુખ્યત્વે કરીને નિરૂપણ કરવામાં આવ્યું છે. શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવાક્યો, યતિઓને તિતિક્ષા તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવભર્યા કથનો, અને જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથા સંયમરૂપ લાભચતુષ્ટયનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ વગેરે વગેરે વિષયો વિશદતાથી નિરૂપ્યા છે. સિવાય નાનાં પણ સુંદર ઉદાહરણો, વિષયને સરળ કરવાને મૂકેલાં ઉત્તરાધ્યયન 1 ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ચોરનું ઉદાહરણ, રથ હાંકનારનું ઉદાહરણ ( અધ્ય. ૬, શ્લો. ૩), ત્રણ વેપારીની વાત ( અધ્યયન ૭મું શ્લો. ૧૪-૧૬ ), વગેરે ટુચકાઓ કુન્દનમાં ગોઠવેલા હીરાની માફક ચળકી રહે છે. નમિનાથ સ્વામી ની વાર્તા અહીં પહેલી જ વખત કહેવામાં આવે છે. આ સિવાય સંવાદો એ આ ગ્રંથની વિશેષતા છે. નમિનાથનો સંવાદ આપણને બુદ્ધગ્રન્થ સુત્તનિપાતમાંની પ્રત્યેક બુદ્ધની વાર્તાને યાદ કરાવે છે. રિકેશ અને બ્રાહ્મણનો સંવાદ ધાર્મિક ક્રિયા અને ધાર્મિક વૃત્તિના બલાબલનો ખ્યાલ આપે છે. પુરોહિત અને તેના પુત્રોનો સંવાદ સાધુ જીવન કરતાં ગૃહસ્થ જીવન કેટલે અંશે ન્યૂન છે તે પ્રતિપાદન કરે છે. આ સંવાદ મહાભારત તેમ જ બૌદ્ધ જાતકમાં પણ અમુક ફેરફાર સાથે જોવામાં આવે છે એ પુરવાર કરે છે કે ઉત્તરાધ્યયન સૂત્રના કેટલાક જૂના ભાગોમાંનો એ એક છે, આ ગ્રન્થનું આઠમું અધ્યયન કાપિલિક (સં. પિત્ઝીયમ્ અર્થાત્ કપિલનું ) કહેવાય છે. અને શાન્તિસૂરિની ટીકામાં કાશ્યપસુત કપિલની વાર્તા પણ આપવામાં આવી છે જે બ્રાહ્મણ ગ્રંથોમાંના કપિલના ઇતિહાસને ઘણે અંશે મળતી આવે છે. બાવીસમા અધ્યયનમાં શ્રીકૃષ્ણની વાર્તા છે તે પણ અનેક દૃષ્ટિએ આકર્ષક છે પરંતુ જૈનધર્મના ઇતિહાસ માટે ઉપયોગી વસ્તુ તો ૨૩ મા અધ્યયનમાં છે, પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યોના સંવાદનો એ પ્રસંગ છે, અને તે સંવાદમાંથી મૂળ પાર્શ્વપ્રવૃત્ત જૈન કેવો હતો અને મહાવીરે તેમાં શા શા સુધારા કર્યા તેનો કંઇક અંશે તેમાંથી ખ્યાલ આવે છે. ઉત્તરાધ્યયન (અ. ૨૫)નું વસ્તુ ધમ્મપત્ (૩વાન ) ની સાથે મળતું આવે છે. ખરો બ્રાહ્મણ કોને કહેવો એ વસ્તુ ઉપર આ અધ્યયનમાં કેટલાંક સુંદર સૂત્રો મૂકેલાં છે, આ પ્રમાણે આ ગ્રંથની વસ્તુ છે. ઉપર જણાવી ગયા પ્રમાણે આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ થઇ છે, અને જૂનામાં જૂની ટીકાઓ પણ આ મૂળસૂત્રો ઉપર જ મળી આવે છે. આમ હોવાથી ઉત્તરાધ્યયનની ટીકાઓ વિશે થોડો ઉલ્લેખ બાકી રહી જવો ન જોઇએ. સૌથી જૂની ટીકા ભદ્રબાહુની છે, જે નિષ્કુત્તિ (સં. નિર્યુત્તિ) X સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક કપિલને આ કપિલ સાથે કશો સંબંધ નથી. ઉત્તરાધ્યયનn ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ ને નામે ઓળખાય છે. આ ટીકા બધી ટીકાઓ કરતાં ઉપયોગી ગણાય છે કારણ કે તેમાં જૈનધર્મ વિશે જૂની માહિતી ખૂબ મળી આવે છે. પછીની ટીકાઓ દશમા શતકમાં લખવામાં આવેલી; તેમાં શાન્તિસૂરિનો ભાવવિજય અને દેવેન્દ્રગણિની (સન ૧૦૭૩) ટીકા મુખ્ય ગણાય છે. આ બન્ને વ્યક્તિઓ જૈનશાસનના અલંકારરૂપ અને પ્રખર વિદ્વાનો હતા તેથી તેની ટીકાઓમાં ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ અને ખંડનમંડનની ઝલક જોવામાં આવે છે. ભાષાશાસ્ત્રની દષ્ટિએ તપાસતાં ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા ઘણી જ જૂની છે, અને જેનઆગમમાં જે ગ્રંથોમાં સૌથી જૂની ભાષા સંગૃહીત થઇ છે તે પૈકી આ ગ્રંથ પણ એક છે, જૈન શાસનમાં સૌથી જૂની ભાષા આચારાંગ (માં છે, ત્યાર પછી જૂની સૂયગડાંગમાં છે. અને ત્રીજે જ સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે, એમ ભાષા શાસ્ત્રીઓ માને છે. આ પ્રમાણે ઉત્તરાધ્યયનની સમાલોચના પૂળ જીવાથી કરવાનો ઉપરનો પ્રયત્ન છે, વિદ્વાનો તેમાં અલનો જુએ તો ક્ષમા આપે એ જ અભ્યર્થના. વ્ય. . દવે એમ.એ.બી.ટી. પી.એચ.ડી. (લંડન) પ્રોફેસર, ગુજરાત કોલેજ, અમદાવાદ ઉત્તરાધ્યયન [ ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ (ત્રીજી આવૃત્તિ વિષે થોડું એક ) જૈનસૂત્રોમાં મૂળ તરીકે ઓળખાતાં સૂત્રોમાં શ્રી ઉત્તરાધ્યયન'નો સમાવેશ છે. જે દરેક શ્વેતાંબર સંઘોને સર્વમાન્ય છે. ઘણાં જૈન ભાઈબહેનો આ સૂત્રને ખાસ કંઠસ્થ કરી નાખે છે. કેટલેક સ્થળે દિવાળીના દિવસોમાં આનું વાંચન ચાલે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ છેલ્લા ચોમાસામાં જે અંતિમ ઉત્તરો અને બોધ આપ્યાં તે અહીં આપવામાં આવ્યાની માન્યતા સર્વમાન્ય હોવાથી મહાવીર નિર્વાણદિને આનો વાચન મહિમા ખાસ રહેલો જણાય છે. આ સૂત્રમાં એવું વૈવિધ્ય અને લગભગ ચારે અનુયોગનું એટલું સુંદર સંકલન છે કે તેને વાંચવાનું હિંદી સંસ્કૃતિના કોઈપણ ધર્મપ્રેમીને ગમે છે. એમાંની વાર્તાઓ પણ ઘણી આકર્ષક છે. આ ગ્રંથ આજે વર્ષો પછી ત્રીજી આવૃત્તિમાં છપાય છે. બીજી આવૃત્તિ વિષે છોડું એક લખાયું તે વખતે જે વિસ્તીર્ણ યોજના અપાયેલી, તે સ્થગિત જ થઈ ચૂકી. વર્ષોથી લક્ષ્મીચંદ સંઘવી કાયમી મંત્રી રહ્યા છે. એ એમની સરળ પ્રકૃતિનો નમૂનો ગણાય. બુધાભાઈ જૈનમુનિ થવાને કારણે તથા જૂઠાભાઈ બીજા અનેક વ્યવસાયોને કારણે સંસ્થાથી મુક્ત થયા છે. છતાં તે બન્નેની પોતપોતાની મર્યાદામાં સહાનુભૂતિ રહ્યા જ કરી છે. તે સંસ્થા માટે સૌભાગ્યની વાત છે. જમ્ રવાણી તથા તારક રવાણી વર્ષોથી છૂટા થયા છે. પરંતુ ભાલ નળકાંઠા પ્રયોગને કારણે જે વિશાળ એવો સર્વધર્મપ્રેમી સમાજ ઊભો થયો છે, તેને લીધે “ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' સંસ્થાને સારું એવું કૌટુંબિકભાવનું જૂથ અનાયાસે મળી ગયું છે. અલબત્ત સંસ્થાએ સસ્તાપણાનો જે આગ્રહ રાખેલો તેમાં વેચાણ વ્યવસ્થાની જોઇએ તેટલી સગવડ ન હોવાને કારણે તે આગ્રહને બદલે કમિશનની પ્રથાની છૂટ ક્ષમ્ય માનવી પડે છે. બીજી પ્રકાશન સંસ્થાઓને પણ અમુક શરતોએ જૂનું નવું છપાનારું સાહિત્ય અપાયું છે ને અપાતું જાય છે. એ વાચકોને જ્ઞાત રહેતે ખાતર જણાવી દેવું ઉચિત ગણાશે. તા. ૧૧-૧૦-૫૮ ઘાટકોપર સ્થા. જૈન ઉપાશ્રય. “સંતબાલ ઉત્તરાધ્યયન [ ૨૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ Sા અનુક્રમણિકા અધ્યયન ૧ વિનયત વિનીતનાં લક્ષણ – અવિનીતનાં લક્ષણ અને તેનું પરિણામ - સાધકનું કઠિન કર્તવ્ય - ગુરુધર્મ - શિષ્યશિક્ષા - ચાલતાં, ઊઠતાં, બેસતાં તથા ભિક્ષા લેવા જતાં ભિક્ષુનું વર્તન. ૨ પરિષહ ભિન્નભિન્ન સ્થિતિમાં ભિન્નભિન્ન પ્રકારનાં આવી પડેલાં આકસ્મિક સંકટોમાં સહિષ્ણુતા અને શાંતિ ભિક્ષુએ કેવી રીતે જાળવવા તેનો સ્પષ્ટ ઉલ્લેખ. ૩ ચતુરંગીય ૧૫ મનુષ્યત્વ - ધર્મશ્રવણ – શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ કરવો. એ ચારે આત્મવિકાસનાં અંગોનો ક્રમપૂર્વક નિર્દેશ - સંસારચક્રમાં ફરવાનું કારણ – ધર્મ કોણ પાળી શકે? - શુભ કર્મનું સુંદર પરિણામ. ૪. અસંસ્કૃત ૧૯ જીવનની ચંચળતા - દુષ્ટ કર્મનું દુઃખદ પરિણામ – કર્મનો કર્તા હોય તે જ કર્મનો ભોક્તા - પ્રલોભનમાં જાગૃતિ - સ્વચ્છંદના નિરોધમાં જ મુક્તિ. ૫ અકામમરણીય અજ્ઞાનીનું ધ્યેયશૂન્ય મરણ - ક્રૂર કર્મ કરનારનો પ્રલાપ - ભોગની આસક્તિનું દુષ્પરિણામ – બન્ને પ્રકારના રોગોની ઉત્પત્તિ - મરણ સમયે દુરાચારીની સ્થિતિ ગૃહસ્થ સાધકની યોગ્યતા - સાચા સંયમનું પ્રતિપાદન - સદાચારીની ગતિ – દેવગતિના સુખનું વર્ણન - સંયમીનું સફળ મૃત્યુ. દ સુલ્લક નિર્ગથ ૨૭ ધન, સ્ત્રી, પુત્ર કે પરિવાર; કર્મથી પીડાતાને શરણભૂત થતાં નથી - બાહ્ય પરિગ્રહનો ત્યાગ – જગત માત્રના જીવો પર મિત્ર ભાવ - વાણી અને શાસ્ત્રવિદ્યા વર્તન વગરનાં નકામાં છે– સંયમીની પરિમિતતા. ઉત્તરાધ્યયન [ ૨૭ ૨૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭ એલક ૩૦. ભોગી અને બકરાનો સમન્વય – અધમગતિમાં જનારનાં વિશિષ્ટ લક્ષણો – લેશમાત્ર ભૂલનું અતિ દુઃખદ પરિણામ - મનુષ્ય જીવનનું કર્તવ્ય - કામભોગોની ચંચળતા. ૮ કાપિલિક ૩૫ કપિલમુનિનું પૂર્વ જીવન - શુભ ભાવનાના અંકુરને લીધે પતનમાંથી વિકાસ – ભિક્ષુકોને માટે તેમનો ઉત્તમ ઉપદેશ - સૂક્ષ્મ અહિંસાનું સુંદર પ્રતિપાદન – જે વિદ્યા દ્વારા ભિક્ષુનું પતન થાય તે વિદ્યાનો ત્યાગ - લોભનું પરિણામ – તૃષ્ણાનું આબેહૂબ ચિત્ર – સ્ત્રી સંગનો ત્યાગ. • નમિપ્રવજ્યા ૪૦ નિમિત્ત મળતાં નમિરાજનું અભિનિષ્ક્રમણ - નમિરાજાના ત્યાગથી મિથિલામાં થયેલો હાહાકાર – શક્રેન્દ્ર સાથે તાત્ત્વિક પ્રશ્નોત્તરો અને સુંદર સમાધાન. ૧૦ દ્રુમપત્રક ૪૮ વૃક્ષના જીર્ણ પાંદડા સાથે જીવનની સરખામણી - જીવનની ઉત્ક્રાંતિનો ક્રમ – મનુષ્ય જીવનની દુર્લભતા – ભિન્નભિન્ન સ્થાનોમાં ભિન્નભિન્ન આયુષ્ય સ્થિતિનું પરિમાણ – ગૌતમને ઉદ્દેશી ભગવાન મહાવીરે આપેલો અપ્રમત્તતાનો ઉપદેશ – પરિણામે ગૌતમના જીવન પર થયેલી અસર અને તેમનું અંતિમ નિર્વાણ. ૧૧ બહુશ્રુતપૂજ્ય ૫૫ જ્ઞાની અને અજ્ઞાનીનાં લક્ષણ – સાચા જ્ઞાનીની મનોદશા - જ્ઞાનનું સુંદર પરિણામ – જ્ઞાનીની સર્વોચ્ચ ઉપમા. ૧૨ હરિકેશીયા ૫૯ જાતિવાદનાં ખંડન - જાતિમદનું દુષ્પરિણામ - તપસ્વીની ત્યાગ દિશા – શુદ્ધ તપશ્ચર્યાનો દિવ્ય પ્રભાવ - સાચી શુદ્ધિ શામાં? ૧૩ ચિત્તસંભૂતીય ૬૮ સંસ્કૃતિ અને જીવનનો સંબંધ – પ્રેમનું આકર્ષણ – ચિત્ત અને સંભૂતિ એ બન્ને ભાઈઓનો પૂર્વ ઇતિહાસ – સહજ વાસનાને માટે આપવો પડેલો ભોગ - પુનર્જન્મ શાથી? - પ્રલોભનના પ્રબળ ઉત્તરાશયન [ ૨૮ • Page #30 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તમાં ત્યાગીની દશા - ચિત્ત અને સંભૂતિનું પરસ્પર મિલન – ચિત્તમુનિનો ઉપદેશ. ૧૪ ઈષકારીય ૭૯ ઋણાનુબંધ કોને કહેવાય ? છ સાથીદારોનું પૂર્વજીવન અને ઈષકાર નગરમાં પુનર્મિલન - સંસ્કારની ફુરણા - પરંપરાગત માન્યતાની જીવન પર અસર - ગૃહસ્થાશ્રમ શા માટે ? સાચા વૈરાગ્યની કસોટી – આત્માની નિત્યતાનો સચોટ ખ્યાલ - આખરે છએનાં પરસ્પરના નિમિત્તથી સંસાર ત્યાગ ને અંતિમ મુક્તિ. ૧૫ સભિલું ૯૦ આદર્શ ભિક્ષુ કોણ? તેનું સ્પષ્ટ અને હદયસ્પર્શી વર્ણન. ૧૬ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો ૯૪ મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય શી રીતે પાળી શકાય તેનાં દશ પથ્થો – બ્રહ્મચર્ય પાલનનું ફળ શું? - તેનાં વિસ્તૃત વર્ણન. ૧૭ પાપશ્રમણીય ૧૦૧ પાપી શ્રમણ કોને કહેવાય? – શ્રમણ જીવનને પતિત કરનાર સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષોનું પણ ચિકિત્સાપૂર્ણ વર્ણન. ૧૮ સંયતીય ૧૦૫ કાંડિલ્યનગરના સંયતિ રાજાનું મૃગયા માટે ઉદ્યાન ગમન – સહજ લહેર કરવા જતાં આવી પડેલો પશ્ચાત્તાપ - ગર્દભાલી મુનિના સમાગમથી થયેલી અસર - સંયતિરાજાનો ગૃહત્યાગ – સંયતિ તથા ક્ષત્રિયમુનિનો સમાગમ - જૈનશાસનની ઉત્તમતા શામાં ? - શુદ્ધ અંતઃકરણથી થયેલું પૂર્વજન્મનું સ્મરણ – ચક્રવર્તી જેવા મહાસમૃદ્ધિવાન જીવાત્માઓએ આત્મવિકાસ માટે આદરેલો ત્યાગ અને તેવા અનેક પુરુષોનાં આપેલાં સચોટ દગંતો. ૧૯ મૃગાપુત્રીય ૧૧૫ સુગ્રીવનગરના બલભદ્ર રાજાના તરુણકુમાર મૃગાપુત્રનો ભોગ પ્રસંગમાં એક મુનિને જોવાથી હુરેલો વૈરાગ્ય - પુત્રનું કર્તવ્ય – માતાપિતાનું વાત્સલ્ય - ત્યાગ માટે આજ્ઞા લેતાં થયેલી પારસ્પરિક તાત્ત્વિક ચર્ચા- પૂર્વકાલે અધમગતિમાં ભોગવેલી વેદનાનું વર્ણન – આદર્શ ત્યાગ. ઉત્તરાધ્યયન ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાનિશીય ૧૨૭ શ્રેણિક મહારાજા અને અનાથીમુનિનો આશ્ચર્યકારક સંયોગ - અશરણ ભાવના - અનાથતા અને સનાથલાનું બયાન - કર્મનો કર્તા તથા ભોક્તા આત્મા જ છે તેની પ્રતીતિ – આત્મા પોતે જ પોતાનો શત્રુ તથા મિત્ર છે – સંતના સમાગમથી મગધપતિને ઉપજેલો આનંદ. ૨૧ સમુદ્રપાલીય ૧૩૫ ચંપાનગરીમાં વસતા ભગવાન મહાવીરના શિષ્ય પાલિતનું ચારિત્ર – તેના પુત્ર સમુદ્રપાલને એક ચોરની દશા જોતાં જ ઉત્પન્ન થયેલો વૈરાગ્ય - તેમની અડગ તપશ્ચર્યા - ત્યાગનું વર્ણન. ૨૨ રથનેમીય ૧૪૦. અરિષ્ટનેમિનું પૂર્વજીવન - તરુણવયમાં યોગસંસ્કારની જાગૃતિ - સહજ નિમિત્તથી પરણવા જતાં ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – સ્ત્રીરત્ન રાજીમતીનું અભિનિષ્ક્રમણ - રથનેમિ અને રામતીનું આકસ્મિક એકાંતમાં મિલન – રથનેમિની જાગૃત થયેલી વાસના - રામતીની અડગતા – પ્રબળ પ્રલોભનમાંથી રથનેમિનો ઉદ્ધાર – સ્ત્રીશક્તિનું જ્વલંત દશ્ય. ૨૩ કેશિગૌતમીયા ૧૪૯ શ્રાવસ્તીનગરીમાં મહામુનિ કેશીશ્રમણ અને જ્ઞાની ગૌતમનું મિલન – ગંભીર પ્રશ્નોત્તર – કેશી મહારાજની કાર્યદક્ષતા – સમયનો સાદ પરસ્પરના સમાગમથી પરિષદમાં વ્યાપી રહેલો આહલાદ. ૨૪ સમિતિઓ ૧૬૩ આઠ પ્રવચન માતાઓનું વર્ણન – ભિક્ષની તે માતાનું વાત્સલ્ય - સાવધાની અને સંયમનું સંપૂર્ણ વર્ણન - કેમ ચાલવું, બોલવું, આજીવિકા મેળવવી, વ્યવસ્થા જાળવવી – મન, વચન અને કાયાનો સંયમ કેમ જાળવવો તેનું સંપૂર્ણ બયાન. ૨૫ થશીય ૧૯ યાજક કોણ ? યજ્ઞ ક્યો? – અગ્નિ કઈ ? – બ્રાહ્મણ કોને કહેવાય ? - વેદનું રહસ્ય - સાચો યજ્ઞ - જાતિવાદનાં ખંડન - કર્મવાદનું ખંડન - શ્રમણ, મુનિ અને તાપસ કોને કહેવાય ? - સંસારની ચિકિત્સા – સાચા ઉપદેશની અસર. ઉત્તરાધ્યયન [ ૩૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમાચારી ૧૭૫ સાધક ભિક્ષુની દિનચર્યા - તેના દશ પ્રકારોનું વર્ણન - ઝીણવટથી આખા દિવસનો વર્ણવેલો સુંદર કાર્યક્રમ - સમયને ઓળખી કાર્ય કરવાની શિખામણ - એક સામાન્ય ક્રિયામાં પણ સાધકોને જાળવવાની સાવધાનતા - દિવસ તથા રાત્રિનો વખત ઘડિયાળ વિના જાણવાની પદ્ધતિ ૨૭ ખલુંકીય - ૧૮૪ ગણધર ગાર્ગ્યુનું સાધક જીવન – ગળિયા બળદ જેવા શિષ્યોની જીવનસમીક્ષા – સ્વચ્છંદતાનું પરિણામ – શિષ્યોની આવશ્યકતા ક્યાં સુધી ? - આખરે ગણધર ગાર્ડે સ્વીકારેલો આત્મોન્નતિનો સાચો માર્ગ- તેમાં પ્રગટ થતી નિરાસક્તિ. ૨૮ મોક્ષમાર્ગ ગતિ ૧૮૭ મોક્ષમાર્ગનાં સાધનોનું સ્પષ્ટ વર્ણન - જગતનાં બધાં તત્ત્વોનાં તાત્વિક લક્ષણો - આત્મવિકાસનો માર્ગ સરળતાથી શી રીતે મળે? તેનું વર્ણન. ૨૯ સમ્યકત્વ પરાક્રમ - ૧૯૩ જિજ્ઞાસાની સામાન્ય ભૂમિકાથી માંડીને અંતિમ સાધ્ય (મોક્ષ) પામવા સુધીની બધી ભૂમિકાઓનું બહુ સરસ અને સચોટ વર્ણન - ઉત્તમ પ્રકારના તોંતેર ગુણોનું અને તેના ફળનો નિર્દેશ. ૩૦ તપોમાર્ગ કર્મરૂપી કાષ્ટને બાળવાની અગ્નિ કઈ ? – તપશ્ચર્યાનું વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એમ ત્રણે દષ્ટિએ થયેલું નિરીક્ષણ – તપશ્ચર્યાના ભિન્નભિન્ન પ્રકારના પ્રયોગોનું વર્ણન અને તે દ્વારા થતી શારીરિક અને માનસિક અસર. ૩૧ ચરણવિધિ ૨૧૫ સદ્ધોધની શાળા તરીકે બતાવેલો સંસાર – વસ્તુ માત્રમાં કેટલીક જાણવા લાયક, કેટલીક ત્યાગવા લાયક અને કેટલીક ગ્રહણ કરવા લાયક હોય છે – અહીં એકથી માંડીને ક્રમથી તેત્રીસ પ્રકારની વર્ણવેલી વસ્તુઓ - ઉપયોગ એ જ ધર્મ. ઉત્તરાધ્યયન H ૩૧ ૨૦૯ Jain Education Interrational Page #33 -------------------------------------------------------------------------- ________________ ' ૨૧૮ ૨૩૧ ૨૩૬ ૩૨ પ્રમાદસ્થાન પ્રમાદનાં સ્થાનોનું ચિકિત્સાપૂર્ણ વર્ણન - વ્યાપી રહેલા દુઃખની મુક્તિના ઉપાય - તૃષ્ણા, મોહ અને લોભનો જન્મ શાથી – રાગ અને વૈષનું મૂળ શું? – ઈદ્રિયો તથા મનના અસંયમનું પરિણામ - મુમુક્ષુને બતાવેલી કાર્યદિશા. ૩૩ કર્મ પ્રકૃતિ જન્મમરણના દુઃખનું મૂળ - આઠે કર્મોનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામનું સંક્ષિપ્ત છતાં ચિંતનીય વર્ણન. ૩૪ લેયા સૂક્ષ્મ શરીરના ભાવો અથવા શુભાશુભ કર્મોનું પરિણામ - છ લેશ્યાઓનાં નામ, રંગ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરે સમસ્ત પ્રકારોનું વિસ્તૃત વર્ણન – કયા દોષો અને કયા કયા ગુણોથી અસુંદર અને સુંદર ભાવોનું થવાપણું – સ્થૂળ ક્રિયા સાથે સૂક્ષ્મ મનનો સંબંધ – કલુષિત કે અપ્રસન્ન મનની આત્મા પર થતી સારીમાઠી અસર – મૃત્યુ પહેલાં જીવન કાર્યના ફળનો દેખાવ. ૩૫ અણગારાધ્યયન ૨૪૪ ગૃહસંસારના મોહ - સંયમીની જવાબદારી - ત્યાગની સાવધાનતા - પ્રલોભન અને દોષના નિમિત્તમાં સમાનતા કોણ જાળવી શકે? – નિરાસક્તિની વાસ્તવિકતા – શરીરમમત્વનો ત્યાગ. ૩૬ જીવાજીવ વિભક્તિ સંપૂર્ણ લોકના પદાર્થોનું વિસ્તૃત વર્ણન – મુક્તિની યોગ્યતા - સંસારનો ઇતિહાસ - શુદ્ધ ચૈતન્યની સ્થિતિ - ઈશ્વર સંસારમાં આવે કે ? - સંસારી જીવોનું પૃથક પૃથક ગતિઓમાં આપેલું વર્ણન - એકેન્દ્રિય, બેઈદ્રિય, ત્રીદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ભેદપ્રભેદોનું વર્ણન - જડ પદાર્થોનું વર્ણન - ભિન્ન ભિન્ન આયુષ્યસ્થિતિ - જીવાત્મા પર કર્મની થતી અસર – અફળ અને સફળ મૃત્યુ સાધવાની કલુષિત તેમજ સુંદર ભાવનાનું વર્ણન; આ બધું કહી ભગવાન મહાવીરની થયેલી મુક્ત દશા ઈત્યાદિ. ૨૪૮ ઉત્તરાધ્યયન H ૩૨. Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : પહેલું વિન ચકૃત વિનયને અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. પરંતુ જ્યારે તે ગુરુજન તરફ બજાવવાની હોય છે ત્યારે તે સ્વધર્મ કે વક્તવ્ય તરીકે ગણાય છે. આ અધ્યયનમાં ગુરુને ઉદ્દેશી, શિષ્ય અને ગુરુના પારસ્પરિક ધર્મો બતાવેલા છે. અર્પણુતાથી અહંકારને લય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશાધન થઈ શક્તાં નથી, અને આત્મશોધનના માગ વિના શાંતિ કે સુખ નથી. સૌ કઈ જિજ્ઞાસુને અવલંબન (સત્સંગ)ની આવશ્યકતા હોય જ છે. ભગવાન બોલ્યા : (૧) સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંધનથી છૂટેલા ભિક્ષુના, વિનયને પ્રકટ કરીશ. તમે કમપૂર્વક અને સાંભળો. ધ : સંયોગ એટલે આસક્તિ. આસક્તિ છૂટે ત્યારે જ જિજ્ઞાસા જાગે. એટલે ઘરબારનું મમત્વ ઊડી જાય. આવી ભાવના શું આપણે જીવનમાં નથી અનુભવતા ? (૨) જે આજ્ઞાને પાળનાર, ગુરુની નિકટ રહેનાર અને ઈગિત તથા આકાર. (મભાવ તથા મુખાદિના આકાર)ને જાણનાર હોય તે વિનીત કહેવાય છે. ધ : આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા – આ ત્રણે ગુણો અપણુતામાં હોવા જોઈએ. નિકટને અર્થ પાસે રહેવું તેટલું જ નથી પણ હૃદયમાં સ્થાન જમાવવું તે છે. (૩) આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, ગુરુજનોના હૃદયથી દૂર રહેનાર, શત્રુસમાન (વિરેધી) અને અવિવેકી પુરુષ અવિનીત કહેવાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉત્તશયન સત્ર (૪) જેમ સડેલી કૂતરી સ` સ્થળેથી અપમાન પામે છે એમ શત્રુ જેવે, વાચાળ અને દુરાચારી (સ્વચ્છંદી) સવ સ્થળેથી તિરસ્કાર પામે છે. (પ) ભૂંડ સુંદર અનાજના ઢાંને છેડીને વિષ્ટાને ખાવું પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી મૂખ` સદાચાર છે।ડી સ્વચ્છંદે વિચરવામાં જ આનંદ માને છે. (૬) કૂતરું, ભૂંડું અને મનુષ્ય, એ ત્રણે દૃષ્ટાન્તાના ભાવને સાંભળીને પેાતાનું હિત ઈચ્છનાર મનુષ્ય વિનય માગમાં પેાતાના મનને સ્થાપે. (૭) આ ઉપરથી મુમુક્ષુ અને સત્યશોધકે વિનયની વિવેકપૂર્વક આરાધના કરવી અને સદાચાર વધારતા જવું. આમ કરવાથી તે કોઈ સ્થળે નાસીપાસ (તિરસ્કૃત) થશે નહિ. (૮) અતિ શાન્ત થવું અને મિત્રભાવે જ્ઞાનીજના પાસે ઉપયેાગી સાધન શીખવાં. નિર'ક વસ્તુઓને તેા છેડી જ દેવી. (૯) મહાપુરુષોની શિક્ષાથી મૂખ'ની પેઠે કાપિત ન થવું. શાણા થઈ સહનશીલતા રાખવી. હલકા મનના માણુસેના સંગ ન કરવા. હાસ્ય અને ગમ્મતા પણ છેડી દેવી. નોંધ : મહાપુરુષા જ્યારે શિખામણ આપતા હેાય ત્યારે કેમ વ વુ' તે બિના ઉપરની ગાથામાં છે. (૧૦) ચંડાલનુ` ક` (કેાપ) ન કરવું અને બહુ પ્રલાપ પણ ન કરવેા. સમય પ્રમાણે શિક્ષણ કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દાનુ` ચિંતન કરવું. (૧૧) ભૂલથી ચંડાલ કમ` થઈ જાય તો તેને કદી છુપાવવું નહિ, જે દેષ થઈ ગયેા હેાય તે ગુરુજન પાસે કબૂલ કરી લેવા. જો પોતાની ભૂલ ન થઈ હાય તે તેને ખુલાસા કરી દેવા. નોંધ : ચંડાલક' એટલે દુષ્ટક", તેમાં અન્યાય, અકતવ્યુ કે કેપ, કપટ અને વિષયને સમાવેશ થાય છે. (૧૨) ગળિયા ઘેાડા (કે પૂ.લેલ બળદ) વારંવાર ચામુક માગે છે, તેમ વારંવાર મહાપુરુષાની શિક્ષા ન માગવી, પરંતુ ચાલાક ઘેાડે જેમ ચાબુક જોતાં જ ઠેકાણે આવે છે તેમ મુમુક્ષુએ પાપક'ને ભાન થતાં જ છેાડી દેવુ . (૧૩) સત્પુરુષાની આજ્ઞાને તરછેાડનાર અને કઠોર વચન કહેનાર કેટલાક દુરાચારી શિષ્યા કોમળ ગુરુને પણ ક્રોધી બનાવે છે. અને અંતઃકરણને ઓળખી અનુસરતા કેટલાક ચાલાક વિનીત શિષ્યા ખરેખર ક્રોધી ગુરુને પણ શાન્ત કરી મૂકે છે Page #36 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુત નેધ : ગુરુ કે શિષ્ય બન્ને સાધક દશામાં હેઈ ભૂલને પાત્ર છે. પરંતુ અહીં શિષ્ય કર્તવ્ય જ બતાવ્યું છે. (૧૪) પૂછવા સિવાય ઉત્તર ન આપ. પૂછે તો હું ન બોલવું. ક્રોધને શાંત કરી અપ્રિય વાતને પણ પ્રિય બનાવવી. (૧૫) પિતાને આત્મા જ દમ જોઈએ, કારણ કે આત્મા એ જ દુખ્ય છે. આત્મ–દમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે. (૧૬) “તપ અને સંયમથી મારા આત્માને દમ તે જ ઉત્તમ છે. હું બીજા બંધન કે મારથી રખે દમાઉં !' ગોંધ : આ લેક સ્વયં આપણું પર ઉતારવાનું છે. સંયમ અને તપથી શરીરનું દમન થાય છે તે સ્વતંત્ર હોય છે. પણ અસંયમ અને સ્વછંદથી ઉપસ્થિત થતું દમન પરતંત્ર અને તેથી વધુ દુઃખદ થઈ પડે છે. (૧૭) વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રગટરૂપે કદી પણ જ્ઞાનીજને (ગુરુજનો) સાથે વૈર ન કરવું. મહાપુરુષો પાસે બેસવાની શિષ્ટતા બતાવે છે ? (૧૮) ગુરુજનોની પીઠ પાસે કે આગળ પાછળ ન બેસવું. તેમ એકદમ પાસે બેસી પગ સાથે પગ ન અડાડવા. વળી શયા કે પિતાના આસન પર બેસીને પ્રત્યુત્તર ન આપ. (૧૯) ગુરુજનેની પાસે પગ પર પગ ચડાવી ને બેસવું કે પગના ગાંઠણ છાતી પાસે રાખી હાથ બાંધી ન બેસવું. પગ ફેલાવીને પણ ન બેસવું. () આચાર્ય બેલાવે તે કદી મીંઢ (મૌન) ન થવું. મુમુક્ષુ અને ગુરુકૃપાના ઈચ્છકે તરત જ તેમની પાસે જવું. (૨૧) આચાર્ય ધીમે કે જોરથી બોલાવે ત્યારે કદી પણ બેસી ન રહેતાં વિવેક પૂર્વક પિતાનું આસન છોડીને ધીર પુરુષે તેમની પાસે જઈને સાંભળવું. (૨૨) શયામાં કે આસને રહીને કદી પૂછવું નહિ. ગુરુ પાસે આવી હાથજોડી - નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને સમાધાન કરવું. (૨૩) આવા વિનયી શિષ્યને સૂત્રવચન અને ભાવાર્થ બને વસ્તુ અધિકાર મુજબ ગુરુએ સમજાવવી (એ ગુરુધર્મ છે). ભિક્ષુઓએ વ્યવહાર કે રાખે તે બતાવે છે : (૨૪) ભિક્ષુએ ખોટું ન બોલવું કે નિશ્ચયાત્મક વચન ન કહેવાં. ભાષાના દેષને છોડી દેવો અને કપટને પણ છોડી દેવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર (૨૫) પૂછે તે સાવદ્ય (દૂષિત) ન કહેવું. પોતાના સ્વા સારુ ખીજાને માટે કે કાઈ ખીજા કારણાથી નિર`ક અને મવાળું વચન ન ખેલવું. (૨૬) બ્રહ્મચારીએ એકાંતના ધર પાસે, લુહારની કે કે અયેાગ્ય સ્થાન ઉપર કે એ ધરની વચ્ચે; તેમ જ મોટા રસ્તા પર એકલા, એકલી સ્ત્રી સાથે ન ઊભા રહેવું કે ન વાર્તાલાપ કરવા. * નોંધ : બ્રહ્મચય એ તે મુમુક્ષુનું જીવનવ્રત છે. એટલે તેને વ્યવહાર કેવા હાય તે અહીં બતાવ્યુ છે. (૨૭) “મહાપુરુષા મને ઠંડા ઠપકાથી કે કઠેર વાણીથી જે શિક્ષા કરે છે, તે (મારું સદ્ભાગ્ય છે) મને બહુ લાભદાયક છે.' એમ માનીને વિવેકપૂર્વક તેનું પાલન કરવું. (૨૮) શિખામણ કઠેર અને કઠિન હોવા છતાં દુષ્કૃતને દૂર કરનાર છે, તેથી શાણા સાધક તેને હિતકારી માને છે. પણ અસાધુ જનને તે દ્વેષ કરાવનાર નીવડે છે. (૨૯) નિર્ભય અને ડાહ્યા પુરુષા કઠાર શિક્ષાને પણ ઉત્તમ ગણે છે. જ્યારે ક્ષમા અને શુદ્ધિ કરનારું હિત વાકથ પણ મૂઢપુરુષાને ષનું નિમિત્ત બની જાય છે. (૩૦) ગુરુથી ઊંચુ' ન હોય તેવુ` કે કચકચાટ ન થાય તેવા સ્થિર આસન પર એસવું. ખાસ કારણ સિવાય ત્યાંથી ન ઊઠતાં ચંચલતાને છેડી બેસી રહેવું. (૩૧) ભિક્ષુએ સમય થયે સ્થાનથી બહાર આહાર નિહારાદિ ક્રિયા માટે જવું. અને કાળ થયે પાછા ફરવું, અકાળને છેાડીને કાળધમને અનુકૂળ થઈ સ કાર્યો કરવાં. નોંધ : ખાસ કારણ સિવાય આશ્રમ છેડવા નહિ અને વખતાવખત કાળને તપાસી અનુકૂળતાએ કામ કરવું. શિક્ષાથે જનાર ભિક્ષુના ધમ સમજાવે છે : (૩૨) ભિક્ષુએ ધણા મનુષ્યા' જતા હોય તેવી પંગતમાં ન જવું. પ્રેમપૂર્વક આપેલી ભિક્ષા જ લેવી. આવી કટિનાઈથી મેળવાતું અન્ન પણ સમય થયે અને તે પણ પરિમિત જ ગ્રહણ કરવું', (૩૩) ધરથી (ભેાજનાલયથી) અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ કે ખીજા શ્રમણા દેખે તેમ પણ નહિ, એવી રીતે ભિક્ષા માટે ઊભા રહેવુ'. ખીજા કાઈને ઓળંગીને આગળ વધવું નહિ. Page #38 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુત નેધ : બીજા ભિક્ષુ પુરુષો દેખે તે તેનું દિલ દુભાય કે દાતાના હૃદયમાં ફેર પડે માટે તેમ નહિ કરવું એમ કહ્યું છે. (૩૪) (દાતારથી) ઊંચે મેડા ઉપર ઉભા રહીને કે નીચે રહીને અથવા અતિ " દૂર કે અતિ પાસે ભિક્ષા નહિ લેતાં પરને અથે કરાયેલ નિર્દોષ આહાર જ સંયમીએ ગ્રહણ કરવો. ધ : બીજાને માટે એટલે સાધુ નિમિતે નહિ કરેલી ભિક્ષા. કેવા સ્થાને ત્યાગીએ આહાર કરે ને કેમ કરે તે બતાવે છે: (૩૫) જ્યાં બહુ જતુઓ ન હોય, બીજ ન વેરાયાં હોય, અને ઢાંકેલું સ્થાન હોય ત્યાં સંયમી પુરુષે વિવેકથી કંઈ નીચે ન વેરાય તેવી રીતે સમભાવથી ખાવું જોઈએ. (૩૬) બહુ સરસ કયું છે, બહુ સુંદર રીતે પકાવ્યું છે, બહુ સારી રીતે છેવું છે, બહુ સારી રીતે માયુ (સંસ્કાર કર્યા) છે, બહુ રસિક બનાવ્યું છે અને કેવું સુંદર મળ્યું છે એવી દૂષિત મનોદશા મુનિએ છોડી દેવી. ગુરુજન અને શિષ્ય જનની કર્તવ્યભાવના સ્પષ્ટ કરે છે ? (૩૭) સુંદર ઘેડાને ચલાવતાં સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણે સાધકોને શિખામણ આપતાં ગુરુ આનંદ પામે છે. અને ગળિયા ઘેડાને ચલાવતાં સારથિ જેમ થાકી જાય છે, તેમ મૂખને શિખામણ આપતાં ગુરુ પણ થાકી જાય છે. (૩૮) કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં મને આ ચપેટા, ચાબખા, આક્રોશ કે વધ રૂપ છે તેમ પાપદષ્ટિવાળે (શિષ્ય) પુરુષ માને છે. (૩૯) સાધુ પુરુષ અને પુત્ર, ભાઈ કે સ્વજન (જાણી ગુરુ એમ કહે છે) એ પ્રમાણે માની શિક્ષાને કલ્યાણકાર માને છે. અને પાપ દષ્ટિ તેવી દશામાં પોતાની જાતને દાસરૂપ માની દુઃખી થાય છે. ધ : એક જ શિક્ષાનાં દૃષ્ટિમેદથી બે સ્વરૂપ થાય છે. (૪૦) આચાર્યને પણ કપ ન કરાવો અને આત્માને પણ કોપિત ન કરે. જ્ઞાની પુરુષોને ઉપઘાત (હાનિ ન કરે. અને કેઈનાં છિકો પણ ન જેવાં. (૪૧) કદાચ આચાર્ય કારણવશાત કે પાયમાન થાય તો પ્રેમ વડે તેમને પ્રસન્ન કરવા. હાથ જોડી તેમને વિનવવા અને કહેવું કે ફરીથી આ પ્રમાણે નહિ કરું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂત્ર (૪૨) જ્ઞાની પુરુષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તે આચરે. ધાર્મિક વ્યવહારને આચરતો મનુષ્ય નિંદાને પામતો નથી. નેધ અહીં વ્યવહારનું વિધાન કરી ભગવાન મહાવીરે આધ્યાત્મિકતા પણું વ્યવહારશુન્ય શુષ્ક દશા નથી તેમ સમજાવ્યું છે. (૪૩) આચાર્યના મનમાં રહેલું કે વાણીથી બોલાયેલું જાણીને કે સાંભળીને તેને વાણુથી સ્વીકાર કરીને કર્મથી આચરી લેવું જોઈએ. ધ : વાણું કરતાં વતનનાં મૂલ્ય અધિક છે. (૪) વિનીત સાધક નહિ પ્રેરવા છતાં શિધ્ર પ્રેરિત થાય છે. “જેવું કહ્યું તેવું કર્યું જ છે.” એ પ્રમાણે કર્તવ્ય હમેશાં કર્યા કરે છે. (૪૫) એ પ્રમાણે (ઉપરનું) જણને જે બુદ્ધિમાન શિષ્ય નમે છે ( તે પ્રમાણે વતે છે) તેને લોકમાં યશ ફેલાય છે, અને જેમ પ્રાણુઓને આધાર - પૃથ્વી છે તેમ તે આચાર્યોના આધારભૂત થઈ રહે છે. જ્ઞાની શું આપે છે તે બતાવે છે : (૪૬) સાચા જ્ઞાની અને શાસ્ત્ર પૂજો શિષ્ય પર જ્યારે પ્રસન્ન થાય છે, ત્યારે શાસ્ત્રનાં ગંભીર રહસ્ય સમજાવે છે. (૪૭) અને શાસ્ત્રજ્ઞ શિષ્ય નિઃસંદેહ થઈને કર્મસંપત્તિમાં મનની રૂચિ લગાડી. સ્થિતપ્રજ્ઞ થાય છે. અને તપ, આચાર અને સમાધિને કમથી પ્રાપ્ત કરીને તથા દિવ્યજ્યોતિ ધારીને, પાંચ વ્રત પાળીને - (૪૮) દેવ, ગાંધર્વ તથા મનુષ્યોથી પૂજાયેલે તે મુમુક્ષ મુનિ મલિન દેહને છેડીને - તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અથવા મહાન ઋદ્ધિધારી દેવ બને છે. નોંધ : આ ત્રણ લેકમાં સાધકની શ્રેણિ બતાવી તેનું ફળ દર્શાવ્યું છે. નિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય છે, રહય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસપથે જવાય છે, અને એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ પમાય છે. એ પ્રમાણે કહું છું. આમ વિનયશ્રુત નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું. Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : બીજુ પરિષ હ વિનય પછીનું બીજું અધ્યયન પરિવહનું આવે છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. એ અનેક પ્રકારોમાંના અહીં બાવીસનું વર્ણન છે. તપશ્ચર્યા અને પરિવહન ફેર એ છે કે ઉપવાસાદિ તપશ્ચર્યામાં વેઠવાં પડતાં ભૂખ દુઃખ, ટાઢ, કે તાપ વગેરે વેચ્છાએ હોય છે. જ્યારે ખાવાની ઈચ્છા હોવા છતાં કે ભાણુમાં હોવા છતાં કેઈ આકસ્મિક કારણથી ન મળે કે ન ખવાય છતાં પ્રતિક્રિયા કર્યા સિવાય સમભાવે તે કષ્ટનું વેદન કરી લેવું તેને પરિષહ કહેવાય છે. આ પ્રકરણમાં સંયમીને ઉદ્દેશીને વર્ણન છે. છતાં ગૃહસ્થ સાધકને પણ આવા અનેક પ્રસંગોમાંથી પસાર થવાનું હોય છે જ. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે. સુધર્મવામી પોતાના સુશિષ્ય જબૂસવામીને ઉદ્દેશીને બોલ્યાઃ “મેં સાંભળ્યું છે” આયુષ્યમાન ભગવાન સુધર્મ સ્વામીએ આ પ્રમાણે કહ્યું : (અહીં ખરેખર બાવીસ પરિષહ શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે). સાધક ભિક્ષુ, તે સાંભળીને, જાણીને, જીતીને, તેને પરાભવ કરીને ભિક્ષાચીમાં ગમન કરતાં પરિષહાથી સપડાય તે ન હણાય ! (કાયર ન બને). શિષ્ય પૂછે છે ? ભગવદ્ ! તે બાવીસ પરિષહે કયા? શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે. જેને સાંભળીને, જાણીને, જીતીને, તેને પરાભાવ કરીને ભિક્ષુ ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિપહેથી પકડાતાં કાયર ન બને? Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સત્ર આચાય કહે છે : શિષ્ય ! તે આ જ, ખરેખર બાવીસ પરિષહે શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વધુ બ્યા છે, કે જેને ભિક્ષુ સાંભળીને, જાણીને, જીતીને, પરાભવકરીને ભિક્ષાચરીમાં જતાં પરિષહાથી સપડાય તા કાયર ન અને. તે આ પ્રમાણે છે : (૧) ક્ષુધાના પરિષહ, (૨) પિપાસા (તૃષા) ને પરિષહ, (૩) ટાઢના પરિહ, (૪) તાપના પરિષદ્ધ, (૫) ડાંસ મચ્છરને પરિષદ્ધ, (૬) અવઅને પરિષદ્ધ, (૭) અરતિ (અપ્રીતિ) પરિષહ, (૮) સ્ત્રીને પરિષહ, (૯) ચર્ચા (ગમન) પરિષહ, (૧૦) બેઠકના પરિષહ, (૧૧) આક્રોશવચનને પરિષહ, (૧૨) વધના રિષહ, (૧૩) શય્યાનેા પરિષહ, (૧૪) યાચનાનેા પરિષહ, (૧૫) અલાભનેા પરિષદ્ધ, (૧૬) રાગનેા પરિષહ, (૧૭) તૃણુસ્પના પરિષહ, (૧૮) મેલને પરિષદ્ધ, (૧૯) સત્કાર તિરસ્કાર (માનાપમાન)ના પરિષદ્ધ, (૨૦) પ્રજ્ઞા (બુદ્ધિ)ના પરિષહ, (૨૧) અજ્ઞાનનેા પરિષહ, (૨૨) અને દનના પરિષહ. (૧) હે જ બૂ ! પરિષહાના જે વિભાગ ભગવાન કાશ્યપે વળ્યે છે તે તમાને ક્રમથી કહીશ. મને સાંભળે. (૨) ખૂબ ભૂખથી દેહ ઘેરાય છતાં આત્મ એજસવાળા તપસ્વી ભિક્ષુ કેાઈ વનસ્પતિ જેવી વસ્તુને પણ ન છેદે કે ન છેદાવે, ન ાતે પકાવે કે ન અન્ય દ્વારા પુકાવે. નોંધ : જૈનદર્શન સૂક્ષ્મ અહિંસામાં માને છે, એટલે જૈનભિક્ષુએથી અચિત્ત (જીવરહિત) આહાર જ અને તે પણ પર માટે કરેલ હોય તેવા મળે તે જ ખાઈ શકાય. તેનાં ખૂબ કડક વિવિવિધાના છે. અહી તેથી જ ઉલ્લેખ કર્યો છે કે ગમે તેવી ભૂખ હોય છતાં કોઈ જીવની હિ ંસા ન કરવી. (૩) ધમણની માફક શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય (આખા શરીરની નસે। દેખાતી હાય,) કૃશ થઈ ગયા હોય, કાગડાની ટાંગ જેવાં અંગ થઈ ગયાં હોય છતાં અન્નપાનમાં નિયમિત રહેનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી ગમન કરે. નોંધ : ખારાકની ઈચ્છા હાય છતાં ન મળે તાપણુ સર્ચમી એમ માને કે ડીક જ થયું, આ પણુ સહેજ તપશ્ચર્યા થઈ. ''+ Page #42 -------------------------------------------------------------------------- ________________ પરિષહ (૪) તૃષાથી પીડાતો હોય છતાં દમિતેન્દ્રિય, અનાચારથી ડરનાર અને સંયમની ' , ' લા રાખનાર ભિક્ષુ ઠંડા (ચિત્ત) પાણીને ન સેવે, પરંતુ મળી શકે તે - જીવરહિત (ચિત્ત) પાણીની શોધ કરે. (૫) લેકની આવજા વગરના ભાગમાં આકુળ તથા તૃષાથી પીડાતા હોય, અત્યંત મુખ સુકાતું હોય તો પણ જરાય દીન ન થતાં તે પરિષહને પ્રસન્નતાથી સહન કરે. નેધ : આવજા વગરના માર્ગમાં કોઈ જલાશય હોય તો અહી કેઈ નથી તેમ ધારી પીવાનું મન થઈ જાય, એ હેતુએ અહીં તે સ્થાન લીધું છે. (૬) ગામેગામ વિચરતા અને હિંસાદિ વ્યાપારથી વિરમેલા, રૂક્ષ (સૂકુ) અંગ વાળા ભિક્ષને કદાચિત ટાઢ વાય તે જૈનશાસનના નિયમોને યાદ કરીને . કાલાતિક્રમ ન કરે. નેધ : ટાઢથી બચવાના ઉપાય માટે ચિંતનને વખતે તે કાર્યને વખતે) નિદ્રાધીન ન થવું કે નિયમોથી વિરુદ્ધ બીજા ઉપચારે પણ ન કરવા. (૭) ટાઢનું નિવારણ થાય તેવું માનું છાપરું નથી કે મારી પાસે ટાઢથી ચામડીનું રક્ષણ થાય તેવું વસ્ત્ર (કામળો) પણ નથી માટે હું અગ્નિને સેવું, આવું તે ભિક્ષુ ચિંતવે પણ નહિ. (૮) ગ્રીષ્મ ઋતુના પરિતાપથી કે બીજી ઋતુના સૂર્યના ઉણ તાપથી કે સર્વાગ ઘામથી અકળાયેલ ભિક્ષુ સુખની પરિદેવના (હાય આ તાપ ક્યારે શાંત થાય !) ન કરે. (૯) ગરમીથી તપી ગયેલે તત્ત્વજ્ઞ મુનિ તે વખતે જ્ઞાનની પ્રાર્થના ન કરે કે ગાત્રને જળથી ન સિંચે કે તે પરિષહને નિવારવા પિતાને પંખાદિથી ન વીંઝે. નોંધ : કષ્ટને પ્રતિકાર કરવાથી મનમાં નિર્બળતા પેસે છે. સાધકે સદાય જાગૃતિ રાખવી. (૧૦) વર્ષાઋતુમાં ડાંસ મચ્છરથી પીડાતે મહામુનિ સમભાવ રાખે અને યુદ્ધને મોખરે રહેલા હાથીની પેઠે શૂરવીર થઈ શત્રને (ધને) હ. (૧૧) ધ્યાન સમયે લેહી અને માંસ ખાતાં તે ક્ષુદ્ર જતુઓને ન હણે, ન વારે કે ન ત્રાસ આપે. એટલું જ નહિ, પણ પિતાનું મન પણ દૂષિત ન કરે, અર્થાત તેની ઉપેક્ષા કરે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂત્ર નોધ : ચિત્તસમાધિ થાય તે શરીરને લગતો ખ્યાલ પણ ન રહે. (૧૨) અતિ જીણું વસ્ત્ર થવાથી “હવે હું વસ્ત્ર વગર થઈશ” અથવા “આ જૂનાં વસ્ત્ર જોઈ મને કઈ વસ્ત્ર આપે તેથી હું વસ્ત્ર સહિત થઈશ”– એવી રીતે મિક્ષ કદી પણ ચિંતવે નહિ. (૧૩) કોઈ અવસ્થામાં વસ્ત્ર વિનાને કે જીર્ણ વસ્ત્રવાળે અથવા સુવસ્ત્રવાળો હેય. તે તે બન્ને દશા સંયમ ધર્મને માટે હિતકારી છે, એમ જાણીને જ્ઞાની મુનિ ખેદ ન કરે. નોધ : કઈ અવસ્થા એટલે જિનકલ્પી અવસ્થા. (૧૪) ગામેગામ વિચરતા, નિયતસ્થાન રહિત તથા પરિગ્રહથી મુકત એવા મુનિને સંયમ પર અણગમે ઊપજે તે તેને સહન કરે. (મન પર કંટાળો આવવા. (૧૫) વૈરાગી, આત્મરક્ષણમાં ક્રોધાદિકષાયથી શાંત અને આરંભ કાયથી વિરમેલો મુનિ ધર્મરૂપી બગીચામાં વિચરે. નેધ : સંયમમાં જ મનને સ્થાપવું. (૧૬) આ લેકમાં સ્ત્રીઓ, મનુષ્ય (પુરુષ)ને આસક્તિના મહાન નિમિત્તરૂ૫ છે. જે ત્યાગીએ આટલું જાણ્યું તેનું સાધુપણું સફળ થયું સમજવું. નોંધ : સ્ત્રીઓના સંગથી વિષય જન્મે છે. વિષયથી કામ, ક્રોધ, સંમેહ. અને ક્રમથી પતન થાય છે. મુમુક્ષુઓએ તે વાતને ખૂબ વિચારી સ્ત્રીસંગને તજી દેવો. પુરુષોના સંબંધમાં સ્ત્રીઓએ પણ તેમ જ સમજવું. (૧૭) આ પ્રમાણે વિચારીને શાણા સાધકે સ્ત્રીઓને સંસગ કાદવ જે મલિન માનીને તેનાથી ફસાવું નહિ. આત્મવિકાસનો માર્ગ શોધી સંયમમાં જ ગમન કરવું. (૧૮) સંયમી સાધુ પરિષહથી પીડિત થવા છતાં ગામમાં, નગરમાં, વણિકની વસ્તીવાળા પ્રદેશમાં કે રાજધાનીમાં પણ એકાકી (પરિષહોને) સહન કરત વિચરે. નેધ : દુઃખમાં બીજાને ભાગીદાર ન કરે. અને પિતાના મનને વશ કરીને વિહરે. (૧૯) કેઈની હેઠ (વાદ) ન કરતાં ભિક્ષુએ એકાકી (રાગદ્વેષ રહિત થઈ) વિચરવું.. કોઈ સ્થળે મમતા ન કરવી. ગૃહસ્થામાં અનાસકત રહીને કઈ ખાસ સ્થાનની મર્યાદા રાખ્યા સિવાય વિહાર કરવો. Page #44 -------------------------------------------------------------------------- ________________ પરિષહ - નેંધ : આખી પૃથ્વીને પિતાનું કુટુંબ માની સંયમીએ મમત્વભાવ રાખ્યા. વિના સર્વ સ્થળે વિચરવું. (૨૦) સ્મશાન, શૂન્ય ઘર કે વૃક્ષના મૂળમાં એકાકી શાંત ચિત્ત રાખી (સ્થિર આસને) બેસવું. જરા પણ બીજાને ત્રાસ ન આપ. (૨૧) ત્યાં બેસતાં તેને ઉપસર્ગો (કેઈએ ઈરાદાપૂર્વક આપેલાં કો) આવે તો તેને દઢ મનથી સહન કરવાં. પણ શંક્તિ કે ભયભીત (બીકણુ) થઈ ઊઠીને બીજી જગ્યાએ ન જવું. નેધ : એકાંતમાં ક્યાં અને કેવી રીતે મુનિ બેસે તેનું આ વિધાન છે. (૨૨) સામર્થ્યવાળા તપસ્વી ભિક્ષુએ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાશ્રય (રહેવા માટે મળેલું સ્થાન) મળે કાલાતિક્રમ કરવો નહિ. કારણ કે “આ સારું છે. આ ખરાબ છે.” એવી પાપદષ્ટિ રાખનાર સાધુ આચારથી પતિત થાય છે. (૨૩) સ્ત્રી, પશ, પંડગ ઇત્યાદિથી રહિત, સારો કે ખરાબ ઉપાશ્રય મેળવીને, “આ એક રાત્રિના ઉપયોગથી મને શું સુખ દુખ થઈ જવાનું છે ?” આ પ્રમાણે ભિક્ષુએ ચિંતવી લેવું. નેધ : સ્ત્રી, પશુરહિત સ્થાનમાં રહેવાનું કારણ એ છે કે તેવા નિર્જન, સ્થાનમાં ભિક્ષુ સમાધિમાં વધુ સ્થિર થાય. (ચિત્તચલિત ન થાય), (૨૪) કોઈ બીજો મનુષ્ય ભિક્ષુ પર આક્રોશ કરે તે તેની સામે કઠોર વર્તન કે - કેપ કરવો નહિ. (કારણ કે તેમ કરવાથી) મૂખ જેવું બને. માટે શાણે ભિક્ષ કોપ ન કરે. નોંધ : આક્રોશ એટલે કઠોર શબ્દ કે તિરસ્કારનાં વચનો. (૨૫) શ્રવણાદિ ઈદ્રિયોને કરકતુલ્ય તેમ જ સંયમનું દર્ય નાશ કરે તેવી ભયંકર.. કે કઠોર વાણું સાંભળીને પણ ચુપચાપ (મૌન ધારણ કરી) તેની ઉપેક્ષા કરવી, તે વાણુને મનમાં સ્થાન આપવું નહિ. (૨૬) (કોઈથી) હણાય તે પણ ભિક્ષુ ન કોપ કરે કે મનનાં સામા માટે દેષ ન. રાખે. પણ તિતિક્ષા (સહનશીલતા)ને ઉત્તમ જાણીને તે જ ધર્મને આચરે. (૨૭) સંયમી અને દાન્ત (ઈદ્રિયોનું દમન કરનાર) એવા શ્રમણને કોઈ સ્થળે કઈ પણ મારે કે વધ કરે તે જીવને નાશ થવાને નથી” આમ એ. સંયતિ (સંયમી) ચિંતવે. નેધ : પિતા પર આવેલા મૃત્યુસંકટને પણ મનમાં લાવ્યા વિના સહન. For Private & Personal Jse Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયન સરા કરવું તે ક્ષમાધર્મ કહેવાય છે. ક્ષમાવાન, કેઈ જાતની પ્રતિક્રિયા ન કરે તેમ પિતાના મનમાં દુઃખ પણ ન લાવે. (૨૮) અરે ! ઘર ત્યાગી જનાર ભિક્ષનું જીવવું હમેશાં દુષ્કર હેય છે.” કારણું કે તે બધું માગીને જ મેળવી શકે છે. તેને અયાચિત કશું હોતું નથી. (૨૯) ભિક્ષાથે ગૃહસ્થને ઘેર જતાં ભિક્ષુને પિતાને હાથ લાંબો કરે તે સહેલ નથી (યાચના કરવી તે દુષ્કર છે) માટે ગૃહસ્થવાસ એ જ ઉત્તમ છે, એમ ભિક્ષુ ચિંતવે નહિ. નેધ : સાચા ભિક્ષુને માગવું ઘણીવાર દુઃખદ થાય છે છતાં માગવું એ તેમના માટે ધર્યા છે. આથી જ તેમને પરિવહમાં સ્થાન છે. (૩૦) ગૃહસ્થોને ત્યાં (ભિન્ન ભિન્ન સ્થળે) ભોજન તૈયાર થાય તે વખતે ભિક્ષા ચારી માટે જવું. ત્યાં ભિક્ષા મળે કે ન મળે તો પણ બુદ્ધિમાન ભિક્ષુ અનુતાપ (ખે) ન કરે. ' (૩૧) “આજે હું ભિક્ષા ન પામ્યો. પરંતુ કાલે ભિક્ષાને લાભ થશે. તેમાં શું ?” જે એમ ચિંતવે તે ભિક્ષાની અપ્રાપ્તિ તેને ખટકે નહિ. નેંધ : ઉચ્ચ ભાવના કે વિચાર સાધકના સંકટને પરમ સાથી છે. (૩૨) (કવચિત) વેદનાના દુઃખથી પીડાયેલે ભિક્ષુ ઉત્પન્ન થયેલા દુઃખને જાણીને પણ મનમાં જરાય દીનતા ન લાવતાં બુદ્ધિને સ્થિર રાખે અને રોગથી ઘેરાવા " છતાં તે દુઃખને સહન કરે. (૩૩) ભિક્ષુ ઔષધને (રોગ પ્રતિકારને ન ઈચ્છે, પરંતુ આત્મશોધક થઈ શાન રહે. પ્રતિઉપાય ન કરે કે ન કરાવે તેમાં જ ખરેખર તેનું સાધુત્વ છે. નોંધ : દેહાધ્યાસને છેડી દેનાર ઉચ્ચ યોગીની ભૂમિકાની આ વાત છે. અહીં આજુબાજુના સંગબળને વિવેક કરવો ઘટે. (૩૪) વસ્ત્રવિના રહેનારા તથા રૂક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ (દક્ષેદિક) ઉપર સૂતાં શરીરને પીડા થાય – . (૩૫) કે અતિ તાપ પડવાથી અતુલ વેદના થાય એમ જાણીને પણ એ ઘાસ વડે પીડા પામેલા સાધુઓ વસ્ત્ર ન સેવે. . નોંધ : ઉચ્ચ ભૂમિકાના જે ભિક્ષુઓ અંગ પર વસ્ત્રો નથી રાખતા તેવાને ઘાસની શયા અંગ પર ખૂંચે છતાં તેઓ તે કષ્ટ સહન કરે, પણ વસ્ત્ર ન વાપરે. (૩૬) ગ્રીષ્મ કે બીજી કેંઈ ઋતુમાં ધામ વડે રજથી કે મેલથી મલિન શરીરવાળા Page #46 -------------------------------------------------------------------------- ________________ પરિષd બુદ્ધિમાન ભિક્ષુ સુખ માટે ઝંખના ન કરે (આ મેલ કેમ ટળે ! તેવું ન ઈચ્છે). (૩૭) પિતાના કર્મક્ષયને ઈચ્છનાર ભિક્ષુ પિતાનાં ઉચિત ધર્મને સરજીને જ્યાં સુધી શરીરને નાશ ન થાય ત્યાંસુધી શરીર વડે મેલને ધારણ કરે. નેધ : ઉપરના શ્લોકો દેહાધ્યાસ વિનાના ઉચ્ચ ભૂમિકાવાળા મુનિઓ માટે છે છતાં સામાન્ય રીતે પણ શરીર સત્કાર એ ભિક્ષુધર્મનું દૂષણ છે. માટે તે દૂષણને તજી દેવું અને વિવેકપૂર્વક સાધના તરીકે શરીરને ઉપયોગ કરવો. (૩૮) રાજાદિક કે શ્રીમંત અમારું અભિવાદન (વંદન) કરે, સામા આવી સન્માન કરે કે ભજનાદિનું નિમંત્રણ કરે, આવી ઇચ્છાઓ જે કુત્સિત (હલકા)ભિક્ષઓ રાખે છે તેવી સ્પૃહા આદર્શ મુનિ ન રાખે. નોંધ : સન્માન પોતે ન ઇચછે કે ઈચ્છતા હોય તેઓ ઠીક કરે છે એમ. પણ ન માને. (૩૯) અલ્પ કષાય (કેધાદિ) વાળે, અ૫ ઇચ્છાવાન, અજ્ઞાત ગૃહસ્થોને ત્યાં ભિક્ષાથે જનાર તથા સરસ આહારમાં તૃણું ન રાખનાર તત્ત્વબુદ્ધિવાળા ભિક્ષ રસમાં આસક્ત ન બને અને અનુતાપ પણ ન કરે. (કેઈને ઉત્કર્ષ જોઈ ઈર્ષાળુ પણ ન બને.). (૪૦) “મેં ખરેખર અજ્ઞાન ફળવાળાં (જ્ઞાન ન પ્રગટે એવાં) કર્મો કર્યા છે કે જેથી હું ક્યાંક કેઈથી પણ પૂછાઉં તો કશું જાણું શકતો નથી કે જવાબ આપી શકતા નથી. (૪૧) પણ હવે પાછળથી “જ્ઞાનફળવાળાં કમ ઉદય પામશે !” આમ કર્મના વિપાકને ચિંતવી આવા સમયે આશ્વાસન લે. ધઃ પુરુષાર્થ કરવા છતાં અલ્પબુદ્ધિને લઈને તર્કબુદ્ધિ ન ઉદ્ભવે તે. તેથી હતાશ ન થતાં પુરુષાર્થ કર્યા કરે. (૪૨) “હું નિરર્થક જ મૈથુનથી નિવૃત્ત થયો, (ગૃહસ્થાશ્રમ છેડી બ્રહ્મચર્ય ધારણ કર્યું.) ફેકટ જ ઈદ્રિયોનાં દમન કર્યા, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે અશુભ ફળ આપનાર છે તેને પ્રત્યક્ષ જોઈ શકતો નથી. (કર્મના ફળને સાક્ષાત ન જોઉં તે શા માટે કષ્ટ વેઠવું?) (૪૩) વળી તપશ્ચર્યા આયંબિલ ઇત્યાદિ ગ્રહણ કરીને તથા સાધુની પ્રતિમા (ભિક્ષુઓના બાર અભિગ્રહોની ક્રિયા)ને પાળીને વિચરવા છતાં મારુ સંસાર ભ્રમણ કેમ જતું નથી ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર *. (૪૪) માટે પરફેક જ નથી કે તપસ્વીની ઋદ્ધિ પણ લાગતી નથી. માટે ખરેખર હું સાધુપણું લઈ ઠગાયો છું એવું એવું ભિક્ષુ ન ચિંતવે. - (૪૫) ઘણું તીર્થકરો (ભગવાન) થઈ ગયા, થાય છે અને થશે. તેઓએ જે - કહ્યું તે બધું ખોટું જ કહ્યું છે. (અથવા તીર્થંકર થઈ ગયા, થાય છે અને થશે તેમ કહેવાય છે તે ખોટું છે) એમ પણ ભિક્ષુ ન ચિંતવે. નેધ : માનવબુદ્ધિ પરિમિત છે. જ્યારે ભાવ અપરિમિત છે. જગતની - બધી વસ્તુ આપણે જોઈ પણ ન શકીએ તેમ કલ્પી પણ ન શકીએ. તેથી વિવેકપૂર્વક શ્રદ્ધા રાખી આગળ વધવું એ જ ઉત્તમ છે. (૪૬) આ બધા પરિષહ કાશ્યપ ભગવાન મહાવીરે કહેલા છે. તેને જાણીને (અનુભવીને) ભિક્ષુ કઈ સ્થળે તેમાંના કોઈથી પણ પીડાયા છતાં ન હણાય. નેધ : આમાંના ઘણું પરિષહ ઉચ્ચ યોગીને, કેટલાક મુનિને તથા કેટલાક સાધકને લાગુ પડે છે. છતાં આમાંથી આપણું જીવનમાં પણ ઘણું ઉતારી શકીએ છીએ. અણગાર માગ અને અગરિમાર્ગ બંને જુદા હોવા છતાં તેને - સંબંધ બહુ ગાઢ છે. બન્ને એક જ ધ્યેયે જનારા છે. શ્રમણવર્ગનાં ઘણું વિધાન ગૃહસ્થને લાગુ પડે છે. પરિષહ એ સાધકનું અમૃત છે. મુકેલીની શાળા સાધકને આગળ અને - આગળ ધપાવે છે. એમ કહું છું. આમ પરિષહ નામનું બીજુ અધ્યયન પૂર્ણ થયું. Page #48 -------------------------------------------------------------------------- ________________ i વૃક્ષા પહેલાં મૂળ, શાખા, પ્રશાખા, પુષ્પ અને પછી ફળ પ્રસવે છે. અર્થાત્ કે ક્રમપૂર્વક ઊગે છે, ફૂલે છે અને ફળે છે. જેમ આખી સૃષ્ટિમાં આ નિયમ વ્યાપક છે, તેમ જીવનની ઉન્નતિને પણ ક્રમ છે. જીવનવિકાસની ભિન્નભિન્ન ભૂમિકાએ એ તેનેા ક્રમ કહેવાય, ક્રમ વિના આગળ પણ ન વધાય, માટે એ જીવનવિકાસને અનુક્રમ જે ચાર ભૂમિકાઓમાં ભગવાન મહાવીરે બતાવ્યા છે, તે આ અધ્યયનમાં વણ વાયેા છે. અધ્યયન : ત્રીજું ચતુરંગીય ચાર અંગ સમધી ભગવાન ખેલ્યા : (૧) પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગે (જીવન વિકાસના વિભાગે) પ્રાપ્ત થવાં આ સંસારમાં દુલભ છેઃ ॥ ૧ ॥ મનુષ્યત્વ ! ૨ ! શ્રુતિ (સત્ય શ્રવણુ) ના ૩ !! શ્રદ્ધા (અડગ વિશ્વાસ) ।। ૪ । સંયમની શક્તિ. નોંધ : મનુષ્યત્વ એટલે મનુષ્ય જાતિના વાસ્તવિક ધર્મી. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હેાય છે જ. મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર લક્ષણા છે [૧] સહજ સૌમ્યતા [ ૨ ] સહેજ કોમળતા [ ૩ ] અમસરતા (નિરભિમાનિતા) [ ૪ ] અનુક'પા. આટલી સારાસાર વિચારોની યાગ્યતા પછી જ સવસ્તુઓનુ` શ્રવણ થાય. શ્રવણુ થયા પછી જ સાચા વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અણુતા પ્રાપ્ત થાય અને આટલી અણુતા પછી જ ત્યાગ સંભવે. (૨) આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જુદાં જુદાં કર્મો કરીને ગાત્ર અને જુદી જુદી જાતિઓમાંથી ભિન્ન ભિન્ન સ્થાને પ્રજાએ (જીવે) ઉત્પન્ન થાય છે અને તેનાથી વિશ્વ વ્યાપ્ત થયું છે. નોંધ : કવશાત જ જીવા સંસારમાં જુદે જુદે સ્થળે ઉત્પન્ન થાય છે. (ઈશ્વર તેને ઉત્પન્ન કરે છે તે સંગત લાગતું નથી.) Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂર (૩) જેવા પ્રકારનાં કર્યો હોય, તેવી રીતે જીવો કદાચિત દેવલોકમાં નરક નિમાં છે અને કદાચિત આસુરી યોનિમાં ગમન કરે છે. ધ : કર્મવશાત જીવાત્માની જેવી યોગ્યતા સ્વાભાવિક રીતે જ બની ગઈ હોય છે તેવા સ્થાનમાં તે યોજાય છે. (૪) એકાદ વખતે ક્ષત્રિય થાય છે. કદાચિત ચંડાલ થાય છે, કવચિત બુક્કસ થાય છે. કોઈ વખતે કીડો કે પતંગ થાય છે. વળી કઈ વખતે કુવો, - (નાનજતુ) કે કીડી પણ થાય છે. . - નોધ : જેની માતા બ્રાહ્મણ તથા પિતા ચાંડાલ હેય તે બુક્કસ કહેવાય છે. અર્થાત્ એવી મિશ્ર જાતિમાં જન્મ લે છે. (૫) કમથી વિંટાયેલા પ્રાણીઓ આ પ્રકારે સંસારચક્રમાં ફરે છે. અને સર્વાર્થોમાં ક્ષત્રિયોની જેમ સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય પામતા નથી. નેધ : ચાર વર્ષોમાં ક્ષત્રિયોને વધારે ભોગી માની તેની ઉપમા અહીં આપેલી છે. (૬) કર્મના પાશથી જકડાયેલા અને તેથી બહુ વેદના પામેલા દુઃખી છે અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં હણાય છે. (૭) કર્મોના ક્રમિક નાશ થયા પછી શુદ્ધિ પામેલા જેવો અનુક્રમે મનુષ્યને ભવને પામે છે. ધ : મનુષ્યભવને શાસ્ત્રકારેએ ઉત્તમ માને છે કારણ કે વિકાસનાં બધાં સાધને ત્યાં પ્રાપ્ત થાય છે. (૮) મનુષ્ય શરીર પામીને પણ તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જી તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે. નોંધ : સત્સંગ, સત્ય કે ધર્મની પ્રાપ્તિ કે ઝાંખી ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આપણું સગુણ જાગૃત થાય. (૯) કદાચિત તેવું શ્રવણ પણ થાય છતાં શ્રદ્ધા તે અત્યંત દુર્લભ છે. કારણ કે ન્યાયમાર્ગ (મુક્તિમાર્ગ)ને સાંભળ્યા છતાં પણ ઘણું જીવો પતિત થાય છે. નોધ : શાસ્ત્રનું અને ગુરુવચનનું સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવું તેવી સ્થિતિને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધાળુ માણસ સાંભળ્યા પછી બેસી ન રહે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ચતુરંગીય (૧૦) મનુષ્યત્વ, શ્રવણ અને વિશ્વાસ પામ્યા પછી સંયમની શક્તિ તે દુર્લભ જ છે. ઘણું જ સત્ય પ્રત્યે રુચિ ધરાવતા હોય છે, છતાં તેને આચરી શકતા નથી. આ નેધ : આ સ્થળે અનિવાર્ય કર્મનું બંધન બતાવ્યું છે. અન્યથા. વસ્તુની રુચિ થયા પછી તેને આચરવા સિવાય રહી શકાય જ નહિ. (૧૧) જે મનુષ્યત્વને પામેલ છવ, ધર્મને સાંભળીને શ્રદ્ધાળુ બને છે તે પૂર્વ કમને રોકીને તથા શક્તિ મેળવી સંયમી થઈને તપસ્વી બની કર્મને ખંખેરી નાખે છે. (૧૨) સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ ટકી શકે છે. તેમ જ ક્રમશઃ તે જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુકિતને પામે છે. (૧૩) કર્મના હેતુને જાણ (શોધી કાઢ). ક્ષમાથી કીતિ મેળવ. આમ કરવાથી પાર્થિવ (ધૂળ) શરીરને છોડીને તું ઊંચી દિશામાં જઈશ. નેધ : પિતાના અંતરાત્માને ઉદ્દેશીને આ કથન કહેલું છે. અથવા શિષ્યને ઉદ્દેશી ગુરુએ કહેલું છે. (૧૪) અતિ ઉત્કૃષ્ટ એવા આચારો (સંયમ)ના પાલનથી ઉત્તમોત્તમ યક્ષે (દેવ) બને છે. તે દેવો અત્યંત શુકલ (દ્વૈત) કાંતિવાળા હોય છે. અને ફરીને ત્યાંથી જાણે પતન ન જ થવાનું હોય તેમ તેઓ માનતા હોય છે. ધ : દેવગતિમાં એકાંત સુખ છે અને બાલવય, યુવાની તથા વૃદ્ધ અવસ્થા જેવું હતું જ નથી. તે મરણુત સુધી સમાન સ્થિતિમાં રહે છે. આ દૃષ્ટિએ શાસ્ત્રકારનું કથન છે. (૧૫) દેવોનાં સુખને પામેલા અને ઈચ્છા મુજબ રૂ૫ કરનારા તે દેવે ઊંચા કલ્પાદિ દેવલોકમાં સેંકડો પૂર્વ (મોટુ કાળ પ્રમાણ) સુધી રહે છે. નોંધ : કલ્પાદિ દેવલોકની ઉચ્ચ ભૂમિકામાં છે. અને પૂર્વએ મોટું કાળ પ્રમાણ છે. (૧૬) તે સ્થાને (દેવલેકમાં) યથાયોગ્ય સ્થિતિ કરીને આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી યુત થઈને તે દેવો મનુષ્યનિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં તેમને દા અંગે (ઉત્તમોત્તમ સામગ્રી) મળે છે. ઉ. ૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સુત્ર (૧૭) ક્ષેત્ર (ગ્રામાદિ) વાસ્તુ (ઘર) સુવર્ણ (ઉત્તમ ધાતુઓ), પશુઓ, દાસે તથા ને કરો આ ચાર, કામ ધંધો જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે. નેધ : આ ચારે વિભાગો મળી એક અંગ બને છે. • (૧૮) તેમ જ મિત્રવાન, જ્ઞાતિમાન, ઉચ્ચગોત્રવાળા, કાન્તિમાન, અલ્પરોગી, મહા બુદ્ધિવાળે, કુલીન, યશસ્વી તથા બલિષ્ટ થાય છે. નેધ : આ નવ અંગે તથા ઉપરનું એક મળી દશ અંગે થયાં. (૧૯) અનુપમ એવા મનુષ્યયોગ્ય ભોગોને આયુષ્યના અંત પર્યત ભગવતાં છતાં પ્રથમના વિશુદ્ધ સત્યધર્મને અનુસરીને તે દ્વારા શુદ્ધ સમ્યકત્વ પામીને – નેધ : સમ્યકત્વ એ જૈનદર્શનની મુક્તિનું પ્રથમ પગથિયું છે. (૨૦) તથા જે પુરુષ ચાર અંગે (વર્ણવ્યા તે)ને દુર્લભ જાણું સંયમને સ્વીકારીને, કમ સે (કમ દલીને તપ વડે દૂર કરે છે તે નિશ્ચલ સિદ્ધ થાય છે. (સ્થિર મુક્તિ પામે છે.) નેધ : જેનદર્શનમાં પુણ્ય અને નિજ એવાં આત્મવિકાસનાં બે અંગે છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને સત્ય ધમને સમજી તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય છે તેને નિર્જરા કહેવાય છે. સાચા ધમીને નટની ઉપમા આપી શકાય. તે નાચવા છતાં તેની દષ્ટિ તે દોર પર જ હોય તેમ સધીની દષ્ટિ તે સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય. એ પ્રમાણે કહું છું. આમ ચાર અંગ સંબંધીનું ત્રીજુ અધ્યયન સમાપ્ત થયું. Page #52 -------------------------------------------------------------------------- ________________ અદયયન : ચોથુ અ સ કૃત જીવિત ચંચલ છે. કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે, તેનું નિરૂપણ આ અધ્યયનમાં ખૂબ સરસ રીતે થયું છે. ભગવાન બોલ્યા : (૧) જીવિત સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કર. ખરેખર જરાવસ્થાથી ઘેરાયેલાને શરણ નથી એમ ચિંતવ. પ્રમાદી અને તેથી હિંસક બનેલા વિવેકશૂન્ય છ કેને શરણે જશે? નોંધ : ગૌતમને ઉદ્દેશીને આ કથન કહેવાયેલું છે. છતાં ગાયમ એટલે ઈદ્રિયોનું નિયમન કરનાર મન પણ તેનો અર્થ ક્યાં નથી થતો ? આપણે આત્માભિમુખ થઈ મન પ્રત્યે તે સંબંધન જરૂર વાપરી શકીએ. (બીજી બધી વસ્તુ તૂટયા પછી સંધાય છે પણ જીવિતદોરી તૂટયા પછી કદી સંધાતી નથી.) (૨) કુબુદ્ધિવશાત (અજ્ઞાનવશાત) પાપનાં કામ કરીને જે મનુષ્યો ધનને મેળવે છે, કર્મના પાશથી ઘેરાયેલા અને વૈરથી બંધાયેલા તે જ ધનને અહીં જ મૂકીને નરકગતિમાં ચાલ્યા જાય છે. (૩) ખાતર પાડતાં (ચોરી કરતાં) પકડાયેલે પાપકર્મ કરનાર ચાર જેમ પોતાના કમથી ક્યાય છે (પીડાય છે) તેમ જ અહીં અને પરલોકમાં પોતાના કર્મ વડે જ પીડા પામે છે. કારણ કે કરાયેલાં કર્મોની (ભોગવ્યા વિના મુક્તિ નથી. નેંધ : જે જેવાં કર્મ કરે છે તેને તે જ ભોગવે છે. કર્તા બીજ અને ભોક્તા બીજે હોઈ શકે જ નહિ એ ન્યાયે આ લેખમાં જે કર્મનાં પરિણામ ન મળ્યાં હોય તે પરલેકમાં મેળવવા જન્મ ધારણ કરવો જ પડે છે એમ પુનર્ભવની સિદ્ધિ સ્વયં થઈ જાય છે. (૪) સંસારને પામેલે જીવ પારકાને માટે (કે પિતાના જીવન વ્યવહારમાં જે કામ કરે છે તે કર્મના ઉદય (પરિણામ) કાળમાં તેને પિતાને જ ભોગવવું પડે છે.) તેના (ધનમાં ભાગ પડાવનાર) બાંધવો કમમાં ભાગ પડાવતા નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર (૫) ધનથી પણ પ્રમાદી જીવાત્મા આ લાકમાં કે પરલાકમાં શરણ મેળવી શકતે નથી. જેમ (અધારી રજનિમાં) દીવા બુઝાઈ ગયા પછી અનંત બ્યામાહથાય છે તેમ આવા પુરુષ ન્યાય માને જોવા છતાં જાણે ન જોચે! હાય તેમ બ્યામેાહ પામે છે. નોંધ : કેટલાક માને છે કે ધનથી યમદૂતને સમજાવી દઈશું” તેથી જી જતી વખતે ધનાદિ પણુ શરણુરૂપ થતુ નથી તે બતાવ્યું છે. (૬) સૂતેલાઓમાં જાગૃત રહેનાર (આસક્ત પુરુષામાં નિરાસક્ત રહેનાર), બુદ્ધિ. માન અને વિવેકી સાધક વિશ્વાસ ન કરે, કારણ કે ક્ષા ભયંકર છે અને શરીર (તેની પાસે) અખળ છે માટે ભારણ્ય પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિચરે). નોંધઃ કાળદ્રવ્ય અખંડ છે ત્યારે શરીર તે વિનાશી છે. એ અપેક્ષાએ ભયંકર બતાવી ક્ષણુ માત્ર પણ ગફલત ન કરવાનું કહ્યું છે. ભારડ પક્ષીને મુખ એ છતાં શરીર એક હોય છે. તેથી તે ચાલતાં, બેસતાં, ઊઠતાં મનમાં ખ્યાલ રાખતું હાય છે. તે પ્રમાણે સાધકે પણ સાવધ રહેવુ (૭) ઘેાડી પણ આસક્તિ એ જાળ છે તેમ માની પગલે પગલે સાવધ થઈ વિચરવું. લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિત લંબાવી પછી અતઃકાળ જાણીને મિલન શરીરના અંત લાવવેા. તૈાંધ: સાવધ સાધકને પોતાનું આયુષ્ય કારે પૂર્ણ થશે તે ખ્યાલ થઈ. જાય ત્યારે જ તેના સમજપૂર્વક ત્યાગ કરે અન્યથા દેહ પર આસક્તિ ભલે ન હેાય પરંતુ તેને સાધન માની રક્ષણ કરવાની ફરજ ન ચૂકે. (૮) જેમ શિક્ષિત અને કવચ (અખતર) ધારી ઘેાડે। વિજય મેળવે છે તેમ સાધકમુનિ સ્વચ્છ ંદને રાકવાથી મુક્તિ પામે છે. વળી પૂર્વ' (માટી સખ્યા વાળું કાળ પ્રમાણ) વર્ષો સુધી અપ્રમત્ત થઈ વિચરે તે મુનિ તેવી જ રીતે શીઘ્ર મુક્તિને પામે છે. નોંધ : સ્વચ્છંદ અને પ્રમાદ એ જ પતનનાં કારણેા છે. મુમુક્ષુએ તેને પ્રથમથી જ દૂર કરવાં અને અપ ણુતા તથા સાવધતા પ્રાપ્ત કરવી. (૯) શાશ્વત નિયતિવાદી મતવાળાઓની એ ન પામે તે પછી પણ ન પામી શકે. તે તે મનુષ્યને) શરીરના વિરહ થતી ઉપમા માન્યતા છે કે જે પહેલાં (અહીં વિવેક કરવેા ધટે છે, નહિ વખતે કાળથી ઝડપાતી વખતે કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ આયુષ્ય શિથિલ પડે ત્યારે તેઓની પણ તે માન્યતા બદલાઈ જાય છે. અને (ખેદ કરવા પડે છે.) અસસ્કૃત નોંધ : જો આપણે પહેલાં નથી કર્યુ તે। હવે શું કરી શકીશું? આમ માનીને પણ પુરુષાર્થ છેડી દેવા નહિ. કોઈ પણ કાળે અને કઈ પણ સ્થિતિમાં પુરુષાર્થાં કરતા જ રહેવું. અહીં પરંપરા પ્રમાણે એવા પણુ અથ થાય છે કે -શાશ્વતવાદી એટલે ચેાક્કસ કહી શકનારા એવા જ્ઞાનીજનેા (ત્રિકાળદશી" હોવાથી) આ જ પ્રમાણે અત્યારે થશે, પછી નહિ થાય કે અત્યારે જ તે જીવ મેળવી -શકશે પછી નહિ વગેરે વગેરે ચાક્કસ જાણે છે તેમે તે પછી પણ પુરુષા કરી શકે. પરંતુ આ ઉપમા તો તેવા મહાપુરુષોને લાગુ પડે ખીજે નહિં. જો તેવી રીતે ખીજો સાધારણ જીવાત્મા તેમ કરે તે તેને આયુષ્યના અંત વખતે ખેદ કરવા પડે છે. (૧૦) આવેા વિવેક (ત્યાગ) કરવા માટે શીઘ્ર શક્તિમાન (કેાઈ) નથી માટે કામા (ભાગા)ને છેડી દઈ મહષિ, સંસાર સ્વરૂપને સમભાવ (સમષ્ટિ)થી સમજીને, આત્મરક્ષક બની અપ્રમત્તપણે વિચરે. નોંધ : કામેાને ભાગવવા અને જાગૃતિ કે નિરાસક્તિ રાખવી એ કામ સહેલું નથી માટે પ્રથમ ભાગાને છેડી દેવા એ જ ઉત્તમ છે. (૧૧) વારંવાર મેાહ ગુણાને જીતતા અને સયમમાં વિચરતા ત્યાગીને વિષયે અનેક સ્વરૂપે સ્પર્શી કરે છે. પરતુ તેઓને વિષે ભિક્ષુ પેાતાનું મન દુષ્ટ ન બનાવે. (૧૨) (લલચાવે તેવા) મન્દ મન્ત્ર સ્પર્શે બહુ લાભાવનારા હોય છે. પરતુ તેઓને વિષે મન ન જવા દેવું, ક્રોધને આવવે, અભિમાનને દૂર કરવું, માયા (કપટ)ને ન સેવવી તથા લાભને છેડી દેવે. (૧૩) જેએ વાણીથી જ સંસ્કારી ગણાતા તુચ્છ અને પરપ્રવાદ કરનારા છતાં સગદ્વેષથી જકડાયેલા છે તે પરતંત્ર અને અધમી છે એમ જાણી તેમનાથી અલગ રહી શરીરના અંત સુધી સદ્ગુણાની જ આકાંક્ષા સેવવી. એમ કહુ છું. એ પ્રમાણે અસંસ્કૃત નામનું ચોથું અધ્યયન પૂણું થયું. Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : પાંચમું અકામ-મરણીય | મૃત્યુકાળ એ જીવનકાર્યને સરવાળે છે. મરણ તે વારંવાર - થાય છે. કારણ કે પ્રમાદ એ જ મરણ છે, છતાં આ અધ્યયનમાં તે દેહનો ત્યાગ વખતની દશાનું વર્ણન કર્યું છે. આ વર્ણન પરથી તે સ્થિતિની પહેલાં જ સમજી અપ્રમત્ત થવાય તે હેતુ સ્પષ્ટ માલુમ , પછી આવે છે. (૧) દુઃખે કરીને ઊતરી શકાય એવા મહાપ્રવાહવાળા સંસાર સમુદ્રમાંથી અનેક પુરુષ તરી ગયા. ત્યાં મહાબુદ્ધિવાળા એક જિજ્ઞાસુએ આ પ્રશ્નને પૂછો. (૨) દરેક જીવની મર|તે બે સ્થિતિઓ (ભૂમિકાઓ) હોય છે : (૧) અકામ-મરણ અને (૨) સકામ-મરણ નેધ : મરણ સમયે અશાંત રહે અથવા ધ્યેયશૂન્ય મરણ થાય તે અકામ-મરણ અને ધ્યેયપૂર્વક અવસાન થાય તે સકામ-મરણ કહેવાય છે. (૩) બાળકોનું તો અકામ મરણ કે જે મરણ વારંવાર થાય છે અને પંડિત પુરુષનું સકામ મરણ કે જે એક વાર જ થાય છે. ધ : જૈનદર્શન, શુદ્ધ સમ્યકત્વધારી જીવના મરણને પંડિત મરણ માને છે. અને તેવો આત્મા વધારેમાં વધારે સંસારમાં ફરીથી એક જ વાર જન્મ લે -- છે. અને સામાન્ય જીવોને અનેક વાર જન્મમરણ કરવાં પડે છે. (૪) ત્યાં આગળ આ પહેલી રિથતિ મહાવીરે આ પ્રમાણે (તેની) બતાવી છે કે જે ઈદ્રિય વિષયોમાં આસક્ત થયેલ બાળક (મૂખ) ઘણું કર કૃત્યો કરતો. હોય છે. નોંધ : જે અત્યંત કર કૃત્યો જેવાં કે હિંસાદિ કર્મો કરે છે તે જ અકામમરણને અનુભવે છે. (૫) જે કઈ કામભોગોમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે તેની માન્યતા Page #56 -------------------------------------------------------------------------- ________________ કામ-મરણીય એવી હોય છે કે : “મેં પરલોક જોયો જ નથી અને આ વિષયને આનંદ તે પ્રત્યક્ષ છે.” (૬) “આ કામભોગે તો હાથમાં આવેલા પ્રત્યક્ષ છે. અને જે પછી થવાનું તે તો કાળે કરીને થવાનું છે. (માટે તેની ચિંતા શી ? વળી કેણ જાણે છે કે પરલેક (પુનભવ) છે કે નથી ?” , (૭) “બીજાનું થશે તે મારુ થશે” આ પ્રમાણે એ મૂખ બડબડે છે અને તેવી રીતે કામભોગની આસક્તિથી આખરે કષ્ટને પામે છે. ભેગની આસકિત શું કરે છે તે સમજાવે છે: (૮) તેથી ત્રસ અને સ્થાવર જીવો પર દંડ આરંભે છે અને પોતાને માટે કેવળ અનર્થથી (હેતુપૂવક કે અહેતુએ) પ્રાણીસંઘને હણી નાખે છે. નેધ : ત્રસ એટલે જે છે હાલતા ચાલતા દેખાય છે. સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છે કે જે આંખોથી સ્પષ્ટ રીતે ન દેખાય છે. જોકે હમણું વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે અને પાણી, વનસ્પતિ. વગેરેમાં જીવો મનાયા છે. (૯) ક્રમશઃ હિંસક, જૂઠો, માયાવી, ચાડીઓ, શઠ અને ભૂખ એ તે દારૂ અને માંસને ભોગવતો છતાં આ સારું છે એમ માને છે. (૧૦) કાયાથી અને વચનથી મદોન્મત્ત થયેલ અને ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલે, તે અળસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે - કમરૂપ મળને એકઠો કરે છે. નોંધ : બે પ્રકારે એટલે શરીર અને આત્મા બનેથી અશુદ્ધ થાય છે. શરીરનું પતન થયા પછી તેને સુધારવાનો માર્ગ બહુ બહુ કઠિનાઈથી મળે છે પણ આત્મપતનના ઉદ્ધારને માગે તે મળવો અશક્ય છે. (૧૧) ત્યાર બાદ પરિણામે રોગ (પીડા)થી ખરડાયેલે અને તેથી ખેદ પામેલ - તે ખૂબ તપ્યા કરે છે. અને પિતાનાં કરેલાં દુષ્કર્મોને સંભારી સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે. (૧૨) “દુરાચારીઓની જે ગતિ છે તે નરકનાં સ્થાને મેં સાંભળ્યાં છે કે જ્યાં કર (ભયંકર) કર્મ કરનારાને અસહ્ય વેદના થાય છે. " નેધ : સાત પ્રકારનાં નરકનું જેનશાસ્ત્રમાં વિધાન છે. ત્યાં, કરેલાં દુષ્ટકર્મોના ફળરૂપે ઉત્તરોત્તર અકલ્પનીય વેદનાઓ પ્રત્યેક પ્રાણીઓને ભેગવવી પડે છે. (૧૩) “પપાતિક (સ્વયં કર્મવશાત-ઉત્પતિ થાય છે તે) (નરક) સ્થાન કે જે Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સુત્ર ' આગળ સાંભળ્યું છે ત્યાં જઈને જીવ કરેલાં કર્મોથી પછી ખૂબ જ પરિતાપ પામે છે.” (૧૪) જેમ ગાડીવાન જાણવા છતાં સારા ધોરી રસ્તાને છોડી દઈને વિષમ ભાગમાં જતાં ધૂસરી (ધુરા) ભાંગી જાય ત્યારે શોક કરે છે. (૧૫) તેમ ધર્મને છોડીને તથા અધમ અંગીકાર કરીને મરણના મેં આગળ ગયેલો પાપી માણસ જીવનધૂંસરી ભાંગી ગઈ હોય તે જ પ્રકારે શોક કરે છે. (૧૬) ત્યારબાદ તે ભૂખે મરણને અંતે ભયથી ત્રાસ પામી, કલિથી (જુગારના દાવથી) જિતાયેલ ઠગારાની માફક અકામ મરણે મરે છે. નેધ : જુગારમાં કોઈ ધુતારો પણ હારી જાય છે. તેમ અકામ મરણથી તેવો પાપી જીવ ભવ હારી જાય છે. (૧૭) આ તો બાળકોનું અકામ મરણ કહ્યું. હવે પંડિતેનું સકામ મરણ કહીશ. મને સાંભળો; એમ ભગવાન સુધર્મસ્વામી બોલ્યા : (૧૮) પુણ્યશાળી (સુપવિત્ર) પુરુષો, બ્રહ્મચારીઓ અને સંયમી પુરુષોનું વ્યાઘાત રહિત અને અતિ પ્રસન્ન એવું મરણ જે મેં સાંભળ્યું છે – (૧૯) તે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. પણ કઠિન વ્રત પાળનારા ભિક્ષુઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના સદાચાર સેવનારા સબૃહસ્થ જ તે મૃત્યુને વરે છે. (૨૦) કેટલાક સાધુઓ કરતાં ગૃહસ્થો પણ અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તે બધા ગૃહસ્થો કરતાં સાધુઓ અધિક સંયમી જ હોય છે. નોંધ : આ ગાથા અત્યંત ગંભીર અને સાચા સંયમનું પ્રતિપાદન કરનારી છે. વેશ કે અવસ્થા વિશેષ સંયમનાં પિષક કે બાધક છે જ નહિ. (૨૧) લાંબા વખતનાં ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટિ (બુદ્ધ સાધુઓનું ઉત્તરીયવસ્ત્ર) કે મુંડન આ બધાં ચિહ્નો તે દુરાચારવાળા વેશધારીને શરણભૂત થતાં નથી. ધ : બધાં ભિન્ન ભિન્ન ચિહ્નો સંયમનાં રક્ષક નથી. સદાચાર જ સંયમનો રક્ષક છે. (૨૨) ભિક્ષાચારી કરનાર ભિક્ષ પણ જે દુરાચારી હોય તે તે નરકથી છૂટી શકતા નથી. (સારાંશ કે) ભિક્ષુ છે કે ગૃહસ્થ હે ! સદાચારી હોય તે જ સ્વર્ગમાં જઈ શકે છે. નેધ : સાધુને નરક ન હોય કે શ્રાવકને નરક હોય તે કોઈને ઈજા Page #58 -------------------------------------------------------------------------- ________________ અકામ-મરણીય ર૫ હેતો નથી. જે કોઈ જે સ્થિતિમાં રહી દુરાચાર સેવે તેને નરક, અને સદાચાર સેવે તેને સ્વર્ગ મળી શકે છે. ગૃહસ્થી સુવતી (સદાચારી) કેવી રીતે હેય તે બતાવે છે : ન (૨૩) ગૃહસ્થ પણ સામાયિકાદિ અંગોને શ્રદ્ધાપૂર્વક, (અર્થાત મન, વચન, કાયાથી) સ્પર્શ કરે અને માસની બને પાખી (પાક્ષિક)ઓમાં એક પાખી પણ પૌષધ વિના ખાલી જવા ન દે. નેધ : સામાયિક એ જેનદર્શનની આત્મચિંતનની ક્રિયા છે. યોગસાધનની ક્રિયા ગૃહસ્થને પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે. અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં આત્મસાક્ષાત્કાર થઈ મોક્ષ મેળવી શકાય છે. સામાયિક માત્ર એક જ કલાકની ક્રિયા છે અને પૌષધ ક્રિયા એ આખી અહોરાત્રિ (રાત્રિ દિવસ) આત્મચિંતન કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી સૌમ્ય આસને બેસી આત્મચિંત્વન કર્યા કરવાનું કહ્યું છે. (૨૪) આ પ્રમાણે સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી) રહી શકનારે જીવ આ દારિક શરીર (મલિન શરીર)ને છેડી દેવલોકમાં જઈ શકે છે. નેધ : પશુ અને માનવીના દેહને જેનશાસ્ત્ર ઔદારિક શરીર કહે છે. - દારિક એટલે હાડ, માંસ, ચામ, રુધિર ઇત્યાદિ બિભત્સ વસ્તુઓને પંજ. (૨૫) વળી જે સંવર કરનારે (સંસારથી નિવૃત્ત થયેલો) ભિક્ષ હોય છે તે સર્વ દુઃખ નષ્ટ કરીને મુક્ત અથવા મહાન ઋદ્ધિવાળો દેવ (આ બે પૈકી એક) થાય છે. નોંધ : અહીં એક શંકા થાય કે મુનિને મુક્તિ ને ગૃહસ્થને શા માટે નહિ ? પરંતુ એ વાત તે સ્પષ્ટ છે કે ગૃહસ્થજીવનમાં ત્યાગ એ અપવાદ છે. જે ગૃહસ્થાશ્રમમાં દુઃસાધ્ય છે તે જ ત્યાગ સાચી સાધુતામાં સુસાધ્ય અને વિશેષતર છે. - આથી ગૃહસ્થ કરતાં ત્યાગી શીધ્રતર અને સહેલાઈથી મુક્તિ મેળવી શકે! વાસ્તવિક રીતે તે જેનદર્શન માને છે કે ત્યાગ એ જ મુક્તિનું અનુપમ સાધન છે. પછી - એ ગૃહસ્થાવાસમાં છે કે સાધુ જીવનમાં હે ! દેવનાં નિવાસસ્થાને કેવાં હોય છે તે વર્ણવે છે : - (૨૬) અત્યંત ઉત્તમ, વિશેષ કરીને મોહ પમાડનારાં (આકર્ષક) અનુક્રમે અધિકા ધિક દિવ્યકાતિવાળાં અને યશસ્વી સ્થાને કે જે બધાં ઉચ્ચ પ્રકારના દેથી વિભૂષિત છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સ. ત્યાં વિરાજમાન દે કેવા હોય છે તે બતાવે છે : (૨૭) ત્યાં રહેનારા દેવો પણ દીર્ઘ આયુષ્યવાળા, ખૂબ સમૃદ્ધિવાળા, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણું કરનારા, દ્ધિવાળા, વળી સૂર્યસમાન કાતિવાળા, અને જાણે હમણું જ ઉત્પન્ન થયા ન હોય ! તેવા દેદીપ્યમાન હોય છે. (૨૮) જે સંસારની આસક્તિથી નિવૃત્ત થઈને સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરે છે તે ભિક્ષુઓ છે કે ગૃહસ્થ હો, અવશ્ય તે (ઉપર કહેલાં) સ્થાનમાં જાય છે. (૨૯) સાચા પૂજનીય, બ્રહ્મચારી (જિતેન્દ્રિય) અને સંયમીઓનું (વૃત્તાન્ત) સાંભળીને શીલવાન અને બહુસૂત્રી (શાસ્ત્રને યથાર્થ જાણનારા) મરણઃકાળે ત્રાસ પામતા નથી. (૩૦) પ્રજ્ઞાવાન પુરુષ દયાધર્મ તેમ જ ક્ષમા વડે (બાલપંડિત મરણને) તોલ કરી તેમાં વિશેષ ધ્યાન આપીને અર્થાત તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ પહોંચીને વિશેષ પ્રસન્ન થાય (જીવન સુધી). (૩૧) અને ત્યારબાદ મૃત્યુ નજીક આવે ત્યારે શ્રદ્ધાળુ સાધક ઉત્તમ એવા ગુરુની પાસે જઈને મહર્ષને (દેહ મૂછને) દૂર કરે અને દેહના વિયોગની આકાંક્ષા રાખે. નેંધ : જેણે જીવનને ધર્મથી વણી નાખ્યું હોય તે જ અંતકાળે મૃત્યુને આનંદથી ભેટી શકે છે. (૩૨) આવો મુનિ કાળ પ્રાપ્ત થયે (મૃત્યુ વખતે) પ્રાપ્ત થયેલા શરીરને દૂર કરીને. ત્રણ પ્રકારનાં સકામ મરણ પૈકી એકથી અવશ્ય મરણ પામે છે. નોંધ : તે સકામ મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન મરણ (મૃત્યુ વખતે આહાર, પાણું, સ્વાદ્ય કે ખાદ્ય કેઈપણ પ્રકારની વસ્તુ ન. લેવી તે) (૨) ઈગિત મરણ (આમાં ચાર પ્રકારના આહારના પચ્ચકખાણ ઉપરાંત , જગ્યાની પણ મર્યાદા બાંધવાની હોય છે). (૩) પાદપગમન મરણ (કપિલી વૃક્ષની શાખાની માફક એક જ શ્વાસે શ્વાસોચલ્ડ્રવાસ નીકળી જાય ત્યાં સુધી પડી. રહેવું તે). એવી રીતે ત્રણ પ્રકારનાં સકામ (પંડિત) મરણ હોય છે. ' એ પ્રમાણે કહું છું. - આમ અકામ મરણ સંબંધી પાંચમું અધ્યયન સમાપ્ત થયું. ' Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : છઠું” ફુલક નિગ્રંથ અનાચારી ભિક્ષુઓનું અધ્યયન અજ્ઞાન કે અવિદ્યા એ જ સંસારનું મૂળ છે. તે કેવળ શાસ્ત્ર, ભથી કે વાણી દ્વારા મોક્ષની વાત કરવાથી નાશ થઈ શકે નહિ.. અજ્ઞાનને નિવારવા તે કઠણમાં કઠણ પુરુષાર્થ અને વિવેક કરો જોઈએ. આ જન્મમાં મળેલાં સાધનો જેવાં કે ધન, પરિવાર આદિને મોહ પણ સહજ રીતે છૂટી શક્તિ નથી. તેનાથી આસક્તિ હઠાવવા પણ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરવી પડે છે તે જન્મજન્મથી વારસામાં મળેલા અને જીવનના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલા અજ્ઞાનને નિવારવા કેટલે પ્રયત્ન કરવો પડે તે સ્પષ્ટ વસ્તુ છે. માત્ર વેશ પરિવર્તનથી વિકાસ ન થઈ શકે. વેશ પરિવર્તનની સાથે હદયનું પરિવર્તન જોઈએ. આથી જ જૈનદર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે. ભગવાન બોલ્યા: (૧) જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખને ઉત્પન્ન કરનારા છે (દુઃખી છે.) તે મૂઢ પુરુષો બહુ વાર અનંત એવા સંસારને વિષે નષ્ટ થાય છે. (દુઃખ પામે છે). ધ : અજ્ઞાનથી મનુષ્ય સ્વયં દુઃખી તે થાય જ છે અને પાડોશીને પણ દુઃખકર નીવડે છે. (૨) માટે જ્ઞાની પુરુષ બહુ જન્મોની જાળના માર્ગને સમજીને (તજીને પિતાના 1. જ આત્મા વડે સત્યને શોધે. (સત્ય શોધનનું પહેલું સાધન મૈત્રી છે માટે) : : - અને પ્રાણીમાત્ર સાથે મિત્રભાવ સ્થાપે. (૩) સ્ત્રી, પુત્ર, પૌત્રો, માતા, પિતા, ભાઈઓ અને પુત્રવધૂઓ પિતાના કર્મથી. પીડાતા એવા તને શરણ આપવા માટે લેશમાત્ર સમર્થ નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સર (૪) સમ્યફ દર્શનવાળા પુરુષે પોતાની (શુદ્ધ દષ્ટિથી) બુદ્ધિથી આ વાતને વિચારવી અને પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. આસક્તિ અને સ્નેહને તો છેદી જ નાખવા જોઈએ. નેધ : સમ્યફદર્શન એટલે આત્મભાન. આસક્તિ અને રાગ દૂર થતાં જાય તેમ તેમ આત્મદર્શન થાય. અહીં ભગવેલ ભોગેનું સ્મરણ ન આવવા દેવું અર્થાત જાગૃતિ રાખવી એ બતાવેલ છે. (૫) ગાય, ઘોડા ઇત્યાદિ પશુધનને, મણિ લેને, તથા દાસ ચાકર વગેરે સર્વને તું છોડી દઈને કામરૂપી (ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર) દેવ થઈ શકીશ. (અંતઃકરણથી આ પ્રમાણે વિચારવું). (૬) તેવી જ રીતે સ્થાવર કે જંગમ કોઈ પ્રકારની મિક્ત (ધન) ધાન્ય કે અલંકારે કર્મોના પરિણામે પીડાતાને દુઃખથી મુકાવવા માટે શક્તિમાન નથી તેમ સમજે. (૭) પોતાની માફક જ સર્વ સ્થળે સર્વને જોઈને અર્થાત પિતાની માફક અન્ય જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલે આત્મા કે ઈપણ પ્રાણીઓના પ્રાણને ન હણે. નેધ : ભય એ ફરતાથી જ જન્મે છે. એટલે મનુષ્ય ક્રર એટલે જ અધિક ભયભીત. વૈર એ શત્રુતાની લાગણી છે. આ બે ભાવોથી વિરમાય એટલે સર્વ જીવો પ્રત્યે પ્રેમામૃત વહ્યા કરે. પોતાની ઉપમાથી દરેક જીવ સાથે વર્તે તે ભાણુમાત્ર પર સહજ પ્રેમ સફરે. (૮) કોઈની આજ્ઞા સિવાય કંઈ પણ લેવું તે નરકગતિમાં લઈ જર છે એમ માનીને ઘાસનું તરણું પણ આપ્યા વગર લેવું નહિ. બિસુએ પિતાની ઈદ્રિયોને નિગ્રહ કરીને પોતાના પાત્રમાં (રાજીખુશીથી કોઈએ આપેલું ભોજન જ ગ્રહણ કરવું. નેધ : અદત્તની વ્યાખ્યા ગૃહસ્થ માટે પણ છે. ફેર માત્ર એટલે કે પુરુષાર્થ કરીને તે હકનું વિવેકપૂર્વક લઈ શકે. નીતિને ભંગ કરી જે કંઈ દીધેલું લેવું તે પણ અદત્ત જ ગણાય. (૯) અહીં કેટલાક તે એમ જ માને છે કે પાપકર્મ છેડ્યા સિવાય પણ આર્ય ધમને જાણીને જ સર્વ દુઃખોથી મુક્ત થવાય છે. તે વસ્તુ ઉચિત નથી.) - નેંધ : આ લોકમાં જ્ઞાન કરતાં વતનની અધિકતા બતાવી છે. વર્તન ન હોય તે વણી નિરર્થક આ Page #62 -------------------------------------------------------------------------- ________________ શુક્લક-નિગ્રંથ ૨૯(૧૦) બંધ અને મોક્ષની વાતો કરનારા કહેવા છતાં કરતા નથી તે માત્ર વાણની બહાદુરીથી પોતાના આત્માને આશ્વાસન જ આપે છે. (૧૧) જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી. તે વિદ્યાનું અનુશાસન પણ ક્યાંથી શરણભૂત થાય ! પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ નહિ જાણવા છતાં પિતાને પંડિત માનનારા હોય છે. (૧૨) જે કેટલાક બાલજી (અજ્ઞાની) શરીરમાં, શરીરના વર્ણ અને સૌંદર્યમાં સર્વ પ્રકારે એટલે મન, વચન અને કાયાથી આસક્ત હોય છે તે સૌ દુઃખના જ ભોગી બને છે. (૧૩) તેઓ અનંત એવા આ સંસારમાં લાંબે માગે પડે છે. (સંસારચક્રમાં ખૂબ ભમે છે.) માટે બધી બાજુથી જઈ તપાસીને મુનિ અપ્રમત્ત થઈને જ વિચરે.. (૧૪) બાહ્યસુખને આગળ કરીને કદી પણ કશું ન ઈચછે. માત્ર પૂવે થયેલાં (સંચિત) કર્મના ક્ષયને માટે જ આ દેહનો સદુપયોગ કરે. : શરીર, ધન, સ્વજન આદિ સામગ્રી મુખ્ય નથી પણ ગૌણ છે. તેને સદુપયેગ કરવાથી જ સુખ મળે. તેની લાલસામાં જીવન ખર્ચે તો બધુંય ગુમાવે. (૧૫) કર્મનાં મૂળ કારણે (બીજ)નો વિવેક કરીને વિચાર કરીને) અવસર (ગ્યતા). જઈને સંયમી બને. (સંયમી બન્યા પછી) નિર્દોષ ભોજન અને પાણીને પણ માપથી ગ્રહણ કરે. નેધ : યોગ્યતા વિના સંયમ ન ટકે માટે “અવસર, જેનાર એ વિશેષણ લીધું છે. તેમ જ ત્યાગ અને તપ વિના પૂર્વ કર્મોને ક્ષય અસંભવિત છે માટે ત્યાગને અનિવાર્ય બતાવ્યું છે. (૧૬) ત્યાગીએ લેશ માત્ર પણ સંગ્રહ ન કરવો, જેમ પક્ષી પાંખને સાથે લઈને જ ફરે છે તેમ મુનિ ૫ણું (સવ વસ્તુ પરથી) નિરપેક્ષ (મમત્વ રહિત) થઈ વિચરે. (૧૭) લજ્જાળુ (સંયમની લાજ ધરાવનાર) અને ગ્રહણ કરવામાં પણ મર્યાદા રાખનાર ભિક્ષુ ગામ, નગર ઈત્યાદિ સ્થળે, બંધન રહિત (નિરાસક્ત) થઈ વિચરે. અને પ્રમાદીઓમાં (એટલે ગૃહસ્થના સંસર્ગમાં રહેવા છતાં પણ અપ્રમત્ત રહી ભિક્ષાની ગવેષણ (શેલ) કરે. એ પ્રમાણે તે અનુત્તર જ્ઞાની અને અનુત્તર દર્શનધારી અહંન પ્રભુ જ્ઞાનપુત્ર મહાવીર વિશાલી નગરીમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા.”(એમ) જંબુસ્વામીને સુધર્મસ્વામીએ કહ્યું: એ પ્રમાણે કહું છું. એવી રીતે ભુલક નિગ્રંથ સંબંધીનું છઠું અધ્યયન સમાપ્ત થયું. Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : સાતમું. એલ ક બકરાનું અધ્યયન ભેગમાં તૃપ્તિ નથી; જડમાં કયાંય સુખ નથી. " ભાગમાં જેટલી આસક્તિ તેટલું જ આત્માથી દૂર રહેવાય. આત્માથી દૂર રહેવાય તેટલે દુષ્કર્મોને પુંજ ભેળે થાય અને તેના પરિણામે અધોગતિમાં જવું પડે. માટે મનુષ્યભવને સાર્થક કરે એ જ આપણું પરમ કર્તવ્ય છે. (૧) જેમ અતિથિ (મહેમાનોને ઉદ્દેશીને (માટે) કેઈ માણસ પોતાને આંગણે - બકરાને પાળી ચોખા અને જવ આપી પિષ્યા કરે, (૨) ત્યાર પછી તે હષ્ટપુષ્ટ, મેટા પેટવાળ, જાડે, બહુ મેદવાળે (થઈ ખૂબ ખુશી થાય) અને વિપુલ દેહવાળો બને ત્યારે જાણે અતિથિની વાટ જ ન જેતે હાય ! (તેમ મદમાતો ફરે). (૩) જ્યાં સુધી એ પણે ઘેર આવે નહિ ત્યાં સુધી જ તે બિચારે જીવી શકવાને છે. પણ જ્યારે અતિથિ ઘેર આવે ત્યારે (ઘરના બધા માણસ અને પરોણાઓ) (તેનું માથું કાપીને (વધ કરીને તેને ખાઈ જાય છે. (મૃત્યુવશ થાય છે). (૪) ખરેખર તે બકરે જેમ પરણુંને માટે જ (પુષ્ટ કરાય છે) રખાય છે. તેમ અધમી_બાલજીવ પણ (ક્રર કર્મો કરી) નરનું આયુષ્ય બાંધવા માટે જ કામભોગ વડે પાપોથી પિોષાય છે. નેંધ : જેમ બક ખાતી વખતે ખૂબ મજા માણે છે તેમ ભેગો ભોગવતી વખતે જીવાત્મા ક્ષણિક સુખ માણું લે છે. પરંતુ અતિથિરૂપ કાળ આવે ત્યારે તેની મહાદુર્ગતિ થાય છે. અને પહેલાનું માનેલું સુખ મહા ભયંકર દુ:ખરૂપ નીવડે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ એલક નરકને યોગ્ય બાલાજીવ કયા દોથી ઘેરાયેલા હોય છે તે દોષ બતાવે છે. (૫) બાલછવ; હિંસક, જૂઠું બેલનાર, માર્ગમાં ચોરી કરનાર (બહારવટિયો) બીજાની વસ્તુને ઝુંટવી લેનાર, માયાવી, અધર્મનું ખાનાર, શઠ તથા (૬) સ્ત્રીઓમાં આસક્ત, ઈમિલેલું પ, મહારંભી, મહાપરિગ્રહી, દારૂ અને માંસ ભક્ષક, પરને પીડા આપનાર, (પાપમાં વધેલ પરિદૃઢ) પાપી. નોંધ : જીભ, કાન, નાક, ઊર્શ અને ચક્ષુ ઈત્યાદિ ઈદ્રિયોના વિષયમાં આસક્ત હોય તે ઈદ્રિયલુપી કહેવાય છે. મહારંભી એટલે મહા (સ્વાથી) હિંસક, મહા પરિગ્રહી એટલે અત્યંત (તૃષ્ણાળુ) આસક્તિમાન. (૭) બકરાનું માંસ શેકી કકડા કરી ખાનાર (બકરા વગેરે પશુઓને ખાઈ જનાર), મોટી ફાંદવાળે તથા અપથ્ય ખાઈને શરીરમાં લોહીને જમાવનાર એવો અધમી જીવ, જેમ બકરે અતિથિની વાટ જુએ છે તેમ તે નરકગતિના આયુષ્યની વાટ જુએ છે. (નરકગતિ પામે છે). (૮) મજાનાં આસન, શાઓ, સવારીઓ (ગાડી, ઘોડા વગેરે) ધન તથા કામ ભોગને (ક્ષણવાર) ભોગવીને, દુઃખથી મેળવેલું ધન તજીને તથા બહુ કર્મમેલને એકઠા કરીને, (૯) આવી રીતે કર્મોથી ભારે થયેલ જીવાત્મા વર્તમાન કાળમાં જ મશગૂલ રહી, જેમ બકરે અતિથિ આવ્યું તે સ્થિતિમાં શેક કરે છે તેમ મૃત્યકાળે અત્યંત શેક કરે છે. નેધ: પ્રત્યુત્પન્નપરાયણ એટલે, પછી શું થશે? તે પરિણામ નહિ 'વિચારનાર છે. કાર્યના આરંભમાં જે પરિણામ ન વિચારે તે પાછળથી ખૂબ જ પસ્તાય છે. પરંતુ પાછળને પસ્તાવો તદ્દન નિરર્થક છે. (૧૦) તેમ જ એવા ઘોર હિંસક આયુષ્યને અંતે આ દેહને છોડી કર્મથી પરતંત્ર થઈને આસુરી દશાને પામે છે અથવા તો નરકમાં ચાલ્યા જાય છે. નેંધ : જૈનદર્શન અસુરગતિ કિંવા નરકગતિએ જ ગતિઓ જ આવા અત્યંત હિંસકોને માટે માને છે. (૧૧) જેમ કાણી કેડીને માટે એક મનુષ્ય હજાર સેના મહારે હારી ગયો અને એક (રોગમુક્ત) રાજા અપથ્ય એવા આમ્રફળને ખાઈને રાજ્ય હારી ગયો, (તેમ માનવભવ હારી જાય છે). Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સુત્ર નેધઃ આ બને શાસ્ત્રોક્ત દષ્ટાંતો છે. તાત્પર્ય એ છે કે ઉત્તમ એવા આત્મસુખને કે જેનાં મૂલ્ય ન થઈ શકે તે છોડીને પરસુખ એટલે જડજન્ય કામગો જે ઈચ્છે છે તે કાણું કેડી માટે સુવર્ણ ગુમાવે છે. રોગથી મુક્ત કરેલ વૈદે રાજાને પથ્ય પાળવા માટે આંબાનું ફળ ખાવાની મના કરી હતી છતાં ભૂલથી (રસાસક્તિથી) ખાઈને તેણે એક સહજ સ્વાદ માટે પોતાને પ્રાણ ગુમાવ્યો. તે જ રીતે સંસારભોગી થોડી ભૂલથી આત્મિક જીવન વેડફી સંસાર પરિભ્રમણમાં પડે છે. ' હવે દેવગતિના ભેગો સાથે મનુષ્યના ભેગની તુલના કરે છે : (૧૨) એ પ્રમાણે મનુષ્ય સંબંધીના કામે દેવકામોની પાસે છ છે. દેવકામો (મનુષ્યના ભોગે કરતાં) સહસ્ત્રગણું અને આયુષ્યપયત દિવ્યસ્વરૂપમાં (૧૩) તે દેવની સ્થિતિ પણ અમર્યાદિત (અનેક વર્ષોની સંખ્યાથી પણ વધુ કાળની હોય છે. આ બધું જાણવા છતાં સે (૧૦૦)થી પણ ઓછાં વર્ષની (મનુષ્યની) આયુષ્ય સ્થિતિમાં (પણ) દુષ્ટ બુદ્ધિવાળા પુરુષ વિષયમાર્ગમાં ફસાઈ જાય છે. (૧૪) જેમ ત્રણે વાણિયાઓ મૂળ (મૂડી) ગ્રહણ કરીને (કમાવા અર્થે) નીકળેલા, ત્યાં તેમને એક લાભ મેળવે છે, બીજે પિતાની મૂળ મૂડી જ પાછી લાવે છે (૧૫) અને ત્રીજો મૂડી ગુમાવીને આવે છે. આ તે વ્યવહારિક ઉપમા છે. પરંતુ એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું. નેધ : આ ત્રણે દષ્ટાંત શાસ્ત્રમાં છે. અહીં શ્લેમાં તે સ્પષ્ટ કરે છે. (૧૬) મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે, (મનુષ્યને દેહ મળે તે મૂળ મૂડી જ છે.) દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે છો નરક અને તિર્યંચ (પશુયોનિ) ભવ પામે છે તે તો ખરેખર મૂડીને પણ ગુમાવે છે. ધઃ જેઓ સત્કર્મથી દેવગતિ પામે છે તે મનુષ્યભવથી કંઈક વધુ મેળવે છે અને દુષ્કર્મ કરે છે તે અધોગતિ પામે છે. (૧૭) બાલકની (મૂઢજીવની આપત્તિ અને વધુ જેના ગર્ભમાં છે તેવી બે પ્રકારની ગતિ (ઉપર કહી ગયા તે) થાય છે. આસક્તિને વશ થયેલે તે શઠ દેવત્વ અને મનુષ્યત્વ બને હારી જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ એલક . (૧૮) તે એક વાર વિષયોથી જિતાય, (વિષયાસક્ત થયો) કે તેના વડે તેની બે પ્રકારે દુર્ગતિ થાય છે. ત્યાંથી ઘણુ લાંબા કાળ સુધી પણ નીકળવું તેને પછી દુર્લભ થઈ પડે છે. ' નેધ : વિકાસ એ દુર્લભ છે પણ પતન તે સુલભ છે. એક વાર પતન થયું કે ઉચ્ચ ભૂમિકાથી ઠેઠ નીચે પડી જવાય છે. આ (૧૯) આ પ્રમાણે વિચારીને તથા બાલ (અજ્ઞાની) અને પંડિતની તુલના કરીને જે પિતાની મૂડીને પણ કાયમ રાખે છે તે મનુષ્યનિને પામે છે, (૨૦) આવી ભિન્નભિન્ન પ્રકારની શિક્ષાઓ દ્વારા જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે સદાચારી રહે છે તે અવશ્ય સૌમ્ય એવી મનુષ્ય યોનિને પામે છે. કારણ કે ખરેખર પ્રાણીઓ કમનું ફળ અચૂક ભોગવનારાં હોય છે. નેધ : કર્મવાત જ જીવોની ઉચ્ચ કે નીચ ગતિ થતી હોય છે. (૨૧) જેઓની વિપુલ શિક્ષા છે. (મહાજ્ઞાની છે તેઓ પિતાની મૂડીને ઓળંગી જઈ (મનુષ્ય ધર્મથી આગળ વધી), શીલવાન અને વિશેષ સદાચારી થઈ અને અદીન (તેજસ્વી) બની દેવપણને પામે છે. નેધ : મનુષ્ય મનુષ્યધર્મ સાચવો તે તે સામાન્ય કર્તવ્ય છે. ત્યાં સુધી તે પિતાની મૂડી જ જાળવી ગણાય. પરંતુ મનુષ્યધર્મ કરતાં આગળ વધે અર્થાત, વિશ્વધર્મમાં પ્રવેશે ત્યારે જ વિશેષતા ગણાય. . (૨૨) એ પ્રકારે ભિક્ષુ અદીનતા અને અનાસક્તિને જાણુને (વિચારીને) શા માટે આવું ન જીતે (પામે) ! અને છતીને શાંતિનું સંવેદન (અનુભવ) શા માટે ને કરે ? નોંધ : ઉપરની સુંદર ગાથાને સાધક થઈ શા માટે ન આરાધે ? (૨૩) દાભડાની ટોચ પર રહેલું જળબિંદુ સમુદ્રની સાથે શી રીતે સરખાવાય ? તે જ રીતે દેવોના ભોગ આગળ મનુષ્યના ભોગોનું પણ સમજી લેવું ઘટે. (૨૪) જે આ દાભડાની ટોચના જળબિંદુ જેવા ચંચળ કામગો છે તો ક્ષીણ થતા ટૂંકા આયુષ્ય કાળમાં શા માટે (ક્યા હેતુને લઈને) કલ્યાણ માર્ગને ન જા ? (૨૫) અહીં કામોથી અનિવૃત્ત (કામાસક્ત) થયેલાનો સ્વાર્થ (આત્મોન્નતિ) હણાય. છે અને તે પુરુષ ન્યાય (મોક્ષ) માગને સાંભળ્યા છતાં ત્યાંથી પતિત થાય છે. ઉ. ૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ A • ઉત્તરાચીન સુર નોંધઃ કામ એ બધા રોગોનું અને આપત્તિઓનું મૂળ છે. એથી સાવધ રહેવું. (૨૬) “કામભોગોથી નિવૃત્ત થયેલાની આત્મોન્નતિ હણાતી નથી, બલકે અપવિત્ર દેહને ત્યાગી તે દેવ સ્વરૂપ બને છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે.” (૨૭) તે જીવ; જ્યાં ઋદ્ધિ, કીતિ, કાતિ, આયુષ્ય તથા ઉત્તમ સુખ હોય છે ત્યાં સુંદર મનુષ્યોના વાતાવરણમાં જઈ ઉત્પન્ન થાય છે. - હવે તારવણી કરે છે : (૨૮) બાળકનું બાલ જુઓ કે જે ધમને છોડી, અધર્મ અંગીકાર કરીને ' અર્થાત અધમી બનીને નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૯) હવે સત્યધર્મને અનુસરનારા ધીરપુરુષનું ધીરપણું જુઓ કે જે ધર્મિષ્ઠ થઈ, અધર્મથી દૂર રહીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. (૩૦) પંડિતમુનિ આ પ્રમાણે બાલભાવ તથા અબાલભાવની તુલના કરીને બાલ ભાવને ત્યાગી અબાલભાવને સેવે. નોંધ : બાલ શબ્દ કેવળ અજ્ઞાનતા કે મૂર્ખતા સૂચક જ નથી. બલકે બાલ શબ્દ અનાચારનું પણ સૂચન કરે છે. એ પ્રમાણે કહું છું. એમ એલક સંબંધીનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : આઠમું કાપિલિક કપિલમુનિનું અધ્યયન મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનને દુષ્ટવેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષુતા જગાડે છે. ચિત્તનું અનિયંત્રિતપણું કયાં સુધી ઘસડી જાય છે! અને અંતરાત્માને એક જ અવાજ લક્ષ્ય આપવાથી કેવી રીતે અધઃપતનમાંથી બચાવી લે છે ? “કપિલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વ જીવનમાંથી તેનો મૂર્તિમાન બેધપાઠ અહીં મળી શકે છે. કપિલ કૌશાંબી નગરીમાં વસેલા એક ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. યુવાન વયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવી એક દિગ્ગજ પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે લાગી પડ્યા હતા. યૌવન વય એક પ્રકારને નશે છે. એ નશાને વશ થઈ કેક યુવાનો માર્ગને ભૂલી જાય છે. કપિલ પિતાને માર્ગ ચૂક્યા. વિષયની પ્રબળ વાસના જાગી. વિષયની આસક્તિથી સ્ત્રીસંગને નાદ લાગ્યો. સ્ત્રીસંગની તીવ્રતર' લાલસાએ પાત્ર કુપાત્રને પારખવા ન દીધું. અને એ કૃત્રિમ સનેહના ગર્ભમાં રહેલી વિષયના ઝેરી વાસનાને પોષનાર તેવું જ એક સમાન પાત્ર શોધી લીધું અને સંસાર વિલાસી જીવોને સર્વોત્તમ લાગતા એવા કામભોગને ભોગવવા લાગ્યા. વારંવાર ભેગવવા છતાં તેને જે કરસની પિપાસા છે તે સાંપડતી નથી. અને તેમ તેમ અજ્ઞાનતાથી વિવશ થઈ અધઃપતનની ખાડમાં નીચે ને નીચ તે ઘસડાતા જાય છે. એકદા લક્ષમી અને સાધનાથી હીન અને દીન બનેલા તે પત્નીની પ્રેરણાથી મહારાજના દરબારમાં (પ્રતિદિન પ્રાત:કાલમાં પ્રથમ આવ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન અગર નારને સેના મહેરો આપવાનું વ્રત છે) જવા રાત્રિના છેલલા પ્રહરે નીકળે છે. ત્યાં ચાર ધારી રાજપુર વડે પકડાય છે. ત્યાંથી મહા-- સજાની અનુકંપા વડે છૂટે થાય છે અને મહારાજા તેના પર પ્રસન. થઈ ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહે છે. - કપિલ વિચારમાં પડે છે: “આ માગું તે માગું તેની લાલસા. એટલેથી તૃપ્ત થતી નથી. આખરે આખું રાજ્ય માગવા તેનું મન. લલચાય છે. અને એવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે. અચાનક અંતઃકરણને અવાજ આવે છે કે રાજ્ય મેળવ્યા પછી પણ તૃપ્તિ કયાં હતી? કપિલનું હદય સ્ફટિક જેવું નિર્મળ હતું. તેથી એકાએક કપિલનો વિચારગ વળી જાય છે. ભેગમાં ક્યાંય તૃપ્તિ જ નથી.. લાલસાના પરિણામે બે માસા (સુવર્ણને સિકો) માટે આવેલો હું રાજ્ય માગવા તત્પર થયા છતાં તેમાં પણ તૃપ્તિ કયાં? આખરે એ પૂર્વાગીશ્વરના પૂર્વ સંસ્કારો જાગૃત થઈ ગયા. સાચા સુખનો માર્ગ સમજાયે. અને તે જ વખતે તેણે સૌ કંઈ બહારની ગણાતી મિલકતને મેહ ક્ષણવારમાં ત્યાગી દીધો. બે માસાની. પણ જરૂર તને લાગી નહિ. મહારાજા અને સૌને વિસ્મિત કરી મૂકયા. અને પોતાના અંતઃકરણને જાગૃત કરી દીધું. - સંતેષ સમાન સુખ નથી. તૃષ્ણ એ જ દુઃખની જનની છે. તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણે ક્ષય થયાં. તેનું અંત:કરણ પ્રકુલિત બન્યું, ઉત્તરોત્તર ઉત્તમ ચિંતનના પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કેવલ્યને પામ્યા. ' '(૧) અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કામ કરું ' કે જેથી દુર્ગતિ ન પામું. (કે જિજ્ઞાસુએ પૂછયુ) : ", :. 4 : (૨) પહેલાંની આસક્તિને છેડી દઈને કેઈ સ્થળે રાગબંધન ન કરતાં (મૂકી - દેતાં દેતાં), વિષયથી સાવ વિરક્ત થાય તો દોષ અને મહા દોષથી પણ - ભિક્ષુ મુકાઈ જાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ કાપિલિક ૩૭ (૩) વળી સ`પૂર્ણ જ્ઞાન અને શનવાળા તથા સર્વ જીવાનુ` હિત અને કલ્યાણુ ચિંતવનારા વીતમાહ મુનિવીર મહાવીર પશુ જીવાની મુક્તિ માટે આ પ્રમાણે કહે છે. (૪) સર્વ પ્રકારની ગ્રંથિએ (આસક્તિ) તથા છોડી દેવાં. સ` કામ સમૂહને (ભાગાને) જોવા લેપાતા નથી. કલહ (કલેશચિત્ત)ને ભિક્ષુએ છતાં સાવધ એવા સાધક (૫) પણ ભાગરૂપ આમિષ (ભાગ્ય વસ્તુ)ના દેાષાથી કલુષિત, હિતકારી માગ અને મુમુક્ષુ બુદ્ધિથી વિમુખ એવેા ખાલ, મ ંદ અને મૂઢ જીવાત્મા ખળખામાં માખીની માફક (સંસારમાં) બંધાઈ જાય છે. (૬) અધીર (આસક્ત) પુરુષોથી તે! આ કામભાગે ખરેખર દુઃખે કરીને તાય છે. સુખેથી ત્યાજ્ય નથી. જે સદાચારી સાધુએ હાય છે તે જ દુસ્તર એવા આ સૌંસારને તરી જાય છે. (૭) કેટલાક દુષ્ટ અને અજ્ઞાની ભિક્ષુકે એમ કહેતા હોય છે કે પ્રાણીવધ થાય તેમાં શું ? આમ કહેનારા મૃગલા (આસક્ત) અને મદમુદ્ધિવાળા અજ્ઞાનીઓ, પાપી દૃષ્ટિએ વડે કરીને નરકમાં જાય છે. નોંધ: કોઈ ખીજાએ (અન્ય માણસે) પ્રાણીઓના વધ કરી આહાર ઉપન્નવે તા તે પણ સાધુજીને અકલ્પ્ય છે. (૮) “ખરેખર પ્રાણીવધ કરવા તે શું પણ તેને અનુમેદન આપતાં પણ કદી સર્વાં દુ:ખાથી તે જીવ છૂટી શકતા નથી.” જે આચાર્યોએ સાચા ધર્મોની નિરૂપણા કરી છે તે બધાએ આ પ્રમાણે ફરમાવેલુ છે.. નોંધ : કાઈ પણ મત, વાદ કે દનમાં અહિં સાત સિવાય ધમ તાન્યે નથી. જૈનદર્શન અહિંસાની ખૂબ ગભીર સમાલાચના કરે છે. તે કહે છે કે તમા ખીજાને દુ:ખ ન દે તેટલામાં જ અહિંસા સમાપ્ત થતી નથી પરંતુ કાઈપણ હિંસાના કાયને ઉત્તેજના ન મળે તેવા વિવેક રાખવે. તે અહિંસા છે. (૯) જે પ્રાણાના અતિપાત (ધાત) ન કરે તે સમિતિ યુક્ત, અને સજીવે નું રક્ષણ કરનાર (અહિ ંસક) કહેવાય છે. આવે બનવાથી સ્થળમાંથી પાણીની પેઠે તેનું પાપકમ નીકળી જવા માંડે છે. નોંધ : જૈનદર્શનમાં પાંચ સમિતિ છે. તેમાં આહાર, ભાષા શેાધન, નૃવ્યવસ્થા તથા પ્રતિષ્ઠાન (ભિક્ષાદિ વધે તે કેવું સ્થળે મૂકવી) વિધિના સમાવેશ થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સુત્ર (૧૦) જગતમાં વ્યાપ્ત થયેલા ત્રસ (હાલતા ચાલતા) અને સ્થાવર (સ્થિર રહેલા જીવો પર મન, વચન અને કાયાથી દંડ ન આરંભ. નેધઃ સુક્ષ્મ કે ધૂળ છની હિંસા, મન, વાણું કે વર્તનથી ન જ કરવી. (૧૧) શુદ્ધ ભિક્ષાને જાણીને તેમાં જ ભિક્ષુ પિતાના આત્માને સ્થાપે. સંયમયાત્રા માટે ગ્રાસ (કેબિયા) પ્રમાણે (મર્યાદાપૂર્વક) ભિક્ષા કરે અને રસમાં આસક્ત ન થાય. (૧૨) ભિક્ષુ ગૃહસ્થના વધેલા ઠંડા આહારને, જૂના અડદના બાકળા, થૂલુ, સાથ કે (પુલાક) જવ આદિના ભૂકાનું પણું ભજન કરે છે. ધઃ માત્ર સંયમના હેતુથી જ તેનું શરીર હોય છે અને શરીર ટકાવવા માટે આહાર લેવાને હેય છે. જે વિદ્યા દ્વારા પતન થવાને ભય છે તે બતાવે છે : (૧૩) જેઓ લક્ષણવિદ્યા (શરીરનાં કોઈપણ ચિહ્નોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર), સ્વપ્ન શાસ્ત્ર અને અંગવિદ્યા (અંગ ઉપાંગોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર)નો ઉપયોગ કરે છે, તે સાધુઓ નથી કહેવાતા. એ પ્રમાણે આચાર્યોએ ફરમાવ્યું છે. (૧૪) (સંયમ ગ્રહણ કર્યા પછી) જેઓ પિતાના જીવનને નિયમમાં ન રાખતાં સમાધિ યોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામ ભાગોમાં આસક્ત થઈને (કુકર્મો કરી) આસુરી દેહમાં ઉત્પન્ન થાય છે. (૧૫) વળી ત્યાંથી (આસુરી ગતિમાંથી) પણ ફરીને સંસાર ચક્રમાં ખૂબ અટન: કર્યા કરે છે. અને બહુ કર્મના લેપથી લેપાયેલા તેઓને સમ્યફત્વ (સબંધ). થવું અત્યંત દુર્લભ છે. માટે સુંદર રાહ દર્શાવે છે : (૧૬) કેઈ આ આખા લેકને (લેકસમૃદ્ધિને) એક જ વ્યક્તિને ઉપભોગ અથે આપી દે છતાં તેનાથી પણ તે સંતુષ્ટ ન થાય. કારણ કે આ આત્મા (બહિરાત્મા– કપાશથી જકડાયેલ છવ) દુઃખે કરીને પુરાય તેવો છે.. (સદાય અસંતુષ્ટ રહે છે.) (૧૭) જેમ લાભ થતું જાય તેમ લોભ થાય. લાભથી લોભ વધતું જાય છે. બે માસા (જૂના વખતના સિક્કાનું નામ છે) માટે કરેલું કાર્ય કરોડથી પણું પૂરું ન થયું Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કપિલિક નેધ: જેમ જેમ મળતું જાય છે તેમ તેમ તૃષ્ણ કેવી રીતે વધે છે તેનું ઉપર આપેલું આબેહૂબ ચિત્રણ છે. (૧૮) જેનું અનેક પુરુષોમાં ચિત્ત છે એવી, ઉના છાતીવાળી (સ્તનવાળી) અને રાક્ષસી જેવી સ્ત્રીઓમાં આસક્ત થવું નહિ કે જે પુરુષને પ્રથમ પ્રલેશન આપીને પછી તેની સાથે ચાકરના જેવું વતન રાખે છે. ધ: વેશ્યા કે હલકી વૃત્તિની સ્ત્રીઓના સંબંધને આ લેક છે. જેવી રીતે પુરુષોને સ્ત્રીઓમાં ન લેભાગું તે જ રીતે સ્ત્રીઓએ પુરુષોમાં પણ ન લેભાગું તે વાત વિવેકપૂર્વક સ્વીકારી લેવી ઘટે. અહીં શિષ્યને સંબોધીને કહેવાયેલું હોવાથી તે કથનમાં તે સ્ત્રીઓની વાત આવે તે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિક રીતે તે પુરુષ છે કે સ્ત્રી હો ! વિષયની આત વાસના જ અધોગતિ આપનારી છે.. (૧૯) ઘરને ત્યાગી સંયમી થયેલે ભિક્ષ સ્ત્રીઓ પર આસક્ત ન થાય. સ્ત્રીસંગને - તજીને તેનાથી દૂર જ રહે. અને પિતાના ચારિત્ર ધર્મને સુંદર જાણીને ત્યાં જ પોતાના ચિત્તને સ્થિર કરે. (૨૦) એ પ્રમાણે આ ધર્મ, વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણવ્યો છે. તેને જેઓ આચરશે તે તરી જશે અને તેવા પુરુષોએ જ બન્ને લેક (આ. લેક તથા પરલક) આરાધ્યા સમજવા. નેધ : રાગ અને લેભના ત્યાગથી મન સ્થિર થાય છે. ચિત્તસમાધિ વિના યોગની સાધના નથી. યોગસાધના એ તો ત્યાગીનું પરમ જીવન છે. તે સાધવા માટે કંચન અને કામિની એ બન્નેનાં બંધન ક્ષણે ક્ષણે નડતરરૂપ છે. તેને ત્યાગ્યાં તો છે જ પણ ત્યાગ્યા છતાં આસક્તિ રહી જાય છે. તે આસક્તિથી દૂર રહેવા સતત જાગૃત રહેવું એ જ સંયમી જીવનનું અનિવાર્ય ગણતું કાર્ય છે. એ પ્રમાણે કહું છું. એમ કપિલમુનિ સંબંધીનું આઠમું અધ્યયન સમાપ્ત થયું Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : નવમું નમિ પ્રવજ્યા નમિરાજર્ષિને ત્યાગ - મિથિલાના મહારાજા નમિરાજ દાધજવરની દારુણ વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ તથા દાસીઓ ખૂબ ચંદને ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતા હતા તે મહારાજના કર્ણ પર અથડાઈ વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું : “આ ઘોંઘાટ અસહ્ય છે. તેને બંધ કરે.” ચંદન ઘસનારાઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યચિહ. રૂપ રાખી બધું દૂર કર્યું કે તુરત જ અવાજ બંધ થ. - થોડીવારે નમિશ્વરે પૂછ્યું: “કેમ કાર્ય પૂર્ણ થયું ? - મંત્રી : ના જી. નમિધર : “ત્યારે અવાજ શાથી બંધ થયો ?” મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તે જ ક્ષણે પૂર્વયોગના હદયમાં આકરિમક અસર થઈ ગઈ. તેણે વિચાર્યું કે જ્યાં બે છે ત્યાં જ ઘંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે. આજ ગૂઢ ચિંતનના પરિણામે નિમિત્તથી) પૂર્વજન્મનું સ્મરણ થયું અને શાંતિને મેળવવા માટે બહારનાં બધાં બંધને છડી એકાકી વિચરવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. વ્યાધિ શાન્ત થયો અને તુરત જ એ યોગી સર્પની કાંચળી માફક રાજપાટ અને રમણીઓના ભોગવિલાસને તજી, ત્યાગી થયા અને તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગીની કસોટી ઈદ્ર જેવાએ કરી. તે પ્રશ્નોત્તર અને ત્યાગના મહાવ્યથી આ અધ્યયન સમૃદ્ધ થયું છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ નમિપ્રવજ્યા (૧) દેવકથી યુત થઈને (ઊતરીને) મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલે નમિરાજ - (ઉપરના નિમિત્તથી) સેહનીય કર્મના શાન્ત થવાથી પૂર્વ જન્મોને સંભારે છે. (૨) પૂર્વજન્મને સંભારીને તે ભગવાન નમિરાજ પિતાની મેળે બંધ પામ્યા. - હવે પુત્રને રાજ્યારૂઢ કરીને શ્રેષ્ઠ ધર્મ (યોગમાર્ગ)માં અભિનિષ્ક્રમણ કરે છે (પ્રવેશે છે). (૩) ઉત્તમ અંતઃપુરમાં રહ્યાં રહ્યાં તે નિમિરાજ દેવલેક જેવા (દેવભ5) ઊંચા પ્રકારના ભોગોને ભોગવી, હવે જ્ઞાની (તેની અસારતાને જાણનાર) બની બધું છોડી દે છે. (૪) (તે) નાનાં શહેર તથા પ્રાન્તથી જોડાયેલી મિથિલાનગરી, મહારથીસેના, યુવાન રાણીઓ તથા બધા નોકર ચાકરેને છોડીને નીકળી ગયા (ગ માગમાં પ્રવૃત્ત થયાં). અને તે ભગવાને એકાન્તમાં જઈ અધિષ્ઠાન કર્યું. (૫) જ્યારે નમિરાજા જેવા મહાન રાજર્ષિનું અભિનિષ્ક્રમણ થયું અને પ્રવજ્યા (ગૃહત્યાગ) થવા લાગી ત્યારે મિથિલાનગરીમાં કોલાહલ (હાહાકાર) થઈ રહ્યો. નેધ : મિથિલા તે કાળમાં મહાન નગરી હતી. તે નગરી નીચે અનેક પ્રાંત, શહેર, નગર અને ગામ હતાં એવા રાજર્ષિ આવા દેવગ્ય ભેગોને ભોગવતા હોય ત્યાં એકાએક ત્યાગ કુરે એ પૂર્વજન્મનું યોગબળ જ સૂચવે છે. આવી વ્યક્તિને સદાચાર, પ્રજાપ્રેમ, ન્યાય વગેરે ખૂબ અપૂર્વ હોય અને તેથી તેના વિરહને લઈને સ્નેહીવને આઘાત લાગે તે સ્વાભાવિક છે. (૬) ઉત્તમ પ્રવ્રયાસ્થાને વિરાજેલા રાજર્ષિને સંબધી ઈદ્રમહારાજ બ્રાહ્મણરૂપે આ વચન બોલ્યા : નેધ : મિરાજર્ષિની કસોટી માટે આવેલા ઈદ્ર બ્રાહ્મણને સ્વાંગ સો હતા. તેમણે જે પ્રશ્નમાળા પૂછી તેનો ઉલ્લેખ છે. . (૭) રે! આય ! આજે મિથિલાનગરીમાં કોલાહલથી વ્યાપ્ત (હાહાકારમય) અને ભયંકર શબ્દ ઘરઘર તથા મહેલ મહેલમાં શા માટે સંભળાય છે ? (૮) ત્યારબાદ આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ વચન કહ્યું : (૯) મિથિલામાં ઠંડી છાયાવાળું, મનહર, ફૂલ અને પાંદડાથી ભરેલું તેમ જ હંમેશાં બહું જનેને બહુ ગુણ કરનારું એવું ચૈત્યવૃક્ષ છે. • (૧૦) રે ભાઈ ! તે મનેëર ચૈત્યવૃક્ષ (આજે) પ્રચંડ વાયુથી હરાઈ જતું હોવાથી " "અંશરણ બની ગયેલા અને તે જ કારણે દુ:ખિત અને વ્યાધિથી પીડાયેલાં એવાં આ પક્ષીઓ આકંદ કરી રહ્યાં છે. આ ક . : - . WWW.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂત્ર નેધ : મિથિલાનાં નગરજનોને પક્ષીઓ રૂપ અને નમિરાજને વૃક્ષરૂપ બતાવ્યા છે. (૧૧) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિ રાજર્ષિને સંબંધીને આ વચન બોલ્યો : (૧૨) હે ભગવન ! આ અગ્નિ અને (તેમાં મદદ કરનાર) વાયુ આ મંદિરને બાળી રહ્યો છે. અને તેથી તમારુ) અંત:પુર પણ બળી રહ્યું છે. તમે શા માટે તે તરફ જતા નથી ? (૧૩) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નામરાજર્ષિ દેવેન્દ્ર પ્રતિ આ વચન બોલ્યા : (૧૪) જેનું ત્યાં (મિથિલામાં) કંઈપણ છે જ નહિ તેવા અમે સુખેથી રહીએ છીએ અને સુખે કરીને જીવીએ છીએ. (તેથી તે બ્રાહ્મણ !) મિથિલા. બળવા છતાં મારું બળતું નથી : (૧૫) કારણ કે સ્ત્રીપુત્ર પરિવારથી મુક્ત થયેલા અને સંસારના વ્યવહારથી પસ થયેલા ભિક્ષુને કંઈ પ્રિય પણ નથી અને કંઈ અપ્રિય પણ નથી. નેધ : જ્યાં આસક્તિ છે ત્યાં જ ઠેષ છે. ઠેષ છે ત્યાં અપ્રિયતા છે. જે પ્રિયતાને નાશ થયે તે અપ્રિયતા સહેજે સમાઈ જાય અને એ બન્ને વિરમે કે દુ:ખમાત્ર ગયું. કારણ કે દુઃખની લાગણી તેવા ભાવને લઈને જ થાય છે. (૧૬) ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જજાળથી મુક્ત થઈ એકાન્ત (આત્મ) ભાવને જ અનુસરનારા ભિક્ષને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે. નેધ : રોગ બધો હદયમાં છે. હૃદયશુદ્ધિ થઈ ને સંતોષ જાગ્યો કે તુરત જ કલ્યાણ અને મંગળનાં દરેક સ્થળે દર્શન થવાનાં. (૧૭) આ અને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલે દેવેન્દ્ર ત્યારબાદ નમિ રાજષિને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યો : (૧૮) હે ક્ષત્રિય ! કિલ્લો, ગઢને દરવાજે, ખાઈઓ અને સેંકડે સુભટને હણું નાખે તેવું યંત્ર (તાપ જેવું યંત્ર) બનાવીને પછી જા. ધ: તું તારા ક્ષત્રિય ધર્મને પહેલાં સંભાળી પછી ત્યાગના ધર્મને સ્વીકાર. જે પહેલા ધર્મને ચૂકીશ તે આગળ કેમ વધી શકીશ ? (૧૯) ત્યારબાદ આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : Page #76 -------------------------------------------------------------------------- ________________ નમિપ્રવજ્યા (૨૦-૨૧) શ્રદ્ધા (સત્ય પર અડગ વિશ્વાસ)રૂપી નગર, સંવર (સંયમ)રૂપી" ભાગોળ, ક્ષમારૂપી સુદરગઢ, ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાનું સુનિયમન)રૂપી દુઃઝઘર્ષ [દુર્જય શતની શસ્ત્ર વિશેષ), પુરુષાર્થરૂપી ધનુષ્ય, ઈર્યા [વિવેકપૂર્વક ગમનં]રૂપી દોરી અને ધીરજરૂપી ભાથું બનાવીને સત્ય સાથે પરિમંથન (સત્યચિંતન) કરવું જોઈએ. (૨૨) કારણ કે તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તે જ મુનિ કર્મ રૂપ બખ્તરને ભેદી. સંગ્રામમાં વિજય પામે છે અને ભવ (સંસારરૂપ બંધન)થી મુક્ત થાય છે. ધ : બાહ્ય યુદ્ધોને વિજ્ય ક્ષણિક હેય છે. અને પરિણામે પરિતાપ જ ઉપજાવે છે. શત્રુને પોતે શત્રુ બની પોતાના બીજા અનેક શત્રુઓની પરંપરા ઉત્પન્ન કરે છે. આથી તેવા યુદ્ધની પરંપરા જન્મજન્મ ચાલ્યા કરે છે. અને તેથી યુદ્ધથી વિરામ મળતું જ નથી. અને એ વાસનાને કારણે જ અનેક જન્મ લેવા પડે છે; માટે બહારના શત્રુઓ જેથી ઉત્પન્ન થાય છે, તે શત્રુઓ કે જે હૃદયમાં ભરાઈ બેઠા છે, તેને હણવા માટે પ્રયાસ આદરવો એ જ મુમુક્ષનું કર્તવ્ય છે. તે સંગ્રામમાં કઈ કઈ જાતનાં શસ્ત્રો જોઈએ તેની બહુ ઊંડી શોધ કરી ઉપરનાં સાધન નમિ ભગવાને વર્ણવ્યાં છે. તે યોગીનો અનુભવ આપણું જીવન. સંગ્રામમાં ક્ષણે ક્ષણે જરૂરી છે. આ ઉત્તરથી વિસ્મિત થયેલો ઇંદ્ર ડીવાર અવાક રહ્યો. (૨૩) આ તત્વને સંભાળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલે દેવેન્દ્ર મિરાજ ર્ષિને આ પ્રમાણે કહેવા લાગ્યો : (૨૪) હે ક્ષત્રિય ! ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરે તથા બાલાચ પિતિકાઓ (કીઠાનાં સ્થાને) કરાવી પછી જા. (૨૫) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ - દેવેન્દ્રને આ પ્રમાણે બોલ્યા : (૨૬) જે ચાલતાં ચાલતાં માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહ ભરેલું છે. જ્યાં જ્વાને ઈ છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને કરવું જોઈએ. - ધ : આ લોકનું હાર્દ બહુ ગંભીર છે. શાશ્વતસ્થાન એટલે મુક્તિ. મુમુક્ષનું યેય જે માત્ર મુક્તિ જ છે તે તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે? કે આ સંસારમાં બીજાં ઘરબારનાં બંધન શા માટે કરે ? (૨૭) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિને. આ પ્રમાણે બોલ્યો : Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉત્તરાદયયન સૂર (૨૮) હે ક્ષત્રિય ! મહર, ગાંઠડી છોડનાર, તસ્કર અને બહારવટીઆઓને નિવા રીને તથા નગરનું કલ્યાણ કરીને પછી જા., | નેધ લોમહર વગેરે બધા ચેરના વિવિધ પ્રકારે છે. (૨૯) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ' (૩૦) ઘણીવાર મનુષ્યો નિરર્થક દંડને (હિંસાને) જે છે. આવા સ્થળે ગુનો નહિ કરનારા વિના વાંકે બંધાઈ જાય છે ત્યારે ગુનેગાર (ઘણુવાર) છૂટી જાય છે. નોંધ : વિશેષ કરીને દુષ્ટમન કે દુષ્ટ વાસના જ ગુને કરાવે છે. પરંતુ તેને કઈ દંડ આપતું નથી. ઈદ્રિ અને શરીર દંડાય છે. આ નિરર્થક દંડ છે. દુષ્ટ વાસનાઓને દંડવી એ જ સાચો દંડ છે તેને જ દંડવા માટે કોશિશ કરવી જોઈએ. (૩૧) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિ પ્રતિ આ પ્રમાણે છે : (૩૨) હે ક્ષત્રિય ! હે નરાધિપ ! કેટલાક રાજાઓ કે જે તને નમ્યા નથી તેઓને વશ કરીને પછી જા. (૩૩) આ અર્થને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું : (૩૪) દશલાખ સુભટને દુજય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને જીત તે ઉત્તમ છે અને સાચી જીત છે.. નેંધ : બહારના યુદ્ધમાં લાખો સુભટને એકલા હાથે જીતનારને પણ જેનશાસન વીર નથી ગણાવતું. કારણ કે તે સાચી જીત નથી, પણ હાર છે. જે એક પિતાના જ આત્માને જીતી લે તે તે સાચો વિજય છે. (૩૫) આત્મા સાથે જ યુદ્ધ કરે, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ આમાથી દુષ્ટપ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે. ધ : વિષય ઘણે વિચારણીય અને ગંભીર છે માટે ખૂબ વિચારવું. (૩૬) પાંચ ઈદ્રિયો, કેધ, માન, માયા અને લેભ તથા દુજય એવા આત્માને છતો એ ઉત્તમ છે, કારણ કે આત્મા છ કે સંવ જિતાયું. (૩૭) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આમ કહ્યું : Page #78 -------------------------------------------------------------------------- ________________ નમિપ્રવજ્યા (૩૮) હે ક્ષત્રિય ! મોટા મોટા યજ્ઞ કરીને, તાપસ, શ્રમણ અને બ્રાહ્મણોને જમા. ડીને, દાન કરીને, ભોગવીને તથા યજન કરીને પછી જ જા. નોંધ : તે કાળમાં ક્ષત્રિયોને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણો પ્રેરણું કરતા અને પિતાને જમાડવામાં જ ધમ બતાવતા હતા. ગૃહસ્થાશ્રમના ધર્મ કરતાં આ ધર્મ વિશિષ્ટ ગણતો હતે. તેથી ક્ષત્રિય કર્મ બતાવી અહીં ધમ દિશાનું સૂચન કર્યું છે. (૩૯) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૪૦) જે પ્રતિ માસે (એકેક મહિને) દશ દશ લાખ ગાયે દાનમાં આપે તેના કરતાં કંઈપણ નહિ આપનારને સંયમ (જ માત્ર અવશ્ય ઉત્તમ છે) વધી જાય છે. નેધ : અપરિગ્રહવૃત્તિ એ જ ઉત્તમ ધર્મ છે. એક સંયમી માણસ અવ્યક્ત રીતે સેંકડોને પિપી શકે છે. અસંયમી બની કંઈ દાન કરવું તે કરતાં સંયમ પાળ વધુ યોગ્ય છે. આ લેક ખૂબ જ ઊંડાણથી વિચારતાં આપણી આજની જીવનદશાની વિટંબના મટી જઈ ઊજળો માર્ગ મળી આવે છે. (૪૧) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને વળી આ પ્રમાણે કહેવા લાગ્યો : (૪૨) (ગૃહસ્થાશ્રમ કઠણ છે માટે જ) આ કઠણ આશ્રમને છેડીને તું બીજા આશ્રમ (ત્યાગાશ્રમ)ને ઈચ્છતે લાગે છે. તે મનુષ્યના પાલક મહારાજ ! અહીં જ (ગૃહસ્થાશ્રમમાં જ) પૌષધરક્ત થા. નેધ : ગૃહસ્થાશ્રમમાં પણ કયાં ધર્મનિયમ નથી થતાં ? માટે ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધ (ઉપવાસ કરી કેવળ આત્મચિંતનમાં અહોરાત્રિ ગુજારવી) ક્રિયામાં મશગૂલ બને. શા માટે ત્યાગાશ્રમને ગ્રહણ કરે છે ? . ! (૪૩) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને. આમ કહ્યું : (૪૪) પ્રતિ માસે જે બાલજને કુશ (દાભડા)ના અગ્ર ભાગ જેટલા ભજનથી ચલાવે (અર્થાત તેટલે પણ ભગી બને તે) તે પણ સાચા ધર્મની સોળમી કળાને લાયક થતો નથી. નેંધ : ગૃહસ્થાશ્રમને ધમ, ત્યાગાશ્રમની યોગ્યતા ન હોય તેને માટે યોગ્ય જ છે. પરંતુ સાચો ત્યાગ હેય તે તે (ગૃહસ્થાશ્રમને) ધર્મ તેના આગળ ન્યૂન જ છે. આ વાતને આપણે અનુભવથી પણું ક્યાં નથી જોઈ શકતા ? (૪૫) આ તત્વને સાંભળીને હેતુ અને કારણુથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને - વળી બીજી રીતે આ પ્રમાણે કહ્યું : Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સુત્ર - (૪૬) હે ક્ષત્રિય! સોનું, રૂપું, મણિ, તીઓ, કાંસુ, વસ્ત્રો, વાહને અને ભંડાર વગેરે વધારીને જા. (૪૭) આ અર્થને અવધારીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : (૪૮) કલાસપર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં આવે તો તે પણ) એક લેભીને માટે પૂરતા નથી. કારણ કે ઈચ્છાઓ ખરેખર આકાશ જેવી અનંત છે. (આશાને પાર પમાતો જ નથી. એક પુરાણું ન પુરાણું કે બીજી અનેક જાગે છે. નોંધ : તૃષ્ણની ખાડ જ એવી વિચિત્ર છે કે જેમ જેમ તેમાં ભરતી - થાય તેમ તે ખાડ ઊંડી ને ઊડી જાય. તૃણું આવી કે પાસેનાં સાધને અપૂર્ણ દેખાય. સંતેષ આવ્યું કે દેખીતું દુ:ખ ભાગ્યું એટલે સાધને બધાં સુખદ સ્વયં બની રહે. (૪૯) આખી પૃથ્વી, શાલીના ચેખા, જવ, (પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો) પશુઓ અને સોનું આ બધું એક (અસંતુષ્ટ મનુષ્ય)ને માટે પણ પૂરતું નથી. એમ જાણીને તપશ્ચર્યા આદરવી. નોંધ : તપશ્ચર્યા એટલે આશાને નિરોધ. આશાને રેકી એટલે જગત - જીત્યા. આશાધારી તે આખું જગત છે. એ આશામય પ્રવૃત્તિ તે જ સંસાર છે. અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે. (૫૦) આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું : (૫૧) હે પૃથ્વીપતિ ! અદ્ભુત એવા (મળેલા) ભોગેને તું તજે છે અને નહિ મળેલા એવા કામોને ઈચ્છે છે. ખરેખર તું સંકલ્પથી હણાય છે. (૫૨) આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિ દેવેન્દ્રને ઉદ્દેશી આમ બેલ્યા. (૫૩) કામગ શલ્ય છે. કામગો વિષ (ઝેર) છે. કામભોગે કાળા નાગ જેવા છે. કામને પ્રાર્થના કરતાં કરતાં છ બિચારા કામને પામ્યા વિના જ દુગતિમાં ચાલ્યા જાય છે. નેધ : સંસારને આસક્ત કોઈપણ એવો પ્રાણું નથી કે જેની આશા મરતી વખતે ભોગોથી દૂર થતાં થતાં પૂર્ણ થઈ શકી હેય. આશા કે વાસના એ એ જ જન્મની દાતા છે. ચાર કષાયનાં પરિણામ દર્શાવે છે. (૫૪) ધથી અધોગતિમાં જવાય છે. માનથી અધમગતિ થાય છે. માયા (કપટ)થી Page #80 -------------------------------------------------------------------------- ________________ નશ્ચિમજ્યા સગતિ મળતી નથી. પણ લેભથી તે આ લોક અને પરલોક બનેનો ભય રહે છે. નેધ : શાસ્ત્રકારોએ ચારે કષાનું પરિણામ બહુ દુઃખકર બતાવ્યું છે. પરંતુ તેમાં પણ લાભ તો ઘણો જ હાનિર્તા છે. લેબીનું વર્તમાન જીવન પણ અપકીર્તિવાળું હોય છે. અને તે પાપને સંચય પણ ખૂબ કરતા હોય છે. આથી જ “લેભને સર્વ વિનાશક કહ્યો છે.” (૫૫) તે જ ટાણે બ્રાહ્મણનું રૂપ છેડી દઈને અને ઈદ્રનું રૂપ ધારણ કરીને આવા પ્રકારની મધુરવાણુઓથી સ્તુતિ કરતો છતે ઈદ્ર વંદન કરે છે. અને કહે છે : (૫૬) અહો ! તમે કોઇને જીતી લીધો છે. માનને (અભિમાનને દૂર કર્યું છે. માયાને હઠાવી છે અને લેભને સંપૂર્ણ વશ કર્યો છે. (૫૭) વાહ ! હે સાધુજી ! શું તમારું સરળપણું! શું તમારી કમળતા ! કેવી તમારી અનુપમ સહનશીલતા ! શું તમારું તપ ! અને શી તમારી નિરાસક્તિ ! (૫૮) હે ભગવન ! અહીં પણ આપ ઉત્તમ છે, પછી પણ ઉત્તમ થવાના. સર્વશ્રેષ્ઠ સ્થાન એવી મુક્તિને તમે નિષ્કામી થઈને અવશ્ય પામવાના. (૫૯) ઈન્દ્રદેવ એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ કરતા અને પ્રદક્ષિણા કરતા કરતા વારંવાર લળી લળી વંદન કરે છે. (૬૦) ત્યારબાદ ચક્ર તથા અંકુશ ઈત્યાદિ લક્ષણેથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરણોને પૂછને લલિત અને ચપલ કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઈન્દ્ર રાજ આકાશમાં અંતર્ધાન થયા. (૬૧) વિદેહને રાજવી નમિ મુનિ કે જે ઘરબાર તજીને શ્રમણ ભાવમાં બરાબર સ્થિર રહેલ છે તે સાક્ષાત્ ઈન્દ્ર દ્વારા પ્રેરાઈને પોતાના આત્માને વિશેષ નમ્ર બનાવે છે. (૬૨) આ પ્રમાણે વિશેષ શાણું અને બુદ્ધિમાન સાધકે સ્વયં બોધ પામીને જેમ નમિ રાજર્ષિ થયા તેમ ભેગોથી નિવૃત્ત થાય છે. નેધ : ભોગોને ત્યાગ એ જ ત્યાગ. આસક્તિને ત્યાગ એ જ ત્યાગ. કષાયોનો ત્યાગ એ જ ત્યાગ. સાચા ત્યાગ વિના આનંદ ક્યાં છે ? એમ કહું છું. એ પ્રમાણે નમિ પ્રવજ્યા નામનું નવમું અધ્યયન સમાપ્ત થયું. Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : દસમુ ધુમપત્રક વૃક્ષનુ પાંદડું વૃક્ષનું પાંદડુ ખરી જાય છે, તેમ શરીર જીણુ થઈ ખરી જાય છે. મનુષ્યદેહનું પણુ તેમ જ સમજવું. અનંત સ ંસારમાં ક્રમપૂર્વક ઉન્નતિક્રમે માનવદેહ મળે છે. તે માનવ દેહ પામ્યા પછી પણુ સુદર સાધને, આ ભૂમિ અને સાચા ધમ' પણ અનેક સકટો પછી જ પ્રાપ્ત થાય છે. ભેગા સેાગવવાની અતૃપ્તવૃત્તિ તેા હૃરેક જન્મતા, તે તે જન્મયાગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે. માટે અલ્પકાળમાં અલ્પ પ્રયત્ન સાધ્ય સધર્મ શા માટે ન આરાધીએ ? પ્રમાદ એ રાગ છે, પ્રમાદ એ જ દુઃખ છે. પ્રમાદને પરહરી પુરુષાર્થ કરવા તે જ અમૃત છે, તે જ સુખ છે. ગૌતમને ઉદ્દેશીને ભગવાન ઓલ્યા : (૧) પીળું જીણુ` પાંદડુ... જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યાનું જીવિત પણુ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. (ર) દાભડાના અગ્ર ભાગ પર અવલખીને રહેલું ઝાકળનુ બિન્દુ જેમ ઘેાડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યેાના જીવનનું સમજી હે ગૌતમ ! સમય માત્રનેાં પ્રમાદ ન કરે.. નોંધ : આ અસારતા સૂચવીને કહેવા માંગે છે કે અપ્રમત્ત થવું (૩) વળી બહુ વિધ્નાથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવ'ત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કર્મોને જલદી દુર કેર. હે ગૌતમ! એમાં સમયને પણ પ્રમાદ ન કર. Page #82 -------------------------------------------------------------------------- ________________ કમપત્રક (૪) બધા જીવોને ખરેખર લાંબા કાળે પણ દુખે કરીને મળી શકે તેવો આ મનુષ્યભવ છે. કારણ કે કર્મોના વિપાકે (પરિણામે ગાઢ હોય છે. (પરિપકવ. હોય છે, માટે હે ગૌતમ ! સમયને પણ પ્રમાદ ન કર. . ધ : ગાઢ એટલે ભગવ્યા વિના ન છૂટે તેવાં ઘટ હોય છે. મનુષ્યજીવન પામવા પહેલાં કમથી જે સ્થિતિમાં વિકાસ થાય છે તે અને ત્યાંનું કાળપ્રમાણુ બતાવે છે. (૧૫) પૃથ્વીકાય (પૃથ્વીરૂપ)માં ગયેલ છવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ પૃથ્વીના ભંવ કરે તો) અસંખ્યાત (કાળ પ્રમાણુ) વર્ષો સુધી રહે છે. માટે હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કર. નેધ : જે વિકાસભૂમિ રૂપ નરદેહમાં કર્તવ્ય ચૂક્યો તો નીચે જવું પડે છે કે જ્યાં ઘણો કાળ અવ્યક્ત સ્થિતિમાં જ રહેવાનું હોય છે. (૬) કદાચ જળકાયમાં (જળનિમાં) જાય તે ત્યાં પણ ઉત્કૃષ્ટ રીતે વારંવાર તે જ નિમાં ઉત્પન્ન થઈ અસંખ્યાત કાળપ્રમાણ સુધી રહેવું પડે છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. નેધ : પ્રમાદ એટલે આત્મખલના અને આમખલના એ જ પતન. આપણી સૌની પ્રત્યેક ઈચ્છા વિકાસ અથે જ હોય છે. આત્મવિકાસ માટે જ આપણે માનવદેહ મેળવી ગૌરવ લઈ રહ્યા છીએ. આપણે પ્રયત્ન એ વિકાસ અર્થે જ છે. તેથી આમવિકાસમાં જાગરૂક રહેવું કે સાવધાન થવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ અને તેનું જ નામ અપ્રમત્તતા છે. જેનદર્શન આત્મખલનાને પાંચ પ્રકારમાં વિભક્ત કરે છે. (૧) મદ (સાધને મેળવી અભિમાન–અહંકાર રાખવો) (૨) વિષય (ઈદ્રિના કામગોમાં) આસક્ત રહેવું (૩) કોઇ, કપટ, રાગ અને દ્વેષ કર્યા કરવાં (૪) નિન્દા (૫) વિકથા (આ પયોગ રહિત કથા) પ્રલાપ કર્યો કરવા. આ જ પાંચ પ્રમાદ ઝેરરૂપ છે અને અધોગતિમાં લઈ જનાર લૂંટારુઓ છે. તેથી પાંચ કેરેથી અલગ રહી પુરુષાર્થ કરવો, તે જ અપ્રમત્તતા છે. તે જ અમૃત છે. (૭) અગ્નિકાયમાં જાય તો પણ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભગવે છે. માટે હે ગૌતમ સંસય માત્રની માદક 1 કપ ઉ. ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સ્ત્ર (૮) વાયુકાયમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભાગવે છે. માટે હે ગૌતમ! સમય માત્રના પ્રમાદ ન કર. (૯) વનસ્પતિકાયમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અનંતકાળ સુધી અને દુઃખે કરીને અંત આવે તેવી રીતે ભાગળ્યા કરે છે. માટે હું ગૌતમ ! સમય માત્રના પ્રસાદ ન કર. ៩ નાંધ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ છવા હોય છે એમ હવે તે વૈજ્ઞાનિક શાધ જગજાહેર થઈ છે. તે સ્થિતિમાં જે ચેતન રહે છે તેમને સ્થૂલ માનસ કે બુદ્ધિવિકાસ હેતા જ નથી, અને તેવી સ્થિતિમાં રહીને જે વિકાસ થાય છે, તે (અવ્યક્ત) પરાધીન હેાય છે. આ બધું જણાવીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે મનુષ્યદેહ એ જ પુરુષા નું પરમસ્થાન છે માટે ત્યાં પ્રમાદ કરવા એ તે! ન પૂરી શકાય તેવી ખેાટ છે. (૧૦) એ ઈ ંદ્રિય (શરીર અને જીભવાળા) કામમાં ગયેલા જીવ વધુ રહે તે। સંખ્યાત કાળ પ્રમાણુ સુધી રહે છે. માટે હે ગૌતમ સમય માત્રને પ્રમાદ ન કર. નાંધ : કાળનું ભિન્નભિન્ન પ્રમાણ ભિન્ન ભિન્ન ઠાણાંગાદિ શાસ્ત્રોમાં છે. ગણિતશાસ્ત્ર પરા સુધીની સંખ્યાને સંખ્યાત કાળ માને છે. પણ જૈનશાસ્ત્ર તે તેથી પણ આગળ એટલે એકમ, દશક, સો એમ ઉત્તરાત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સ`ખ્યાતકાળ માન્યા છે. અસંખ્યાતકાળ સંબંધી એટલે કે જેની સંખ્યા ન ગણાય કાળ અસંખ્યાત એમ બતાવ્યુ નથી. બલ્કે અસ`ખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ છે. અને તે બન્નેથી આગળની સખ્યા કે જેના મનુષ્ય બુદ્ધિથી કરા નિર્ણુય ન થઈ શકે તેને અનંતકાળ ક્યો છે. (૧૧) ત્રણ ઈંઈંદ્રિય (શરીર, જીભ તથા નાક)વાળા શરીરમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટકાળ રહે તે સ`ખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. (૧૨) ચાર ઇંદ્રિય (શરીર, જીભ, નાક અને આંખ)વાળા શરીરમાં ગયેલા જીવ ઉત્કૃષ્ટકાળ રહે તે સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. (૧૩) પાંચ ઈ દ્રિય (શરીર, જીભ, નાક, આંખ અને કાન) કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ રીતે ફરીફરી સાત કે આઠ જન્મા ગ્રહણ કરી શકે છે. માટે હું ગૌતમ ! સમય માત્રના પ્રમાદ ન કર. Page #84 -------------------------------------------------------------------------- ________________ કુમપત્રક (૧૪) તેમાં પણ દેવ કે નરકગતિમાં ગયેલા જીવ તે માત્ર એક જ વાર સંલગ રીતે ભવ ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ને કર નેધ : દેવ અને નરક બને ગતિને ઔપપાતિક કહે છે. કારણ કે ત્યાં જવા સ્વયં (વિના એનિએ) ઉત્પન્ન થાય છે. તેનાં શરીર પણ જુદા પ્રકારનાં હોય છે. તેથી માનવ કે પશુના શરીરની માફક આયુષ્ય પૂર્ણ થયા પહેલાં કેઈ શસ્ત્રોથી -નાશ પામતો નથી. દેવ કે નરક યોનિને જીવ એકવાર ત્યાં જઈ આવ્યો હોય તે ફરીને બીજી કોઈ ગતિમાં ગયા બાદ જ દેવ કે નરકગતિમાં જઈ શકે. આવી કર્માનુસાર ત્યાંની સ્થાન ઘટના શાસ્ત્રકારોએ કપેલી છે. (૧૫) શુભ (સારાં) અને અશુભ (ખરાબ) કર્મોને લઈને બહુ પ્રમાદવાળે જીવ આ પ્રમાણે (ઉપરના કમથી) આ ભવરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. નેધ : અહીં સુધી અધોગતિમાંથી ઊર્ધ્વગતિ અને અવિકસિત જીવનમાંથી વિકસિત જીવન સુધીને સંપૂર્ણ ક્રમ બતાવી દીધું છે. આ ક્રમમાં સામાન્ય રીતે શાસ્ત્રોક્ત બધી ઉક્રમણ ભૂમિકાઓને સમાવેશ થઈ ગયો છે. (૧૬) મનુષ્યભવ પામીને પણ ઘણું જ ચાર અને પ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેથી આયભાવ (આર્યભૂમિનું વાતાવરણુ) પામવો તે પણ દુર્લભ છે. માટે સમય માત્રને પ્રમાદ ન કર. ધ: આર્યધર્મને અર્થ સાચે ધર્મ કે જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ પાંચ અંગેનો સમાવેશ થાય છે. મનુષ્ય શરીર પામ્યા છતાં ઘણું જીવો મનુષ્ય શરીરે પશુ કે પિશાચ જેવા હોય છે. (૧૭) આ દેહને પામીને પણ અખંડ પંચેન્દ્રિપણું (બધી ઈદ્રિય અખંડ હોય તેવી સ્થિતિ) ખરેખર વિશેષ દુર્લભ છે. કારણ કે (ઘણે સ્થળે) ઈદ્રિયેની વિકળતા (અપૂર્ણ ઈદ્રિ) દેખાય છે. હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. ધઃ ઈદ્રિય અને શરીર એ બધાં સાધને છે. જે સાધને સુંદર ન હોય પણ પુરુષાર્થમાં ફેર પડે છે. (૧૮) છત્ર સંપૂર્ણ પંચેન્દ્રિયપણું (સંપૂર્ણ સાધનો) પણ મેળવી શકે છે છતાં ખરેખર સાચા ધર્મનું શ્રવણ અતિ દુર્લભ છે. કારણ કે કુતીર્ણ (અધમી ને સેવનાર સમૂહ થશે દેખાય છે. માટે તેને તે ઉચ્ચ સાધને મળ્યાં છે તો) હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ કર. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન અ* (૧૯) ઉત્તમ શ્રવણું (સતસંગ–સધર્મ) પામીને પણ (સત્ય પર) યથાર્થ શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. કારણ કે અવિદ્યાને સેવનાર (અજ્ઞાની) સમૂહ સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ! સમયને પણ પ્રમાદ ન કર. (૨૦) સધર્મ પર વિશ્વાસ કરનારને પણ સાચાધર્મને કાયાથી સ્પર્શ કરે તે પ્રમાણે વર્તન કરવું). તે અતિ દુર્લભ છે. કારણ કે કાજભોગોમાં આસજી થયેલા જેવો સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. - કામાગે જે દ્વારા ગવાય છે તેની વખત જતાં શી સ્થિતિ થાય છે ? તે સ્પષ્ટ બતાવે છે. (૨૧) તારું શરીર જીણું થવા લાગ્યું છે. તારા કેશ ત થવા લાગ્યા છે. તારા કાનોની શક્તિ ક્ષીણ થવા લાગી છે. હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર. (૨૨) તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ વેત થવા લાગ્યા છે. તારી આંખનું બળ હણાઈ રહ્યું છે. હે ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર. (૨૩) તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ત થવા લાગ્યા છે. તારું નાસિકાબળ હીન થયું છે. હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. '(૨૪) તારું શરીર જીણું થવા લાગ્યું છે. તારા કેશ ફિકા પડવા લાગ્યા છે. તારી જીભની શક્તિ હરાઈ ગઈ છે. હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. (૨૫) તારું શરીર કર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારી સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા લાગી છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પણું પ્રમાદ ન કર. (૨૬) તારું શરીર કર્ણ થયું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારું સર્વબળ. - હરાઈ રહ્યું છે. માટે હવે તું સમય માત્રને પ્રમાદ ન કર. નેધ: આ કથન ભગવાને ગૌતમનેઉદેશી આપણે સૌને ફરમાવ્યું છે. એટલે આપણે આપણું જીવનમાં ઉતારવું એ જ ઉત્તમ છે. આપણામાંના કેઈ તરુણ, કેઈ યુવાન અને કોઈ વૃદ્ધ પણ થયા હશે, કઈ ઉપરની સ્થિતિ અનુભવતા હશે અિને કોઈ હવે અનુભવવાના હશે. પરંતુ સૌની આ જ સ્થિતિ વહેલી મોડી થતી. રહે છે. ઉપરના સ્લેમાં ચાલુ વર્તમાનકાળના પ્રયોગો હોવા છતાં સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે અદ્યતન, પૂર્ણ વર્તમાનકાળમાં ભાષાંતર તેટલા માટે મૂક્યું છે કે તે જ સંગત લાગે છે. . . . . . . . . : Page #86 -------------------------------------------------------------------------- ________________ હુમપત્રક કદાચ જીણું શરીર ન હોય તેને શાનો ભય છે કે તે પ્રમાદમાં ન પડે? (૨૭) (પદાર્થો) પ્રત્યે અરુચિ, ગડગુમડનાં દર્દ, વિસૂચિકા (કોલેરા) વગેરે જુદી જુદી જાતના રોગો તને સ્પર્શ કરે, જેનાથી શરીર કષ્ટ પામે અને કદાચ નાશ પણ પામી જાય, માટે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર. નેંધ : આખું શરીર રોગોનું સ્થાન છે. જેમ જેમ નિમિત્ત મળે તેમ તેમ તેને પ્રાદુર્ભાવ થાય છે. રેગો બાળપણ, યુવાની કે વૃદ્ધાવસ્થા એ બધામાં લાગુ જ છે. જરા પણ શરીર સૌદર્ય કે સાધનમાં આસક્ત ન થતાં આત્મસ્વરૂપ વિચરવું. (૨૮) શરદઋતુનું ખીલેલું કમળ, જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે છે તેમ તું તારી આસક્તિથી અલગ થા. અને સર્વ વસ્તુના મેહથી રહિત થઈ હે ગૌતમ ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. , (૨૯) ધન અને ભાર્યા (પત્ની)ને છેડીને તે સાધુતાને આદરી છે. માટે તે વસેલા (ભેગો)નું ફરીથી પાન ન કર. હે ગૌતમ! સમય માત્રને (સંયમ માર્ગમાં) પ્રમાદ ન કર. નેધઃ છે ડેલાને એક યા બીજે રૂપે યાદ કરવું કે તેના સંક૯પ કરવા તે પણ પાપ છે. માટે ત્યાગીઓએ કેવળ અપ્રમત્તપણે આત્મચિંતનમાં જ મસ્ત રહેવું. (૩૦) તેમ જ મિત્રજને, ભાઈઓ અને વિપુલ ધનસંપત્તિના સંચયને (સ્વેચ્છાથી) છેડી દઈને હવે બીજી વાર તેની ગાણું (ઈચ્છા) ન કર. હે ગૌતમ ! સમય માત્ર પણ ગફલત ન કર. ૩૧મા લોકનાં બે ચરણોમાં ભગવાને ગૌતમને સંયમમાં સ્થિર કરવા માટે ભવિષ્યમાં પણ ઉત્તમ પુરુષે કયું આશ્વાસન લઈને સંયમ માર્ગમાં સ્થિર થશે તે બતાવ્યું છે. (૩૧) આજે તીર્થકર પોતે (આ ક્ષેત્રમાં વિદ્યમાન નથી પણ અનેક મહાપુરુષોએ અનુભવેલે તેઓનો મોક્ષદર્શક માગે તો ખરેખર દેખાય છે. (આ પ્રમાણે ભવિષ્યમાં ધમીજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે.) તે હમણું (મારી હાજરીમાં) હે ગૌતમ! આ ન્યાય યુક્ત માર્ગમાં શા માટે પ્રમાદ કરે છે ? સમય માત્રને પ્રમાદને કર. નોંધ: ગૌતમને સંબધી ભગવાને બતાવ્યું છે કે વર્તમાન કાળે જ સૌએ કાર્ય પરાયણ થવું. (૩૨) હે ગીતમ ! કાંટાવાળા માગ (સંસાર)થી દૂર થઈને મહા ધોરીમાર્ગ (જિનમાર્ગમાં તું આવ્યો છે. માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્રને પ્રમાદ ન કર. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સત્ર નોધ: સંયમ જેવા અમૃતને પામીને વિષયોના ઝેર કેને ગમે ? એક વાર ખાડામાંથી ઊગર્યા પછી તેમાં પડવાનું મન કોને થાય? (૩૩) ઊલટા માર્ગે ચડી જઈને નિબળ ભારવાહક (બેજે વહન કરનાર) પછી. ખૂબ ખૂબ પીડાય છે. માટે હે ગૌતમ ! તું માગને ન ભૂલ. સમય માત્રને પ્રમાદ ન કર, (૩૪) હે ગૌતમ ! મોટા સમુદ્રને ખરેખર હવે તું લગભગ તરી ગયો. હવે વળી કાંઠા સુધી આવી કેમ ઊભો રહ્યો છે ? આ પાર આવવા માટે શીવ્રતા. કર. સમયને પણ પ્રમાદ હવે ન કર. નંધ: જીવનના છેલા કાળમાં હવે મોહ શે ? (૩૫) (સંયમમાં કે સ્થિર રહેવાથી) હે ગૌતમ ! અકલેવર (અજન્મા) શ્રેણીને અવ-- લંબી હવે તું સિદ્ધલકને પામીશ. (જ્યાં ગયા પછી ફરીથી સંસારમાં આવવું પડતું જ નથી. તે સ્થાન સુખકારી, કલ્યાણકારી અને શ્રેષ્ઠતર છે. ત્યાં જવા માટે સમય માત્રનો પ્રમાદ ન કર. (૩૬) હે ગૌતમ! ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની અને નિરાસક્ત થઈ વિચર. શાન્તિમાર્ગ (આત્મશાન્તિ)માં વૃદ્ધિ કર, સમય માત્રને પણ પ્રમાદ ન કર. (૩૭) આવી રીતે અર્થ અને પદોથી શોભતું અને સભાવનાથી કહેવાયેલું ભગવાનનું કથન સાંભળ્યા પછી ગૌતમ, રાગ અને દ્વેષ બને છેદીને સિદ્ધ ગતિમાં ગયા. નોંધ : ગૌતમ જ્યારે સંયમમાં અસ્થિરચિત્ત થયા હતા તે સમયે ભગવાને આ પ્રમાણે ફરમાવેલું. આ ઉપદેશ ગૌતમ મહારાજના જીવનમાં વણાઈ જવાથી. તેઓએ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું અને શાશ્વત સુખ પામ્યા. આપણે ગાયમ આપણું મન છે. અંતરાત્માની કૃપા આપણું પર જીવનના ઘણા પ્રસંગે થતી રહે છે. જે તે અવાજને સાંભળી જીવનમાં આચરી મૂકીયે તો. આપણે પણ બેડો પાર થઈ જાય. મનુષ્ય જીવનની એકેક ક્ષણ અમૂલ્ય રતન સમાન છે. અમૃત સમાન છે. આપણે જે ભૂમિકા પર છીએ તે ધર્મ પર સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ તો. આ જીવનયાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સમ્ય અને આ સાધના સાંપડવાનાં નથી. માટે મળેલા સદુપયોગ કરવો અને ક્ષણે ક્ષણે સાવધ રહેવું. એ પ્રમાણે કહું છું. એમ કુમપત્રક નામનું દશમું અધ્યયન સમાપ્ત થયું. Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : અગિયારમું બ હુશ્રત પૂજય જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેનાં આવરણે નીકળી જવાં જોઈએ અને ઘટનાં દ્વાર ઊઘડી જવાં જોઈ એ. શાનો અભ્યાસ શોધ માટે છે એમ જાણી તરવજ્ઞ પુરુ શાસ્ત્રોને ભણ્યા પછી ભૂલી જાય છે. અહંકાર એ જ્ઞાનની અર્ગલા છે. અહંકાર ગયો કે પ્રજાને ખુલ્ય સમજ. જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ ! ભગવાન બોલ્યા : (૧) સંયોગ (આસક્તિથી) વિશેષ કરીને મુકાયેલા અને ગૃહત્યાગી ભિક્ષુના આચારને કમપૂર્વક પ્રકટ કરીશ. મને સાંભળે. (૨) જે વૈરાગી બનીને માની, લેભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનાર હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે. (૩) જે પાંચ સ્થાનેથી શિક્ષા (જ્ઞાન) નથી મળી શકતી તે પાંચ સ્થાને આ. પ્રમાણે છે: માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આલસ્ય (આળસ). (૪.૫) વારંવાર (૧) હાસ્ય કીડા ન કરનાર, (૨) સદા ઈન્દ્રિયોનું દમન કરનાર, (૩) મર્મ (કેઈનાં છિદ્રો)ને ઉઘાડાં ન કરનાર, (૪) સદાચારી, (૫) અનાચાર, (૬) અલોલુપી, (૭) ક્રોધ નહિ કરનાર અને (૮) સત્યમાં અનુરક્ત રહેનાર જ શિક્ષાશીલ (જ્ઞાની) કહેવાય છે. શિક્ષાશીલનાં આ સ્થાને છે. ધ : શાંતિ, ઈદ્રિયદમન, સ્વદોષદષ્ટિ, બ્રહ્મચર્ય, અનાસક્તિ, સત્યાગ્રહ અને સહિષ્ણુતા. આ આઠ લક્ષણો જેનામાં હોય તે જ જ્ઞાની છે. માત્ર શાસ્ત્રો ભયે જ્ઞાની બનાતું નથી. (૬) નીચેનાં ચૌદ સ્થાનમાં રહેલ સંયમી અવિનીત (અજ્ઞાની) કહેવાય છે. અને તે મુક્તિ પામી શકતા નથી. " " Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂત્ર સેંધઃ અહીં અવિનીતનો અર્થ અક્તવ્યશીલ થાય છે. તેથી ચાલુ પ્રકરશુનુસાર અનાની પણ કહી શકાય. (૭) (૧) વારંવાર કોપ કરે છે, (૨) પ્રબંધને કરતા હોય છે, (૩) મિત્રભાવ '' કરીને વારંવાર વમી દે છે અને (૪) શાસ્ત્ર ભણીને અભિમાની બને છે. નેધઃ એક બીજાઓની ખાનગી વાતો બીજા પાસે પ્રગટ કરવી તેને પ્રબંધ કહેવામાં આવે છે. (૮) (૫) જે ભૂલ કર્યા પછી પણ ન નિવારતાં ઢાંકયાં કરે છે. (૬) મિત્રો ઉપર પણ * કોપ કરે છે. (૭) વહાલા એવા મિત્રજનનું પણ એકાંતમાં બૂરું બોલે છે. (૯) તેમ જ (૮) અતિ વાચાળ, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) લોભી, (૧૨) અસંયમી, સાથેના માણસે કરતાં, (૧૩) અધિક ભોગવનાર અને (૧૪) અપ્રીતિ (શત્રુપણું) કરનાર હોય છે તે અવિનયી કહેવાય છે. (૧૦) નીચેનાં પંદર સ્થાને વડે સુવિનીત કહેવાય છે. (૧) નીચવતી (નમ્ર) (૨) અચલ (૩) અમાયી (સરલ) (૪) અકુતૂહલી (કીડાથી દૂર રહેનાર) નેંધ : નીચવતી– હું કંઈ જ નથી તેવી ભાવના. (૧૧) વળી જે (૫) પિતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) કોધ (કષાય)ની છે . ; વૃદ્ધિ કરે તેવા પ્રબંધને કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવને ભજે છે, (૮) શાસ્ત્ર ભણુને અભિમાન કરતું નથી, (૧૨) (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) મિત્રો સાથી) પર કોપ કરતો નથી, (૧૧) અપ્રિય એવા મિત્રનું એકાંતમાં પણ કલ્યાણકારી જ લે છે. - (૧૩) (૧૨) કલહ અને ડમર વગેરે ક્રીડાનું વજન કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત, (૧૪) ખાનદાન, (૧૫) સંયમની લજજાવાળે તથા સંયમી હોય છે તે } : સુવિનીત કહેવાય છે. * ” ધ : ઉંમર એ એક પ્રકારની હિંસક ક્રીડા છે. (૧૪) જે હમેશાં ગુરુકુળમાં રહી યોગ અને તપશ્ચર્યા કરે છે, મધુર બેલનાર અને શુભ કરનાર હોય છે તે શિક્ષા (જ્ઞાન) મેળવવાને લાયક છે.' (૧૫) જેમ શંખમાં પડેલું દૂધ બે પ્રકારે શોભે છે તે જ પ્રકારે (જ્ઞાની) ભિક્ષુ ધમ–કીતિ અને શાસ્ત્ર બનેવડે (પ્રકારે) શેભે છે. નેધ : શંખમાં પડેલું દૂધ દેખાવમાં સૌમ્ય લાગે છે તેમ બગડતું પણ નથી. તે જ રીતે જ્ઞાનીનું શાસ્ત્ર બહારથી પણ સુંદર રહે છે અને શાસ્ત્રાનુકૂલવર્તન થવાથી આત્માની પણ ઉન્નતિ કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ બહુશ્રુતપૂજય (૧૬) જેમ કજ દેશના ઘડાઓમાં આકી (બધી જાતની ચાલમાં ચાલાક અને ગુણ) ઘેડો વેગથી ઉત્તમ હોય છે. અને તેથી જ ઉત્તમ કહેવાય છે. છે તે જ પ્રકારે બહુશ્રુત જ્ઞાની પણ ઉત્તમ ગણાય છે. (૧૭) જેમ આકીર્ણ (જાતના ઉત્તમ) અશ્વ પર આરૂઢ થયેલ દઢ પરાક્રમી શૂર છેબન્ને રીતે નન્દિના અવાજે કરીને શોભે છે તેમ બહુશ્રુત (જ્ઞાની) બને તે પ્રકારે (આંતરિક તથા બાહ્ય વિજયથી શોભે છે. (૧૮) જેમ હાથણીથી ઘેરાયેલે સાઠ વરસને પીઢ હાથી બળવાન અને કેઈથી પરાભવ ન પામે તે હોય છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પરિપકવ-સ્થિર બુદ્ધિ અને અન્યથી વાદ કે વિચારમાં ન હણાય તેવો તેમ જ નિરાસક્ત હોય છે. (૧૯) જેમ તીણ શિંગડાવાળે અને જેની ખાંધ ભરેલી છે એ ટોળાને નાયક સાંઢ જેમ શોભે છે તેમ (સાધુ સમૂહમાં) બહુશ્રુત જ્ઞાની શોભે છે. (૨૦) જેમ અતિ ઉગ્ર તથા તીક્ષણ દાઢવાળા પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતું નથી તેમ બહુશ્રુત જ્ઞાની કોઈથી પરાભવ પામતો નથી. (૨૧) જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાય અપ્રતિહત ': ' (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુત જ્ઞાની પણ (અહિંસા, સંયમ અને તપથી) બલિષ્ઠ રહે છે. નોંધ : વાસુદેવ એક હાથે દશ લાખ યોદ્ધાઓને હરાવી શકે છે અને પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર અને કેમોદકી ગદા એ તેમનાં શસ્ત્રો છે. (૨૨) જેમ ચતુરત્ન (ઘોડા, હાથી રથ અને સુભટો એ ચાર સેના વડે શત્રુનો અંત કરનાર) મહાન ઋદ્ધિવાળો, (ચૌદ રત્નને અધિપતિ, ચક્રવતી શોભે છે તે તે જ પ્રકારે ચૌદ વિદ્યારૂપ લબ્ધી વડે) બહુશ્રુત (ચાર ગતિને અંત કરનાર) - જ્ઞાની શેભે છે. (રાજાઓમાં ચક્રવર્તી ઉત્તમ છે.) નોંધ : ચક્રરત્ન, છત્ર, અસિ, દંડ, ચર્મ, મણિ, કાંગણે સેનાપતિ, ગાથાપતિ, વાર્ષિક, પુરોહિત, સ્ત્રીરત્ન, અશ્વ અને ગજરત્ન. એ ચક્રવતીનાં ૧૪ રને છે. (૨૩) જેમ હજારે નયનવાળા હાથમાં વજ ધારણ કરનાર તથા પુર નામના દૈત્યનો નાશ કરનાર દેવને અધિપતિ ઈદ્ર શોભે છે તેમ બહુશ્રુત જ્ઞાનરૂપ સહસ્ત્ર નયનવાળો અને ક્ષમુરૂ૫ વજથી મેહરૂપ દૈત્યને મારનાર જ્ઞાની શોભે છે. (૨૪) જેમ અંધકારને નાશ કરનાર ઊગતા સૂર્ય તેજથી જાણે જાજવલ્યમાન Page #91 -------------------------------------------------------------------------- ________________ e ઉત્તરાધ્યયનઃ સ હાય ! તેમ શાભે છે, તે જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુત જ્ઞાની શાભે છે. (૨૫) જેમ નક્ષત્રપતિ ચ ંદ્રમા; ગ્રહ અને નત્રત્રાદિથી વિંટાયેલા હોઈ પૂર્ણિમાને દિવસે શાબે છે તે જ રીતે આત્મિક શીતળતાથી બહુશ્રુત જ્ઞાની શાભે છે. (૨૬) જેમ લોકસમૂહેાના ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાથિી પૂર્ણ અને સુરક્ષિત ભ`ડાર શાભે છે તે જ રીતે (અંગ, ઉપાંગ શાસ્ત્રોની વિદ્યાથી પૂ) જ્ઞાની શાભે છે. (૨૭) અનાત નામના દેવનું સર્વાં વૃક્ષામાં ઉત્તમ એવું જ ભૂવૃક્ષ શાભે છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની શોભે છે. (૨૮) નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નામની નદી જેમ. નદીએમાં શ્રેષ્ઠ હોય છે એ જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની સ`સાધકામાં શ્રેષ્ઠ હાય છે. (૨૯) જેમ પતેમાં ઊંચા અને સુંદર તથા વિવિધ ઔષધિથી શોભતા મન્દર પર્યંત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણા વડે ઉત્તમ છે. (૩૦) જેમ અક્ષય ઉદક (જેનુ' જળ સૂકાય નહિ તેવા) એવા સ્વય' સૂરમણ નામને સમુદ્ર જુદા જુદા પ્રકારનાં રત્નેથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની ઉત્તમ હાય છે. (૩૧) સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહિ પામનારા, સ`કટાથી ત્રાસ નહિ. પામનારા, કામભોગેાથી અનાસક્ત રહેનારા, શ્રુતથી પરિપૂણુ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષા કનો નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. (૩૨) માટે ઉત્તમ અર્થાંની ગવેષણા કરનાર (સત્ય શોધક) ભિક્ષુ, શ્રુત (જ્ઞાન)માં અધિષ્ઠાન કરે (આનંદિત રહે)’ કે જેથી પેાતાને અને પરને સિદ્ધિ પ્રાપ્ત કરાવે.. નોંધ: જ્ઞાન એ અમૃત છે. જ્ઞાની સ` સ્થળે વિજેતા બને છે. જ્ઞાન, એ અંત:કરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાપુરુષોની કૃપા દ્વારા. તે પ્રાપ્ત થઈ શકે છે. એ પ્રમાણે કહું છું. એમ બહુશ્રુતપૂજ્ય નામનુ' અગિયારમુ` અધ્યયન સમાપ્ત થયું. #: Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ભારસુ હરિકેશીય હરિકેશ મુનિનું અધ્યયન આત્મવિકાસમાં જાતિનાં ખંધન હાતાંનથી. ચાંડલ પણ આત્મકલ્યાણુના માગ આરાધી શકે છે. ચંડાલનતિમાં ઉત્પન્ન થનારનુ પણ હૃદય પવિત્ર હાઈ શકે છે. હરિકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પુ'ના ચેાગ સંસ્કાર હાવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી. ત્યાગી અન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં કરી કસેાટી કરેલી. સાચા સુવણુની જેમ પાર ઊતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયા પછી તે ધ્રુવસુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો. એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દૈવનેા વાસ હતેા) આકરી તપશ્ચર્યાંથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ અડાલ ઊભા હતા. કૌશલ રાજાનાં પુત્રી ભદ્રા તેમની સાહેલીઓ સાથે તે જ મદિરમાં દર્શનાથે આવેલાં. ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવનાં પેટભરી દર્શન કર્યાં. દર્શનઃ કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રીડાથે સંભામંડપના દરેક સ્તંભને આથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રા કુમારીએ (અંધારામાં ખરાખર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને ખથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્ત ંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીએ “તમારા હાથમાં તા સાચા પતિ જ આવી ગયા,” એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયાં અને તપસ્વીની મહા અવગણના કરી નાખી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યચન સત્ર ધ્રુવ આથી ખૂબ કાપ્ચા. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યાં. આખરે દૈવી કાપ દૂર કરવા તેં ધ્રુવ પ્રવેશક ઢુંઢવાળા તપસ્વીજી સાથે ભદ્રાનાં લગ્ન કરવાની તૈયારી થવા લાગી. તે જ સમયે મુનિના દેહમાંથી દેવ અદૃશ્ય થયેા. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જેઈ વિસ્મિત બની ગયા. અંતે પેાતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયેનીએ ત્યાંથી પ્રયાણ કર્યું. ત્યારબાદ આ ભદ્રાદેવીના સામદેવ નામના પુરેાધસ સાથે લગ્ન થયાં છે. તે દ ંપતી બ્રાહ્મા પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ ૬ પતી ત્યાં મત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યાં છે. ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારકમહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારગે ભિક્ષાર્થે પધાર્યાં છે. ત્યાં અપરિચિત બ્રાહ્મા પ્રથમ તેના ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દડા લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે? ભદ્રાદેવીને નણુ થયા પછી તેને શી અસર થાય છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાંના પ્રભાવે કેવુ સુવાસિત બને છે ? તે આ અધ્યયનમાં વર્ણવ્યુ છે. જાતિનાં વિધાન મદ માટે નથી, વણુ વ્યવસ્થા કમ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચ નીચના ભેોને સ્થાન ન હતું જયારથી ઊંચ નીચના ભેદને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુ ોમાં પલટી ગઈ ભગવાને જાતિવાદનાં ખંડન કર્યાં ગુણવાદને સમજ઼ાળ્યા. મભેદભાવનાં અમૃત પાયાં અને દીન,હીન અને પતિત જીવાના ઉદ્ધાર કર્યાં. Page #94 -------------------------------------------------------------------------- ________________ હરિકેશીય : - - ભગવાન સુધર્મ સ્વામીએ જંબૂને કહ્યું : (૧) ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા તો ઉત્તમગુણને ધારણ કરનારા હરિકેશ બલર નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ થયા હતા. ' ' (૨) (૧) ઈર્યા, (૨) ભાષા, (૩) એષણ, (૪) આદાન, ભંડ નિક્ષેપ અને (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંધાણ પારિઠાવણીયા એમ પાંચે સમિતિઓમાં સંયમી તથા સુસમાધિ પૂર્વક યોવાળા – (૩) મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિન્ન ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવીને ઊભા રહ્યા. (૪) તપથી સૂકાયેલા અને છણે ઉપધિ (વસ્ત્ર વગેરે) અને ઉપકરણું (પાત્ર વગેરે) વાળા મુનિને આવતા જોઈને અનાર્યપુરુષે હસવા લાગ્યા. નેંધ : મુનિનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, ઈત્યાદિ સાધનને ઉપધિ તથા ઉપકરણ કહેવાય છે. (૫) જાતિમથી ઉન્મત્ત થયેલા, હિંસામાં ધમ માનનારા, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી (બ્રહ્મચર્યને યથાર્થ ન પાળનારા) મૂખ બ્રાહ્મણે આ વચનને કહેવા લાગ્યા : (૬) દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળા, જીવસ્ત્ર વાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતો આ ગળે વસ્ત્ર વીંટાળીને કોણ ચાલ્યો આવે છે? (તે લેકેએ આ પ્રમાણે મનમાં વિચાર્યું). હવે મુનિને સંબોધીને કહે છે: (૭) રે! આવો અદર્શનીય (ન જોવા લાયક) તું કોણ છે ? અને કઈ આશાથી અહીં આવ્યા છે ? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થયેલે તું અહીંથી જા. અહીં શા માટે ઊભો છે ? (૮) આ જ વખતે તે મહામુનિને અનુકંપક (પ્રેમ) તિન્દુક વૃક્ષવાસી યક્ષ (દેવ) : . પિતાના શરીરને ગુપ્ત રાખીને (મુનિના શરીરમાં પ્રવેશ કરીને) આ વચન - " કહેવા લાગ્યો : - નોંધ : જે દેવ એ મહામુનિનો સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો. : * ; (૯) હું સાધુ છું. બ્રહ્મચારી છું. સંચમી છું. ધન પરિગ્રહ અને દૂષિત ક્રિયા- એથી વિરક્ત થયો છું. અને તેથી જ બીજાઓ માટે થયેલી ભિક્ષા જોઈને આ વખતે અન્નને માટે અહીં આવ્યો છું. . . . . . Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સર બેંધઃ જૈન સાધુઓ બીજાને માટે થયેલી ભિક્ષા જ ગ્રહણ કરે છે. પિતાને માટે તૈયાર કરેલા આહારને સ્વીકારતા નથી. (૧૦) તમારું આ ભોજન ઘણું અપાય છે, ખવાય છે અને ભગવાય છે. માટે બાકી વધેલું થોડું આ તપસ્વી પણ ભલે મેળવે. કારણ કે હું ભિક્ષા જીવી છું એમ તમે જાણે. (૧૧) (બ્રાહ્મણે બેલ્યા) : આ ભજન બ્રાહ્મણોને માટે જ તૈયાર થયું છે. અહીં એક બ્રાહ્મણ પક્ષ માટે જ તે સિદ્ધ થયું છે. અમે આવું અન્નપાન તને નહિ આપીએ. શા માટે અહીં ઊભે છે? (૧૨) ઉચ્ચભૂમિમાં કે નીચ ભૂમિમાં (બન્ને સ્થળે) કૃષિકારો આશાપૂર્વક યોગ્યતા જોઈ બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. અને આ ખરેખર પવિત્ર ક્ષેત્ર સમજી તેની આરાધના કરો. સેંધ : આ વચને તે દેવ મુનિના મુખેથી બોલાવતા હતા. (૧૩) જ્યાં વાવેલાં પુણ્યો ઊગે છે (જે સુપાત્રમાં નાખ્યાથી દાન ફળે છે) તે ક્ષેત્રો અમેએ જાણી લીધાં છે. જાતિમાન અને વિદ્યાવાન બ્રાહ્મણે છે તે જ ક્ષેત્રો ખૂબ સુંદર છે. નેંધ : આ વચને ત્યાં યજ્ઞશાળામાં રહેલા ક્ષત્રિયનાં છે. (૧૪) ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને અપરિગ્રહ વગેરે દોષ જેનામાં છે, તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બનેથી રહિત છે. તે ક્ષેત્રો તે પાપને - વધારનારાં છે. નોંધ : તે વખતે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ મહાહિંસાઓને ધમ મનાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવાઓને ઉદ્દેશીને આ લોક યક્ષની પ્રેરણું દ્વારા મુનિના મુખમાંથી બોલાયો. (૧૫) રે ! વેદોને ભણ્યા છતાં તેના અર્થને જરાપણું જાણું શક્તા નથી. માટે ખરેખર તમે વાણીના ભારવાહક છો. જે મુનિ પુરુષો સામાન્ય કે ઊંચાં કેઈપણુ ઘરમાં જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે. આ સાંભળીને બ્રાહ્મણ શિષ્ય ખૂબ કેપ્યા અને કહ્યું : (૧૬) રે! અમારા ગુરુઓની વિરુદ્ધ બેલનાર સાધુ! તું અમારી સમક્ષ આ શું બાલી રહ્યો છે? આ અન્નપાન ભલેને બધું નાશ પામે. પણ હવે તને તે નહિ જ આપવાના. Page #96 -------------------------------------------------------------------------- ________________ હરિકેશીય (૧૭) સમિતિઓથી સમાહિત (સમાધિસ્થ), ગુપ્તિઓથી ગુપ્ત (મન, વચન અને કાયાથી સંયમી) અને જિતેન્દ્રિય એવા મને આવું શુદ્ધ ખાનપાન નહિ આપો તો આજે યોને લાભ શું મેળવવાના ? આવાં (યક્ષ દ્વારા મુનિનાં મુખેથી વચને સાંભળીને બ્રાહ્મણે લાલચોળ થઈ ગયા અને ઘાંટો પાડીને કહેવા લાગ્યા : (૧૮) અરે ! અહીં કે ક્ષત્રિય, યજમાને કે અધ્યાપકો છે ? વિદ્યાથીઓની સાથે મળી તેઓ સૌ લાકડી અને ઠંડાએ મારીને તથા ગળચી દાબીને આને જલ્દી બહાર કાઢી મૂકે. (૧૯) અધ્યાપકોનું આવું વચન સાંભળીને ત્યાં ઘણું કુમારે દોડી આવ્યા, અને દંડ, છડી ચાબુકોથી તે ઋષિને મારવાને તૈયાર થયા. (૨૦) તેવા સમયે સુંદર અંગવાળી કૌશલિક રાજાની પુત્રી (નામે) ભદ્રા તે સ્થળે હણતા તે સંયમીને જોઈને કોપિત થયેલા કુમારને તુરત જ શાંત પાડે છે. (અને કહે છે : ) (૨૧) દેવના અભિયોગે કરીને દૈવી પ્રકોપ શાંત પાડવા માટે) વશ થયેલા, પિતાશ્રી વડે (દેવને પ્રભાવ જે શરીરમાં હતો તે) મુનિને હું અર્પણ કરાયેલી હતી. છતાં અનેક મહારાજાઓ અને દેવેન્દ્રોથી પણ વંદાયેલા આ ઋષિરાજે મારું મનથી પણ ચિંતન ન કર્યું અને તુરત જ (શુદ્ધિ આવ્યા પછી) મને ગમી દીધી હતી. નોંધ : આ ભદ્રાએ સરળભાવથી મંદિરમાં ધ્યાનસ્થ રહેલા મુનિશ્વરનું અપમાન કરેલું તેને બદલે લેવા તેના જ શરીર સાથે (મુનિ શરીરમાં પ્રવેશ કરી દેવે) લગ્ન કરાવ્યું હતું. પરંતુ મુનીશ્વર જ્યારે ધ્યાન પાળી સ્વસ્થ થયા કે શીધ્ર પિતે સંયમી છે તેની પ્રતીતિ આપી, એ બાળાની શાતિ ઈછી તેને મુક્ત કરી મૂકી હતી. (૨૨) ખરેખર અપૂર્વ બ્રહ્મચારી, જિતેન્દ્રિય, સંયમી અને ઉગ્ર તપસ્વી તેવા આ પિતે તે જ મહાત્મા છે કે જેણે, મારા પિતા કૌશલિક રાજા વડે (પછીથી) સ્વઈચ્છાથી અપાતી એવી મને ન સ્વીકારી. નેંધ : અસરા સમી સ્વરૂપવાન યુવતી સ્વયં મળવા છતાં તેના પર લેશમાત્ર અને વિકાર ન થ અને પોતાના સંયમ માર્ગમાં અડોલ રહેવું તે જ સાચા ત્યાગની, સાચા સંયમની અને સાચા આત્મદર્શનની પ્રતીતિ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન. સુત્ર (૨૩) આ મહાપ્રભાવશાળી, મહાપુરુષાથી મહાન વ્રતધારી અને ઉત્તમ કીતિ વાળા મહાયોગી પુરુષ છે. તેને અવગણવા યોગ્ય નથી. રે! એની અવગણના ન કરો. રખે તો બધાને પિતાના તેજથી તે ભસ્મ કરી નાખશે! (૨૪) આવાં ભદ્રાનાં સુમધુર વચન સાંભળીને વાતાવરણ પર અસર થાય તે પહેલાં તો) તુરત જ દે ઋષિની સેવા માટે આવી લાગ્યા. અને કુમારોને નિવારવા લાગ્યા. (૫ણ કુમારે માન્યા નહિ). નેંધ : આ સ્થળે પરંપરા એ પણ ચાલે છે કે અહી ભદ્રાના પતિ સોમદેવે એ કુમારોનું વારણ કર્યું હતું અને દેવે વારણ કરે તે કરતાં આમ થવું વધુ સંભવિત છે. પણ મૂળ પાઠમાં ગરવા શબ્દ હોવાથી અર્થ તેવો જ રાખે છે. (૨૫) અને તે જ વખતે આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા રાક્ષસે ત્યાં આ સમૂહને અદશ્ય રહી મારવા લાગ્યા (પ્રબળ મારથી) જેનાં શરીર ભેદા ઈ. ગયાં અને લેહીનું વમન થવા લાગ્યું તેવાઓને જોઈને ભદ્રા આ પ્રમાણે ફરીથી કહેવા લાગી : (૨૬) તમે બધા નખ વડે પર્વતને ખોદવા લાગ્યા છે, દાંત વડે લોખંડને ચાવવા લાગ્યા છે અને અગ્નિને પગે વડે કરીને હણવા લાગ્યા છે (એમ માનું છું, કારણ કે આવા ઉત્તમ ભિક્ષુને તમે તિરસ્કાર કર્યો છે. (૨૭) આવા મહર્ષિ (કોપે તે) વિષધર જેવા ભયંકર હોય છે. એ ઉગ્ર તપસ્વી અને ઘેર વ્રતવાળા મહાપુરુષાથીને તમે ભજનના વખતે મારવા તૈયાર થયા; તો હવે પતંગિયાની સેના જેમ અગ્નિમાં બળી મરે તેમ બળી મરવાના છો. (૨૮) હજુ જો તમે તમારું ધન અને જીવતર રાખવા ઇચ્છતા હો તો આખા સમૂહ સાથે મળીને તેના શરણે જઈ મસ્તક નમાવો. આ તપસ્વી પોતે જે કેપિત થશે તે આપા લેકને પણ બાળી નાખશે. નોંધ : ભદ્રા એ તપસ્વીના પ્રભાવને જાણતી હતી. “હજુ તે આ દૈવી પ્રકોપ છે. પણ હવે નહિ માને અને તેમને શરણે નહિ જાઓ તે તે તપસ્વી કદાચ કોપિત થઈ આખા લેકને બાળી નાખશે એવી મને ભીતિ છે.” સૌને ઉદ્દેશીને તેણીએ તેથી જ તેમ કહ્યું. (૨૯) (તેવામાં તે કંઈ વિચિત્ર ઘટના બની ગઈ.) કોઈની પીઠ ઉપર તો કેઈનું મસ્તકે નીચું તેમ પડી ગયેલા, કેઈ સાવે કર્મ અને ચેષ્ટા વિહીન બનેલા, કઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગયેલા. ડળ અને જીભવાળા, તો કે ઈ ઊંચા મસ્તકે ઢળી પડેલા Page #98 -------------------------------------------------------------------------- ________________ હરિકેશીય નોંધ : આ બધુ દૈવી પ્રકેપથી બન્યુ. હતું. (૩૦) આવી રીતે કાષ્ઠભૂત બનેલા પોતાના શિષ્યોને જોઈને તે યાજક બ્રાહ્મણ (ભદ્રાના પતિ) તે ખૂબ ખેદ પામ્યા. અને પોતાની ધર્મ પત્ની સહિત મુનિ પાસે જઈ નમીને વારંવાર વિનવણી કરવા લાગ્યા કે હે પૂજ્ય ! આપની નિન્દા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરો. નોંધ : કાશલ રાજાએ તપસ્વીથી તજાયેલી ભદ્રાકુમારીને સામદેવ નામના બ્રાહ્મણુ સાથે હસ્તગ્રહણ કરાવી ઋષિપત્ની જ બનાવી હતી. તે કાળમાં બ્રાહ્મણુ,. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ક"ભેદે હતા પણુ આજના જેવા જાતિભેદો ન હતા. તેથી જ પારસ્પરિક કન્યાને લેવા દેવાનેા વ્યવહાર ચાલુ હશે તેવુ અનુમાન થાય છે. (૩૧) હું વંદનીય ! અજ્ઞાની, ભૂખ અને મંદ બુદ્ધિવાળા બાળકોએ આપની જે અસાતના (દુ:ખ–વેદના) કરી છે તે બધું માફ કરે. આપના જેવા ઋષિ પુરુષા મહાયાળુ હોય છે. ખરેખર તે કદી કાપ કરતા જ નથી. પેાતાનું કાય કરી દેવા ચાલ્યા ગયા. ત્યારખાદ મુનિશ્રી સાવધાન થઈ આ દૃશ્ય જોઈ વિસ્મિત બની જાય છે. અને વિનવતા બ્રાહ્મણેાને કહે છે કે (૩૨) આ બનાવની પૂર્વે, પછી કે હમણાં પણ મારા મનમાં દ્વેષ નથી. (પર ંતુ આ બધું જોયા પછી મને લાગે છે કે) (મારી અનિચ્છાએ પણુ) સેવા કરે છે. તેએ વડે જ હાયા છે. આ -- નોંધ : જૈનનમાં સહનશીલતાનાં જ્વલંત દંષ્ટાંતા છે. ત્યાગી પુરુષની ક્ષમા તા મેરૂ જેવી અડગ હેાય છે. તેમાં કાપ કે ચંચળતા આવતાં જ નથી. કુમારોની આ દશા જોઈ ઋષિરાજને અનુકપા આવે છે. યાગીપુરુષા અન્યને દુઃખ આપતા નથી તેમ જોઈ પણ શકતા નથી. લેશમાત્ર કેપ કે ખરેખર જે દેવે કુમારા બિચારા (૩૩) (સાચું સ્પષ્ટીકરણ થયા બાદ એ બ્રાહ્મણને ઘણી જ ઉત્તમ પ્રકારની અસર થાય છે. તે કહે છે કે) : પરમાથ અને સત્યના સ્વરૂપને જાણનાર ! મહાજ્ઞાની આપ કદી ગુસ્સે થાઝ્મા જ નહિ. સ` જનસમૂહ સાથે અમે બધાં આપના ચરણાનું શરણુ માગીએ છીએ, ઉ. પ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર (૩૪) હે મહાપુરુષ ! આપની સર્વ પ્રકારે (બહુમાનપૂર્વક) પૂજા કરીએ છીએ. આપમાં એવું કશું દેખાતું નથી કે જેને ન પૂછએ. હે મહા મુનિરાજ! ભિન્નભિન્ન પ્રકારનાં શાક, રાઈતાં અને ઉત્તમ પ્રકારના ચેખાથી સંસ્કારાયેલું આ ભેજન આ૫ (પ્રસન્નતાપૂર્વક) જમો (સ્વીકારે). (૩૫) આ મારું પુષ્કળ ભજન પડયું છે. અમારા પર કૃપા કરીને આપ સ્વીકારે. (આવી અંત:કરણની પ્રાર્થના સાંભળીને) તે મહાત્મા માસ ખમણ (એક માસના ઉપવાસ)ને પારણે તે ભોજનને સહર્ષ સ્વીકારે છે. (૩૬) તેવામાં જ ત્યાં સુવાસિત જળ, પુષ્પ તથા ધનની ધારા બંધ આકાશથી દિવ્ય વૃષ્ટિ થવા લાગી. દેવોએ ગગનમાં દુંદુભિ વગાડી અને “અહો ! દાન અહો ! દાન” એમ દિવ્યધ્વનિ થવા લાગ્યો. ધ : દેએ વરસાવેલાં પુષ્પ તથા જલધારાઓ અચેત હોય છે. (૩૭) ખરેખર દિવ્યતપની આ પ્રત્યક્ષ વિશેષતા દેખાય છે. જાતિની વિશેષતા કશીયે નથી. ચંડાલપુત્ર હરિકેશ સાધુ; કે જેની આવી મહા પ્રભાવશાળી સમૃદ્ધિ છે !” ચંડાલપુત્ર હરિકેશ સાધુને જોઈને સૌ એકી અવાજે આશ્ચર્ય ચકિત થઈ ઉપર પ્રમાણે બોલવા લાગ્યા. તપસ્વીજી કહે છે : (૩૮) હે બ્રાહ્મણે ! અગ્નિને આરંભ કરીને પાણીથી બહારની શુદ્ધિને શા માટે ધી રહ્યા છો ? જે બહારની શુદ્ધિ છે તે આત્મશુદ્ધિને માગ જ નથી. મહાપુરુષો કહે છે કે : (૩૯) દ્રવ્યયજ્ઞમાં દાભડાને; (યૂપ) લાકડાના ખીલાને, તૃણ, કાઇ તથા અશ્ચિને, - તેમજ સવાર અને સાંજ પાણીને સ્પર્શ કરતા એવા મંદ પ્રાણુઓ તમો વારંવાર નાના અને દુઃખ આપીને પાપ જ કર્યા કરે છે. (૪૦) હે ભિક્ષુ! અમે કેમ વતીએ? કેવું યજ્ઞપૂજન કરીએ ? વળી કેવી રીતે પાપોને દૂર કરીએ ? હે સંયમી ! તે અમોને જણું. હે દેવપૂજય ! કઈ વસ્તુને જ્ઞાનીજનો યોગ્ય માને છે ? (૪૧) છ કાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવોની હિંસા નહિ કરનારા, કપટ તથા અસત્યને નહિ આચરનારા, માયા (કપર) અને અભિમાનથી દૂર રહેનારા તથા પરિગ્રહ અને સ્ત્રીઓની આસક્તિથી ડરનારા દાન્ત પુરુષો હોય છે તે જ વિવેકપૂર્વક વતે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ હરિકેશીય (૪૨) અને પાંચ ઈદ્રિયનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહિ કરનાર અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષો, બહારની શુદ્ધિની દરકાર ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવયજ્ઞને જ આદરે છે. (૪૩) તમારુ તિ શું ? અને જાતિનું સ્થાન શું ? તમારી કડછીઓ કઈ ? અને અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં કયાં ? અને હે ભિક્ષુ ! તમારા શાન્તિમંત્ર ક્યા? કેવા યજ્ઞથી આપ યજન કરો છો ? (આ પ્રમાણે બ્રાહ્મણે બોલ્યા.) (૪૪) તપ એ જ અગ્નિ છે. જીવાત્મા અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગ રૂપ કડછી છે. અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે. કર્મરૂપી લાકડાં છે. સંયમરૂપ શાંતિમંત્ર છે. તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ વડે જ હું યજન કરું છું – તે જ યજ્ઞને મહર્ષિજનેએ ઉત્તમ ગણ્યો છે. (૪૫) તમારો સ્નાન કરવાનો હદ (કુંડ) કયો ? (સંસારમાંથી તરવાનું) તમારું પુણ્યક્ષેત્ર કયું ? અને જ્યાં સ્નાન કરીને તમે કમરજને ટાળો છે તે કહે. આપની પાસે જાણવાને ઈચ્છીએ છીએ. (આ પ્રમાણે બ્રાહ્મણ બેલ્યા.) (૪૬) ધર્મરૂપી હદ (કુંડ) છે. બ્રહ્મચર્યરૂપી પુણ્યતીથ છે. આમાના પ્રસન્ન ભાવથી વિશુદ્ધ ધર્મના મુડમાં નાહેલે હું શાંત થઈને કમ દોષને દૂર કરું છું. (૪૭) એવું સ્નાન જ કુશળ પુરુષોએ કર્યું છે. અને ઋષિઓએ તે જ મહા સ્નાનને વખાણ્યું છે. જેમાં નાખેલા પવિત્ર મહર્ષિઓ નિર્મળ થઈને (કર્મ રહિત થઈને) ઉત્તમ સ્થાન (મુક્તિ)ને પામ્યા છે. નેધ: હદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનનાં મંદિરે ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના નીચ ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્ર્યનાં પારસ કેક લેખોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે. એ પ્રમાણે કહું છું. એમ હરિકેશીય નામનું બારમું અધ્યયન સમાપ્ત થયું. Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : તેરમું ચિત્તસંભૂતીય ચિત્ત અને સંભૂતિ સંબંધી સંસ્કૃતિ એ જીવન સાથે જડાયેલી વસ્તુ છે. જીવનશક્તિની તે પ્રેરણા પુનઃ પુનઃ ચેતનને કર્મબળ દ્વારા ભિન્ન ભિન્ન નિમાં જન્માવે છે. પરસ્પર પ્રેમથી અણાનુબંધ થાય છે અને વિરોધક. અપવાદ ન હોય તે સમાન શીલના જીવે – સમાન ગુણનાં પ્રાણીઓ એક જ સ્થળે ઉત્પન થાય છે. અને જન્મપર્યત અખૂટ પ્રેમની સરિતામાં પરસ્પર ઝીલે છે અને પછી પણ સાથે જ જન્મ લે છે. ચિત્ત અને સંભૂતિ બને ભાઈ હતા. અખંડ પ્રેમની ગાંઠથી જકડાયેલા હતા. એક નહિ, બે નહિ, ત્રણ નહિ બલકે પાંચ પાંચ જન્મો સુધી સાથે રહ્યા, સાથે જીવ્યા. આવા પ્રબળ પ્રેમબંધુઓ, છ ભલે પૃથક પૃથફ ઉત્પન્ન થાય છે તેનું શું કારણ હશે? છછું. ભવે બન્નેના રાહે શાથી પલટાયા હશે ! તેનું પ્રબળ કારણ એકની આસકિત અને બીજાની નિરાસક્તિ છે. બન્ને ભાઈ ને પ્રેમ જેમ જેમ શુદ્ધ થતો ગયો તેમ તેમ તે વિકાસ પંથે સાથે ને સાથે ઊડ્યા પ્રથમ જન્મમાં તે દશાર્ણ દેશમાં દાસ રૂપે સાથે રહ્યા હતા. ત્યાંથી કાળે કરીને કાલિંજર નામના પર્વત પર મૃગલા થયા. સંગીત પર તેમને અભંગ નેહ હતો. ત્યાંથી મરીને મૃતગંગાના તીર પર હંસ રૂપે જન્મ લીધે. ત્યાં પણ નેહપૂર્વક જીવ્યા અને પ્રેમવશાત્ સાથે જ મરણ પામ્યા. ત્યાંથી નીકળીને પુનર્ભવ પામી કાશી ભૂમિમાં ચંડાલ રૂપે ઉત્પન્ન થયા. તે વખતે નમુચિ નામનો પ્રધાન ખૂબ બુદ્ધિમાન અને મહા Page #102 -------------------------------------------------------------------------- ________________ ચિત્તભૂતીય સંગીતશાસ્ત્રી છતાં મહાન વ્યભિચારી હતું. તેણે તે દેશ રાજઅંતઃપુરમાં પણ સેવ્યો. તે જાણી કાશી રાજાએ તેને મૃતદંડની શિક્ષા કરી. ફાંસીને લાકડે ચડાવતાં ચડાવતાં ચંડાલ કે જે ચિત્ત અને સંભૂતિને પિતા હતા તેને દયા ઉત્પન્ન થવાથી તેણે નમુચિને બચાવી લીધો છે અને પિતાને ત્યાં ગુપ્ત રાખી પિતાના પુત્રને સંગીતવિવા શીખવવા જ છે. બને ભાઈને તેણે સંગીતશાસ્ત્રમાં પારંગત કરી મૂક્યા. પરંતુ એકદી ત્યાંથી પણ અબ્રહ્મચર્યના દેશે તેને જીવ લઈને ભાગવું પડયું. આખરે તે ફરતાં ફરતાં હસ્તિનાપુરમાં આવી પિતાની બુદ્ધિના પ્રભાવથી સેંકડે મંત્રીનો શિરમંત્રી થઈ ને રહેલ છે. ચિત્ત અને સંભૂતિ સંગીતવિદ્યાના પ્રભાવે ત્યાંની આખી આલમને આકર્ષે છે. આથી કાશીરાજ પાસે ત્યાંના સંગીત શાસ્ત્રીઓ -ન્યાય માગી ઈર્ષાથી તેમનું અપમાન કરાવી કાશીની બહાર કઢાવી મૂકે છે. ત્યાં પણ દુઃખી થાય છે. પછી આ પરાભવથી કંટાળી પર્વત પરથી પડતું મૂકવા તૈયાર થાય છે. ત્યાં એક મહાન જૈન મહાત્માનો -ભેટે થાય છે અને અકાળ મૃત્યુથી બચાવી લે છે. ચંડાલ મુળજાત હોવા છતાં પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી બને ભાઈ એ સંસારની અસારતાને યથાર્થરૂપે સમજી ત્યાગમાર્ગને ગ્રહણ કરે છે અને પદ્ધતિસર રોગમાર્ગની સારી તાલીમ મેળવ્યા બાદ ગુરુ આજ્ઞાથી છુટા પડે છે. એ બને ત્યાગીએ ફરતાં ફરતાં અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરીને હસ્તિનાપુરમાં જ આવી ચડે છે કે જ્યાં નમુચિ મહા મંત્રીશ્વર. પદે હતો. પૂર્વ પરિચિત ચંડાલને સાધુ વેશમાં તે ઓળખી લે છે, અને તેથી પિતાનું પિગળ રખેને ખુલ્લું થશે! એ ભયથી શહેરની બહાર હાંકી કઢાવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩. ઉત્તરાયયન સુ ચિત્ત આ બધું કષ્ટ શાંતિપૂર્વક ચિત્તમાં ખેદ લાવ્યા વગર સહી લે છે. પરંતુ સંભૂતિ આ પરાભવને સહેવા અસમર્થ નીવડે છે. છે. તપશ્ચર્યાના મહાન પ્રભાવથી પ્રાપ્ત કરેલી સિદ્ધિને ઉપયોગ કરવા તૈયાર થાય છે. ચિત્ત પિતાના બંધુને ત્યાગીને ધર્મ સમજાવે છે. છતાં સંભૂતિને કેપ શાંત થતું નથી તેના મુખમાંથી ધૂઝ (ધુંવાડા)ના. ગોટેગોટા નીકળ્યા કરે છે. આ વાતની જાણ પ્રજા દ્વારા ત્યાંના મહારાજા (સનતકુમાર ચક્રવતી)ને પણ થાય છે. તે પોતે સસૈન્ય, સપરિવાર એ મહા તપસ્વીના દર્શનાર્થે આવે છે. સંભૂતિમુનિ તે મહારાજની સમૃદ્ધિ. જોઈ આસક્ત થાય છે. પિતાની અપૂર્વ બળે પ્રાપ્ત કરેલી તપશ્ચર્યાપ ઝવેરાતને આવા ક્ષણિક કામગરૂપી કડી ખાતર વેચી દે છે. (જૈનદર્શનમાં આને નિયાણું કહેવાય છે. નિયાણું એટલે ઉત્તમ કાર્યની પાછળ સ્વાર્થની. ભાવના જાગે તે.) ચિત્તને ઉપદેશ તેને જરાએ અસર કરતો નથી. ત્યાંથી કાળગત થયા પછી શુભ કર્મ દ્વારા એ બંને દેવાનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પછી આસક્તિને લઈને પ્રેમપ્રવાહ વીખરાઈ જાય છે. અને તે જ કારણને લઈને. સંભૂતિ કપીલ્ય નગરમાં ચુલની માતાને ફૂખે ઉત્પન્ન થઈ બ્રહ્મદત્ત નામને. ચક્રવતી (મહાન મંડલેશ્વર) રાજા થઈ બેસે છે. - ચિત્ત પુરિમતાલ નગરમાં ધનપતિ નગરશેઠને ત્યાં જન્મ લે છે. ત્યાં પણ પુણ્યપ્રભાવને લઈને મિત્ર, પરિવાર, યુવતીએ, માતાપિતાઓ અને સંપત્તિ સંબંધી અનેક પ્રકારે સુખમોજ માણી. રહ્યો છે. એકદા સંતની પાસેથી એક અતિ ગંભીર ગાથા તેના કર્ણદ્વારમાં અથડાયું. તે પર વિચાર કરતાં પ્રથમ આછું આછું મરણ થયું, કે “આવું મેં ક્યાંક સાંભળ્યું છે અને એ ચિંતનના પરિણામે પૂર્વ Page #104 -------------------------------------------------------------------------- ________________ ચિત્તભૂતીય સંસ્કારો તાજા થયા. ગતજને તેણે એક જ વારમાં જોઈ લીધા. અને તે જ ક્ષણે સર્પ કાંચળીને છેડી દે તેમ માતા, પિતા અને સ્વજનેના સનેહ, રમણીઓના ભેગવિલાસ અને સંપત્તિના મોહ છોડી દીધા. અને અપૂર્વ ચેગી બની અભિનિષ્ક્રમણ કર્યું. પૂર્વના સંભૂતિ આ જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવતી રૂપે હતા. ચક્રવતીનાં અપ્રતિહત અને સર્વોત્તમ દિવ્ય સુખ ભોગવવા છતાં તેના અંતઃકરણમાં કઈ કઈ વખત અવ્યક્ત રીતે ઝીણું ઝીણ વિરહદના સાલ્યા કરતી. એકદા તે બગીચાના વિહારને આનંદ લુંટી રહ્યા હતા. એકાએક નવપુષ્પને દડે જોઈ તેને આછું સ્મરણ આવ્યું કે “આવું મેં જોયું છે, અને અનુભવ્યું પણ છે” તુરત જ દેવગતિના વિમાનનાં સ્મરણે અને સાથે જ પૂર્વભવનાં સ્મરણો તાજા થયાં. ચિત્તનો વિરહ તેને અસહ્ય થઈ પડે. ભેગેની આસક્તિમાં હજુ સુધી જરા પણ ન્યૂનતા આવી ન હતી. પરંતુ ભાઈ પરના વિશદ્ધ અને ગાઢ નેહે ભાઈને મળવાની અપાર તાલાવેલી તે જાગી ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા માટે આ “કવિ ાસા ના હૃા રાજા મા નહા” અર્ધ લોક રચી દેશદેશમાં પહ (ઢંઢેરો) વગડાવી જાહેર કર્યું કે આ કલેકને જે પૂર્ણ કરશે તેને અર્ધ રાજપાટ મળશે. આ વાત દેશોદેશમાં પ્રસરી ગઈ છે. ચિત્તમુનિ ગામેગામ વિચરતા કાંપી૫ નગરના ઉદ્યાનમાં આવે છે ત્યાં એક માળી છેડવાને પાણી પાતાં આ ગાથા ઉચાર્યા કરે છે. આ ગાથા સાંભળી ચિત્તમુનિ સ્તંભી રહે છે. આખરે તેની પાસેથી વૃત્તાન્ત જાણી એ ગાથાનાં આ પ્રમાણે “માળો gિયા જા જનમને ના વળા” બે ચરણ આપી તેને પૂર્ણ કરે છે. માળી રાજ્યમંડપમાં આવી ભર કચેરીમાં તે પૂર્ણ લોક સંભળાવે છે. આથી બ્રહ્મદત્ત ચક્રવતી માળીની હાલતમાં પિતાના ભાઈને જોતાં વાર જ મૂર્શિત થઈ પડી જાય છે. આ સ્થિતિમાં રાજ્યપુરુષે તે Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન સત્ર માળીને પકડી કેદ કરે છે. અંતે તે સાચી વાત જાહેર કરે છે અને જેની પાસેથી તે ગાથા સાંભળી છે તે મહા પ્રભાવશાળી ગીરાજને ત્યાં તેડી લાવે છે. - બ્રહ્મદત્ત પિતાના ભાઈનું અપૂર્વ ઓજસપૂર્ણ શરીર જોઈ સ્વસ્થ થઈ જાય છે અને કહે છે કે ભાઈ! આવી સમૃદ્ધિ પામ્યો અને આપ આ ત્યાગનાં દુખે ભેગો છે તેનું શું કારણ? ચિત્ત પણ પિતાના પૂર્વ આશ્રમનું સુખ જણાવે છે. અને ત્યાગમાં દુઃખ છે કે સાચું સુખ છે તેની પ્રતીતિ આપે છે. ત્યાગ એ પરમ પુરુષાર્થનું પરિણામ છે. ત્યાગનાં શરણુ બળવાન પુરુષે જ ગ્રહણ કરી શકે છે. ત્યાગ એ સિંહવૃત્તિવાળા પાત્રમાં જ ટકે છે. સી જી આમપ્રકાશને ભેટવા તત્પર છે. ઘટતે પુરુષાર્થ પણ કરે છે. અપાર દુઃખ પણ વેઠે છે. છતાં વાસનાની આંટીમાં ફસાયેલાં પ્રાણુને પુરુષાર્થ ઘાણના બળદની માફક ત્યાં ને ત્યાં જ રાખી મુકે છે. આસક્તિને રોગ ચિત્તની વિશુદ્ધિ થવાથી નાશ પામે છે. શુદ્ધ વૈરાગ્યનાં પરિણમન તેવા જ અંતઃકરણમાં સહજ સહજ થઈ જાય છે. (૧) ચંડાલના જન્મમાં (કર્મ પ્રકોપથી) પરાભવ પામેલા સંભૂતિ મુનીશ્વરે હસ્તિનાપુરમાં (સનતકુમાર ચક્રવતીની ઋદ્ધિ જોઈને) નિયાણું (આવી સમૃદ્ધિ મળે તો કેવું સારું એવી વાસનામાં તપ વેચ્યું) કર્યું અને તેથી પદ્મગુલ નામના વિમાનથી ચળીને (પછીના ભવમાં) ચુલની રાણીની કૂખે બ્રહ્મદર રૂપે તેને અવતરવું પડ્યું. નોંધ : ઉપરની વાતમાં સવિસ્તર બિના આપી છે એટલે અહીં આપવાની જરૂર નથી. પાગલ વિમાનમાં પહેલા દેવલેક સુધી બને ભાઈ સાથે હતા. આ વખતે જ સંભૂતિ જુદો પડી ગયો તેનું કારણ એ કે તેણે નિયાણું કર્યું હતું. નિયાણાથી તેને મહાઋદ્ધિ મળી ખરી. પરંતુ સમૃદ્ધિનાં ક્ષણિક સુખ કયાં અને આત્મદર્શનને આનંદ કયાં ? એની સમાનતા કદી હોઈ શકે ? | (૨) એ પ્રમાણે કાંપીલ્ય નગરમાં સંભૂતિ ઉત્પન્ન થયા. અને (તેના ભાઈ) . ચિત્ત, પુરિમતાલ નગરમાં વિશાલ એવા શેઠ કુળમાં ઉત્પન્ન થયા. (ચિત્તના Page #106 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસ`ભૂતીય અંતઃકરણમાં વૈરાગ્યના ગાઢ સંસ્કારી હતા એથી) ચિત્ત તેા સાચા ધને સાંભળીને શીઘ્ર ત્યાગી થઈ ગયા. 03 નોંધ : ચિત્ત પણ અઢળક ધનવાળા ધનપતિને ત્યાં જન્મ્યા છતાં તે અનાસક્ત હાવાથી કામભોગેાથી વિરમી શકયા. (૩) ચિત્ત અને સ ંભૂતિ બન્ને ભાઈએ (ઉપર કહેલા નિમિત્તથી) કાંપીલ્ય નગરમાં મળ્યા અને તેઓ પરસ્પર (ભેાગવેલાં) સુખ દુ:ખનાં ફળ તથા કમ વિપાકને કહેવા લાગ્યા : (૪) મહાકીતિવાળા અને મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદત્ત ચક્રવતીએ પોતાના ભાઈને બહુમાનપૂર્વક આ વચન કહ્યુંઃ (૫) આપણે બન્ને ભાઈએ પરસ્પર એકબીજાને (હમેશાં) અનુસરનારા, એક બીજાનું હિત કરનાર અને એક બીજાના પ્રેમમાં ખૂબ રક્ત હતા. નોંધ : બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન અને ચિત્તને અવધિજ્ઞાન થયું હતુ` તેથી અનુભવેલા પૂ`ભવની વાત કરે છે. અવધિજ્ઞાન એટલે મર્યાદાવાળુ` ત્રિકાળજ્ઞાન. (૬) (પહેલે ભવે) દશાણુ દેશમાં આપણે બંને દાસ રૂપે હતા, (બીજે ભવે) કાલિંજર પ`તમાં મૃગલા થયા હતા, (ત્રીજે ભવે) મૃત ગંગા નદીને કાંઠે હંસરૂપે જન્મ્યા હતા. અને (ચેાથે ભવે) કાશી ભૂમિમાં ચંડાળકુળમાં જન્મ્યા હતા. (૭) (પાંચમે ભવે) દેવલાકમાં મહાઋદ્ધિવાળા આપણે દેવ હતા, માત્ર આપણા છઠ્ઠો જન્મ જ પરસ્પર સાથ વગરને થયા છે. નોંધ : આમ ખેલી સંભૃતિએ; છઠ્ઠા ભવે ભિન્ન ભિન્ન સ્થળે શાથી *ઉત્પન્ન થવું પડયું તેનુ કારણ પૂછ્યું. (૮) હે રાજન ! તમે (સનત્કુમાર નામના ચેાથા ચક્રવતીની સમૃદ્ધિ તથા તેમનાં સુનંદા નામનાં સ્ત્રીરત્નને દેખીને આસક્તિ ઉપજવાથી) તપશ્ચર્યાદિ ઉચ્ચ કર્માનું નિયાણુ' (આવું તુચ્છ ફળ) માગી લીધું. તેથી તે ફળના પરિણામે જ આપણે વિયેાગ પામ્યા. (આ ચિત્તનાં વચન છે.) નાંધ : તપશ્ચર્યાથી પૂર્વકર્માના ક્ષય થતો હોય છે. પૂર્વી કર્યાં ક્ષય થવાથી આત્મા હળવે! બને છે અને તેના વિકાસ થાય છે. પુણ્યક'થી સુ. દર સપત્તિ મળે પરંતુ સપત્તિથી આત્મા ભારી બનવા સંભવ છે. તેથી જ મહાપુરુષ પુણ્ય ન ઈચ્છતાં માત્ર પાપક'ના ક્ષય જ ઇચ્છે છે. પુણ્ય એ જોકે સાનાની સાંકળ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭. ઉત્તરાધ્યયન છે. છતાં સાંકળ એ પણુ બંધન જ છે. જેણે ધનરહિત થવુ હોય તેણે સાનાની સાંકળ પણ તજી દેવા પ્રયત્ન કરવા જોઈએ. અને નિરાસક્તપણે કર્મીને ભાગવી લેવાં જોઈએ. (૯) (બ્રહ્મદો કહ્યું:) પૂર્વાં કાળમાં સત્ય અને કપટ રહિત તપશ્ચર્યાદિ શુભકર્માં મેં કર્યાં. તેથી જ તેનું ફળ આજે (ઉત્તમ સમૃદ્ધિ પામી) હું ભાગવું છું. પર ંતુ હું ચિત્ત ! તારી દશા આવી શાથી થઈ ? તારાં શુભકમ બધાં કાં ગયાં ? (૧૦) (હે રાજેન્દ્ર !) જીવાએ આચરેલાં સવ' (સુંદર કે અંસુદર બધાં) કરી ફળવાળાં જ હોય છે. કરેલાં કર્મોને ભાગવ્યા વિના મુક્તિ થતી જ નથી. તેથી મારા જીવાત્મા પણ પુણ્યકના પરિણામે ઉત્તમ પ્રકારની સ`પત્તિ અને કામભાગેાથી યુક્ત થયેા હતેા. (૧૧) હે સ’ભૂતિ ! જેમ તું પેાતાને ભાગ્યવાન માને છે તેમ પુણ્યનાં ફળથી યુક્ત ચિત્તને પણ મહાન ઋદ્ધિમાન જાણુ. વળી હે રાજન જેવી તે (ચિત્ત) ની સમૃદ્ધિ હતી તેવી જ પ્રભાવશાળી કાંતિ પણ હતી. નોંધ : ઉપરના એ લેાકેા ચિત્તમુનિએ કહ્યા. આજે તે મુનિ થયા હતા. ઈંદ્રિયનિયમનાદિ કઠણ તપશ્ચર્યા અને શરીર વિભૂષાના ત્યાગથી તેની દેહકાંતિ બહારથી ઝાંખી દેખાતી હતી છતાં તેનાં આત્મએસ તે! કેાઈ અપૂજ હતાં. (૧૨) નૃપતિએ પૂછ્યું કે; જો એવી સમૃદ્ધિ હતી તે ત્યાગ શા માટે કર્યો ? જવાખમાં ચિત્તમુનિ કહે છે ઃ પરમાથી પૂર્ણ છતાં અલ્પ વચનવાળી ગંભીર ગાથા (કાઈ મુનીશ્વરે એકદા) અનેક મનુષ્યાના સમૂહમાં ફરમાવી. કે જે ગાથાને સાંભળીને ઘણા ભિક્ષુકેા ચારિત્રગુણુમાં વધુ અને વધુ લીન અને છે. તે ગાથા સાંભળીને હું શ્રમણ (તપસ્વી) થયે. નોંધઃ સમૃદ્ધિ પામ્યા છતાં સંતોષ ન હતેા. આ ગાથા સાંભળ્યા પછી અંધનેા તરત જ દૂર થયાં અને ત્યાગ ગ્રહણ કર્યાં. (૧૩) (બ્રહ્મદત્ત આસક્ત હતા. તેને ત્યાગ નહોતા ગમતા તેથી તેણે ચિત્તને ભાગે માટે આમ ંત્રણ કયું:) ઉચ્ચ, ઉદય, મધુ, ક` અને બ્રહ્મ નામના પાંચ સુંદર મહેલા, ભિન્નભિન્ન પ્રકારનાં દ્રશ્ય! . તેમજ મદિરા અને પાંચલ દેશનું રાજ્ય આ બધુ' તમારુ' જ છે. હું ચિત્ત ! તેને પ્રેમપૂર્ણાંક ભોગવે. (૧૪) વળી હે ભિક્ષુ ! વાજિંત્ર સાથે નૃત્ય તથા સંગીત તેમજ મનોહર યુવતીઆના સંગથી વિંટળાઈને આવા રમ્ય ભાગાને ભાગવા. તે જ મને ગમે. Page #108 -------------------------------------------------------------------------- ________________ gar ચિત્તભૂતીય છે. ત્યાગ એ તો ખરેખર મહાન કષ્ટ છે. નેધઃ ત્યાગીને ભેગનું આમંત્રણ કરવામાં પણ તેનાં સ્નેહ અને સહૃદયતા સ્પષ્ટ દેખાતાં હતાં. (૧૫) ઊભરાતા પૂર્વ નેહથી અને કામ ભોગોમાં આસક્ત થયેલા મહારાજા (બ્રહ્મદત્ત)ને તેના એકાંત હિતચિંતક અને સંયમધર્મમાં રક્ત રહેલા ચિત્ત મુનિએ આ વચન કહ્યું: (૧૬) બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો બોજારૂપ છે અને બધા કામભોગે એકાંત દુઃખને જ આપનાર છે. નોંધ : સંસાર આખોય જ્યાં નાટક રૂપે છે ત્યાં બીજા નાટક શાં જેવાં ?” જે સ્થળે ક્ષણ પહેલાં સંગીત અને નૃત્ય થઈ રહ્યાં હોય છે ત્યાં જ થોડી ક્ષણ બાદ હાહાકાર ભર્યા કરુણ રૂદન થાય છે. ત્યાં કોને સંગીત માનવાં ? આભૂષણે બાળકની ચિત્તવૃત્તિને પિષવાનાં રમકડાં છે. ત્યાં સમજુને મેહ શા ? ભેગે તે આધિવ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપનાં મૂળ છે. દુઃખના મૂળમાં સુખ શી રીતે સંભવે ? (૧૭) તપશ્ચર્યારૂપ ધનવાળા, ચારિત્રગુણેમાં લીન અને કામ ભોગોની આસક્તિથી સાવ વિરક્ત એવા ભિક્ષુઓને જે સુખ હોય છે તે સુખ; હે રાજન ! અજ્ઞાનીઓને મનહર લાગવા છતાં એકાંત દુઃખને આપનાર એવા કામોગામાં કદી હોઈ શકે જ નહિ. (૧૮) હે નરેંદ્ર ! મનુષ્યમાં અધમ ગણુતા એવા ચંડાલજીવનમાં પણ આપણે રહ્યા હતા. તે જન્મમાં (કર્મવશાત) આપણે ઘણું મનુષ્યના અપ્રીતિપાત્ર થયા હતા. અને ચંડાલનાં સ્થાનમાં પણ રહ્યા હતા. (તે બધું યાદ છે 2) નેધ: ચંડાલ જાતિને અર્થ અહીં ચંડાલકર્મને અંગે સમજે. જાતિથી કેઈ નીચ કે ઊંચ હોતા જ નથી. કર્મથી જ ઊંચા કે નીચ થવાય છે. જે ઉત્તમ સાધને પામીને પણ પૂર્વ ભવે કરેલી ગલત આજે પણ થશે તો આત્મવિકાસને ટાણે પતિત થઈ જવું પડશે તે સારુ પૂર્વભવની યાદી આપે છે. (૧૯) જેવી રીતે ચંડાલના ઘરે ઉત્પન્ન થઈ તે દુષ્ટ જન્મમાં આખા લેકની નિન્દાને , પાત્ર હતા છતાં પાછળથી શુભકર્મ કરવાથી જ આજે આ ઉત્તમ સ્થિતિમાં પહોંચ્યા છીએ. તે પણ પૂર્વે કરેલા કર્મનું જ પરિણામ છે. (એ ન ભૂલશે.) Page #109 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂર નોંધ : એ ચંડાલ જાતિમાં જે મહાપુરુષના સત્સંગ તથા સંસ્કારને લીધે ત્યાગી થઈ જે શુદ્ધ કર્મો કર્યા છે તેનું જ આ સુંદર પરિણામ પામ્યા છીએ. તે કાળમાં ચંડાલ જાતિમાં મનુષ્યની સમાનતાના અધિકારો બ્રાહ્મગુપગે ખૂંચવી લીધા હતા. (૨૦) હે રાજન ! પુણ્યનાં ફળે કરીને જ મહાસમૃદ્ધિવાળે અને મહાભાગ્યવાળા તું થયો છે. માટે હે રાજન ! ક્ષણિક ભોગોને તજીને, શાશ્વત સુખ માટે) મુક્તિ માટે ત્યાગ દશાને અંગીકાર કરી લે. (૨૧) હે રાજન ! આ (મનુષ્યના) ક્ષણિક જીવનમાં સુંદર કાર્યોને નહિ કરવાવાળો મનુષ્ય ધમને છેડી દીધા પછી મૃત્યુના મોંમાં જ્યારે જાય છે ત્યારે પર લેકને માટે ખૂબ જ પશ્ચાત્તાપ કરે છે. (૨૨) જેમ સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે તેમ અંત વખતે મૃત્યુ (રૂ૫ સિંહ) પણ મનુષ્યને નિર્દધ રીતે ગળી જાય છે. ત્યાં માતા, પિતા, ભાઈ વગેર કઈ સહાયક થઈ શકતાં નથી. (૨૩) તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુઃખમાં જ્ઞાતિજન, સ્નેહીવ, પુત્રો કે બંધુઓ કઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર છવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે કારણ કે કર્મ તે તેના કરનારને જ અનુસરે છે. ને ધ: કર્મ એવી વસ્તુ છે કે તેનું ફળ તેના ભતાને જ મળે છે તેમાં પિતાના જીવાત્મા સિવાય કોઈ પણ કાળે ન્યૂનાધિ કઈ કરી શકે જ નહિ આથી કહ્યું છે કે, “તમે જ તમારે બંધ કે મોક્ષ કરી શકે છે.” (૨૪) નોકરચાકર, પશુઓ, ક્ષેત્રો (ઉઘાડી ભૂમિ), મહેલે, ધન અને ધાન્ય વગેરે સર્વને તજીને માત્ર પિતાનાં શુભ કે અશુભ કર્મની સાથે રહેલ (કમથી પરત ત્ર) એકાકી જીવાભા જ સુંદર કે અસુદર પરલોક (પરાભવ) ને પામે છે. નેંધ: શુભકર્મ હોય તે સારી ગતિમાં તેનું આકર્ષણ થાય છે. અને અશુભ ‘કમ હોય તો માઠી ગતિમાં થાય છે. (૨૫) (મૃત્યુ થયા બાદ ચિતામાં રાખેલા તેના તે અસાર (ચેતન રહિત) શરીરને અગ્નિથી બાળીને જ્ઞાતિજને, પુત્ર અને સ્ત્રી વગેરે (તેને થોડા વખતમાં ભૂલી જઈને) બીજા દાતાર (માલિક)ને અનુસરે છે. ધ : વિશ્વમાં સૌ કોઈ સ્વાર્થ પૂરતું જ સગપણ રાખે છે. એક તરફ સ્વાર્થ ગયો એટલે સૌ કોઈ બીજાને અનુસરવાનાં. Page #110 -------------------------------------------------------------------------- ________________ g , ચિત્તસંભૂતીય (૨૬) હે રાજન ! આયુષ્ય તે જરા પણ વિરામ લીધા વિના નિરંતર ક્ષય થતું રહે છે. જેમ જેમ દિવસે વધે તેમ તેમ આયુષ્યકાળ ઓછો થાય છે) જેમા જેમ જરા અવસ્થા આવતી જાય છે તેમ યૌવનની કાતિ હરાતી રહે છે. માટે હે પંચાલના રાજેશ્વર ! આ વચનને સાંભળી લે. અને મહારંભ: (હિંસા તથા વિષયાદિનાં ભયંકર કાર્યોને ન કર. (છોડી દે). ચિત્તનાં એકાંત વૈરાત્પાદક અનુભવનાં વચનો સાંભળી બ્રહ્મદર (સંભૂતિ) બોલ્યા : (૨૭) હે સાધુપુરુષ ! જે વાક્યને આપ કહે છે તે હું પણ હવે જાણી શકું છું.. આ ભોગે જ મને આસક્તિ (બંધન)ના કારણરૂપ છે. પરંતુ હે આય!. અમારા જેવા (દુબળ)થી ખરેખર તે દુર્ભય છે. [આસક્ત પુરુષોથી કામ ભોગો છૂટવા દુષ્કર છે.] (૨૮) હે ચિત્તમુનિ ! તિથી જ હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનતકુમાર ચક્રવતીને જોઈને હું કામભોગમાં આસક્ત થઈ ગયો અને અશુભ એવું નિયાણું [ડા માટે ઘણું ત્યાગવું] કરી દીધું. (૨૯) તે નિદાન કર્યા પછી પણ (તમારા કહેવા છતાં) નિવારણ ન કર્યું. તેથી જ આ ફળ મળ્યું છે. અને ધર્મને જાણવા છતાં પણ કામ ભોગેની આસક્તિઃ છેડી શકતા નથી. ધઃ વાસના જાગ્યા પછી પણ જે ગંભીર ચિંતનથી તેનું નિવારણ થાય. તે પતિત થતાં બચી જવાય. (૩૦) જળ પીવા જતાં કાદવમાં ખેંચી ગયેલે હાથી કાંઠાને જેવા છતાં તેને પામી શકતો નથી. એ જ પ્રમાણે કામભોગોમાં આસક્ત થયેલા અમે (કામભોગોનાં દુષ્ટ પરિણામને જાણવા છતાં) ત્યાગ માગને અનુસરી શક્તા નથી. (૩૧) કાળ ઉતાવળો થાય છે. અને રાત્રિઓ જલદી પસાર થતી જાય છે. (આયુષ્યબળ ક્ષીણ થતું જાય છે.) મનુષ્યના કામભોગે પણ નિત્ય નથી. પક્ષીઓ જેમ ફળ ખરી ગયા પછી વૃક્ષને તજી દે છે તેમ પ્રાપ્ત થયેલા કામભોગે પણ પુરુષને તજી દે છે. ધ : તરુણવયમાં જે કામભોગે પ્યારા લાગે છે તે જ વૃદ્ધવયમાં આકરા થઈ પડે છે. (૩૨) જે ભેગોને સર્વથા છોડવા માટે સમર્થ ન હો તે હે રાજન ! દયા, પ્રેમ, પરોપકાર ઈત્યાદિ આર્યકર્મો કર. સર્વ પ્રજા પર દયાળુ તથા ધર્મપરાયણ, Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂર થઈશ તે તું અહી (ગૃહસ્થાશ્રમ)થી પણ ઍવીને ઈચ્છા પ્રમાણે રૂપ ધરનારે ઉત્તમ દેવ થઈશ. (ચિત્તમુનિ બોલ્યા.) નેધ : ગૃહસ્થાશ્રમમાં પણ યથાશક્તિ ત્યાગ કરે તો તે દેવાનિ પામી શકે છે. , (૩૩) (ભોગાસક્ત નૃપતિ કશું ન સ્વીકારી શકવાથી ચિત્તમુનિ નિર્વેદિતા અનુભવીને કહે છે :) પરંતુ હે રાજન્ ! આ સંસારના આરંભ અને પરિગ્રહોમાં તું ખૂબ આસક્ત થયો છે. ભોગોને છોડવાની તારી જરા પણ ઈચ્છા જ નથી. તો આટલે વાર્તાલાપ મેં ફોકટ જ કર્યો એમ માનું છું. હે નૃપ ! હવે હું જવાની ઈચ્છા રાખું છું. (એમ કહીને ચિત્તમુનિ ચાલતા થયા.) (૩૪) પંચાલપતિ બ્રહ્મદરેસે તે પવિત્ર સાધુનું વચન ન માન્યું અને જેવા ઉત્તમ કામભેગો ભોગવ્યા તેવા જ ઉત્તમ નરકમાં તે ચાલ્યો ગયો. નેધ : જેવાં કર્મ કરાય તેવું ફળ પમાય. (૩૫) અને ચિત્તમહર્ષિ કામગોથી વિરક્ત રહી, ઉગ્ર ચારિત્ર અને ઉગ્ર તપશ્ચર્યા તથા શ્રેષ્ઠ સંયમને પાળીને શ્રેષ્ઠ એવી સિદ્ધગતિને પામ્યા. નોંધ : ભેગોને ભોગવ્યા પછી ત્યાગવા એ દુર્લભ અને આસક્તિ હઠાવવી એ અતિ દુર્લભ છે. ભોગની જાળ છૂટવી બહુ બહુ કઠણું છે. માટે મુક્ષુએ ભગોથી દૂર જ રહેવું. એમ કહું છું. એ પ્રમાણે ચિત્તસંભૂતિનું તેરમું અધ્યયન સમાપ્ત થયું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ ઈપુકારીય ઇષુકાર રાજા સંબધી સોંગની અસર જીવન પર સચેાટ થાય છે. ઋણુના અનુમ ધા ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને પરસ્પરના પ્રેમભાવથી એકબીજા પ્રત્યે સાવધ રહેલા સાધકા સાથે સાથે રહી જીવનના ધ્યેયે પહોંચી વળે છે. અધ્યયન : આ અધ્યયનમાં આવા જ છ જીવનું મિલન થયુ છે. દેવચેાનિમાંથી ઊતરી આવેલ છ પૂયાગીએ એક જ ઈષુકાર નગરમાં અવતર્યા છે. તેમાંના ચાર બ્રાહ્મણકુળમાં અને એ ક્ષત્રિયકુળમાં ચાળયા છે. બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બે કુમારેા ચેાગ સંસ્કારાની પ્રખળતાથી યુવાનવયમાં ભાગેાની લાલચથી પર થાય છે. સંસારની વાસનાને દૂર કરી ચેાગ લેવા પ્રેરાય છે. તેમનાં માતા અને પિતારૂપે ચેાાયેલા એ જીવા પણ તેના ચેાગખળથી આખરે આકર્ષાય છે અને આખું કુટુ બ ત્યાગમાગને શીઘ્ર અ’ગીકાર કરી લે છે. ઇષુકારનગરમાં ધન માલ અને પરિવાર-આદિનાં બંધનને તેડી એકીસાથે આ ચાર સમર્થ આત્માઓનું મહાભિનિષ્ક્રમણુ અજબ વિસ્મયતા જગાડે છે. આખા શહેરમાં ધન્યવાદના નિઓ ગાજી રહે છે. આ સાંભળી પૂર્વ ભવની પ્રેરણા રાણીજીને પણ જાગૃત થઈ જાય છે અને તે ભાવનાની અસર રાજાજીને પણ એકાએક થઈ આવે છે, અને આવી રીતે એ છએ જીવાત્માએ સયમમાગ ના અંગીકાર કરી આકરાં તપશ્ચરણુ અને સાધુતા સેવી અંતિમ ધ્યેયને પામી જાય છે. તે બધા ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મલ્યા : (૧) પૂ`ભવમાં દેવા થઈને એક વિમાનમાં રહેલા કેટલાક (છ) જીવે દેવલાક જેવા રમ્ય, સમૃદ્ધ, પ્રાચીન અને પ્રસિદ્ધ એવા ઈજીકાર નામના નગરમાં ઉત્પન્ન થયા. (૨) પોતાનાં શેષ (બાકી રહેલાં) કર્મા વડે ઉચ્ચ એવા કુળમાં ઉત્પન્ન થયા છે. અને પછીથી ત્યાં સંસારલયથી ઉદ્વિગ્ન થઈ સંસારને છેડીને જિને દ્રમા (સંયમ ધર્મી)ને શરણે ગયા છે. (૩) તે છ જીવે પૈકી એક પુરાહિત અને જશા નામની તેની પત્ની થયાં. અને ખીજા એ જીવ પુરુષપણું પાખીને તેમના કુમારરૂપે થયા. નોંધ : ચાર જીવા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા અને એ ક્ષત્રિય કુળમાં ઉત્તરાધ્યયન ક્ષેત્ર 08-741. (૪) જન્મ, જરા અને મૃત્યુના ભયથી ત્રાસેલા અને તેથી જ સંસારની બહાર નીકળવાની ઈચ્છાવાળા તે એ કુમારા સંસારના ચક્ર (પરિભ્રમણુ)થી છૂટવા માટે કાઈ યાગીશ્વરને જોઈને (તે નિમિત્તથી) કામભોગાથી વિરકત થયા. નોંધ : જગલમાં કેટલાક યાગીજનોનાંન થયા પછી પૂર્વ યાગનુ સ્મરણ થયું અને જન્મ, જરા અને મૃત્યુના દુ:ખથી ભરેલા આ સંસારમાંથી છૂટવા માટે આ ત્યાગની અપેક્ષા જાગી. (૫) પેાતાના કર્માંમાં પરાયણ એવા પુરાહિત બ્રાહ્મણુના તે બન્ને બાળકોને પેાતાના પૂજન્માનું સ્મરણ થયું. અને પૂર્વકાળમાં સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરેલુ' તે પણુ યાદ આવ્યાં. નોંધ : બ્રાહ્મણનું કાર્યં તે સમયે યજ્ઞયાગાદિ પરત્વે વિશેષ રહેતું. (૬) તેથી તેઓ મનુષ્યજીવનમાં દિવ્ય ગણાતા એવા શ્રેષ્ઠ કામભોગામાં પણ. આસક્ત ન થયા. અને ઉત્પન્ન થયેલા અપૂવ વિશ્વાસથી મેાક્ષની અભિલાષાવાળા તે કુમારા પોતાના પિતા પાસે આવીને નમ્રતાપૂર્ણાંક આ પ્રમાણે. કહેવા લાગ્યા : (૭) આ વિહાર–જીવન અનિત્ય છે. વળી બહુ રાગાદિની અંતરાય વાળું અને અલ્પ આયુષ્યયુક્ત છે તેથી અમેને આવા (સંસાર વધારનાર) ગૃહસ્થજીવનમાં (જરા પણુ) સ ંતાષ થતા નથી. માટે મુનિપણું (ત્યાગજીવન) ગ્રહણ કરવા માટે આપની પાસે આજ્ઞા માગીએ છીએ. (૮) (આ સાંભળીને દુ:ખી થયેલા) તેમના પિતાજી; તે બન્ને મુનિ (ભાવનાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ છપુકારીયા ચારિત્રશાળી)ઓના તપ (સંયમી જીવન)માં બાધા કરનારુ વચન બોલ્યા : વેદના પારંગત પુરુષે “પુત્રરહિત પુરુષ ઉત્તમ ગતિને પામતા નથી.” તેમા કહે છે. નેધ : अपुत्रस्य गतिर्नास्ति स्वर्गों नैव च नैव च। तस्मात् पुत्रमुखौं दृष्ट्वा पश्चाद् धम समाचरेत् ।। વેદધર્મનું આ વચન માત્ર અમુક અપેક્ષાએ કહેવાયેલું છે. વેદ ધર્મમાં પણ બ્રહ્મચારી અવસ્થામાંથી કેક ત્યાગી પુરૂ પાડ્યા છે. અને કહ્યું છે કે – - अनेकानि सहखाणि कुमारा ब्रह्मचारिणः । स्वर्गे गच्छति राजेन्द्र अकृत्वा कुलसततिम् ॥ તે બને બાળકોએ હજુ ત્યાગીને વેશ ધારણ કર્યો ન હતો. અહીં ભાવનાનું પ્રબળપણું બતાવવા માટે મુનિપદ લીધું છે. (૯) માટે હે પુત્રો! વેદને બરાબર ભણીને, બ્રાહ્મણને સંતોષીને તેમજ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવીને અને પુત્રોને ઘરની વ્યવસ્થા સપીને, પછી જ અરણ્યમાં જઈ પ્રશસ્ત સંયમી થજે. નોંધ : તે કાળમાં બ્રાહ્મણોને દાન આપવું અને વેદોનું અધ્યયન કરવું તે બને, ગૃહસ્થધનાં ઉત્તમ અંગે મનાતાં. મુળધર્મની છાપ દરેક જીવ પર રહે જ છે તેથી અહીં બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પાળી ત્યાર બાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનું કહે છે. પરંતુ આવું પ્રતિપાદન કરવામાં ખાસ કરીને પુત્રો પરની આસક્તિ જ સ્પષ્ટ જણાય છે. (૧૦) બહિરાત્માના ગુણ (રાગ) રૂપી લાકડાંથી અને મેહરૂપી વાયુથી અધિક જાજ્વલ્યમાન એવા પુત્રવિયોગના શોકરૂપી અગ્નિથી બળતા અંત:કરણવાળા અને દીનવચન (રે પુત્રો ! ત્યાગી ન બને એમ મેહથી વલવલાટ કરતા અને વારંવાર બોલતા– (૧૧) વળી જુદાં જુદાં પ્રલોભન આપતા તથા પોતાના પુત્રોને કમપૂર્વક ધન વડે ભેગજન્ય સુખનું નિમંત્રણ કરતા એવા પુરોહિત (પિતા)ને તે બન્ને કુમારો વિચારપૂર્વક આ વાકય કહેવા લાગ્યા : Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાથયન સૂત્ર (૧૨) વેદે માત્ર ભણી જવાથી તે શરણરૂપ થઈ શક્તા નથી. જમાડેલા બ્રાહ્મણો કંઈ પ્રકાશ [આત્મભાનમાં લઈ જઈ શકતા નથી તેમ ઉત્પન્ન થયેલા પુત્રો પણ કંઈ [પાપકર્મનાં ફળ ભોગવવામાં શરણરૂપ થતા નથી. તે હે પિતાજી ! આ આપનું કથન કેણુ માની શકે? નેધ : પિતાના ધર્મને ભૂલેલા બ્રાહ્મણોને જમાડવાથી કંઈ સધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. બલકે અજ્ઞાન પેસે છે. વેદોનું અધ્યયન જ કંઈ સ્વર્ગ આપી શકે નહિ. સ્વર્ગ કે મુક્તિ તે આચરેલે સત્યધર્મ જ આપી શકે. (૧૩) વળી કામભોગ પણ ક્ષણમાત્ર જ સુખ અને બહુકાળ દુઃખ આપનારા છે. જે વસ્તુમાં ઘણું દુ:ખ હોય તે વસ્તુ સુખ કરનાર શી રીતે માની શકાય ? એટલે કે કામભોગો એકાંત અનર્થની ખાણ અને મુક્તિમાર્ગના શત્રુરૂપ જ છે. , . " , (૧૪) વિષયસુખને માટે જ્યાં ત્યાં ભમતો જીવ; કામભોગથી ન નિવતાં હમેશાં - રાત્રિ અને દિવસ બળતું જ રહે છે. વળી કામગોમાં આસક્ત થયેલ (બીજા માટે દૂષિત પ્રવૃત્તિ કરનાર) પુરુષ ધનાદિ સાધનોને શોધતાં શોધતાં જરાવસ્થાથી ઘેરાઈને મૃત્યુ પામે છે. : ધ : આસક્તિ એ આત્મમાર્ગથી ભુલાવી સંસારમાં ભટકાવે છે. આસક્ત મનુષ્ય અસત્ય ભાગમાં આખું જીવન વેડફી નાખે છે. અને આખરે તે વાસનાને જ સાથે લઈ મૃત્યુને શરણે જાય છે. ' (૧૫) આ (સુવર્ણ, ઘરબાર વગેરે મારું છે અને આ મારું નથી. આ મેં (વ્યાપારાદિક) કર્યું અને આ નથી કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને રાત્રિ અને દિવસોરૂપી ચોરો (આયુષ્યને) ચોરી રહ્યા છે. માટે શા સારુ પ્રમાદ કરો ? ધ : મમત્વના ગંદા વાતાવરણમાં તો જીવમાત્ર સબડી રહ્યા છે. પિતાની માનેલ વસ્તુ પર આસક્તિ અને અન્ય પર દ્વેષ એ આખા જગતની મનોવૃત્તિ છે. ત્યાં સમજુ મનુષ્ય જાગૃત રહી શકે છે અને જે સમય ગયે તે ફરી ફરી મળતો નથી તેમ માની પોતાના (આત્મશોધનના) ભાગમાં પ્રયાણ કરે છે. (૧૬) (પિતા કહે છે , જેને માટે આખો સંસાર (બધે પ્રાણું વગ) મહાન તપશ્ચર્યા (ભૂખ, દુઃખ, ટાઢ તા૫) કરી રહ્યો છે. તે અખૂટ સંપત્તિ, સ્ત્રીઓ, સ્વજનો અને કામભોગો તમને ખૂબ સ્વતંત્ર રીતે મળ્યાં છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈષકારીય નેધ : આ વચન પુરોહિતનાં છે. તે એમ બતાવે છે કે સંયમને હતું સુખ મેળવવાને છે. તે સુખ તમને સ્વયં મળ્યું છે માટે સંયમ શા માટે લે છે ? વાસ્તવિક રીતે સંયમ, યોગ કે તપ ભૌતિક સુખ માટે છે જ નહિ. કેવળ આત્મસુખ પ્રાપ્ત કરવાનાં જ તે સાધને છે. . . . . (૧૭) (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) સાચા ધર્મની ધુરાના અધિકારમાં-સ્વજન, ધન કે કામગોની કશી આવશ્યક્તા હતી જ નથી. તે માટે તે અમે જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષાજવી બની ગુણના સમૂહને કરનારા એવા સાધુ થઈશું. નેધ : આ નાના ઘરનું મમત્વ છોડી આખા વિશ્વમાં પ્રવેશ કરીશું અને ભિક્ષાવી આદર્શ સાધુ બની આત્મગુણની આરાધના કરશું. " (૧૮) જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ ન દેખાવા છતાં સંયોગબળથી ઉત્પન્ન થાય છે, તે જ રીતે હે બાળકે ! પંચભૂતાત્મક શરીરમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે. અને શરીરના નાશની સાથે જ જીવ નષ્ટ થાય છે. શરીર નાશ પામ્યા પછી ચેતન રહેતું જ નથી. (ત પછી ધર્મ શા માટે ? અને સંયમ શા માટે ?) :: » I ધ : ચાર્વાક મતનું એ કથન છે કે પંચ મહાભૂતથી જ કઈ શક્તિ -ઉત્પન્ન થાય છે અને તે શરીરની સાથે જ ક્ષીણ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે ચેતન શક્તિને ક્ષય કદી થઈ શકે જ નહિ. અરણિ, તલ અને દૂધમાં અગ્નિ, તેલ અને ઘી બહાર ન દેખાવા છતાં તે અવ્યક્ત રીતે અવશ્ય રહ્યું જ હોય છે. તેમ શરીર ધારણ કરતી વખતે કર્મથી સંડોવાયેલું ચેતનતત્વ રહેલું જ હોય છે. અને શરીર ક્ષીણ થયે (ર્માનુકૂળ) બીજા શરીરમાં જાય છે. . " ' (૧૯) (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) આત્મા અમૂર્ત હેવાથી ઈદ્રિયો દ્વારા ગ્રહણ કરી (જઈ કે સ્પશી) શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષાએ કરીને તે બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે એમ મહાપુરુષે કહે છે.. ધ : જેટલાં અમૂર્ત દ્રવ્યું છે તે બધાં નિત્ય હોય છે. જેમકે આકાશ અમૂર્ત છે. તો તે નિત્ય જ છે. પરંતુ આકાશદ્રવ્ય અખંડ નિત્ય છે અને જીવાત્મા (કમથી બંધાયેલ છવ) પરિણમી નિત્ય છે. અને તેથી જ કર્મવશાત તે નાના મેટા આકારમાં પરિણમી ઉચ્ચ નીચ ગતિમાં ગમન કરે છે. . . . . Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સ (૨૦) આજ સુધી અમે મેહના બંધનથી ધર્મને જાણી શકતા ન હતા અને તેથી જ ભવચક્રમાં રૂંધાતા અને કામગેમાં આસક્ત થતા થતા પાપનાં કામ કયે જ જતા હતા. પણ હવે જાણ્યા પછી ફરીથી તેમ નહિ કરીએ. નેધ : એક વખત અમે પણ અજ્ઞાનથી શરીર મેહમાં રાચી પાપ પુણ્ય નથી, પરલોક નથી. એમ તમારા કહેવા પ્રમાણે માન્યતા ધરાવતા હતા. પરંતુ હવે જાણ્યા પછી તે વસ્તુ અંતરમાં જરા પણ ઊતરતી નથી. (૨૧) સર્વદિશાથી ઘેરાયેલે આ આખે સંસાર તીક્ષણ શસ્ત્ર ધારાઓ (આધિ. વ્યાધિ અને ઉપાધિના તાપ)થી હણાઈ રહ્યો છે. તેથી ગૃહજીવનમાં લેશમાત્ર પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી. (૨૨) હે પુત્રો ! શાથી આ લેક વીટાયો છે ? શાથી આ લોક હણાઈ રહ્યો. છે ? સંસારમાં ક્યા ક્ષીણ શસ્ત્રોની ધારાઓ પડી રહી છે? તે ચિંતામાં પડેલા મને તમે સત્વર કહો. ૨૩) (પુત્રો કહે છે :) આ આખો લેક મૃત્યુથી પીડાઈ રહ્યો છે અને જીણું" અવસ્થા (ધરડાપણું)થી વિંટાઈ રહ્યો છે. તીક્ષણુ શસ્ત્રધારારૂપ રાત્રિ દિવસ આયુષ્યને ક્ષણે ક્ષણે કરી રહ્યાં છે. એ પ્રમાણે હે પિતાજી ! તમે આ. વાતને ખૂબ વિચારે. (૨૪) જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના જીવનમાં અધર્મને કરનારના સમયે નિષ્ફળ ચાલ્યા જાય છે. નોધ : અમૂલ્ય ક્ષણે પુનઃ પુનઃ સાંપડતી નથી. સમય જતાં જતાં પણ પશ્ચાત્તાપને મૂકી જાય છે. (૨૫) જે જે રાત્રિદિવસ જાય છે, તે પાછાં ફરતાં નથી. પણ સધર્મના આચર નારને તે સફળ થઈ જાય છે. નોંધ : સમયને સદુપયેગ કરનારને સમય હાથમાંથી ગયા પછી પસ્તાવું પડતું નથી. * પુત્રનાં અમૃત વચનેએ પિતાનું હૃદય પલટાવ્યું હતું છતાં વાત્સલ્યને પ્રવાહ વિખૂટાં પાડતાં રોકી રહ્યો હતો. તે બોલ્યા :(ર૬) હે પુત્ર! સમ્યકત્વસંયુક્ત થઈને (આસક્તિ રહિત બનીને) ડે કાળ ચારે જણું (માતા, પિતા અને બે પુત્રો) ગૃહસ્થાશ્રમમાં થોડો વખત Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈપુકારીય રહીને પછી ઘેર ઘેર ભિક્ષાથી જીવન ચલાવનારા આપણે બધા આદ ત્યાગી થઈશું. (૨૭) (પુન્નાએ કહ્યુ : પિતાજી !) જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતા હોય અથવા જે જાણતા હોય કે હું મરીશ નહિ તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી શકે. નોંધ : કેટલી જિજ્ઞાસા ! કેટલી તાલાવેલી ! આદર્શ વૈરાગીનાં કેવાં હયભેદક વચના ! શું આ ભાવ અંતરની ઊંડી પ્રતીતિ વિના કે ત્યાગની ચેગ્યતા વિના ઉદ્ભવી શકે ? સત્યની તાલાવેલી પછી ક્ષણવાર પણ થેાલવું તેને અસહ્ય થઈ પડયુ હતુ. *(૨૮) માટે જેને મેળવીને ફરીથી જન્મ જ ન લેવા પડે તેવા સાધુ ધમ' (ત્યાગમા')ને આજે જ અંગીકાર કરીશુ. આવાં વિષયસુખ નથી ભાગવ્યાં તેવુ છે જ નહિ. માટે હવે એ રાગ (સંસારની આસક્તિ)ને છેડીને ભિક્ષુધમ માં શ્રદ્ધા રાખવી એ જ યાગ્ય છે. તરુણ યુવાનેાનાં હૃદયદ્રાવક વચનાએ પિતાજીના પૂર્વ સંસ્કારને જાગૃત કરી દીધા. તેણે પેાતાનાં ધમ પત્નીને ઉદ્દેશીને કહ્યું : (૨૯) હે વાશિધ્રિ ! મારે માટે ભિક્ષાચારી (ભિક્ષુધાઁ ગ્રહણ કરવા)ના સમય હવે આવી લાગ્યા છે. કારણ કે જેમ વૃક્ષ શાખાએથી જ શોભે છે અને સ્થિર રહે છે. શાખાઓ છેદાઈ ગયા પછી તે ઉત્તમ વૃક્ષ ઠૂંઠું દેખાય છે તેમ એ પુત્રો વિના મારે પશુ ગૃહસ્થજીવનમાં રહેવું યાગ્ય નથી. નોંધ : પત્નીનું વશિષ્ઠ ગેાત્ર હાવાથી તે સ ંમેાધન લીધું છે. (૩૦) જેમ પાંખ વિનાનું પક્ષી, સ`ગ્રામને મેખરે સેવક વિનાના રાજા અને વહાણુમાં દ્રવ્ય વિનાના વાણિયા શાભતા નથી અને શાક કરે છે તે જ રીતે પુત્ર વિનાને હું પણુ શાભતા નથી અને દુ:ખી થઉં છું. (૩૧) (આ સાંભળી જશા ભાર્યાં પતિને ઉદ્દેશીને કસોટી કરવા કહેવા લાગી : ) ઉત્તમ પ્રકારના રસવાળાં અને સુદૂર આ બધાં કામભેાગાનાં સાધના એકઠાં થયાં છે તે! હમણાં તે કામભાગાને (ઇ ંદ્રિયાના શબ્દાદિક વિષયેાને) ખૂબ ભાગવી લઈએ. પછી સયમ મા અવશ્ય અંગીકાર કરીશું. (૩૨) હે ભગવતી ! (કામભાગેાના) રસા ખૂબ ભોગવી લીધા છે. યૌવન હવે ચાલ્યું જાય છે. વળી અસંયમમય જીવિત ભાગવવા માટે (કે ખીજી કઈ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર ઈચ્છાથી) હું ભોગોને તજ નથી. પરંતુ ત્યાગી છવનનાં લાભ, અલાભ, સુખ અને દુઃખને ખૂબ વિચારીને જ મૌન (સંયમમાગ)ને આદરું છું. નેધ : ભિલ્લુજીવનમાં તે ભિક્ષા મળે ન મળે, અનેક પ્રકારનાં બીજાં સંકટો પણ આવે. ગૃહસ્થજીવનમાં તે બધું સ્વતંત્ર ભોગવવાનું મળ્યું જ છે. છતાં ત્યાગી જીવનની ઈચ્છા થાય તે પૂર્વના યોગ સંસ્કારનું જ કારણ છે. ત્યાગમાં જે દુઃખ છે તે ગૌણ છે, અને આનંદ છે તે મુખ્ય છે. એ આનંદ, એ શાંતિ, એ વિરામ ભોગોમાં કયાંય કોઈએ અનુભવ્યું નથી અને અનુભવશે પણ નહિ. (૩૩) પાણીના પૂરની સામે ચાલનારે વૃદ્ધ હંસ જેમ પછીથી ઝુરે છે (ખેદ પામે છે) તેમ તું ખરેખર પછી સ્નેહીજનોને રખે સંભારીને ખેદ પામે ! (કે. હાય ! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો ? તેમ) માટે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવ. ભિક્ષાચરી (ભિક્ષુધીની વાટ બહુબહુ દુઃખદ છે. નોંધ : આ લોકમાં સંયમ માર્ગનાં કષ્ટ અને ગૃહજીવનના પ્રલોભન આપી પાકી કસોટી કરે છે. (૩૪) હે ભદ્ર! જેમ સ૫ શરીરની કાંચળી છેડીને ચાલ્યો જાય છે. તેમ આ બે તરુણ પુત્રો ભોગોને છોડી ચાલ્યા જાય છે. તો હું શા માટે તેને ન અનુસરું? નોંધ : સર્ષ પિતાના શરીરમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં કાંચળીને તજી તેને લેવા પ્રેરાતો જ નથી. તેમ સાધકે એ આસક્તિની કાંચળીને છોડી દેવી એ જ યોગ્ય છે. ' (૩૫) (જશા વિચારવા લાગી કે આ બધા) જેમ રહિત જાતનાં (શક્તિવાળા) માછલાં (તીકણ પૂછડેથી) જીર્ણ જળને છેદીને જળમાંથી છૂટી જાય તેમ કામભોગોથી છૂટી જાય છે. અને જાતિમાન બળદની જેમ ચારિત્રના ભારને • વહનારા તેમજ ઉદાર તપશ્ચર્યાવાળી તે ધીર પુરુષ ખરેખર ત્યાગ માર્ગમાં જ ગમન કરે છે. (૩૬) જેમ ફેલાયેલી જાળાને તેડી નાખીને પક્ષીઓ ખૂબ દૂર દૂર આકાશ પ્રદેશમાં ' ચાલ્યાં જાય છે તેમ ભાગોની જાળને તોડીને મારા બન્ને પુત્રો અને પતિ ત્યાગધર્મ સ્વીકારે છે તે હું પણું શા માટે તેને ન અનુસરું ? Page #120 -------------------------------------------------------------------------- ________________ ઈપુકારીય આવી રીતે એ ચારે સમર્થ આત્માઓ થોડા જ કાળમાં અનેક પ્રકારનાં ધન, માલ, પરિવાર, નોકર ચાકર વગેરેને નિરાસક્તભાવે છોડી ત્યાગધર્મને સ્વીકારી લે છે. અને તેમની મિલક્તને કેઈ વારસ ન હોવાથી તે બધું રાજદરબારમાં પહોંચે છે. (૩૭) વિશાળ અને કુલીન કુટુંબ, ધન અને ભોગોને છોડીને બન્ને પુત્ર અને પત્ની સહિત ભૃગુ પુરોહિતનું અભિનિષ્ક્રમણ (સંયમમાર્ગનું સ્વીકારવું) સાંભળીને (અને તેણે તજેલા વૈભવને મહારાજા ગ્રહણ કરી રહ્યા હતા તે જોઈને) રાજા પ્રતિ કમળાવતી રાણી વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યાં : (૩૮) હે રાજન ! વમન કરેલાને ખાય તે પુરુષ પ્રશંસા પાત્ર ગણુય નહિ. માટે બ્રાહ્મણે જે ધનને વમી દીધું (છેડી દીધુ) તે ધનને ગ્રહણ કરવાની આપ ઈચ્છા ધરાવો છે તે કઈ રીતે યોગ્ય નથી. ' (૩૯) હે રાજન ! કેઈ તમને આખું જગત કે જગતનું સર્વ ધન આપી દે તે પણ તમારે માટે તે પૂર્ણ નથી. (તૃષ્ણને પાર કદી આવતે જ નથી). વળી હે રાજન ! આપને તે શરણરૂપ પણ કદી થવાનું નથી. (૪૦) હે રાજન ! જ્યારે ત્યારે આ બધા મનોહર કામભોગોને છોડીને તમે મરવાના છે. મરણ સમયે આ બધું શરણરૂપ થવાનું નથી. ખરેખર હે નરપતિ ! તે સમયે એક માત્ર સાચે ધર્મ જ શરણભૂત થશે. બીજુ કશું (ધનાદિ) પણ શરણભૂત થઈ શકશે નહિ. નેધઃ રાણીનાં આ વચને એકાંત તેમના હૃદય વૈરાગ્યનાં સૂચક છે. મહારાજાએ ચિકિત્સા માટે કહ્યું કે જે આટલું સમજે છે તો ગૃહસ્થાશ્રમમાં હજુ શા માટે રહ્યાં છે ? (૪૧) જેમ પિંજરામાં પક્ષિણું (પંખિણી) આનંદ પામી શકતી નથી તેમ (આ રાજ્ય સુખથી ભરેલા અંતઃપુરમાં) હું પણ આનંદ પામતી નથી. માટે સ્નેહરૂપી તાંતણુને છેદીને તથા આરંભ (સૂહિંસાદિ ક્રિયા) અને પરિગ્રહ (સંગ્રહવૃત્તિ)ના દેષથી નિવૃત્ત, અકિંચન (પાસે કશું પણ ધન ન રાખનાર), નિરાસક્ત અને સરળભાવી બનીને સંયમમાગમાં ગમન કરીશ.' (૪૨) જેમ જંગલમાં દવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેતાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે. ' : , WWW.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયણ સુત્ર (૪૩) એ જ પ્રમાણે કામભોગમાં લુબ્ધ થયેલાં આપણે રાગ અને દ્વેષરૂપી અગ્નિથી બળી રહેલા આખા જગતને મૂઢની પેઠે જાણી શકતાં નથી. (૪૪) ભોગવેલા ભોગોને સ્વઈચ્છાથી વમી (તજીને) સંયમને વિષે આનંદપૂર્વક જેમ પંખી પિતાની ઈચ્છાપૂર્વક વિચારે છે તેમ આપણે પણ ગામ, નગર ઈત્યાદિ સ્થળે અપ્રતિબંધ થઈને વિચરવું જોઈએ. (૪૫) આપણું હાથમાં આવેલા આવા ભેગો પણ સ્થિર રહેવાના નથી. (સ્પંદન કરી રહ્યાં છે.) માટે જેમ (આ પુરોહિત વ.) ચારે જણાએ ત્યાગ કર્યો તેમ આપણે પણ ત્યાગ કરવો ઘટે. (૪૬) માંસવાળા પક્ષી (ગીધ)ને જોઈને સૌ કોઈ બીજા પક્ષીઓ) માંસ લેવા માટે તેને દુઃખી કરે છે. પરંતુ માંસ વિનાનાને કઈ દુઃખી કરતું નથી. માટે પરિગ્રહ રૂપી માંસને સર્વથા છોડીને હું નિરામિષ(નિરાસક્ત) થઈ વિચરીશ. (૪૭) ઉપર કહેલી ગીધની ઉપમાને જાણીને તેમજ કામભોગોએ સંસારને વધાર નારા છે તેમ સમજીને જેમ ગરુડથી સપ ડરી ડરીને ચાલે છે તેમ આપણે પણ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ. (૪૮) હે મહારાજ ! હાથી જેમ સાંકળ વગેરેનાં બંધન છેડીને પિતાની વસતિ (વિંધ્યાચળ, અટવી વગેરે)માં જવાથી આનંદ પામે (તેમ સંસારના બંધન છૂટી ગયા પછી જીવાત્મા ખૂબ આનંદ પામે) હે ઈષકાર રાજન ! મેં આવું (અનુભવી પુરુષો પાસેથી સાંભળ્યું છે અને તે જ હિતકર છે એમ આપ જાણો. નેધ સન્નારી પણ પુરુષ જેટલું જ સામર્થ્ય ધરાવે છે. પુરુષ અને સ્ત્રીઓ એ બન્ને આત્મવિકાસનાં સમાન સાધક છે. જેમ પુરુષને જ્ઞાન અને મોક્ષના અધિકાર છે તેમ સ્ત્રીઓને પણ છે. યોગ્યતા જ આગળ ધપાવે છે પછી તે સ્ત્રી હે કે પુરુષ હો ! . (૪૯) (કમળાવતી મહારાણુના અસરકારક ઉગારો સાંભળીને ઈષકાર મહારાજાની મોહ-નિદ્રા ઊડી ગઈ) ત્યારબાદ રાણું તથા રાજા વિસ્તારવાળું મેટું રાજ્ય અને દુઃખે કરીને તજાય તેવા આકર્ષક કામગને તજી દઈને વિષય મુક્ત, નેહમુક્ત, આસક્તિમુકત અને પરિગ્રહથી રહિત થયાં. (૫૦) ઉત્તમ કામગુણોને તજ્યા પછી અતિ પુસ્વાર્થવાળાં દંપતીએ સાચા ધર્મને સમજીને સર્વ પ્રસિદ્ધ એવી તપશ્વર્યાને અંગીકાર કરી... Page #122 -------------------------------------------------------------------------- ________________ ઈષકારીય નંધ: આંતરિક અને બાહ્ય એવી બાર પ્રકારની તપશ્ચર્યા છે. કમ્રૂપ કાષ્ટને બાળવામાં તપશ્ચર્યા અગ્નિ જેવું કાર્ય કરે છે. તેનું વિસ્તૃત વર્ણન આગળ ૩૦ મા અધ્યયનમાં આવશે. (૫૧) એ પ્રમાણે તે ક્રમપૂર્વક છએ છ જરા અને મૃત્યુના ભયથી ખેદ પામીને ધર્મપરાયણ થયા અને દુઃખના અંતની (મોક્ષમાર્ગની) શેધ કરી ક્રમપૂર્વક બુદ્ધ થયા. (૫૨) વીતોહ (મેહથી રહિત તેવા) જિનેશ્વરના શાસનમાં પૂર્વે જાગેલી ભાવનાઓ (ગત જન્મમાં કરેલું ચિંતન) ને સંભારીને થોડા જ કાળમાં તે છએ છે દુઃખના અંતને પામ્યા. (૫૩) દેવી કમળાવતી, રાજા, પુરોહિત બ્રાહ્મણ (ભૂગુ), જશા નામની બ્રાહ્મણ અને તેના બન્ને પુત્રો એમ છએ છવો મુક્તિને પામ્યા. સુધર્મ સ્વામીએ જબૂને કહ્યું: એમ ભગવાન બોલ્યા હતા. ” એ પ્રમાણે ઈષકાર સંબંધી ચૌદમું અધ્યયન સમાપ્ત થયું. Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : પંદરમું સ ભિકખ તે જ સાધુ. સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે. માટે સાધકેએ સાવધ રહેવું. ભિક્ષુ આહાર અને વસ્ત્રાદિ આવશ્યક વસ્તુઓમાં પણ સંચમ રાખે એ સાધકદશા માટે ઉપયોગી જ છે. પરંતુ સત્કાર, માન કે પ્રતિષ્ઠાની લાલસા રોકવી એ પણ તેટલું જ ઉપયોગી સમજવું. વિવિધ વિદ્યાઓ કે જે ત્યાગી જીવનમાં ઉપયોગી નથી તે શીખીને સમયને દુરુપયોગ કરે તે સંયમ જીવિતને બાધારૂપ છે. તપશ્ચર્યા અને સહિષ્ણુતા એ જ આત્મવિકાસના ગગનમાં ઊડવાની પાંખો છે. ભિક્ષુઓ એ બને પાને ખૂબ સંભાળી સાથે લઈને ચે ને ઊંચે ચડે. ભગવાન બોલ્યા : (૧) સાચા ધર્મને વિવેકપૂર્વક અંગીકાર કરી, અન્ય ભિક્ષુઓ સંગાથે રહી નિયાણું (વાસના)ને છેદી, સરળ થઈ અને ચારિત્રધર્મમાં ચાલે, તેમ જ કામભોગોને ન ઈચ્છી, પૂર્વાશ્રમના સંબંધીઓની સાથે આસક્તિ છેડી દે અને અજ્ઞાત (નહિ જાણેલાં) ઘરમાં ભિક્ષાચરી કરીને આનંદપૂર્વક સંયમ ધર્મમાં ગમન કરે તે જ સાધુ કહેવાય. નેધ અજ્ઞાત એટલે “આજે અમારે ત્યાં સાધુજી પધારવાના છે માટે ભેજન કરી રાખીએ.” તેમ ન જાણનારાં ધરે. (૨) ઉત્તમભિક્ષ રાગથી નિવૃત્ત થઈ, પિતાના આત્માને પતનથી બચાવી, અસંયમથી નિવૃત્ત થઈ કષ્ટોને સહી; અને સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને કઈ વસ્તુ વિષે મૂછ (આસક્તિ) ન પામે તે જ ભિક્ષુ કહેવાય. Page #124 -------------------------------------------------------------------------- ________________ સ ભિકબૂ (૩) કોઈ આક્રોશ (કઠોર વચન) કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને ધ રાખનાર, પ્રશસ્ત અને આત્માને નિત્ય ગુપ્ત રાખનાર અને અવ્યાકુળ ચિત્ત રાખી હર્ષ અને દુઃખથી રહિત બની જે કંઈ સંયમમાં કષ્ટ પડે તેને સહન કરે તે જ ભિક્ષ કહેવાય. (૪) અલ્પ અને જીર્ણ થયા અને આસનને ભોગવે, ઠંડી, તાપ, ડાંસ, મચ્છર ઈત્યાદિ બધું વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે તે જ ભિક્ષુ કહેવાય. (૫) સત્કાર કે પૂજાની લાલસા ન રાખે. કેઈ વંદન કે ગુણની પ્રશંસા કરે તો પણું અભિમાન ન લાવે. તેવા સંયમી, સદાચારી, તપસ્વી, જ્ઞાનવાન, ક્રિયા વાન અને આત્મદર્શનના જ શેધક હોય તે જ ભિક્ષુ કહેવાય. (૬) જેનાથી સંયમી જીવન હણાતું હોય તેવું કાર્ય ન કરે. સકળ મેહને દબાવે અને નરનારીને (મેહવર્ધક) સંગ છેડીને તપસ્વી થઈ વિચરે, તેમજ તમાશા જેવી વસ્તુઓમાં રસ ન લે તે જ ભિક્ષુ કહેવાય. ધ : આ શ્લોકને અર્થ આ રીતે પણ થાય છે કે જે નરનારી (સ્વજનસમૂહ)થી (પૂર્વ પરિચય હોવાથી) મોહ ઉત્પન્ન થાય અને સંયમરૂપ જીવિત હણાય તેવાને સંગ છેડી દઈ તપસ્વી થઈ વિચરે અને ખેલ તમાશામાં રસ ન લે તે. જ ભિક્ષુ કહેવાય. (૭) નખ, વસ્ત્ર અને દાંત વગેરે છેદવાની વિદ્યા, રાગ (સ્વર) વિદ્યા, ભૂકંપને વિચાર, આકાશમાં તારા વગેરે તૂટે તેનું જ્ઞાન, સ્વપ્નવિદ્યા, સ્ત્રી પુરુષોના લક્ષણ જાણવાની વિદ્યા, અંગફુરણની વિદ્યા, દઋવિદ્યા, ઘરમાં દાટેલું ધન વગેરે જાણવાની વિદ્યા, શૃંગાલાદિના સ્વર ઓળખી કાર્ય કે વિજય થશે કે કેમ ? તે જાણવાનું શાસ્ત્ર – આવી વિદ્યાઓ દ્વારા પિતાનું સંયમી, જીવન જે ન ચલાવે તે જ સાધુ કહેવાય. (૮) મંત્ર, જડીબુટ્ટી, આદિ મૂળિયાં અને જુદી જુદી જાતના વૈશ્વિક ઉપચારે જાણીને આચરવાં કે વમન કરાવવું, જુલાબ આપવા, ધૂપ દેવા, આંખનાં અંજન બનાવવાં, સ્નાન કરાવવું, રેગ આવ્યે આતુરતાપૂર્વક માતાપિતાદિને સંભારવા અને વૈદ્યક શીખવું એ ત્યાગીઓને માટે યોગ્ય નથી, માટે તેને છોડી દે તે જ સાધુ કહેવાય. ધ: ઉપરની વિદ્યાઓ અને તેને અંગે થતી ક્રિયાઓ પરિણમે એકાન્ત ત્યાગ ધર્મથી પતિત કરાવનારી જ નીવડે છે. માટે જૈન મુનિએ તેવી ક્રિયા કરતા નથી અને કરનારને અનુમોદને પણું આપતા નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ + : ઉત્તરાયયન સત્ર (૯) ક્ષત્રિના સમૂહ, ઉગ્રકુળના રાજપુત્રો, બ્રાહ્મણે, ભોગીઓ કે ભિન્નભિન્ન પ્રકારના શિલ્પીઓની પૂજા કે પ્રશંસા ન કરે. તેઓની પૂજા કે પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી. એમ જાણીને છેડી દે તે જ ભિક્ષ કહેવાય. નોંધઃ રાજાઓ કે તેવા ભોગી પુરુષોનું કિંવા બ્રાહ્મણનું તે વખતે ખૂબ જોર હતું તેવા પુરુષોની ભિક્ષુઓએ બેટી પ્રશંસા કરવી તે ત્યાગી જીવનનું ભયંકર દૂષણ છે. તેવી ખુશામત કરવાથી આત્મધમ હણાય છે. યોગીએ તે સદા : આત્મમગ્ન રહીને વિચારવું. + (૧૦) ગૃહસ્થાશ્રમમાં જે ગૃહસ્થીઓ સાથે અતિપરિચય થયો હોય તે અને ત્યાગા શ્રમમાં જે ગૃહસ્થોના સહવાસમાં આવેલ હોય તેઓમાંના કેઈ સાથે આ લેક સંબંધી ફળની ઈચ્છા માટે પરિચય ન કરે તે જ સાધુ કહેવાય. નેંધ : ગૃહસ્થોના ગાઢ પરિચયથી તેના નિમિત્તે કદી આત્મધર્મને હણું -નાખે તેવાં કાર્યો કરી નાખવાં પડે માટે ગૃહસ્થોને આ લેકના કોઈ પણ સ્વાર્થ માટે પરિચય ન વધારો. સૌ સાથે મુનિરાજને કેવળ પારમાર્થિક (ધાર્મિક) જ સંબંધ હોવો જોઈએ. . (૧૧) આવશ્યક શર્મા (ધાસની શયા વપરાતી તે) પાટ, પાટલા, આહાર પાણું કે બીજી કઈ ખાવાલાયક વસ્તુ કિંવા મુખવાસાદિની ગૃહસ્થ પાસે ભિક્ષુ યાચના કરે અને કદાચ કઈ ન આપે તે તેના પર જરાયે મન કે વચનથી દ્વેષ ન કરે કે ખોટું ન લગાડે તે જ સાધુ કહેવાય. ધ : ત્યાગીને માન અને અપમાન બન્ને સરખાં છે. (૧૨) અનેક પ્રકારના અન્ન પાણું (અચિત્ત) મેવા કે મુખવાસ વગેરે ગૃહસ્થ પાસેથી મેળવીને સંગાથી સાધુને ભાગ આપીને પછી ભજન કરે તેમજ મન, વાણું અને કાયાનું સંવરણ કરે તે જ ભિક્ષુ કહેવાય. નેધ : અથવા “તિfar Rાન ” એટલે મન, વચન કે કાયાથી ભિક્ષુ ધર્મ દ્વારા મેળવેલા આહાર પૈકી અન્ય કોઈને આપી ન દે તેમ કરવાથી • ભવિષ્યમાં ભિક્ષધર્મના ભંગનો વિશેષ સંદેહ રહે છે. (૧૩) ઓસામણ, જવનું ભજન, ગૃહસ્થને ઠંડે આહાર, જવ કે કાંજીનું પાણી ઈત્યાદિ ખોરાક (રસ કે અન્ન) મેળવીને તે ભેજનની નિંદા ન કરે તથા સામાન્ય સ્થિતિનાં ધરેને વિષે પણું ભિક્ષાને અર્થે વિચરે તે જ સાધુ કહેવાય. Page #126 -------------------------------------------------------------------------- ________________ સ ભિકબુ નૈધ : ભિક્ષુને સંયમી જીવનના નિર્વાહ માટે જ ભજન કરવાનું હોય છે. રસાળ અને સ્વાદુ ભોજનની વાંછના રાખી ધનવાનને ત્યાં ભિક્ષાથે જવું એ સાધુતાની ત્રુટી ગણુય. (૧૪) આ લેકમાં દેવ, પશુ કે મનુષ્યોના અનેક પ્રકારના અત્યંત ભયંકર અને દ્વેષ ઉત્પન્ન કરાવનારા શબ્દો થાય છે. તેને સાંભળીને બીએ નહિ તે જ સાધુ કહેવાય. નેધ : અગાઉના ભિક્ષુઓ જંગલમાં વિશેષ ભાગે રહેતા તે પરિસ્થિતિને અંગે આવી પરિસ્થિતિને વિશેષ સંભવ રહે. (૧૫) લોકમાં પ્રવર્તતા ભિન્નભિન્ન પ્રકારના વાદ (તર્કદિશાસ્ત્રો)ને સમજી, પિતાના આત્મધર્મને જાળવી સંયમને અનુસરેલો ૫હિત પુરુષ સવ પરિષહેને છતીને; સર્વ જી પર સમાન ભાવ કેળવી ઉપશાંત થયેલું અને કેઈ. જીવને પીડા ઉપજાવે નહિ તેવો થઈને વિચરે તે જ ભિક્ષુ કહેવાય. નેધ મનુષ્ય જેટલા મત અને વિચારો હોય છે. અને તેને અંગે ભિન્ન ભિન્ન ધર્મો કે પંથે પડી જાય છે. પરંતુ વાસ્તવિક ધર્મ કે સત્યના વિભાગે કદી : હેઈ શકે નહિં. તે તે સર્વ સ્થળે સમાન જ હોય છે. (૧૬) જે શિલ્પ વિદ્યાથી પિતાનું જીવન ચલાવનાર ન હોય તેમ જ જિતેન્દ્રિય,. આંતરિક અને બાહ્યબંધનથી છૂટેલ, અલ્પ કષાયવાળો, થોડું અને પરિમિત ભક્ષણ કરનાર અને ઘરને છેડી રાગદ્વેષ રહિત થઈ વિચરે તે ભિક્ષુ કહેવાય. નોધ : વેશનાં પરિવર્તન એ સાધુતા નથી પણ સાધુનું ચિહ્ન છે. સાધુતા અપ્રમત્તતામાં છે; સાધુતા અક્રોધ, અવૈર અને અનાસક્તિમાં છે. સૌ કેઈ આવી સાધુતાને સાધી સ્વ અને પર કલ્યાણને સાધે, એમ કહું છું. એ પ્રમાણે સભિખૂ નામનું પંદરમું અધ્યયન સમાપ્ત થયું. ' Page #127 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : સેળયું બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને બ્રહ્મ (પરમાત્માનું સ્વરૂપોમાં ચર્ચા કરવી અથવા આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી તે સૌ કોઈનું ધ્યેય છે. એટલે બ્રહ્મચર્યની : આવશ્યકતા એ જીવનની આવશ્યકતા જેવી જ અનિવાર્ય છે. અબ્રહ્મચર્ય એ જ સંસર્ગથી જન્મેલો વિકાર છે. આ વિકારની જીવાત્મા પર - જેટલી મેહનીય કર્મ (મોહ ઉત્પન્ન કરે એવી વાસના)ની અસર હોય છે તે પ્રમાણમાં ભયંકર નીવડે છે. સંસારમાં જેટલા અનર્થો - આપત્તિઓ અને દુખે જીવાત્મા અનુભવે છે તે પિતાથી થયેલી ભૂલનું જ પરિણામ છે. ભૂલથી બચવા માટે કે આત્મશાંતિ મેળવવા માટે જે ઉત્સુક થઈ પુરુષાર્થ કરે છે તે સાધક કહેવાય છે. આવા સાધકને અબ્રહ્મચર્યથી નિવૃત્ત થઈ બ્રહ્મચર્યમાં સ્થિર થવું એ ક્રિયા માટે - જેટલી આંતરિક ચેકીદારી રાખવી પડે છે તેટલી જ અને તેથી પણ વધુ બાહા નિમિત્તોથી પણ ચેતવું પડે છે. ગમે તેવા ઉચ્ચ કેટિના ચગીને પણ નિમિત્ત મળતાં સંસારમાં બીજક રૂપે રહી ગયેલી વાસના અવશ્ય ઉત્તેજિત થવાને ભય રહે છે. આથી જાગરૂક સાધકે આ નંતિ માટે અને વિશુદ્ધ બ્રહ્મચર્ય આરાધવા માટે ભગવાન મહાવીરે કહેલ અનુભવમાંથી પિતાને ઉપગી વાતે ધારી રાખવી અને આચરવી. તે મુમુક્ષુ માત્રનું સર્વોત્તમ કર્તવ્ય છે. “સુધર્મ સ્વામીએ જબૂસ્વામીને આમ કહ્યું : “હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે.” તે ભગવાન મહાવીરે આમ કહ્યું : જિનશાસનમાં સ્થવિર ભગવાને (પૂર્વ તીર્થ કરે) એ બ્રહ્મચર્યની સમાધિનાં દશ -સ્થાને ફરમાવ્યાં છે. જે સ્થાને)ને સાંભળીને તેમ જ હદયમાં ધારીને Page #128 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો ભિક્ષુ, સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિ (ચિત્તસમાધિ) પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત (આદર્શ) બ્રહ્મચારી બની; અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.”, ' (શિષ્ય પૂછયું) : કયાં તે બ્રહ્મચર્ય સમાધિ સ્થાને સ્થવિર ભગવાનેએ ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તેમ જ અવધારીને ભિક્ષુ સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે. (ગુરુએ કહ્યું :) ખરેખર સ્થવિર ભગવાનેએ આ પ્રમાણે દશ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તથા અવધારીને ભિક્ષુ સંચમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ, ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમતપણે આત્મલક્ષી થઈ વિચરે. તે આ પ્રમાણે છે : (૧) સ્ત્રી, પશુ અને નપુંસક રહિત ઉપાશ્રય તથા સ્થાનને સેવે તે જ નિગ્રંથ : (આદર્શ મુનિ) કહેવાય છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત ઉપાશ્રય, શયા કે સ્થાન ભોગવે તે નિગ્રંથ ન કહેવાય. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” * આચાર્યે કહ્યું : “ખરેખર સ્ત્રી, પશુ કે નપુંસક સહિત આસન, શયા કે સ્થાનને સેવનાર બ્રહ્મચારીને બ્રહ્મચર્ય પાળવામાં (૧) શંકા (બ્રહ્મચર્ય પાળું કે ન પાળું ૨) ઉત્પન્ન થાય અથવા બીજાને શંકા થાય કે સ્ત્રી ઇત્યાદિ સહિત સ્થાન ભગવે છે તે તે બ્રહ્મચારી હશે કે કેમ? (૨) આકાંક્ષા (ઈચ્છા)-મૈથુન ભગવવાની કદાચિત નિમિત્ત મળતાં ઈચ્છા જાગે. (૩) વિચિકિત્સા (બ્રહ્મચર્યના ફળને સંશય) બ્રહ્મચર્ય પાળવાથી શું લાભ ? એવા દુવિચારે ઉત્પન્ન થાય અને વિચારે થવાથી એકાંત હોવાથી પતન થવાનો ભય રહે અને તે મૈથુનની લાલસાથી ઉન્મત્ત થઈ જવાય. તથા તેવા વિચારો કે દુષ્કાયથી દીધ કાળ ટકે તેવો શારીરિક રેગ થાય અને એમ પતન થવાથી જ્ઞાનીએ બતાવેલા સત્યધમથી ચુત થાય. આવી રીતે વિષયેચ્છા અનર્થોની ખાણ હોવાથી તેના નિમિત્તરૂપ સ્ત્રી, પશુ કે -નપુંસક જ્યાં રહેતાં હોય તેવાં સ્થાને નિરાશ કદી ન ભોગવે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સત્ર (૨) સ્ત્રીઓની કથા (શૃંગારરસજનક વાર્તાલાપ) કરે નહિ તેને સાધુ કહેવા. શિષ્ય પૂછ્યું : “તેમ શા માટે ?” આચાયે કહ્યું : “સ્ત્રીઓની શૃંગારવર્ધક કથાઓ કહેવાથી પણ ઉપયુક્ત બ્રહ્મચર્યામાં હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી સ્ત્રી પુરુષો સંબંધી તેવી કથાઓ ન કહેવી.” નેધ : શૃંગારરસની કથાઓ કહેવાથી કે કરવાથી ખલનને સંભવ છે આથી તે છોડી દેવી અને એકલી સ્ત્રી સાથે પણ કથાલાપ એકાંતના પ્રસંગે કરવાના યોગો આવવા દેવા જોઈએ નહિ. (૩) સ્ત્રીઓની સાથે એક આસને ન બેસે તેને આદર્શ બ્રહ્મચારી કહે. શિષ્ય પૂછયું : “તેમ શા માટે ?” આચાયે કહ્યું : સ્ત્રીઓની સાથે એક આસન પર લગોલગ બેસવાથી એક બીજા પ્રત્યે મોહ થવાને અને તે સ્થળે બનેના બ્રહ્મચર્યમાં ઉપયુક્ત હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી પુરુષે સ્ત્રી સાથે એક આસન પર બેસવું નહિ.” ધ : જે આસન પર સ્ત્રી પૂવેર બેઠેલ હોય તે આસને અંતમુદત (૪૮ મિનિટ) સુધી પણ બેસવાને જૈનશાસન બ્રહ્મચારીને નિષેધ કરે છે. જેવી રીતે બ્રહ્મચારીને જાગૃતિ રાખવાની છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીને પણ જાગૃતિ તે રાખવાની જ છે. ખાસ કરીને આવા પ્રસંગો એકાંતથી બને છે. આકસ્મિક આવી પડેલી આવી સ્થિતિમાં વિવેકપૂર્વક વર્તવું ઘટે. (૪) સ્ત્રીઓની સુંદર, મનહર અને આકર્ષક ઈદ્રિયોને (વિષય બુદ્ધિએ) જુએ (વાં સુંદર છે? કેવાં ભોગગ્ય છે 2) કે ચિંતવે નહિ તે જ સાધુ કહેવાય. તે કેમ?” શિષ્ય પૂછયું. આચાયે કહ્યું : “ખરેખર સ્ત્રીઓની મનહર અને આકર્ષક ઈન્દ્રિયોને જોનાર કે ચિંતવનાર બ્રહ્મચારી (સાધુ)ના. બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, ઉન્માદ પ્રાપ્ત થાય અને પરિણામે દીર્ઘકાલિક રંગની પીડા થાય. તેમ જ (આંતરિક પણ) કેવળીએ ફરમાવેલ ધર્મથી પતિત થઈ જાય. માટે ખરેખર બ્રહ્મચારી સાધકે સ્ત્રીઓનાં મનહર અને મનોરમ એવાં અંગોપાંગને (વિષય બુદ્ધિથી) જેવાં કે ચિંતવવાં નહિ.” (૫) વસ્ત્રના પડદાને આંતરે કે પાષાણની ભીંતને આંતરે સ્ત્રીઓના કુજિત (કેયલના જેવા) શબ્દ, રોવાના શબ્દ, ગીતના શબ્દ, તેમ જ (પતિના વિરહથી થયેલા) વિલાપના શબ્દને સાંભળે તે આદર્શ બ્રહ્મચારી કે નિગ્રંથ ન કહેવાય. Page #130 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાને “તે શા માટે” શિષ્ય પૂછયું. ગુરુએ કહ્યું. “ભીતને આંતરે કે વસ્ત્રનાં પડદાને આંતરે રહેલી સ્ત્રીના કૂજિત, રૂતિ, ગીત, હસિત, સ્વનિત (રતિપ્રસંગનાં વનિ) આકંદમય કે વિલાપમય શબ્દોને સાંભળવાથી બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ક્ષતિ પડે કે ઉન્માદ થાય, શરીરમાં રોગ થાય માટે ખરેખર બ્રહ્મચારીએ વસ્ત્રના પડદા કે ભીંતને આંતરે સ્ત્રીઓના તેવા શબ્દો સાંભળવા નહિ.” નેધ : બ્રહ્મચારી જે સ્થળે હોય ત્યાં ભીંતને આંતરે રહેલાં સ્ત્રી પુરુષો પરસ્પર શૃંગારક્રીડા કરતાં હોય તે વખતનાં વચનો પણ વિષયજનક હોય માટે તેવા શબ્દો સાંભળવા કે ચિંતવવા નહિ. (૬) પૂર્વે (ગૃહસ્થ જીવનમાં) સ્ત્રીસંગાથે જે ભેગોને ભોગવ્યા હોય કે જે રતિ ક્રીડાઓ કરી હોય તેને સંભારે તે સાધુ ન કહેવાય. શિવે પૂછ્યું : “તે શી રીતે ?” આચાયે કહ્યું: “બ્રહ્મચારી જે પૂર્વે રતિ કે પૂર્વની રતિક્રીડા સંભારે તે તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થાય. બ્રહ્મચર્યને ભંગ થાય કે ઉન્માદ થાય શરીરમાં (વિષય ચિંતનથી) રોગ થાય અને જ્ઞાનીના માર્ગથી પતિત થઈ જવાય. માટે નિગ્રંથે પૂર્વરતિ કે પૂર્વ રતિક્રીડાને સંભારવી નહિ.” નોંધ : શંકા, કાંક્ષા અને વિચિકિત્સાના અર્થો પૂર્વે આપેલા છે માટે ફરી ફરી લખ્યા નથી. (૭) અતિ રસવાળાં ભોજન ન કરે તે સાધુ કહેવાય. શિષ્ય પૂછયું “તે કેમ ?” આચાયે કહ્યું : “સરસ આહાર કરવાથી (ખરેખર રસવાળા આહારથી) બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેવાયેલી ક્ષતિ થાય. અને જ્ઞાનીના માગથી પતિત થવાય માટે અતિ રસાળ ભેજને ન ખાવાં.” નોધઃ રસવાળામાં તીખાં, તમતમતાં અને સ્વાદની દષ્ટિએ લેવાતાં ઘણાં ખાનપાનને સમાવેશ થાય છે. સ્વાદેન્દ્રિયને અસંયમ બ્રહ્મચર્ય ખંડનનું સૌથી પહેલું અને જોરદાર નિમિત્ત છે. સ્વાદેન્દ્રિયના સંયમથી શીધ્ર બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે. (૮) મર્યાદા ઉપરાંત અતિ આહાર પાણી કરે નહિ તે સાધુ કહેવાય. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” આચાર્યે કહ્યું: “અતિ ભજન કરવાથી ઉ. ૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂર ઉપર કહેવાયેલી રીતે બ્રહ્મચર્યનું ખંડન થાય છે અને સંયમ ધર્મથી પતિત થવાય છે.” નોંધ : અતિ ભજન કરવાથી અંગમાં આળસ પેસે છે. દુષ્ટ વિચારે જાગે છે અને એમ ક્રમથી બ્રહ્મચર્ય માર્ગમાં પણ ઘણીવાર બાધા ઊપજે છે. (૯) શરીર વિભૂષાને અનુસરનારો (શૃંગાર નિમિત્ત અતિ ટાપટીપ કર્યા કરે તે) સાધુ કહેવાતો નથી. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” આચાયે કહ્યું: ખરેખર સૌદર્યમાં ભૂલેલે અને શરીરને શણગારનાર બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક નીવડે છે અને તેથી તેને બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય માટે બ્રહ્મચારીએ વિભૂષાનુરાગી ન નેધ : સૌંદર્યની આસકિત કે શરીરની ટાપટીપ કરવાથી વિષયની વાસના જાગવાને સંભવ રહે છે. સાદાઈ અને સંયમ એ જ બ્રહ્મચર્યનાં પિોષક છે. (૧૦) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઈત્યાદિ ઈદ્રિયોના વિષયોમાં જે આસક્ત થતો નથી તે નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું: “તેમ શા માટે ?” આચાયે કહ્યું: “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુસરનારા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેલી ક્ષતિ થાય અને કમથી સંયમ ધર્મથી પતિત થવાય માટે શબ્દાદિ પાંચ ઈદ્રિયોના વિષયોમાં આસક્ત થાય નહિ તે નિગ્રંથ કહેવાય છે. એ પ્રમાણે દશે બ્રહ્મચર્ય સમાધિ સ્થાને પૂર્ણ થયાં. હવે તે (સંબંધીના) કે કહેવાય છે. તે આ પ્રમાણે છે : ભગવાન બોલ્યા : ૧. (આદશ) બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એવા એકાંત (આત્મચિંતનને યોગ્ય) સ્થાનને સેવવું જોઈએ. ૨. બ્રહ્મચર્યમાં રક્ત થયેલા ભિક્ષુએ મનને ક્ષોભ પમાડે તેવી અને વિષયની - આસક્તિને વધારનારી સ્ત્રીઓની કથાને છોડી દેવી. ૩. પુનઃ પુનઃ સ્ત્રીઓની શૃંગાર વર્ધક કથા કરવાથી (કિંવા વારંવાર સ્ત્રીઓ સાથે કથા વાર્તાના પ્રસંગમાં આવવાથી) કે સ્ત્રીઓ સાથે બહુ પરિચય કરવાથી બ્રહ્મચર્ય ખંડિત થાય છે. માટે બ્રહ્મચર્યના પ્રેમી ભિક્ષએ તે બાબતોને હમેશાં ત્યાગ કરવો. ૪. બ્રહ્મચર્યમાં રક્ત થયેલે સાધુ સ્ત્રીઓનો અંગ પ્રત્યંગ કે આકૃતિને ઈરાદા પૂર્વક વારંવાર જોયા ન કરે. તેમ જ સ્ત્રીઓનાં કટાક્ષ ઉપર કે મધુર વચને પર આસક્ત ને થાય. Page #132 -------------------------------------------------------------------------- ________________ બ્રહચય સમાધિનાં સ્થાને ૫. સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, રુબ, ગીત, હાસ્ય, પ્રેમીના વિરહથી થતાં કંદન કે શૃંગાર સમયનાં નેહાળ વચને પર લક્ષ્ય ન આપવું. આ બધી કણેન્દ્રિયના વિષયની આસક્તિ છે. બ્રહ્મચર્યના પ્રેમી સાધકે તેને ત્યાગ કરો . ૬. ગૃહસ્થ (અસંયમી જીવનમાં સ્ત્રી સંગાથે હાસ્ય, ક્રીડા, વિષય સેવન, શૃંગાર રસ જમાવવા પરસ્પર માન રાખ્યું હોય, બળાત્કારથી કે ત્રાસથી આ વિષયસેવન કર્યું હેય ઈત્યાદિ કેઈ જાતના પૂર્વ ભાગોને બ્રહ્મચારીએ કદીપણ ચિંતવવા નહિ. નેધ : પૂર્વે જે જાતના ભોગે ભેગવ્યા હોય તેના ચિંતનથી પણ ભેગોના વિચાર અને કુસંક જન્મે છે કે જે બ્રહ્મચર્યમાં મહાન હાનિર્તા છે. ૭. હમેશાં બ્રહ્મચર્યમાં રક્ત થયેલ ભિક્ષુ વિષયની મસ્તી વધારનારા રસવાળાં ભજનને જલ્દી ત્યાગી દે. ૮. સંયમી જીવન નિભાવવા માટે ભિક્ષુ ધર્મને જાળવી, મળેલી શિક્ષાને પણ - ભિક્ષા વખતે માપ પૂર્વક ગ્રહણ કરે. બ્રહ્મચર્યના ઉપાસક અને તપસ્વી ભિક્ષુઓ અધિક આહાર કદી ન કરે. • નૈધ : ભિક્ષઓનું ભોજન સંયમી જીવન ટકાવવા માટે જ હોવું જોઈએ. અતિભેજન આલસ્યાદિ દોષોને ઉત્પન્ન કરી સંયમી જીવનથી ભ્રષ્ટ કરી મૂકે છે. ૯. બ્રહ્મચર્યને વિષે રક્ત રહેલા ભિક્ષુએ શરીરની વિભૂષા અને શરીરને શણગાર છોડી દેવો. વસ્ત્રાદિ કઈ પણ વસ્તુઓ શૃંગાર માટે ધારણ ન કરવી. નોંધઃ નખ કે કેશ સમારવા કે શરીરની અનુપયોગી વારંવાર ટાપટીપ કરવી અને તેને માટે જ સતત લક્ષ્ય રાખવું તે અનાવશ્યક છે. એટલું જ નહિ પરંતુ શરીર પરની એવી આસક્તિ કેટલીક વાર પતનના નિમિત્તભૂત પણ થાય છે. ૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિય સંબંધીના કામ ભોગોને છેડી દેવા. નેંધ : આસક્તિ એ જ દુઃખ છે. આસક્તિ એ જ બંધન છે. તેવું બંધન જેથી થાય છે તે વસ્તુઓને છોડી દેવી. અને પાંચ ઈદ્રિયોને સંયમમાં રાખી તેનાથી યોગ્ય કાર્ય લેવું એ જ સાધકને માટે આવશ્યક છે. કાનથી સતપુરુષોનાં વચનામૃત પીવાં, જીભથી સત્ય બોલવું. શરીરથી સતકર્મ કરવું, આંખોથી સદ્વાંચન કરવું અને મનથી ધ્યાન અને ઊંડું ચિંતન કરવું એ જ ઈદ્રિયોને સંયમ ગણાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ઉત્તરાયયત સૂર (૧૧) સારાંશ કે (૧) સ્ત્રીજનવાળું સ્થાન, (૨) મન ભાવે તેવી સ્ત્રીકથા, (૩) સ્ત્રીઓને પરિચય અને (૪) સ્ત્રીઓનાં અંગોપાંગ જોયા કરવાં. (૧૨) (૫) સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, ગીત, રુદન, હાસ્ય, (૬) સ્ત્રી સાથે ભગવેલા ભોગે તથા સ્ત્રી સંગાથે પૂર્વ જીવનમાં ભગવેલાં સ્થાને હોય તે બધું સંભારવું (૭) સરસ ભેજને ખાવાં કે (૮) મર્યાદા ઉપરાંત ભેજને ખાવાં. (૧૩) (૯) કૃત્રિમ સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા અને (૧૦) દુધ એવા પાંચ ઇન્દ્રિયોના ભોગે આ દશે વસ્તુઓ આમલેધક જિજ્ઞાસુને તાલપુટ (ભયંકર વિષ) ઝેર જેવી છે. ધ : આ ત્રણ શ્લેકમાં પૂર્વકથિત વસ્તુઓ વધુ સ્પષ્ટ બતાવી છે. (૧૪) હમેશાં તપસ્વી ભિક્ષુએ દુજય એવા કામ ભોગને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાનાં સ્થાને પણ છોડી દેવાં. (૧પ) દૌર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી બગીચામાં વિચરવું; અને ધમરૂપ બગીચામાં રક્ત થઈને ઈન્દ્રિયોનું દમન કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ (દત્તચિત્ત) કેળવવી. (૧૬) દેવ, દાનવો અને ગાંધર્વ જાતિના દેવે યક્ષ, રાક્ષસે અને કિન્નરજાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. | (દેવે પણું બ્રહ્મચારીના દાસ બને છે.) (૧૭) આ બ્રહ્મચર્ય રૂ૫ ધમ નિરંતર સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માએ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે, એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે. નેધ : આદર્શ બ્રહ્મચર્ય સૌ કોઈને માટે સુલભ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી. બ્રહ્મચર્ય મુમુક્ષુનું પગથિયું છે. મન, વચન અને કાયાથી યથાશક્ય બ્રહ્મચર્યનું આરાધન કરવું; બ્રહ્મચર્યની પ્રીતિ જાળવવી અને બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉપર કહેલા નિયમે પર લક્ષ્ય આપવું એમ કહું છું, એમ બ્રહ્મચર્યનાં સમાધિ (રક્ષણ) સ્થાન નામનું સોળમું અધ્યયન સમાપ્ત થયું. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : સત્તરમું પાપ શ્રમણી ય પાપી સાધુનું અધ્યયન સંયમ લીધા પછી તેને નીભાવવામાં જ સાધુતા છે. ત્યાગી જીવનમાં પણ આસક્તિ અહંકાર જાગે તો ત્યાગની ઈમારત ખળભળે, તેવા શ્રમણો ત્યાગી નથી ગણાતા પણ પાપી શ્રમણ ગણાય છે. ભગવાન બોલ્યા: (૧) ત્યાગ ધર્મને સાંભળીને કર્તવ્યપરાયણ થઈ જે કોઈ દીક્ષિત થાય તેણે દુર્લભ એવા બોધિલાભને મેળવીને પછી સુખપૂર્વક ચારિત્ર પાળવું. ધ : બોધિલાભ એટલે આત્મભાન પામવું. આમભાન પામ્યા પછી ચરિત્રમાર્ગમાં વધુ સ્થિર થવાય. ચરિત્રમાર્ગમાં સ્થિર થવું તે જ દીક્ષાને હેતુ છે. ખાવું, પીવું કે શરીર શુશ્રુષા કરવી એ ત્યાગને હેતુ નથી. (૨) કોઈ સંયમ લીધા પછી માને છે કે ઉપાશ્રય (રહેવાનું સ્થાન) સુંદર મળ્યા છે. પહેરવાનાં વસ્ત્રો મળ્યાં છે. જમવાને માટે માલ પાણી પણ ઉત્તમ મળ્યા કરે છે. અને જીવાદિક પદાર્થો જે છે તેને પણ જાણી જોઈ શકું છું. તે હવે (પિતાના ગુરુ પ્રત્યે) હે આયુષ્યમન્ ! હે પૂજ્ય ! શાસ્ત્રો ભણવાનું પ્રયેાજન શું છે ? ધ : આવી વિચારણું પ્રમાદની સૂચક છે. સંયમીએ હંમેશાં શાસ્ત્રવચનને અભ્યસ્ત કરવાં અને ખૂબ ખૂબ વારંવાર ચિંતવવાં. (૩) જે સંયમી ઊંઘવાનો સ્વભાવ ઘણે રાખે કે આહારપાણ કરીને ઘણીવાર લગી સુખે સૂઈ રહે તે પાપી શ્રમણ કહેવાય છે. નેધ : સંયમીને માટે દિનચર્યાનાં અને રાત્રિચર્યાનાં ભિન્નભિન્ન કાર્યો હોય છે. તે બધાંને કમપૂર્વક આચરવાં જોઈએ. () વિનયમાર્ગ (સંયમમાગ)ને અને જ્ઞાનને જે આચાર્ય અને ઉપાધ્યાય વડે Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સત્ર લાભ થયેા છે તેવા ગુરુએને જ્ઞાન થયા બાદ નિદે કે તિરસ્કાર કરે તે પાપી શ્રમણુ કહેવાય છે. (૫) અહંકારી થઈને આચાય, ઉપાધ્યાય તથા સંગાથી સાધુઓની સદ્ભાવપૂર્વક સેવા ન કરે, ઉપકારને ભૂલી જાય કે પૂજા સન્માન ન કરે તે પાપી શ્ર કહેવાય છે. ૧૦૨ (૬) ત્રસ (હાલતાચાલતા) જીવાને, સચેત (સજીવ) ખીન્તને, વનસ્પતિ કે સૂક્ષ્મજીવાને પણ ચાંપે કે હિંસા કરે તે અસયમી ગણાય છતાં પોતાને સંયમી માને તે પાપી શ્રમણુ કહેવાય છે. (૭) તૃણાદિની શય્યા, પાટ કે ખાજો, સ્વાધ્યાયની ભૂમિકા, એસવાની ભૂમિકા, પગ લૂછવાનું વસ્ત્ર, કામળી વગેરે બધી વસ્તુને સંભાળપૂર્વક તપાસવી, તપાસ્યા વિના તેને વાપરે તે પણ પાપી શ્રમણુ કહેવાય છે. નોંધ: સંયમી માટે પેાતાનાં ઉપયાગી સાધનાને દિવસમાં બે વાર તપાસવાની જૈનશાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ એ છે કે તેમ ન કરવામાં સૂક્ષ્મજીવાતી હિંસાને સંભવ છે અને તે સિવાય બીજા પણ કેટલાક અનર્થાના સભવ છે. (૮) પોતાના સંયમધ ને ન છાજે તેવું કાર્યાં કરે. વારંવાર ક્રાધ કર્યા કરે કે પ્રમાદપૂર્ણાંક ઉતાવળે. ઉતાવળા ગમન કરે તે પાપી શ્રમણ કહેવાય છે. (૯) જ્યાં ત્યાં જોયા વિના અવ્યવસ્થિત પોતાનાં પાત્ર, કંબલ ઈત્યાદિ સાધનાને મૂકી દે અને જુએ તાપણ અસાવધાનતાથી નિરીક્ષણ કરે તે પાપી શ્રમણુ કહેવાય છે. નોંધ : અવ્યવસ્થા અને અસાવધાનતા સંયમમાં બાધક છે. (૧૦) પાતાના ગુરુના વચનથી કે મનથી પરાભવ કરે છે તેમજ અનુપયોગી વાતે સાંભળતાં સાંભળતાં અસાવધાનતાથી પ્રતિ લેખન (નિરીક્ષણ) કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૧) જે ઘણું કપટ કર્યાં કરે, જૂઠું બોલે, અહંકારી હાય, લાભી કે અજિતે ંદ્રિય હાય, અવિશ્વાસુ અને અસંવિભાગી (પેાતાના સંગાથી સાધક કરતાં ગુપ્ત રીતે વધારે ચીજો ભાગવે તેવા) હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૨) જે અધમી (દુરાચારી), પેાતાની કુમુદ્ધિથી બીજાની બુદ્ધિને પરાભવ કરનાર, વિવાદને ઉત્પન્ન કરનાર તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહેનાર હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પા૫ શ્રમણીય (૧૩) અસ્થિર અને કચકચાટ શબ્દો થાય તેવા આસનને વિષે જ્યાં ત્યાં બેસે કે અસાવધાનતાથી આસન પર બેસે તેમ જ કોઈપણ કાર્યમાં બરાબર ઉપયોગ ન રાખે તે પાપી શ્રમણ કહેવાય છે. (૧૪) રજે ખરડેલા પગને પંજ્યા વિના શય્યા પર સૂવે કે ઉપાશ્રય કે શસ્યાને વિવેકપૂર્વક જુએ નહિ તેમ જ શયામાં સૂતાં સૂતાં અસાવધાનપણે વતે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ધ : આદર્શ સંયમી માટે સામાન્ય ખલન થાય તે પણ પાપ છે. (૧૫) જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોને વારંવાર ખાધા કરે છે તેમજ તપશ્ચર્યા તરફ પ્રીતિ ધરાવતા નથી તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૬) સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત થતાં સુધી વારંવાર વેળા કવેળાએ આહાર કર્યા કરે અને કોઈ ગુરુ કે વડીલ શિખામણ આપે તો તે ન માનતાં ભિક્ષાની અવગણના કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. (૧૭) જે સદ્ગુરુને ત્યાગી દુરાચારીઓને સંગ કરે છે, છ માસે પોતાના સંપ્રદાયને છેડી બીજા સંપ્રદાયમાં ચાલી જાય છે અને નિંદનીય ચારિત્રવાળા હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે. નેધ : સંપ્રદાય એટલે ગુરુકુલ, સાધક જે ગુરુકુલમાં રહીને પોતાની સાધના કરતે હોય છે તેને ખાસ કારણ સિવાય છડીને ચાલી જનારે સ્વછંદી સાધક પતિત થાય છે. (૧૮) પિતાનું ધર (ગૃહસ્થાશ્રમ) છોડીને સંયમી થયો છે છતાં રસ લુપી કે ભોગી બની પર (ગૃહસ્થોનાં) ઘરે ફર્યા કરે અને જોતિષ વગેરે વિદ્યાથી પિતાનું જીવન ચલાવે (તે સાધુનો ધર્મ નથી માટે) તેવું કરનાર પાપી શ્રમણ કહેવાય છે. (૧૯) ભિક્ષુ થયા પછી તો તેને “સુદૌવ દુર ” હોવું જોઈએ. તેમ છતાં સામુદાયિક (બાર કુળની) ભિક્ષાને ન ઈચ્છતાં માત્ર પિતાની જ્ઞાતિને જ આહાર લઈ ભિક્ષા કરે છે તેમજ કારણ સિવાય ગૃહસ્થને ત્યાં વારંવાર બેસે છે તે પાપી શ્રમણ કહેવાય છે. નેંધ : જે કુળમાં અભય (માંસાદિ) આહાર થતા હોય તેમજ હલકા આચારવિચારો હોય તે જ વર્ષ ગણી અન્ય સ્થળેથી ભિક્ષા લેવી એ પ્રમાણે જેનશાસ્ત્રકારોએ જૈન સાધુજીને છૂટ આપી છે. ગૃહસ્થને ત્યાં વૃદ્ધ, રોગી કે તપસ્વી સાધુ જ કારણવશાત બેસી શકે તે સિવાયના તે નહિ જ. કારણ કે ગૃહસ્થના અતિ પરિચયથી પતન અને એક જ્ઞાતિના જ પિંડ લેવાથી બંધ થઈ જાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાયયન સૂત્ર (૨૦) પૂર્વોક્ત કહ્યો તેવો–(પાસસ્થા–પતિત, ઉસના (રસલુપી), અહા છંદા (સ્વછંદી), સંસત્તા (આસક્ત) અને કુશલ એમ પાંચ પ્રકારના કુશીલનાં લક્ષણે સહિત–દુરાચારી તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે ગુણોથી રહિત કુશીલ, માત્ર ત્યાગીના વેષને જ ધારણ કરનાર એવો પાપી શ્રમણ આ લેકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેમ જ આ લેકમાં કે પરલોકમાં સુખી પણ થતું નથી. (૨૧) ઉપરના બધા દોષોને જે સદાય ત્યાગી દે અને મુનિઓના વૃદમાં સાચો સદાચારી હોય તે જ આ લેકને વિષે અમૃતની માફક પૂજાય છે. તથા તે જ સાચે સાધુ આ લેક અને પરલેક બન્નેને આરાધે છે. ધ : આ લેકમાં સર્વને વંદનીય બને છે અને પરલોકમાં દિવ્યગતિ પામે છે. અથવા કમબંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે. સંયમ લીધા પછી સ્થાન પૂરતી જવાબદારી વધે છે. હાલવા ચાલવામાં, ખાવાપીવામાં ઉપયોગી સાધને રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુકુલને વિનય જાળવવામાં કે પોતાનું કર્તવ્ય સમજવામાં જરાપણુ ગફલત થાય તે સંયમ હણાય. અપ્રમત્તતા અને વિવેકને ક્ષણે ક્ષણે સ્થાન આપી ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મેહ, અસૂયા, ઈર્ષ્યા આદિ આત્મશત્રુઓને વિજ્ય મેળવતો જાય અને આગળ વધે તે ધર્મશ્રમણ કહેવાય. જે મળેલાં સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને તે પાપી શ્રમણ કહેવાય. માટે શ્રમણ સાધકે ખૂબ સાવધાન રહેવું અને સમાધિ સાધવી એમ કહું છું : એમ પાપી શ્રમણનું સત્તરમું અધ્યયન પૂર્ણ થયું. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : અઢારમું સં ચતીય સંયતિ રાજર્ષિ સંબંધી . ચારિત્ર્યશીલનું મૌન જે અસર ઉપજાવે છે તે હજારો પ્રવક્તાએ કે લાખો ગ્રંથ ઉપજાવી શક્તા નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું ફુરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મોનાં કર્માવરણ (માયાજાળ) ને બાળી શકે છે. ચારિત્રની સુવાસ કરેડ કલ્મ (પાપ)ને નિર્મળ કરી શકે છે. ' એકદા કાંપીત્ય નગરના સંયતિ મહારાજા મૃગયા શિકાર માટે એક ઉદ્યાનમાં નીકળી પડયા છે. આથી એ કપીલ્યુકેસર ઉદ્યાનમાં નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊઠયાં છે. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપાદેવીને બદલે નિર્દયતાને વાસ જામ્યો છે. ઘેડા પર બેસી કંક મૃગલાઓને બા માર્યા બાદ જે તે -ઘવાયેલા મૃગલા પાસે આવે છે તે જ તે તેની પાસે પદ્માસને બેઠેલા એક ગીશ્વરને જુએ છે અને જોતાં વાર જ ચમકે છે. તુરત જ અશ્વપરથી ઊતરી મુનીશ્વરની પાસે આવી વિનયપૂર્વક તેમનાં ચરણપૂજન કરે છે, નમસ્કાર કરે છે. દયાનમાં અડોલ રહેલા ગર્દભાલી ગીશ્વરને કશેય ખ્યાલ નથી. તે તો મૌન સમાધિમાં બેઠા છે, પરંતુ મહારાજા યોગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિના વાંકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની લહેર ઊછળી પડે છે. - યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીધ્ર મહારાજ પિતાનું નામ જણાવી ચાગીરાજના કૃપાપ્રસાદને મેળવવાની જિજ્ઞાસા રજૂ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂચ કરે છે. યોગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માને તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે. ભગવાન બોલ્યા : (૧) (પંચાલ દેશમાં) કપીલ્ય નગરમાં ચતુરંગી સેના તથા ગાડીડા, પાલખી વગેરે ઋદ્ધિવાળા એક સંયતિ નામના મહારાજા સજ્ય કસ્તા હતા. એકદા તે મૃગયા (શિકાર) કરવા માટે પોતાના નગત્ની બહાર નીકળ્યા. (૨) અશ્વદળ, હાથીદળ, રથદળ અને પાયદળ એ ચાર પ્રાસ્ની મોટી સેનાથી ચારે તરફ ઘેરાયેલા – (૩) રસ (પશુ માંસને સ્વાદ)માં આસક્ત થઈ અશ્વ પર ચડેલા તે મહારાજા કાંપીલ્યુકેસર નામના ઉદ્યાનમાં મૃગલાઓને ભગાડીને (પાછળ દોડી) બીવરા વેલાં અને દોડીને થાકી ગયેલા એવા મૃગોને વીંધી નાખતા હતા. (૪) તે જ કેસર ઉદ્યાનમાં તપોધની (તપસ્વી) અને સ્વાધ્યાય (ચિંતન) તથા ધ્યાનમાં જોડાયેલા એક અણગાર (સાધુ) ધર્મધ્યાનમાં લીન થયા હતા. (૫) વૃક્ષથી વ્યાપ્ત એવા નાગરવેલના મંડપ નીચે તે મુનિ આસવ (પાપમળીને દૂર કરીને નિર્મળ ચિત્તે ધ્યાન કરી રહ્યા છે. તેની પાસે આવેલા (એક) મૃગલાને પણ તે રાજા હણ નાખે છે. નેધ : રાજાને ખબર ન હતી કે અહીં કોઈ મુનિરાજ છે. નહિ તે શિષ્ટતા જાળવવા ખાતર તે કદી તેવા મહાયોગીની પાસે આવું હિંસક કૃત્ય કરી શક્ત નહિ. (૬) (મૃગ હણાયા પછી) પાછળ ઘોડા પર જલદી દોડી આવતે. તે રાજા તે સ્થળે આવીને હણુયેલા મૃગલાને જુએ છે અને તેને જોતાં જ પાસે ધ્યાનસ્થ બેઠેલા ત્યાગીને પણ જુએ છે. (૭) (જોતાં વાર જ મારા બાણથી મુનિરાજ હણ્યા હશે ! મુનિ ન હણાયા હોય તો મૃગ તેની પાસે આવી ગયો માટે કદાચ મૃગ તે યોગીને હશે અને તે હણાઈ ગયો, હવે મારું શું થશે ? અથવા આવા અનુકંપક યોગી પાસે આવું હિંસક કૃત્ય થયું તેથી તેને દુઃખ થશે. આ પ્રમાણે વિચાર આવે છે.) તેથી ભયભીત અને શંકાગ્રસ્ત બની ગયેલે તે માને છે કે “મંદ પુણ્યવાળા, રસાસક્ત અને હિંસક એવા મેં ખરેખર મુનિશ્રીની લાગણી દુભાવી.” Page #140 -------------------------------------------------------------------------- ________________ સયતીય ૧૦૭ (૮) તે રાજા તુરત જ પિતાના ઘોડા પરથી ઊતરી ઘેડાને દૂર મૂકીને મુનિશ્રી પાસે જઈ તે આદર્શ ત્યાગીના બન્ને ચરણોને ભક્તિપૂર્વક નમે છે અને સરળ હૃદયપૂર્વક કહે છે કે ભગવાન ! મારા અપરાધને આપ માફ કરે. (૯) પરંતુ તે વખતે એ યોગીશ્વર મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી રાજાને પ્રત્યુત્તર ન આપી શક્યા. આથી રાજા ભય વડે ખૂબ આકુળવ્યાકુળ થઈ ગયે. નંધ: ગુનેગારનું અંતઃકરણ સ્વયં ખળભળ્યા કરે છે તેથી તેના હૃદયમાં પ્રથમથી ભય તે હવે જ. પરંતુ યોગીશ્વરના મૌને તેને વધારે વ્યાકુળ બનાવી મૂકો. (૧૦) (પિતાની ઓળખાણ આપતાં કહે છે કે, હે ભગવન ! હું સંયતિ (નામને રાજા) છું. મને કંઈક કહો. કારણ કે મને બહુ બીક લાગે છે કે રખે કેપિત થયેલા અણગાર પિતાના શક્તિપ્રભાવ (તેજોલેયા)થી કરે મનુષ્યોને બાળી નાંખે ! નેધ : તપસ્વી અને યોગીપુરુષોને અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આદર્શપુરુષ તેને દુરુપયોગ કદી કરતા જ નથી છતાં મહારાજાને તે ભય ઉત્પન્ન થાય તે તે સ્વાભાવિક જ છે. મુનિશ્રી ધ્યાનમાંથી જાગૃત થઈ સ્વસ્થ. થયા અને ભયભીત રાજાને જોઈ તુરત જ બોલી ઊઠયા : (૧૧) હે રાજન ! તને અભય હે ! અને તું પણ હવે (તારી નીચેના જીવોને માટે) અભયદાનને દાતા બની જા. અનિત્ય એવા આ જીવલોક (સંસાર)ને વિષે હિંસાના કાર્યમાં શા માટે આસક્ત થાય છે ? નેધ : જેમ મારા ભયથી તું મુક્ત થયો તેમ તું પણ સર્વ જીવોને તારા ભયથી મુકત કર. અભયદાન જેવું એક ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્યજીવનમાં આવાં ઘોર કૃત્યો શા માટે કરે છે ? (૧૨) જે તારે રાજપાટ, મેડી, મંદિર, બાગબગીચા, સ્વજન પરિવાર અને શરીર વગેરે બધું છોડીને કર્મવશાત વહેલું મોડું જવાનું જ છે તે અનિત્ય એવા આ સંસારમાં રાજ્ય પર પણ આસક્ત શા માટે થાય છે ? (૧૩) જેના પર તું મૂઝાઈ રહ્યો છે તે જીવન અને રૂ૫ એ બધું તો વિદ્યુતના, ચમકારા જેવું ચંચળ છે. માટે હે રાજન્ ! આ લેકની ચિંતા છેડી પર લેક માટે કંઈક વિચાર કર. શા માટે પછીનાં પરિણામને ચિંતા નથી ? Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન સત્ર (૧૪) સ્ત્રી, પુત્રો, મિત્રો, કે બંધુઓ જીવતાને જ અનુસરી તેમાં ભાગીદાર બને છે. મરણ થયા પછી કોઈ અનુસરતું નથી. નેધ : આ દેખાતું સગપણ જીવન સુધીનું જ છે અને મનુષ્યજીવન પણ ક્ષણિક અને પરતંત્ર છે. તે તેવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું કઈ રીતે ઉચિત જ નથી. (૧૫) જેમ અતિ દુઃખી થયેલા પુત્રો મરેલા પિતાને ઘર બહાર કાઢે છે તેમ મરેલા પુત્રોને દેહને પિતા ત્યાગે છે. સગા બાંધવોનું પણ તેમજ સમજવું. માટે ' હે રાજન્ ! તપશ્ચર્યા અને ત્યાગ (અનાસક્તિ માર્ગમાં ગમન કર. નેધ : ચેતન ગયા પછી સુંદર દેહ પણ સડવા માંડે છે. એટલે પ્રેમીજન પણ તેને જલ્દી બહાર કાઢી ચિતામાં સળગાવી દે છે. (૧૬) હે રાજન! ઘરધણું મરી ગયા પછી તેણે એકઠું કરેલું ધન અને પોતે પિપેલી સ્ત્રીઓને કોઈ બીજા મનુષ્ય જ ભોગવે છે અને ઘરનાં બધાં હર્ષ અને સંતોષપૂર્વક તે મરેલાનાં આભૂષણોથી અલંકૃત થઈ આનંદ કરે છે. નોંધ : મરેલાને વિરહ થોડો વખત સાલે છે, પરંતુ સંસારની ઘટના જ એવી છે કે સ્વાર્થ હોય તે લાંબા કાળે અને સ્વાર્થ ન હોય તે થોડા જ વખતમાં તે દુઃખ ભૂલી જવાય છે (૧૭) સગાંવહાલાં, ધન, પરિવાર એ બધું અહીં રહી જાય છે અને માત્ર તે જીવે કરેલાં શુભ કે અશુભ કર્મ જ સાથે આવે છે. તે શુભાશુભ કર્મથી જોડાયેલ છવામા એકલે જ પરભવમાં ચાલ્યા જાય છે. નોંધ : આવી જાતની સંસાર ઘટના બતાવવાથી તે સંસ્કારી રાજાનું હૃદય વૈરાગ્યમય બની જાય છે. (૧૮) એ પ્રમાણે યોગીશ્વરની પાસે સત્યધર્મને સાંભળીને તે રાજા (પૂર્વ સંસ્કારોની - પ્રબળતાથી) તે જ સમયે સંવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા) અને નિર્વેદ (દેવ તથા મનુષ્ય સંબંધીના કામગોથી વૈરાગ્ય)ને પામ્યા. (૧૯) હવે સંયતિરાજા રાજ્યને છેડીને ગઈભાલી મુનિ પાસે જૈનશાસનની દીક્ષા લઈ સંયતિ મુનિ બની ગયા. નોંધ : સાચો વૈરાગ્ય જાગે પછી ક્ષણભર પણ કેમ રહેવાય ? આવા સંસ્કારી છો અપૂર્વ આત્મબળ ધરાવનારા હોય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ સંયતીય ગઈ ભાલી મુનીશ્વરના શિષ્ય સંયતિમુનિ સાધુજીવનમાં પરિપકવ તેમ જ ગીતાર્થ (નાની) બની ગુરુ પાસેથી આજ્ઞા લઈ એકદા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક સ્થળે આવે છે. ત્યાં તેમને એક બીજા રાજર્ષિ મળે છે. આ ક્ષત્રિય રાજર્ષિ દેવલેકથી અવીને નીકળીને) મનુષ્યભવ પામ્યા છે. તે પણ પૂર્વના પ્રબળ સંસ્કારી હોવાથી કંઈક નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને તેથી ત્યાગી બની દેશદેશ વિચરી જિનશાસનને શોભાવી રહ્યા છે. (૨૦) રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા તે ક્ષત્રિયમુનિ સંયતિ યોગીશ્વરને પૂછે છે કે જેવું આપનું રૂપ દેખાય છે તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન દેખાય છે. નોંધ : જેવી આપની આકૃતિ સૌમ્ય છે તેવું જ અંતઃકરણ પણ નિર્મળ દેખાય છે. (૨૧) આપનું નામ શું ? પૂર્વાશ્રમમાં આપનું ગોત્ર શું હતું ? આપ શાથી શ્રમણ બન્યા? (ત્યાગ કેવી રીતે લીધો 2) કયા આચાર્ય (ગુરુદેવ)ને સે છો ? તમે વિનીત કેવી રીતે કહેવાઓ છે ? (આમ ક્ષત્રિયમુનિએ પૂછયું હતું.) (૨૨) મારું નામ સંસ્થતિ છે. ગૌતમ એ મારું ગોત્ર છે. જ્ઞાન અને ચારિત્રયુક્ત એવા ગર્દભાલી નામના આચાર્ય મારા ગુરુદેવ છે. ધ : મુક્તિને માટે યોગ્ય એવા ગુરુવરને હું એવું છું હવે વિનીત કેમ કહેવાય ? તે પ્રશ્નના ઉત્તરમાં પુનઃ કહે છે : (૨૩) અહ ક્ષત્રિય રાજ મહામુનિ ! (૧) ક્રિયાવાદી (સમજણ વિના માત્ર કિયા કરનાર, (૨) અંકિયાવાદી (માત્ર પોપટિયા જ્ઞાનને માનનાર), (૩) વિનયથી જ સિદ્ધિ માનનારા અને (૪) અજ્ઞાનવાદી. આ ચારે વાદમાં રહેલા પુરુષો ભિન્નભિન્ન પ્રકારના માત્ર વાદો જ કર્યા કરે છે. પરંતુ તત્વ માટે કશે પ્રયત્ન કરતા નથી. તે સંબંધમાં તત્ત્વજ્ઞ પુરુષોએ શું કહ્યું છે ? નેધ : આમ કહેવાનું પ્રયોજન એ છે કે તેવા મતને માનનાર એકાંતવાદી સાધક વિનીત કહેવાતો નથી. તેથી એકાંતવાદને હું સ્વીકારતા નથી. તેમ સંયતિમુનિએ કહ્યું. (૨૪) તત્વના જાણકાર, સાચા પુરુષાથી અને ક્ષાયિકજ્ઞાન (શુદ્ધજ્ઞાન) તથા ક્ષાયિક ચારિત્ર વડે સંયુક્ત એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ આ પ્રમાણે પ્રકટ કર્યું હતું. (૨૫) અહીં જેઓ અસત્ય પ્રરૂપણું કરનાર, (કે પાપ કરનારા) હોય છે તે ઘોર નરકમાં પડે છે. અને જે આર્ય (સત્ય) ધર્મને આચરે છે તે મનુષ્ય દિવ્ય ગતિને પામે છે, Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર ' ધ : મધ્યયુગમાં જેનશાસન સર્વોપરિ ગણુનું કારણ કે પૂર્ણ પુરુષો તેના પ્રવર્તક હતા. અને તે તપ, ત્યાગ તથા અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતનું પ્રરૂપણ કરતા. . (૨૬) તે સિવાયના માત્ર કપટયુક્ત મત પ્રવર્તી રહ્યા છે. તે નિરર્થક અને પેટા - વાદો જ છે. એમ જાણીને હું સંયમમાં પ્રવર્તન કરી ઈર્ષા સમિતિમાં વસું છું. નાંધ : સર્વશ્રેષ્ઠ જૈનશાસનને જાણું તે માર્ગમાં હું ગમન કરું છું ઈર્યા સમિતિ એ જૈન શ્રમણની ક્રિયા છે. વિવેક અને ઉપયોગપૂર્વક ગમન કરવું તેનું નામ ઈર્યો. (૨૭) (ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું :) એ બધા અશુદ્ધ અને અસત્ય દષ્ટિવાળા અનાય મત મેં પણ જાણ્યા છે. અને પરલોકને પણ જાણ્યા છે. તેથી હવે સાચા આ પ્રકારે આત્મસ્વરૂપને ઓળખી જેનશાસનમાં વિચરુ છું. નેધ: ક્ષત્રિય રાજર્ષિએ સૌને પહેલાં જાણી લીધા હતા અને તેમાં અપૂર્ણતા -લાગવાથી પછી જ જેન જેવા વિશાળ શાસનની દીક્ષા લીધી હતી. આ સાંભળી સંયતિમુનિએ કહ્યું: (૨૮) હું પણ પહેલાં મહાપ્રાણ નામના વિમાનમાં પૂર્ણ આયુષ્યવાળા કાન્તિમાન દેવ તરીકે હતો. ત્યાંની સે વર્ષની ઉપમાવાળી દિવ્યઆયુ સ્થિતિ છે. તે મોટા કાળ પ્રમાણની હોય છે. નંધ: પાંચમા દેવલોકમાં હું દેવરૂપે હતો ત્યારે મારું આયુષ્ય દશ સાગરેપમનું હતું. સાગરેપકે એ સર્વ સંખ્યાતીત મોટું કાળ પ્રમાણુ કહેવાય છે. (૨૯) હું તે પાંચમાં (બ્રહ્મ) દેવલોકથી નીકળીને મનુષ્યના ભવને વિષે સંયતિરાજા રૂપે અવતર્યો હતો. (ત્યાંથી નિમિત્તવશાત દીક્ષિત થઈ) હવે હું મારા અને પરના આયુષ્યને બરાબર જાણી શકું છું. ધ: સંયતિ રાજર્ષિને તેવું વિશુદ્ધ જ્ઞાન હતું કે જે વિશુદ્ધ જ્ઞાન દ્વારા તે પિતાનો અને પરને જીવિત કાળ જાણી શકે. (૩૦) (હે ક્ષત્રિય રાજર્ષિ!) ભિન્નભિન્ન પ્રકારની રુચિઓ અને સ્વચ્છંદોને સંયમીએ ત્યાગી દેવા જોઈએ. અને સર્વ કામભોગો અનર્થનાં મૂળ છે એમ જાણી જ્ઞાનમાર્ગમાં ગમન કરવું જોઈએ. (૩૧) તેમ જાણુને દૂષિત (નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતા) પ્રશ્નોથી હું નિવૃત્ત થયો છું. તેમ જ ગૃહસ્થ સાથેની ગુપ્ત રહસ્ય ભરી વાતોથી પણ નિવૃત્ત થયે Page #144 -------------------------------------------------------------------------- ________________ સયતીય ૧૧૧ છું. અહો ! ખરેખર સંસારને ત્યાગી સંયમમાગને પામેલા પુરુષે દિનરાત્રી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યામાં જ વિચરવું જોઈએ. ધ: આ પ્રમાણે સંયતિ રાજર્ષિએ બહુ મધુર રીતે સાધુની જીવની (જીવન વર્ણવી પિતે તે મુજબ ચાલે છે તેની પ્રતીતિ આપી વિનીત અર્થાત જેનશાસનને અનુકૂળ શ્રમણની વ્યાખ્યા કહી સંભળાવી. ક્ષત્રિય રાજર્ષિએ આ સાંભળી પિતાનું પણ તે જ મંતવ્ય છે. અને આપણે બંને એક જ જિનશાસનના અનુયાયીએ છીએ તેમ ખાતરી આપી કહ્યું : (૩૨) સાચા અને શુદ્ધ અંતઃકરણથી પૂછે તે હું પણ તે જ કહું છું જે વસ્તુ તીર્થકર (જિનેશ્વર) દેવોએ બતાવી છે તે અપૂર્વજ્ઞાન જિનશાસનમાં ઝળકે છે. (૩૩) તે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે અક્રિયા (જડક્રિયાને છોડી ધીર સાધકે સાચા જ્ઞાન સહિત ક્રિયાને આચરવી અને સમદષ્ટિથી યુક્ત થઈ કાયર પુરુષોને કઠિન એવા સધર્મમાં ગમન કરવું. નોંધ : સમતિ દૃષ્ટિનાં ચશ્માં સીધાં હોય છે. તે કેઈના દોષો દેખતે નથી. માત્ર સત્યને શેાધક બની તેને જ આચરે છે. જૈનદર્શન જેમ જડક્રિયા (જ્ઞાનરહિત ક્રિયા)ને માનતું નથી તેમ શુષ્કજ્ઞાન (ક્રિયા રહિત પોપટિયું જ્ઞાન)ને પણ સ્વીકારતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર બન્નેની આવશ્યક્તા સ્વીકારે છે. (૩૪) મોક્ષરૂપી અર્થ અને સદ્ધર્મથી શોભતા એવા આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને સાંભળીને પૂર્વકાળમાં ભરત નામના ચક્રવતીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય અને દિવ્ય કામોગોને છેડીને ચારિત્ર ધર્મને અંગીકાર કર્યો હતો. (૩૫) (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર સુધી અને ઉત્તર દિશામાં ચુલ હિમવંત પર્વત સુધી જેની આણ હતી.) તેવા બીજા સગર ચક્રવતી પણ સાગરના છેડા સુધી રહેલા ભારત ક્ષેત્રના રાજ્યને તથા સંપૂર્ણ હકુમતને છોડીને સંયમ અંગીકાર કરી મુક્તિ પામ્યા છે. (૩૬) અપૂર્વ ઋદ્ધિમાન અને મહા કીતિમાન એવા મધવ નામના ચક્રવતી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છેડી પ્રવજ્યા લેવાને સાવધાન થઈ ગયા હતા. (૩૭) ચોથા સનકુમાર નરેન્દ્ર ચક્રવતી કે જે મહા ઋદ્ધિવાળા હતા છતાં તેમણે પણ પુત્રને રાજ્ય સોંપીને (સંયમ લઈ) તપશ્ચર્યાનો માર્ગ આદરી દીધો હતો. (૩૮) લેકને વિષે અપાર શાંતિ કરનારા પાંચમા શાંતિનાથ નામે ઋદ્ધિમાન ચક્ર વતી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી, પ્રવજ્યા લઈને મુક્તિ પામ્યા. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાયયન. અ (૩૯) ઈક્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ અને વિખ્યાત કીતિવાળા નરેશ્વર, છ ચક્રવતી કુંથુરાજા પણ રાજ્યપાટ તથા સંપત્તિ છેડીને ત્યાગી બની અનુત્તરગતિ (મુક્તિ)ને પામ્યા. (૪૦) સાગરના છેડા સુધી રહેલા ભરતક્ષેત્રના નરવરેશ્વર સાતમા ચક્રવતી અરનામના નરેશ્વર પણ તે બધી વસ્તુને છેડી કર્મથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિ (મુક્તિ) પામ્યા. (૪૧) નવમા મહાપદ્મ નામે ચક્રવતી પણ મોટી સેના, ભારતવર્ષનું મહાન રાજ્ય. તથા ઉત્તમ કામભોગોને છેડી તપશ્ચર્યાના માર્ગમાં વળ્યા હતા. (૪૨) પૃથ્વીના પ્રત્યેક રાજાઓનાં માનને મર્દન કરનારા અને મનુષ્યોમાં ઈદ્ર સમાન એવા આઠમા ચક્રવતી હરિષણ પણ મહીમંડળમાં પિતાનું એક જ છત્ર પ્રવર્તાવી આખરે તેને છોડીને ત્યાગી બની ઉત્તમ ગતિમાં ગયા. (૪૩) હજારો રાજાઓથી ઘેરાયેલા અગિયારમાં જય નામના ચક્રવતીએ પણ સાચા ત્યાગી થઈ આત્મદાન કર્યું અને ઉત્તમ ગતિ (મોક્ષગતિ)માં ગયા. નંધ: ચક્રવતી એટલે છ ખંડના અધિપતિ. એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ મનોરમ્ય કામગોને છોડી દીધાં હતાં અને ત્યાગ અંગીકાર કર્યો હતો. ભરતખંડના બાર ચક્રવતી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મેક્ષે ગયા હતા. અને આઠમા સુભૂમ ચક્રવતી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવતી, એ બન્ને ભોગો ભોગવી. નરકગતિ પામ્યા હતા. જૈનશાસનમાં જે સામાન્ય રાજાએ ભળ્યા તે બતાવે છે? (૪૪) પ્રત્યક્ષ શક્રેન્દ્રની પ્રેરણું થવાથી પ્રસન્ન અને પર્યાપ્ત એવા દશાણ રાજ્યને છેડી દશાર્ણભદ્ર ત્યાગમાર્ગને આદર્યો. (૪૫) મિરાજા ભોગે પ્રત્યે સાક્ષાત શક્રેન્દ્રની પ્રેરણું હોવા છતાં પિતાના આમાને વશ રાખી વૈદેહી નગરી તથા ઘરબારને છોડીને ચારિત્રધર્મમાં સાવધાન થયા હતા. (૪૯) તેમ જ કલિંગ દેશમાં કરકંડુરાજા, પંચાલ દેશમાં દ્વિમુખરાજા વિદેહ દેશમાં (મિથિલા નગરીમાં) નમિરાજેશ્વર અને ગંધાર દેશમાં નિર્ગત (નગઈ) નામના રાજેશ્વર ત્યાગી બન્યા હતા. નોંધ : આ ચારે પ્રત્યેક બુદ્ધ (કોઈ એક વસ્તુ જોઈને બેધ પામેલા) જ્ઞાની. પુરુષો થઈ ગયા છે. (૪૭) રાજાઓમાં ઘેરી સમાન એ બધા રાજાએ પિતાના પુત્રોને રાજ્ય સેંપીને જિનશાસનમાં અનુરક્ત બન્યા હતા અને ચારિત્રમાર્ગની આરાધના કરી હતી.. Page #146 -------------------------------------------------------------------------- ________________ સયતીય ૧૧૩ (૪૮) સિંધુ સેાવીર દેશના ધારી સમાન ઉદાયન નામના મહારાજાએ રાજ્ય છેઠીને સયમ આર્યાં અને આખરે ઉત્તમ એવી મેક્ષગતિને પામ્યા. (૪૯) તે જ પ્રકારે કાશીદેશના (સાતમા ન ંદન નામના બળદેવ) રાજાએ પણ રાજ્ય તથા કામભાગાને તજી દીધા તથા સંયમ આર્યો. અંતે કલ્યાણ અને સત્યમા'માં પુરુષાથ કરીને અધરૂપી મહાવનને કાપી નાંખ્યુ. નોંધ : વાસુદેવનું ખળ તથા ઋદ્ધિ ચક્રવતીથી અધી` હોય છે. તેમના નાનાભાઈ હેાય તે અળદેવ ગણાય. બળદેવ ધમપ્રેમી જ હોય છે તે ભાગેામાં રક્ત થતા નથી. (૫૦) અપયશને હણી નાખનાર અને મહાકીતિવાળા એવા વિજય નામના રાજાએ પણ ગુણસમૃદ્ધ (ગુણે કરીને પૂ) રાજ્યને છેડીને દીક્ષા લીધી હતી. નોંધ : વિજય એ ખીજા નંબરના ખળદેવ હતા. (૫૧) તે જ પ્રકારે પ્રસન્નચિત્તપૂર્ણાંક ઉગ્ર તપશ્ચર્યા આચરીને મહાબળ નામના રાજર્ષિ પણ માથા સાટે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને મેળવી મુક્તિ પામ્યા હતા. નોંધ : પૂર્વોક્ત સિવાય ખીજા પણ સાત બળદેવ રાજાએ તથા બીજા અનેક રાજાએ જૈનશાસનમાં સંયમી થયા છે. અહીં માત્ર થાડાં જ પ્રસિદ્ધ દ્રષ્ટાંતા કહ્યાં લાગે છે. (૫૨) ધીરપુરુષ નિષ્પ્રયેાજનવાળી વસ્તુઓ સાથે ઉન્મત્તની માફક થઈ પૃથ્વીમાં સ્વચ્છંદી થઈ કેમ વિચરે? એમ વિવેક કરીને જ ઉપર કહેલા (ભરતાદિક) શૂરવીર અને પ્રબળ પુરુષાથી પુરુષ જ્ઞાન અને ક્રિયાથી યુક્ત એવા જૈન માને આદરતા હતા. (૫૩) સંસારનાં મૂળ શેાધવામાં સમથ એવી વાણી આપને કહી છે. તે સાંભળીને ગયા છે. વર્તમાનકાળે તમારા જેવા કેક તરી જશે. આ મેં (પૂર્વ આગમની) સત્ય આચરવાથી કંઈક મહાપુરુષ। તરી તરે છે અને ભવિષ્યકાળમાં અનેક નોંધ : આ પ્રમાણે અહીએ અને આત્માથી સંવાદ પૂર્ણ થાય છે. અને તે બન્ને મુનીશ્વરા પોતાના પંથે (૫૪) ધીરપુરુષ સંસારની નિરČક વસ્તુ સારુ પોતાના અણુગારાના સત્સંગ પ્રયાણ કરે છે. આત્માને શા માટે હશે ? અર્થાત્ ન જ હશે, એમ વિવેક કરે તે સસંગથી મુક્ત થઈ ત્યાગી બની તે અ ંતે નિષ્કમાં થઈ સિદ્ધ થાય છે. ઉ. ૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂર નંધ: ચક્રવતી જેવા મહારાજાઓ મનુષ્ય લોકની સંપૂર્ણ દ્ધિ અને શક્તિવાળા હોય છે. તેના ભાગોમાં શી ખામી હોય ? છતાં ત્યાં પણ તૃપ્તિ હતી નથી. તૃપ્તિ ત્યાગમાં છે. તૃપ્તિ નિરાસક્તિમાં છે. તૃપ્તિ નિર્મોહ દશામાં છે. તેથી જ તેવા ધરણપતિ બાહ્ય સંપત્તિને છોડી આંતરિક સંપત્તિને મેળવવા સંયમમાર્ગને સ્વીકારે છે. સુખને એ એક જ માગ છે. શાંતિને ભેટવાની એ એક જ શ્રેણિ છે. સંતોષનું એ એક જ સોપાન છે. અનેક જીવાત્માઓ ભૂલી, ભટકી, રખડી રડીને આખરે અહીં જ આવ્યા છે. ત્યાં જ વિશ્રામ લીધો છે. અને ત્યાં જ જે કંઈ જોઈતું હતું તે પામ્યા છે. એ પ્રમાણે ભગવાન મહાવીરે કહ્યું હતું તે તને કહું છું. એમ શ્રી સુધી સ્વામીએ જબૂને કહ્યું. આમ સંયતિમુનિનું અઢારમું અધ્યયન સમાપ્ત થયું. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ઓગસમું મૃગાપુત્રીય મૃગાપુત્ર સંબંધી - કુકર્મનાં પરિણામ કડવાં છે. દુરાત્માની દુષ્ટ વાસનાને અનુસરવામાં ખૂબ જોખમ છે. એકમાત્ર સહજ ભૂલથી આ લોક અને પરલોકમાં અનેક સંકટ સહેવાં પડે છે. દુર્ગતિનાં દારુણ દુઃખે સાંભળતાં પણ ત્રાસ ઉપજાવે તેવાં હોય છે તો અનુભવની તો વાત જ શી ? મૃગાપુત્ર પૂર્વના સંસ્કારવશાત્ ગમાર્ગમાં જવા તત્પર થાય છે. માતાપિતા સંયમ માર્ગનાં સંકટે પુત્રને કહી બતાવે છે. પુત્ર કહે છે : માતાપિતા ! કયાં એ સ્વઈચ્છાએ સહેવાનાં સામાન્ય કષ્ટ અને કયાં એ પરાધીનતાએ ભેગવવાં પડતાં દારુણ દુઃખ? આખરે મૃગાપુત્રના સંયમની સાચી તાલાવેલી માતાપિતાને પિગળાવી મૂકે છે. સંસારને ત્યાગી તપશ્ચર્યાને આદરી તે યોગીશ્વર આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા કર્મો કંચુકને ભેદીને અંતિમ ધ્યેયે મળી શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ થાય છે. ભગવાન બોલ્યા : (૧) મોટાં વૃક્ષોથી ઘટ એવાં કાનન (જંગલ) અને કીડા કરવા લાયક ઉદ્યાનોથી સુરક્ષિત અને સમૃદ્ધિથી રમણીય એવા સુગ્રીવ નામના નગરને વિષે બળભદ્ર નામના રાજા રહેતા હતા. અને તે રાજાને મૃગાવતી નામની પટરાણી હતાં. (૨) માતા પિતાને વલભ અને યુવરાજ એ બલશ્રી નામને તેને એક કુમાર હતું કે જે દમિતેન્દ્રિમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો. (૩) તે દોગુન્દક (ત્રાયસ્ત્રિ શક) દેવની માફક મનહર રમણીઓ સાથે હમેશાં નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર નેધ : દેવલોકમાં ત્રાયશ્ચિંશક નામના ભગી દે હેય છે. (૪) મણિ અને રત્નોથી જેનું ભોંયતળિયું જડેલું છે, તેવા મહેલને ગોખે બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચોગાનોને ભિન્નભિન્ન રીતે જોયા કરે છે. નોંધ : મણિ અને રત્નોનું જડતર એ અહી ઉપમેય કથન હોવું જોઈએ, કારણ કે અપાર સંપત્તિ હોવા છતાં તેને આવી રીતે ઉપયોગ તો ન જ થઈ શકે. પરંતુ તે એવા પ્રકારનું જડતર હોય કે જેનારને ત્યાં અમૂલ્ય એવાં મણિ કે. રને જ પાથરેલાં લાગે. (૫) તેવામાં તે મૃગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમોને ધારણ કરનાર, અપૂર્વ બ્રહ્મચારી અને ગુણની ખાણુરૂપ એક સંયમીને ત્યાંથી પસાર થતા જોયા. (૬) મૃગાપુત્ર મટકું માર્યા વગર એક દષ્ટિથી તે યોગીશ્વરને જોયા કરે છે. જેમાં જોતાં તેને વિચાર આવ્યો કે આવું સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય ક્યાંક જોયું છે. (૭) સાધુજીનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય (મને ભાવના જાગૃત થયા. અને કમથી મોહનીય ભાવ ઉપશાંત થવાથી ત્યાંને. ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. નોંધ : જેનદર્શન જીવાત્માને આઠ કર્મોથી ઘેરાયેલો માને છે. અને એ. કર્મવશાત જ જન્મમરણાદિ દુઃખો વેઠવાં પડે છે. આ આઠ કર્મો પૈકી બીજા સાત કર્મોમાં કેવળ મેહનીય કર્મ જ મહાન છે. તેની સ્થિતિ પણ ૭૦ કેડા કેડી. સાગરેપમ એટલે કે બધાં કર્મો કરતાં વધુ અને પ્રબળ માની છે. આ કર્મને જેટલે અંશે ક્ષય થતું જાય તેટલે અંશે આત્માભિમુખ થવાય. મૃગાપુત્રના મેહનીય કર્મનું ઉપશમન થયું હતું અને તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાન. થવાથી સંસી પંચેન્દ્રિય (મનવાળા પંચેન્દ્રિય વાળાને પોતાના નવસની સંખ્યા સુધીના પૂર્વભવો સાંભરે છે. જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનને જ એક ભેદ છે. (૮) આ સંસી (મનવાળા) જીવને જ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રથમ તેણે ગત જન્મ જોયો અને જાણ્યું કે દેવલોકમાંથી ઊતરીને હું મનુષ્યભવ પામ્યો છું. વ મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પૂર્વજન્મને સંભારે છે. પૂર્વજન્મને સંભારતાં. " સંભારતાં પૂર્વભવે આદરેલું સાધુપણું પણ યાદ આવ્યું. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સૃગાપુત્રીય ધ : આ ગાથા કોઈ કોઈ પ્રતિમાં વધુ આવેલી હોવાથી અનુવાદન કર્યું છે. (૯) સાધુપણું યાદ આવ્યા પછી ચારિત્રને વિષે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને વિષયને વિષે તેટલી જ વિરક્તિ (વૈરાગ્ય) ઉત્પન્ન થઈ. આથી માતાપિતાની સમીપમાં આવી આ વચન કહ્યું : (૧૦) હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળે તેનું સ્મરણ થયું છે. અને તેથી નરક, પશુ ઈત્યાદિ અનેક ગતિના દુઃખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઈચ્છું છું. માટે મને આજ્ઞા આપે. હું પવિત્ર પ્રવયાં (ગૃહત્યાગ) અંગીકાર કરીશ. ધ : પૂર્વકાળમાં પંચમહાવ્રતનું કહે છે તેથી જણાય છે કે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વખતમાં મૃગાપુત્ર સંયમી થયા હશે. (૧૧) હે માતાપિતા ! પરિણામે વિષ (કિપાક) ફળની પેઠે નિરંતર કડવા ફળ દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વિંટળાયેલા એવા ભોગો મેં (પૂર્વકાળમાં અને હમણ) ખૂબ ભોગવી લીધા છે. (૧૨) આ શરીર અશુચિ (શુકવીર્યાદિથી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર અને અનિત્ય છે. (ગ, જરા ઈત્યાદ્ધિા) દુઃખ અને કલેશનું જ માત્ર ભાજન છે. તેમજ અશાશ્વત (અસ્થિર) દશાવાળું છે. (૧૩) પાણીના ફણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી ? તે હમણું છે કે પછી (બાલ, તરુણુ કે જરાવસ્થામાં) જરૂર જવાનું છે તે તેમાં હું કેમ લેભાઉ ? (૧૪) પીડા અને કુષ્ટાદિ રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલી આ અસાર અને ક્ષણભંગુર મનુષ્ય દેહમાં હવે એક ક્ષણ માત્ર હું રતિ (આનંદ) પામી શકતો નથી. (૧૫) અહો ! આ આખો સંસાર ખરેખર દુઃખમય છે. ત્યાં રહેલા પ્રાણીઓ બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે. (૧૬) (હે માતા પિતા 1) આ બધાં ક્ષેત્ર (ઉઘાડી જમીન), ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને શરીરને છોડીને પણ પરાધીનપણે મારે વહેલું કે મોડુ અવશ્ય જવાનું છે. - “ ધ : જે જીવાત્મા કામભોગોને સ્વયં નથી તો તેને કામભોગ તજી દે છે; માટે પોતાની જાતે તાજેલા કામભોગે દુઃખકર નહિ પણ સુખકર નીવડે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન સ” (૧૭) જેમ કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેમ ભગવેલા ભેગોનું પણ પરિણુમ સુંદર નથી. નેધ : કિં પાક વૃક્ષનાં ફળ જોવામાં રમણીય અને ખાવામાં તો અતિ મધુર હોય છે પરંતુ ખાધા પછી થોડી જ વારમાં મૃત્યુ નિપજાવી દે છે. (૧૮) (વળી હે માતાપિતા ! જે મુસાફર, અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષાથી ખૂબ પીડાય છે અને દુઃખી થાય છે. (૧૯) તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરભવ (પરલોકમાં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે. નેધ : આ સંસાર અટવી છે, જીવ મુસાફર છે અને ધર્મ ભાતું છે. જે ધર્મરૂપી ભાતું હોય તે જ જે ગતિ પામે ત્યાં તે શાંતિ મેળવી શકે છે. અને એમ સંસારરૂપી આખી અટવી સુખેથી પસાર કરી શકે છે. (૨૦) જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે સુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે. (૨૧) તે પ્રમાણે જે સાચા ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં હળુ કમી (અ૫કમી) અને અરોગી થઈ સુખી થાય છે. (૨૨) વળી હે માતાપિતા ! ઘર બળતું હોય ત્યારે તે ઘરને ધણું અસાર વસ્તુ ઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે. (૨૩) તેમ આ આખો લેક જરા અને મરણથી બળી જળી રહ્યો છે. આ૫ મને આજ્ઞા આપો તો તેમાંથી (તુચ્છ એવા કામભોગને તજીને) કેવળ મારા આત્માને જ ઉગારી લઈશ. (૨૪) (તરુણ પુત્રની તાલાવેલી જોઈ તેને) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! સાધુ પણું (ચારિત્ર લેવું) એ કઠણ છે. સાધુપુરુષે હજારો ગુણોને ધારણ કરવા પડે છે. નેધ : સાચા સાધુજીને દે દૂર કરી હજારે ગુણોને વિકાસ કરવો પડે છે. (૨૫) જીવનપર્યત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને મિત્ર બન્નેને સમાન દૃષ્ટિથી જોવાના હોય છે અને હાલતાં, ચાલતાં, ખાતાં એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂમ હિંસાથી પણ વિરમવું પડે છે. તેવી સ્થિતિ ખરેખર સૌ કોઈને માટે દુર્લભ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રીય , (૨૬) સાધુજીને આખા જીવન સુધી ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હોતું નથી. સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ બહુ કઠણ છે. (૨૭) સાધુજી દાંત ખેતરવાની સળી સુધ્ધાં પણ રાજીખુશીથી દીધા વગર લઈ શકે નહિ. તેવી રીતે દોષ રહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે. નેંધ : દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બેતાલીસ દોષોનું વર્ણન છે. ભિક્ષને તેવા સૂધમદોષોથી રહિત ભોજન લેવાની આજ્ઞા છે. (૨૮) કામ ભોગોના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ અતિ કઠિન છે. નોંધ : બાળપણથી જેણે ભોગે ન ભોગવ્યા હોય તે કરતાં ભોગવી લીધ. હોય તેને વારંવાર તેનું સ્મરણ આવવું એ સાવ સંભવિત છે અને સ્મરણથી કુસંકલ્પ થતા જાય તે માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળી શકાય નહિ. (૨૯) ધન, ધાન્ય કે દાસાદિ કોઈપણ વસ્તુનો પરિગ્રહ ન રાખવો તેમજ સંસારની હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો તે દુષ્કર છે. ત્યાગ કરીને કઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે. (૩૦) અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો રાગે ઉપયોગ કરી શકે નહિ તેમજ કઈ પણ વસ્તુનો બીજા દિવસ માટે સંગ્રહ પણ રાખી શકે નહિ. આવું છઠું વ્રત છે તે પણ કઠણ છે. નોંધઃ જૈન સાધુને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે વ્રત મન, વચન અને કાયાથી વિશુદ્ધ રીતે જીવનપર્યત પાળવાનાં હોય છે અને રાત્રિભોજનનો પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે. સાધુ જીવનમાં જે આકસ્મિક સંકટ આવે છે તે બતાવે છે (૩૧) સુધા, તૃષા, ટાઢ, તાપ, (ધ્યાનમાં) ડાંસ અને મચ્છરનું દુઃખ, કઠોર વચનો, દુઃખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું આવી પડતું દુઃખ, (૩૨) તેમજ તાડન (માર) તર્જન (ઠપકો) વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવાં સહેલાં નથી. સદા ભિક્ષાચર્યા કરવી, યાચીને પણ આપેલું જ લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂર (૩૩) આ કાપતી (પારેવાની જેમ કાંટાને તજી પરિમિત કશુ જ ખાવા) વૃત્તિ સંયમી જીવન, દારુણ (ભયંકર કેશકુંચન અને દુષ્કર બ્રહ્મચર્ય પાલન આ બધું પાળવું શક્તિવાળાને પણ કઠિન થાય છે. નેધ : જૈન મુનિઓને જીવનપર્યત કેશને હાથવડે કાઢી નાખવાની તપશ્ચર્યા પણ કરવાની હોય છે. (૩૪) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! તું સુકોમળ, સુમજ્જિત (ભાગમાં ડૂબેલો) અને ભોગ સુખને યોગ્ય છે. હે પુત્ર ! સાધુપણું પાળવા માટે ખરેખર તું સમર્થ નથી. (૩૫) હે પુત્ર ! ભારે લોખંડના ભારની જેમ જીવન પર્યત અવિશ્રાંતપણે સંયમીના ઉચિત ગુણોનો ભાર વહન કરવો દુષ્કર છે. (૩૬) આકાશમાં ઊંચા એવા ચુલ હિમવંત પર્વતથી પડતી ગંગા નદીને સામે પૂરે જવું અને બે હાથથી સાગર તર જેટલો કઠણ છે તેટલું જ સંયમીના ગુણોને તરી જવું (પ્રાપ્ત કરવા) દુર્લભ છે. ધઃ સંસારની આસક્તિ જેટલી ઘટે તેટલી જ સંયમ ગુણની પ્રાપ્તિ થાય. (૩૭) વેળુનો કોળિયે જેટલે નીરસ છે. તેટલો જ (વિષય સુખથી રહિત) સંયમ પણ નીરસ છે. તરવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપ શ્રર્યાના માર્ગમાં પ્રયાણ કરવું કઠણ છે. (૩૮) વળી હે પુત્ર ! સર્ષની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્ર માગમાં ચાલવું દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમ પાલન પણ દુષ્કર છે. (૩૯) જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દોહ્યલી છે તેમ તરુણ વયમાં સાધુપણું પાળવું દુષ્કર છે. (૪૦) વાયુને કેથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું કાયરને સાધુ પણું પાળવું મુશ્કેલ છે. (૪૧) જેમ ત્રાજવેથી લક્ષ જનને મેરૂ પર્વત તળવો દુષ્કર છે તેમ શંકા રહિત અને નિશ્ચળ સંયમ પાળ દુષ્કર છે. (૪૨) જેમ બે હાથથી આખો સમુદ્ર તરી જેવો અશક્ય છે. તેમ અનુશાંત (અશક્ત) જીવ વડે દમને સાગર તો દુષ્કર છે. ધઃ દમ એટલે ઇન્દ્રિય તથા મનને દમવું તે કઠણ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ભૃગાપુત્રીય (૪૩) માટે હે પુત્ર! તું શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પેશ એ પાંચે વિષયેાના મનુષ્ય સ'ખ'ધી ભાગેને ભાગવ, અને ભુક્ત ભાગી થઈને પછી ચારિત્ર ધર્માંને ખુશીથી સ્વીકારજે. (૪૪) આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યુ હું માતાપિતા ! આપે ક્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહી (પિપાસા રહિત)ને આ લોકમાં કશુંય અશકય હોતું જ નથી, (૪૫) વળી આ સંસારચક્રમાં દુ:ખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાએ હું અનંતવાર સહન કરી ચૂકયા છું. (૪૬) જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મે' જન્મ મરણુ અને ભય કર વેદના ધણીવાર સહન કરી છે. ૧૨૧ નરક યોનિમાં પૂર્વે અનંત વેદના વેઠેલી તે કહી બતાવે છે : (૪૭) અહીંના અગ્નિ જેટલા ઉષ્ણ હોય છે તેના કરતાં અન તગણી નરક યેનમાં ઉષ્ણ અગ્નિ હોય છે. નરક ચેાનિએમાં આવી ઉષ્ણ વેદનાએ મે' (કર્માંના પ્રભાવે) સહન કરી છે. (૪૮) અહીંની ઠંડી કરતાં નરક યાનિમાં અન તગણી ટાઢ હોય છે. મેં નરક ગતિએમાં તેવી સખ્ત ઠંડીની વેદનાએ વેઠી છે. (૪૯) કંદુનામની કુંભીએ (લેઢાદિનાં ભાજન)માં આક્રંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલા હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ધણીવાર પકાવાયા છું. નોંધ : નરકયેાનિમાં કન્દુ વગેરે નામનાં ભિન્નભિન્ન બીસ્થાને હાય છે. ત્યાં નારક જીવે ઉત્પન્ન થાય છે અને તેવા જીવાને પરમાધાર્મિક નામના ત્યાંના અધિષ્ઠાતાએ અનેક યાતનાએ આપે છે. (૫૦) પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ (વેરાન મેદાન) ભૂમિની વજ્ર જેવી વેળુવાળી કદમ્બ વાળુકા નદીમાં હું અનંતવાર બન્યા હતા. (૫૧) કન્તુ કુ ંબીએામાં ઊંચે બધાયેલા અસહાયી (સહાય વિના હું કરવત અને *ચ વગેરે શસ્ત્રોથી પૂર્વ ઘણીવાર બરાડા પાડતા છેદાયા છું. (૫૨) અતિ તીક્ષ્ણ કાંટે કરીને વ્યાપ્ત એવા મેાટા સિબલિ વૃક્ષની સાથે બંધાયેલા ... મને આઘે પાછા ઊલટા સુલટ ખેંચીને પરમાધામિકાએ આપેલી વેદના મે' સહન કરી છે. નોંધ: સિબલિ વૃક્ષ તાથી પણ મોટુ હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયન (૫૩) પાપકમ`ના પરિણામે હું. પૂર્વકાળે (પોતાના જ કથી) મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતા ખૂબ પીડાયે। છું. (૫૪) શૂકર અને શ્વાન જેવા શ્યામ અને સબળ જાતના પરમાધાર્મિ ક દેવાએ. અનેકવાર ભૂમિ પર તરતા મને પાયો, (શસ્ત્રાદિએ કરી) છેદી નાખ્યા અને બચાવવાની બૂમ પાડવા છતાં ભેદી નાખ્યા હતા. (૫૫) (પરમાધામિ કાએ) પાપકમથી નરકસ્થાનમાં ગયેલા મારા શરીરના અળસીના પુષ્પવણી તલવાર ખડૂગ અને ભાલાએ કરીને એ ખ`ડ, ઘણા ખંડ અને અતિસૂક્ષ્મ વિભાગે કરી નાખ્યા હતા. (૫૬) જાજ્વલ્યમાન સાંખેલ અને સરીવાળા તપેલા લાખંડના રથમાં પરવશપણે. યેાજાયેલા મને જોતરના બંધને આંધી રેઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ મને પણ મ`સ્થાનેામાં પાડીને ખૂબ માર્યાં હતા. (૫૭) ચિતાએમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધી નપણે જાજ્વલ્યમાન અગ્નિમાં શેકયા હતા એને બાળીને ભસ્મ કર્યો હતેા. (૫૮) ૐક અને ગીધ પ`ખીરૂપ બની લેઢાના સાણસા સરખી મબૂત ચાંચે કરી વલવલાટ કરતા એવા મને પરમાધામિકાએ અન તવાર કાપી નાંખી દુ:ખ દીધુ હતું . (૫૯) એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દાતાં દેતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ તેમાં પાયા પરંતુ ત્યાં રહેલા અસ્ત્રાની ધારાઓથી ખૂબ હણાયા હતા. (૬૦) તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયા ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદાયો હતેા. (૬૧) મુદ્ગળા, મુસ`ઢી નામનાં શસ્ત્રો, શૂળા તથા સાંબેલાં વડે ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુ:ખ મે' અનંતવાર ભાગળ્યુ હતુ. (૬૨) હ્યુરીની તીક્ષ્ણ ધાર વડે ખાલ ઉતારીને હણાયા હતા અને કાતરણીએ કરી અનેક વખત કપાયેા અને છેદાયેા હતેા. (૬૩) ત્યાં ફાસલાની કપટજાળેામાં જકડાઈ મૃગની પેઠે પવશપણે ઘણી વખત હું વહન કરાયા, બંધાયેા અને રૂ ધાયા હતા. (૬૪) મેાટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મેઘટા મોટા મગરમચ્છે. આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણીવાર તેવા પરમાધામિકાથી પકડાયા, ખેંચાયા, ફડાયા અને મરાયા હતા. Page #156 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રીય ૧ર૩. (૬૫) વિશેષ કરીને દેશવાળી અને લેપવાળી જાળી વડે પક્ષી જેમ પકડાઈ જાય. તેમ પરમધામિકેથી હું ઘણીવાર પકડાયો, લેપાયો, બંધાયો અને મારા હતો. (૬૬) સુતારે જેમ વૃક્ષને છેદે તેમ કુહાડા કે ફરસીએ કરી પરમાધાર્મિકે એ મને છેદ્યો અને મુંજની પેઠે) ફા, કૂટો અને છેલ્યા હતા. (૬૭) જેમ લુહારે ચપેટા અને ધણ વડે લોઢાને ફૂટે તેમ હું અનંતવાર કુટાયે, ભેદાય અને મરાયો હતે. (૬૮) ખૂબ ભયંકર રુદન કરવા છતાં ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓને ખૂબ ' કળકળતાં તપાવી મને પરાણે પીવડાવ્યાં. (૬૯) (અને પાતાં પાતાં એ પરમધામિકોએ કહ્યું:) કરે અનાય કર્મના કરનાર ! તને પૂર્વજન્મમાં માંસ બહુ પ્રિય હતું.” એમ કહીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કકડા કરી અગ્નિ જેવાં લાલ ભડથ બનાવી બનાવીને મને ઘણુ વાર ખવડાવ્યાં. (0) વળી તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ સુરા (દારૂ) બહુ જ પ્રિય. હતો” એમ સંભારીને મારા જ શરીરનું રુધિર અને ચરબી જાજ્વલ્યમાન કરી મને પીવડાવી હતી. (૭૧) ભય સહિત ઉગ સહિત અને દુઃખ સહિત પીડાયેલા એવા મેં ઘણું દુઃખથી ભરેલી આવી વેદનાઓ સતત અનુભવી હતી. (૭૨) નરનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહા ભયકારક, ઘર અને પ્રચંડ વેદનાએ ઘણીવાર સહન કરી છે. (૭૩) હે તાત ! મનુષ્યલકમાં જેવી ભિન્નભિન્ન પ્રકારની વેદના અનુભવાય છે. તે કરતાં નરકગતિમાં અનંત ગણી વેદનાઓ હોય છે. (૭૪) (હે માતાપિતા !) જ્યાં મટકું મારીએ તેટલે વખત પણ શાંતિ નથી એવી સર્વ ભવમાં મેં અસાતા (અસુખ) વેદના અનુભવી છે. (૭૫) આ બધું સાંભળ્યા પછી માતાપિતાએ કહ્યું : હે પુત્ર! ભલે તારી ઈચ્છા. હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડયે પ્રતિક્રિયા (દુ:ખને હઠાડવાને ઉપાય) નહિ થાય. (૭૬) માતાપિતાને મૃગાપુત્રે કહ્યું આપ કહે છે તે સત્ય છે. પરંતુ હું આપને. પૂછું છું કે જંગલમાં પશુ પક્ષીઓ વિચરતાં હોય છે તેની પ્રતિક્રિયા કોણ કરે છે ? Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સત્ર - નેંધ : પશુ અને પક્ષીઓનાં દુખો જેમ ઉપાય કર્યા વિના શાંત થાય છે તેમ મારુ પણ દુઃખ શાંત થઈ જવાનું. (૭૭) જેમ જંગલમાં મૃગ એકલે સુખેથી વિહાર કરે છે તેમ સંયમ અને તપશ્ચર્યા - વડે હુ એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચારીશ. (૭૮) મોટા અરણ્યને વિષે વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને (પૂર્વ કર્મવશાત ) જ્યારે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં જઈ તેની સારવાર કેણ કરે છે ? (૭૯) ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેના સુખદુઃખની ચિંતા કણ કરે ' છે ? કોણ તેને ભેજનપાણી લાવીને ખવડાવે છે ? ધ: જેને સાધનો અધિક છે તેને જ સામાન્ય દુઃખ અતિ દુઃખરૂપ નીવડે છે. (૮૦) જ્યારે તે નીરોગી થાય છે ત્યારે પિતાની મેળે ભોજન માટે વનમાં જઈ સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે. (૮૧) ઘાસ પાઈને, સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરીને પછી પિતાના | નિવાસસ્થાને પહોંચે છે. (૮૨) એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી મૃગચર્યા ચરીને પછી ઊંચી દિશામાં ગમન કરે છે. (૮૩) જેમ એકલે મૃગ અનેક ભિન્નભિન્ન સ્થળે વસે છે, એક જ સ્થાને નહિ તેમ મુનિ ગોચરી (ભિક્ષાચરી) માં મૃગચર્યાની માફક જુદે જુદે સ્થળે વિચરે અને ભિક્ષા સુંદર મળો કે ન મળો તે પણ જરા માત્ર દેનારને તિરસ્કાર કે નિંદા ન કરે. (૮૪) માટે હે માતાપિતા ! હું પણ મૃગની માફક તેવી (નિરાસક્ત) ચર્ચા કરીશ. આ પ્રમાણે પુત્રના દઢ વૈરાગ્યને જાણ માતાપિતાનાં કઠોર હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું : હે પુત્ર! જેમ આપને સુખ પડે તેમ ખુશીથી કરે. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા મળ્યા પછી તે આભરણદિક સર્વ પ્રકારની ઉપાધિને છેડવા તૈયાર થયા. (૮૫) પાકી આજ્ઞા લેવા માટે ફરીથી મૃગાપુએ કહ્યું : (પ્રસન્ન ચિત્તો આપની આજ્ઞા હોય તે હમણું જ સર્વદુઃખોથી છોડાવનાર મૃગચર્યા રૂપ સંયમને આદરુ ? આ સાંભળી માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું : પ્યારા પુત્ર ! યથેચ્છ વિચરે. (૮૬) એ પ્રમાણે બહુ પ્રકારે માતાપિતાને સમજાવી અને આજ્ઞા લઈને જેમ મહાન હાથી બખ્તરને ભેદી નાખે છે તેમ મમત્વને છેદી નાખ્યું. Page #158 -------------------------------------------------------------------------- ________________ મૃગાપુત્રીય ૧૨૫ (૮૭) સમૃદ્ધ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ બધાને તજીને તે નીકળી ગયે. (૮૮) પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની અત્યંતર (આંતરિક) અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા. નેધ : મહાવ્રત, સમિતિ અને ગુપ્તિનું વર્ણન આવી ગયું છે. તપશ્ચર્યાનું સવિસ્તર વર્ણન ત્રીસમા અધ્યયનમાં આવશે. (૮૯) મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છેડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પિતાના આત્મા સમાન વર્તવા લાગ્યો. (૯૦) વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમવતી બન્યા. (૯૧) ગર્વ, કષાય, દંડ, શલ્ય, હાસ્ય, ભય, શાક અને વાસનાથી નિવૃત્ત થઈ સ્વાવલંબી બન્યા. નોંધઃ દંડ ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, શલ્ય પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. કષાય ચાર છે કેધ, માન, માયા અને લેભ. (૯૨) આ લેક સંબંધી અને પરલેક સંબંધીની આશાથી રહિત થયા. ભજન મળે કે ન મળે, કઈ શરીરને ચંદન લગાડે કે હણે – એ બને દશામાં સમવતી થયા. (૩) અને અપ્રશસ્ત એવાં પાપના આત્મવથી (આગમનથી) સર્વ પ્રકારે રહિત થયા. તેમજ આધ્યાત્મિક ધ્યાનના યોગ વડે કવાયાને નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા. (૪) એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પિતાના આત્માને વિશુદ્ધ બનાવીને – (૫) ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણું) પાળીને એક માસનું અણુસણું કરી શ્રેષ્ઠ સિદ્ધગતિને પામ્યા. નેધ : અણસણ બે પ્રકારનાં હોય છે. (૧) મરણપર્યંત. આ અણસણ આયુધ્યનો અંતકાળ જાણું મરણપયતના કાળ સુધી કરવાનું હોય છે. (૨) કાળ મર્યાદિત. (૯) જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભોગથી તરુણ વયમાં નિવતી શક્યા તેમ તત્ત્વને જાણનારા પતિ પુરુષે ભાગેથી સહસા નિવૃત્ત થાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉત્તરાધ્યયન સૂત્ર (૭) મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ (મોક્ષ) ગતિને લક્ષ્યમાં રાખીને – (૯૮) તેમજ દુઃખવર્ધક, (ચૌરાદિ) ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્યગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ઘસરીને ધારણ કરો. " નેધ સંસાર આ દુઃખમય છે પણ તે સંસાર બહાર નથી, નરકગતિ કે પશુગતિમાં નથી, તે સંસાર તે આત્માની સાથે જોડાયેલું છે. વાસના એ જ સંસાર – આસક્તિ એ જ સંસાર. આવા સંસારથી જ દુઃખ જન્મે છે, ષિાય છે અને વધે છે. બહારનાં બીજાં શારીરિક કષ્ટો કે અકસ્માત આવી પડેલી સ્થિતિનું દુઃખ એ તે પતંગરંગ જેવું ક્ષણિક છે. તે દુઃખનું વદન થવું કે ન થવું તેને આધાર વાસના પર છે. આટલું જેણે જાણ્યું, વિચાર્યું અને અનુભવ્યું તેઓ જ આ સંસારની પાર જવાનો પ્રયત્ન કરી શક્યા છે. - એમ કહું છું – એ પ્રમાણે મૃગાપુત્રનું અધ્યયન સમાપ્ત થયું. Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : વીસમું મહા નિર્ચ થી ય મહા નિવ" મુનિ સબંધી કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનાની વેદના તોડવાનાં શસ્ત્રો પણ મળી આવશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર કયાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કેઈ સામર્થ્ય કામ આવી શક્તાં નથી. પિતાના સનાથ માટે પિતે જ સાવધાન થવું ઘટે. બીજાં અવલંબને એ જાદુગરના તમાસા છે. આત્માનાં અવલંબન એ જ સાચાં સાથી છે. અનાથી નામના રોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. રાજ્યઋદ્ધિ જેવી સમૃદ્ધિ, અપાર વિલાસો અને તરુણિનાં પ્રલોભન તથા માતાપિતાને અપાર સ્નેહ એ બધું તેમણે સબળતાથી છોડી દીધું હતું. એકદા તરુણ વયના તે તેજસ્વી ત્યાગી, ઉદ્યાનમાં એકાંત “ધ્યાન ધરી રહ્યા હતા તે જ ઉદ્યાનમાં અકસમાતથી જઈ ચડેલો શ્રેણિક નામને રાજગૃહીને રાજવી ગીશ્વરની પ્રસન્ન મુખમુદ્રા, જળહળતી આત્મત અને તરુણવયની ત્યાગદશા જોઈ મુગ્ધ બન્યું. શું આવા યુવાનો પણ ત્યાગી હોય? એ વિચારે તેને બહુ બહુ ચકિત બનાવ્યું. એ ગીના વિશુદ્ધ આંદેલને શ્રેણિકના અંતઃકરણમાં જે ક્રાંતિ મચાવી તેનું નિરીક્ષણ કરવું મુમુક્ષુને અતિ અતિ આવશ્યક છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન બોલ્યા: (૧) અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર - કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ. ધ્યાનપૂર્વક મને સાંભળે. નેધ : સંયત પદ; અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોનું બોધક છે. (૨) અપાર સંપત્તિના સ્વામી અને મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજા મંડિત કુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યા. (૩) ભિન્નભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત વિવિધફળ અને પુષ્પથી છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું. (૪) ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા, સુખને મેગ્ય, સુકોમળ, સમાધિસ્થ અને સંયમી સાધુને જોયા. (૫) તે નૃપતિ યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિષે અત્યંત આશ્ચર્ય પામે. (૬) અહો ! કેવી કાંતિ ! અહ કેવું રૂપ ! અહા ! એ આર્યની કેવી સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભેગ પ્રત્યે અનાસક્તિ છે! (૭) તે મુનિનાં બનને ચરણોને નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ ઊભા રહી હાથ જોડીને પૂછવા લાગ્યા. (૮) હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રત્રજિત કેમ થયા? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું? આ વસ્તુને સાંભળવા ઈચ્છું છું. (૯) (મુનિ બેલ્યા :) હે મહારાજ ! હું અનાથ છું. મારા નાથ (રક્ષક) કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. (૧૦) આ સાંભળીને મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડયા. શું આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કેઈ સ્વામી ન મળે ? નેધ : યોગીશ્વરનું ઓજસ જોઈ તેને સહાયક કેઈ ન હોય તે અસંગત લાગ્યું અને તેથી જ મહારાજાએ તેમ કહ્યું. . (૧૧) હે સંયમિન ! આપનો કોઈ નાથ (સહાયક) ન હોય તે હું થવા તૈયાર છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનોથી ઘેરાયેલા આપ - સુખપૂર્વક મારી પાસે રહો અને ભોગોને ભેગ. Page #162 -------------------------------------------------------------------------- ________________ મહા નિબથીય ૧૨૯ (૧૨) હે મગધેશ્વર શ્રેણિક! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાને નાથ શી રીતે થઈ શકે? (૧૩) મુનિનાં વચન સાંભળી તે નરેન્દ્ર વિસ્મિત થયે. આવું વચન તેણે કદી કેઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો. નેધઃ તેને એમ લાગ્યું કે આ યોગી મારાં શક્તિ, સામર્થ્ય અને સંપત્તિને જાણતા નહિ હેય, તેથી તેમ કહે છે. (૧૪) ઘોડાઓ, હાથીઓ અને કરોડો મનુષ્યો, શહેરો અને નગરી વાળા અંગદેશ તથા મગધદેશ)નો હું ધણું છું. સુંદર અંતઃપુરમાં હું મનુષ્ય સંબંધીના ઉત્તમ કામભોગને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે. (૧૫) આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે ભગવદ્ ! આપનું કહેલું કદાચ ખોટું તો નહિ હોય ! (૧૬) (મુનિએ કહ્યું) હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી, હે નરાધિપ ! અનાથ અને સનાથના ! ભાવને જરાપણ સમજી શક્યો નથી. (તેથી જ તેને સંદેહ થાય છે.) (૧૭) હે મહારાજ ! અનાથ કેને કહેવાય છે ? મને અનાથતાનું ભાન ક્યાં અને કેવી રીતે થયું અને કેમ પ્રત્રજ્યા લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ. (૧૮) પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કે શાંબી નામની નગરી હતી. અને ત્યાં પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. (૧૯) એકદા હે મહારાજ ! તરુણ વયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉત્પન્ન થઈ; અને તે પીડાથી આખા શરીરને દાઘવર શરૂ થયો. (૨૦) જેમ કોપેલે શત્રુ શરીરના કોમળ ભાગમાં અતિ તીણ શસ્ત્રથી ઘેર પીડા ઉપજાવે તેવી તે આંખની વેદના હતી. (૨૧) અને ઈદ્રના વજની પેઠે દાઘવરની દારુણ વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પીડવા લાગી. (૨૨) તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને જડીબુટ્ટી, મૂળિયાં તથા મંત્રવિદ્યામાં પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં ચતુર એવા ઘણું વિદ્યાચાર્યો મારે માટે આવ્યા. (૨૩) ચાર ઉપાયોથી યુક્ત અને એવી પ્રસિદ્ધ ચિકિત્સા તેમણે મારે માટે કરી. પરંતુ તે સમર્થ વૈદ્યો અને તે દુઃખથી છોડાવી ન શક્યા. એ જ મારી અનાથતા. ઉ. ૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર (૨૪) મારે માટે પિતાશ્રી સર્વ સંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુઃખથી છોડાવવાને અસમર્થ નીવડ્યા એ જ મારી અનાથતા. (૨૫) વાત્સલ્યના સાગરસમી માતા પિતાના વહાલા પુત્રના દુઃખથી ખૂબ શેકાતુર થઈ જતી હતી. પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નહિ. એ જ મારી અનાથતા. (૨) માતાના એક જ ઉદરમાંથી જન્મેલા નાના અને મોટા ભાઈએ પણ મને - દુઃખથી છોડાવી ન શક્યા એ પણ મારી અનાથતા. (૨૭) હે મહારાજ ! નાની અને મોટી મારી સગી બહેને પણ આ દુખથી મને બચાવી ન શકી એ મારી અનાથતા નહિ તે બીજુ શું ? (૨૮) હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની આંસુભર્યા નયને મારું હૃદય ભીંજવી રહી હતી. (૨૯) મારુ દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, - સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુધ્ધાં ભગવતી ન હતી. (૩૦) અને હે મહારાજ ! એક ક્ષણ પણ તે સહચારિણી અળગી થતી ન હતી. આખરે (એટલી અગાધ સેવા વડે પણ) તે મારી આ વેદનાને હઠાવી ન શકી તે જ મારી અનાથતા. (૩૧) આવી ચારેકેરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા આ સંસારમાં આવી વેદનાઓ ભોગવવી પડે તે બહુ બહુ અસહ્ય છે. (૩૨) માટે આ વિપુલ વેદનાથી જે એક જ વાર હું મુકાઉ તે ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ. (૩૩) હે નરપતિ ! રાત્રિએ એમ ચિંતવીને હું સૂઈ ગયે. અને રાત્રિ જેમ જેમ જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. (૩૪) ત્યારબાદ પ્રભાતે તે સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને ક્ષાન્ત (સહિષ્ણુ) દાન્ત (દમિતેન્દ્રિય) અને નિરારંભી (પાપ ક્રિયાથી રહિત) થઈ સંયમી બને. (૩૫) ત્યાગ લીધા પછી હું મારા પિતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો તથા સ્થાવર (સ્થિર) છે; એ બધાનો પણ નાથ (રક્ષક) થઈ શકે. નોંધ : આસક્તિનાં બંધન છૂટવાથી પિતાને આત્મા છૂટે છે. આવું આત્મિક સ્વાવલંબન એ જ સનાથતા. આવી સનાથતા સાંપડે એટલે બહારના સહાયની ઈચ્છા જ ન રહે. આવી સનાથતા પામે તે જીવાત્મા બીજા જીવોનો Page #164 -------------------------------------------------------------------------- ________________ -મહા નિચથીચ ૧૩ પણ નાથ બની શકે. બહારનાં બંધનોથી કોઈને છોડાવવાં તે કંઈ સાચી રક્ષા ન કહેવાય. પીડાતા પ્રાણીને આંતરિક બંધનોથી છોડાવવાં તે જ સાચુ રવામિત્વ ગણાય. આવી સનાથતા એ જ સાચી સનાથતા. આ સિવાયની બીજી બધી અનાથતા જ સમજવી. (૩૬) (હે રાજન !) કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષ જે દુઃખદાયી તથા કામદુઘા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે, નેધ : આ જીવાત્મા પિતાનાં પાપકર્મો વડે નરકગતિ જેવાં અનંત દુઃખોને ભોગવે છે. અને તે જ સત્કર્મ વડે સ્વર્ગાદિ ગતિનાં વિવિધ સુખ ભોગવે છે. (૩૭) આ આત્મા પોતે જ સુખ અને દુઃખને કર્તા અને ભક્તા છે. અને આ આત્મા પોતે જ સુમાગે રહે તે પોતાને મિત્ર અને કુમાર્ગે રહે તે પોતે જ પિતાને શત્રુ છે. આવી રીતે પોતાની પૂર્વાવસ્થાની પ્રથમ અનાથતા કહીને હવે બીજા પ્રકારની અનાવતા કહે છે : (૩૮) હે રાજન કેટલાક કાયર મનો નિયથ ધર્મને અંગીકાર તે કરી લે છે પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. હે નૃપ ! તું તે વસ્તુને બરાબર શાન્ત ચિત્તથી સાંભળ. (૩૯) જે પાંચ મહાવ્રતને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી શકતો નથી અને પિતાના આત્માને અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તે ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી. નોંધ : પ્રવ્રજ્યાનો હેતુ આસકિતનાં બીજક ઉખેડવાનો છે. વસ્તુ છોડવી સહેલી છે. પણ વસ્તુની આસકિત છેડવી કઠણ છે. માટે મુનિએ સતત તે જ પ્રયત્ન કરવો જોઈએ. (૪૦) ૧. ઉપયોગપૂર્વક ગમનાગમન ૨. ભાષા ૩. એષણું (ભજન વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાની વૃત્તિ). ૪. ભોજન પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું અને ૫. વધેલી આવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો. આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતો નથી તે વીરપુરુષે આચરેલા (જિન) માર્ગમાં જઈ શકતા નથી. (૪૧) જે લાંબા કાળ સુધી મુશ્ક (સાધુવ્રતની ક્રિયા) રુચિ થઈને પણ પિતાનાં ત્રતનિયમમાં અસ્થિર થઈ જાય છે. અને તપશ્ચર્યાદિ અનુદાનથી ભ્રષ્ટ થાય Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન યુગ તે છે તે સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશકુંચન અને બીજાં કષ્ટોથી) પિતાના દેહને દુઃખ આપવા છતાં સંસારની પાર જઈ શકતા નથી. (૪૨) તે પિોલી મૂઠી અને છાપ વિનાના ખેટા સિક્કાની માફક સાર (મૂલ્ય) રહિત બને છે અને કાચનો કટકો જેમ વૈર્યમણિ પાસે નિરર્થક હોય છે તેમ જ્ઞાનીજને પાસે તે નિમૂલ્ય થઈ જાય છે. (૪૩) આ મનુષ્ય જન્મમાં રજોહરણાદિ મુનિનાં માત્ર ચિહ્નો રાખે અને માત્ર આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પિતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો કુસાધુ પાછળથી બહુ કાળ સુધી (નરકાદિ જન્મોની) પીડા પામે છે. (૪) જેમ તાળપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું) વિષ ખાવાથી અવ્યવસ્થિત (અવળું) શસ્ત્ર ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ. કરવાથી જેમ તે મારી નાખે છે તે જ રીતે વિષગની આસક્તિથી યુક્ત હોય તો તે ચારિત્રધર્મ પણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (હલકી. ગતિમાં લઈ જાય છે. ધ : જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે તે જ વસ્તુ ઊલટી થાય તો નીચે પણ લઈ જાય છે. (૪૫) લક્ષણવિદ્યા, સ્વપ્નવિદ્યા, જ્યોતિષ અને વિવિધ કુતૂહલ (બાજીગર) વિદ્યા ઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કુસાધુને તે કુવિદ્યાઓ શરણભૂત થતી નથી. નોધ : વિદ્યા આત્મવિકાસ માટે જ હોય છે. જે પતનનું કારણ બને તો તે કુવિદ્યા કહેવાય. (૪૬) તે વેશધારી કુશીલ સાધુ પિતાના અજ્ઞાનરૂપી અંધકારથી સદા દુઃખી થાય છે. અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે. (૪૭) જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને પિતાને માટે કરેલી, મૂલ્યથી - લીધેલી કે નિત્ય એક ઘેરથી જ મેળવેલી સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, 1 તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. નેધ : જેનભિક્ષુને બહુ જ શુદ્ધ અને નિર્દોષ ભિક્ષા જ લેવાની હોય છે. ભિક્ષા લેવા માટે બહુ કડક નિયમે તેને જાળવવા પડે છે. (૪૮) મસ્તકને છેદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પિતાને જીવાત્મા ' જ કુમાગે જાય તો કરી નાખે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય Page #166 -------------------------------------------------------------------------- ________________ મહા નિગ્રંથીય ૧૩૭ છે ત્યારે તેને વિચાર નથી આવતું. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે. (૪૯) એવા કુસાધુઓને ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેને પુરુષાર્થ પણ વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને આ લોક કે પરલોકમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) બન્ને પ્રકારનાં દુઃખને ભોગ બની જાય છે. (૫૦) જેમ ભેગરસતી લલુપી (માંસવાળી) પંખ બીજા હિંસક પક્ષી વડે સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વચ્છંદી સાધુ જિનેશ્વર દેવના આ સન્માર્ગને વિરોધીને પછી મરણને બહુબહુ પરિતાપ પામે છે. (૫૧) આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી મધુર શિખામણું સાંભળીને ડાહ્યા અને બુદ્ધિમાન સાધકે દુરાચારીઓના માર્ગને દૂરથી જ છેડીને મહા તપસ્વી | મુનિશ્વરોના માર્ગે જવું. (૫૨) એ પ્રમાણે જ્ઞાનપૂર્વક ચારિત્રના ગુણોથી ભરપૂર એવો સાધક શ્રેષ્ઠ સંયમને પાળીને તથા પાપરહિત બની પૂર્વ કર્મને હરાવીને આખરે સર્વોત્તમ અને સ્થિર એવા મોક્ષસ્થાનને પામી શકે છે. (૫૩) આ પ્રમાણે કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર, દમતેન્દ્રિય, મહાતપસ્વી, વિપુલ યશસ્વી અને દઢવ્રતવાળા મહામુનિશ્વરે (અનાથી–મુનિશ્વરે) સાચા નિર્ગથમુનિનું મહાશ્રુત અધ્યયન અતિ વિસ્તારપૂર્વક શ્રેણિક મહારાજને કહી સંભળાવ્યું. ૪) સનાતાના સાચા ભાવને સાંભળી સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી કહ્યું કે હે ભગવન ! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે સમજાવી દીધું. (૧૫) હે મહર્ષિ ! ભલે તમને માનવજન્મ મળ્યો. ભલે તમે આવી કાંતિ, પ્રભાવ અને સૌમ્યતા પામ્યા. જિનેશ્વરના સત્યમાર્ગમાં (શ્રમણ માર્ગમાં) વ્યવસ્થિત રહેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છે. (૫૬) હે સંયમિન ! અનાથ જીના તમે જ નાથ છે. સર્વ પ્રાણીઓના આપ જ રક્ષક છે. તે ભાગ્યવંત મહાપુરુષ! હુ આપની ક્ષમા યાચુ છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું. નોંધ : સંયમી પુરુષની આવશ્યક્તાઓ બહુ ઓછી હોવાથી ઘણા જીવને તે દ્વારા રાહત મળે છે. તે પોતે અભય હોવાથી તેનાથી બીજા નિર્ભય રહી શકે છે. સારાંશ કે એક સંયમી કરોડોનો નાથ બની શકે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સત્ર (૫૭) હે સંયમિન ! આપને મેં પૂર્વાશ્રમની વિગત (જાણવા માટે) વારંવાર પૂછી. આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે અને ભગો ભેગા એમ (ત્યાગીને ન છાજતું) આમંત્રણ કર્યું છે તે બધા અપરાધોને આપ માફ કરજે. (૫૮) રાજમંડળમાં સિંહ સમા શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે શ્રમણસિંહની સ્તુતિ કરી. અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત જૈનધર્મના અનુયાયી બન્યા. નેંધ : શ્રેણિક મહારાજા પ્રથમ બીજા ધર્મમાં હતા પરંતુ અનાથી મુનિશ્વરના પ્રબળ પ્રભાવ થી આકર્ષાઈ તે જૈન ધર્મના અનુયાયી બન્યા હતા તેવી પરંપરા ચાલે છે. (૫૯) મુનિશ્વરના અમૃત સમાગમથી તેનાં મેરેમ ઉલાસિત બન્યાં. આખરે તે. પ્રદક્ષિણ પૂર્વક શિરસા વંદન કરી પિતાને સ્થાને પધાર્યા. (૬૦) ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દંડે (મનદંડ, વચનદંડ અને કાયદંડ)થી વિરક્ત અને ગુણની ખાણસમા અનાથીમુનિ પણ અનાસક્તરૂપે પંખીની પેઠે. અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરતા હતા. નેંધ : સાચી સાધુતામાં સનાથતા છે. આદર્શ ત્યાગોમાં સનાથલા છે. ભોગોના પ્રસંગમાં અનાથતા છે. આસક્તિમાં અનાથતા છે અને વૃત્તિ કે વાસનાની પરતંત્રતામાં પણ અનાથતા છે. અનાથાને છેડી સનાથ થવું પોતે જ પોતાના મિત્ર થવું એ પ્રત્યેક મુમુક્ષુનું અનિવાર્ય કર્તવ્ય છે. એમ હું કહું છું : એ પ્રમાણે મહા નિગ્રંથ નામનું વસમું અધ્યયન સમાપ્ત થયું. Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : એકવીસમું . સમુદ્રપાલીય સમુદ્રપાલનું જીવન વાવેલું અફળ જતું જ નથી. આજે નહિ તે કાળે કરીને પણ તે બીજ ફળવાનું જ છે. શુભ વાવી શુભ પામી શુદ્ધ થવું એ આપણુ જીવનનો હેતુ છે.' સમુદ્રપાલે પૂર્વે વાવ્યું હતું. અને શુભ વાવી શુભસ્થાનમાં યોજાઈ, મનગમતાં સાધને પામ્યા. અને તેને ભેગવ્યાં પણ ખરાં ને તજ્યાં પણ ખરાં. પરંતુ તેને હેતુ તે કંઈક જુદું જ હતું. અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફાંસીને લાકડે જતા ચારને નિમિત્તરૂપ જે ન હોય તેમ તેને જોતાં જ તેની દષ્ટિનાં પડળો ખૂલ્યાં. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ તેની દષ્ટિ ગઈ. વાવેલું ઉદય આવ્યું, સંસ્કાર કુર્યા, પવિત્ર થવાની પ્રેરણ જાગી અને એ સમર્થ આત્માએ પોતાની સાધના પૂરી કરી. ભગવાન બોલ્યા : (૧) ચંપા (નામની) નગરીમાં પાલિત નામે એક સાર્થવાહ રહેતો હતો. તે જ્ઞાતિને વણિક અને મહાપ્રભુ ભગવાન મહાવીરને શ્રાવક શિષ્ય હતે. (૨) તે શ્રાવક નિગ્રંથ પ્રવચન (શાસ્ત્રો)માં બહુ કુશળ પંડિત હતો. એકદા વહાણ રતે પિહુડ નામના નગસ્માં તે વ્યાપાર માટે આવી રહ્યો હતો. નોંધ : આ પિહુડ નગરમાં ઘણું વર્ષો સુધી તે રહ્યો હતો, ત્યાં તેના વેપારની સારી જમાવટ થઈ હતી. અને ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યાને પરણ્યો હતો. આ સંપૂર્ણ કથાને સંબંધ અન્ય ગ્રન્થોમાં વિસ્તર છે. જિજ્ઞાસુએ તે જોઈ લે. અહીં ખાસ આવશ્યક નેંધ જ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાથયન સુત્ર (૩) પિહુડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજ વણિકે પિતાની પુત્રી પરણાવી હતી. એમ ઘણો વખત જતાં તે બાઈ ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્નીને સાથે લઈ હવે તે (ઘણો વખત થઈ જવાથી) પિતાના દેશ તરફ આવવા નીકળે. (૪) તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને પ્રસવ કર્યો. તે બાલક સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. (૫) તે વણિક શ્રાવક વગેરે બધી કુશળતાથી ચંપાનગરીમાં પિતાને ઘેર પહોચ્યાં, અને તેને ઘેર તે બાળક સુખપૂર્વક ઉછરવા લાગ્યો. (૬) જેનારને વલ્લભ લાગે તે અને સૌમ્ય કાન્તિવાળે તે બુદ્ધિમાન બાળક ક્રમપૂર્વક બેતેિર કળાઓમાં અને નીતિ શાસ્ત્રમાં પંડિત થયો. અને અનુક્રમે - હવે યૌવનને પણ પ્રાપ્ત થયો. (૭) પુત્રની યુવાન વય જોઈને તેના પિતાએ (અપ્સરા જેવી) રૂપવતી રૂપિણી કન્યા સાથે તેને પરણું. તે સમુદ્રપાલ રમણુય મહેલમાં દોગુન્દક (વિલાસી) દેવની પેઠે કીડા કરી રહ્યો છે અને ભગે ભોગવી રહ્યો છે. (૮) (આવી રીતે ભોગજન્ય સુખ ભોગવતાં ભોગવતાં કેટલાક કાળ (પછી) એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયું છે. તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વચ્ચભૂમિ પર લઈ જવાતા એક ચોરને તેણે જોયો. નેંધ : તે સમયમાં ફાંસી પર ચડાવતાં પહેલાં ખૂબ વિરૂપ ધામધૂમથી ગુનેગારને લઈ જવામાં આવતું હતું. તેના ચિહ્ન તરીકે ગળામાં કણેરની માળા, ફૂટેલે ઢોલ, ગર્દભ સવારી અને બંધન રાખવામાં આવતાં. (૯) તે ચેરને જોઈને ખૂબ વિચારે આવી ગયા અને વૈરાગ્યભાવે તે સ્વયં કહેવા લાગે કે અહો ! કેવાં અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ ભોગવવાં પડે છે? નેધ : “જેવું કરીએ તેવું પામીએ આ અચળ સિદ્ધાંત સમુદ્રપાલન અંગેઅંગમાં વ્યાપક થઈ ગયો. કર્મના અચળ કાયદાએ તેને કંપાવી મૂક્યો. ભોગજન્ય આ સુખોનાં પરિણામ શાં? હું શું કરી રહ્યો છું ? મારું અહીં આગમનનું પ્રયોજન શું ? આવી અનેક વિચારશ્રેણિઓ સતત જાગી ઊઠી. (૧૦) અને તે જ વખતે ઊંડા ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન જગ્યું, સાચું તત્ત્વ સમજાયું અને પરમ સંગ જાગ્યો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતપિતાનાં અંતકરણ સંતુષ્ટ કરી આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા સ્વીકારી અને તે સંયમી બન્યા. Page #170 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રપાલીયા ૧૩૭ (૧૧) મહાકલેશ, મહાભય, મહામહ અને મહાઆસક્તિના મૂળરૂપ લ૯મી તથા સ્વજનના મેહમય સંબંધને છેડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને પાંચ મહાવ્રત તથા સદાચારને આરાધવા લાગ્યા. તેમ જ પરિષહને જીતવા લાગ્યા. નેધ : પાંચ મહાવ્રત એ મુનિઓના મૂળ ગુણે છે. તેનું સ્થાન જીવનના અણુઅણુમાં હોવું ઘટે અને બાકીના ઉત્તર ગુણે છે, તેનો સંગ્રહ મૂળ ગુણની પુષ્ટિ માટે હોય છે. (૧૨) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને અંગિકાર કરીને તે વિદ્વાન મુનિશ્વર જિનેશ્વરેએ ફરમાવેલા ધર્મમાં ગમન જિનેશ્વરે ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું તે નીચે બતાવે છે: (૧૩) ભિક્ષુએ આખા વિશ્વના સમસ્ત જીવ પર દયાનકડી અને હિતચિંતક થવું. ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું. સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી જ રહેવું તથા ઈદ્રિયોને વશ કરી, પાપના યોગ (વ્યાપાર) ને સર્વથા તજી દઈ સમાધિપૂર્વક ભિક્ષુધર્મમાં ગમન કરવું. (૧૪) જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી. દેશપ્રદેશમાં વિચરતા રહેવું. કોઈપણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ કે શક્તિનું માપ કાઢી લેવું. કઈ કઠેર કે અસભ્ય શબ્દો કહે તો સિંહની માફક ડરવું નહિ કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ. નેધ : ગમે તે ક્ષેત્રમાં હોવા છતાં સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતા રહેવું. ભિક્ષા ટાણે સ્વાધ્યાય કરો અને સ્વાધ્યાયને વખતે સૂઈ જવું એવી અકાળ ક્રિયાઓ ન કરતાં સર્વ સ્થળે વ્યવસ્થિત જ રહેવું. (૧૫) સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે તે તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું. બધું પિતાના કર્મવશાત જ થાય છે. માટે નિરુત્સાહ ન થવું અને નિંદા થાઓ કે પ્રશંસા થાઓ તે સંબંધમાં કશું લક્ષ્ય આપવું નહિ. ધ : પૂજાની ઈચ્છા ન રાખવી અને નિન્દાને મનમાં ન લાવવી. કેવળ સત્યશોધક થઈ સત્ય આચરણ કરતા રહેવું. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાયયન સૂત્ર (૧૬) મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાય હોય છે. માટે ભિક્ષએ તેનું જ્ઞાનપૂર્વક સમાધાન કરવું. અને મનુષ્ય, પશુ કે દેવોના અતિ અતિ ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા. ને ? અહીં લેકચિ અને લેકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનો સમન્વય કરવાનું બતાવી ત્યાગીની ફરજ સમજાવી છે. (એ પ્રમાણે પાલિત નામના મુનિ વિચરતા હતા.) (૧૭) જ્યારે દુઃખે કરીને સહી શકાય તેવા પરિષહ (વિવિધ સંકટો) આવે છે ત્યારે કાયર સાધકે શિથિલ થઈ જાય છે. પરંતુ લડાઈને મોખરે રહેલા - હાથીની પેઠે તે ભિક્ષુ (પાલિત) જરા પણ ખેદ પામ્યા ન હતા. (૧૮) તે જ પ્રમાણે આદર્શ સંયમી ઠંડી, તાપ, ડાંસ, મચ્છરના સ્પર્શે કે વિવિધ રોગે જ્યારે શરીરને સ્પશે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણું કષ્ટો સહી કર્મોને ખપાવે. (૧૯) વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેષ અને મોહને છોડીને જેમ વાયુથી મેરુ કંપતો નથી તેમ પરિષહોથી કંપે નહિ, પણ પિતાના મનને વશ રાખી તે બધું સમભાવે સહન કરે. (૨૦) ભિક્ષુએ ન ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું. ન પૂજન ઇચ્છવું કે ન નિન્દા કરવી. પરંતુ સમુદ્રપાલની પેઠે સરળ ભાવ સ્વીકારીને રાગથી વિરક્ત રહી. (જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા) નિર્વાણ માર્ગની ઉપાસના કરવી. (૨૧) (સાધુએ) સંયમને વિષે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવાર, સંગથી દૂર રહેવું, આત્મ હિતચિંતક થવું. તેમજ શેક, મમતા અને પરિ ગ્રહની તૃષ્ણ છેદી, સમાધિવંત થઈ પરમાર્થપદમાં સ્થિર થવું. (૨૨) આ જ પ્રમાણે સમુદ્રપાલ યોગીશ્વર આત્મરક્ષણ અને પ્રાણીરક્ષક બની ઉપલેપ વિનાનાં અને પિતાને ઉદ્દેશીને નહિ બનાવેલાં એવાં જ એકાંત સ્થાનમાં વિચારે છે અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણ આચર્યાં હતાં તેને આચરે છે. તેમ જ આવી પડેલાં અનેક સંકટોને પોતાના શરીર દ્વારા સહી લે છે. (૨૩) યશસ્વી અને જ્ઞાની એવા સમુદ્રપાલ મહર્ષિ નિરંતર જ્ઞાનમાં આગળ વધ્યા અને ઉત્તમ ધર્મ (સંયમધમ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) જ્ઞાનના ધણી થયા. અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ મહીમંડલમાં આત્મતિથી એપવા લાગ્યા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સમુદ્રપાલીય (૨૪) પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનાં કર્મોને ખપાવીને શરીર અધ્યાસથી સર્વ પ્રકારે છૂટી ગયા. (શૈલેશી અવસ્થા પામ્યા). અને આ સંસારસમુદ્રની પાસે જઈને સમુદ્રપાલ અપુનરાગતિ (અપુનરાગમન) અર્થાત સિદ્ધગતિને પામ્યા. નેધ : શૈલેશી અવસ્થા એટલે અડોલ અવસ્થા. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મા યોગીશ્વરની થાય છે. અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તરત જ તે આત્મસિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. સરળ ભાવ, તિતિક્ષા, નિરભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશંસા બન્ને સ્થિતિમાં સમાનતા, પ્રાણું માત્ર પર સમભાવ, એકાંતવૃત્તિ અને સતત અપ્રમત્તતા,-. આ આઠ ગુણો એ ત્યાગધર્મની ઈમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપકવ અને પુષ્ટ તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અનંતભવની વાસનામય દુગધ નષ્ટ ભ્રષ્ટ થઈ જીવાત્મા ઊંચી ને ઊંચી ભૂમિકામાં જઈ આખરે અંતિમ લક્ષ્યને પામી જાય છે. એમ કહું છું. એ પ્રમાણે સમુદ્રપાલીય નામનું એકવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #173 -------------------------------------------------------------------------- ________________ અદયયન : બાવીસમું રથ ને મીચ રથનેમિનું અધ્યયન શરીર, સંપત્તિ અને સાધનો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પુણ્યાનુબંધી પુણ્ય હોય તે પ્રાપ્ત થયેલાં સાધને સન્માર્ગે જ જાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે. શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળ આત્મા ભાગના પ્રબળ પ્રભમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે સહેજે છટકી જાય છે. નેમિનાથ કૃષ્ણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉપાદાન શુદ્ધ થયું હતું. તેને અંતરાત્મા ફટિક જે ઊજળો હતો. હજુયે તેને ઉનત દશામાં જવું હતું તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું. ભર યૌવન, સર્વાગ સૌમ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું ન હતું. પરંતુ કૃષ્ણમહારાજના અતિ આગ્રહવિશાત્ તેમનું સગપણ ઉગ્રસેન મહારાજની રંભા સમાન સ્વરૂપવતી પુત્રી રાજુમતી સાથે થયેલું. ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે તે કુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશઓના પોકાર સાંભળી સારથિને પૂછયું કે આ બિચારાં શા સારુ પીડાય છે? સારથિએ કહ્યું : પ્રભુ ! એ તો આપના લગ્નમાં આવેલા મીજમાનના ભોજન માટે બાંધી -રાખ્યાં છે. મારા લગ્ન નિમિત્તે આ ઘેર હિંસા ? તેજીને ટકોરે બસ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૧૪૧ તે જ વખતે લગ્નના હર્ષ સુકાઈ ગયા. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભોગવિલાસ એ બધું તજી મહાગી થયા. સહજ વિચાર જીવનના કેવા પલટા કરી મૂકે છે? સાવધ થયેલ આત્મા શું નથી કરી શકતા ? ભગવાન બોલ્યા : (૧) પૂર્વે શૌર્યપુર (સેરીપુર) નામના નગરમાં રાજલક્ષણેથી યુક્ત અને મહાનઃ ઋદ્ધિમાન એક વસુદેવ નામના રાજા થઈ ગયા હતા. નોંધ : આ કથા સંબંધ વખતે તે રાજગાદી પર આવ્યા ન હતા અર્થાત, યુવરાજ હતા. | (૨) તેને દેવકી અને રોહિણી નામની બે સ્ત્રીઓ હતી. અને તે પૈકી રોહિણીને બલભદ્ર (બલદેવ) અને દેવકીને કૃષ્ણવાસુદેવ એવા બે મનહર કુમારો હતા. (૩) તે જ શૌર્યપુર નગરમાં બીજા પણ એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી યુક્ત એવા સમુદ્રવિજય નામે રાજા હતા. (૪) તેમને શિવા નામે પત્ની હતાં. અને તેની કૂખેથી જન્મેલ એક મહા યશસ્વી આખા લેકનો નાથ અને ઈદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ. નામને ભાગ્યવંત પુત્ર હતો. (૫) તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમ જ સુસ્વરથી યુક્ત અને (સાથિયા, શંખ, ચક્ર અને ગદા વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણેથી. સહિત હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું અને શરીરનો વર્ણ શ્યામ હતા. (૬) તેઓ વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન (ચારે બાજુથી જે શરીરની આકૃતિ સમાન હોય તે) વાળા હતા. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તે નમીશ્વર સાથે પરણાવવા માટે કેશવ (શ્રીકૃષ્ણ) મહારાજાએ રાજીમતી નામની કન્યાનું માગુ કર્યું. નેંધ : સંઘયણ એટલે શરીરને બાંધો. તે બાંધાઓ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી વઋષભનારાચસંઘયણ સર્વ શ્રેષ્ઠ છે. તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે રહી શકે છે. નેમિરાજ બાળપણથી જ સુસંસ્કારી હતા. ગૃહસ્થાશ્રમ ભોગવવાની તેમને લેશમાત્ર ઈચ્છા ન હતી. તે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર વૈિરાગ્યમાં તરબોળ હતા. પરંતુ તેમના બંધુ કૃષ્ણમહારાજની આજ્ઞાને આધીન બની તે મૌન રહ્યા. તે મૌનને લાભ લઈ કૃષ્ણમહારાજે ઉગ્રસેન મહારાજા પાસે રાજીમતીનું માગુ કર્યું હતું. (૭) તે રાજીમતી કન્યા પણ ઉત્તમ કુળના રાજવી ઉગ્રસેનની પુત્રી હતી. તે સુશીલ સુનયના અને સ્ત્રીઓનાં સત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની કાન્તિ, સૌદામિની જેવી મનહર અને વિદ્યુત જેવી તેજસ્વી હતી. (૮) (જ્યારે કૃષ્ણમહારાજાએ તેની માગણી કરી ત્યારે) તેના પિતાજીએ વિપુલ સમૃદ્ધિવાળા વાસુદેવને કહી મોકલાવ્યું કે તે કુમારશ્રી નેમિનાથ) અહીં પરણવા પધારે તો હું કન્યા (અવશ્ય) આપી શકુ. નેધ : તે વખતે ક્ષત્રિયકુળોમાં કન્યાનાં સ્નેહીજને કન્યાને સાથે લઈ વરરાજાને સ્થાને આવતાં અને ત્યાં મંડપ રચી મેટી ધામધૂમથી લગ્ન કરતાં અને કેટલાંક કુટુંબમાં વરરાજાને બદલે તેમનું (તલવાર વગેરે) ચિહ્ન મેકલી કન્યાને તેની સાથે પરણાવી લાવતા. તેથી જ અહીં ઉગ્રસેને આ નવી માગણી કરી હોય તેવું જણાય છે. (૯) નેમિરાજને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને કરેલાં મંગળ કાર્યો સાથે કપાળમાં મંગળ તિલક પણ કરાવ્યું. ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેમને હાર વગેરે ઉત્તમ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા. (૧૦) વાસુદેવ રાજાના (૪૨ લાખ હાથીઓમાં સૌથી મોટા મદોન્મત્ત ગંધહસ્તી પર તે આરૂઢ થયા અને જેમ મસ્તક પર ચૂડામણિ શોભે તેમ શોભવા લાગ્યા. (૧૧) તેના ઉપર ઉત્તમ છત્ર અને બે ચામર ઢળાઈ રહ્યાં હતાં. અને તે દશ દશાહ વગેરે સર્વ યાદવોના પરિવારથી ચારે બાજુ વિંટળાઈ રહ્યા હતા. (૧૨) તેની સાથે હસ્તી, ઘોડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત શણગારેલી સેના હતી. અને તે સમયે ભિન્નભિન્ન વાજિંત્રોના દિવ્ય અને ગગનસ્પશી અવાજે આકાશ ગજાવી મૂક્યું હતું. (૧૩) આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી ઓપતા તે યાદવકુળના આ મૂષણરૂપ નેમિશ્વર પિતાના ભુવનથી (પરણવા માટે) બહાર નીકળ્યા. (૧૪) પિતાના શ્વશુરગ્રહ લગ્નમંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં - વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ પામેલાં પ્રાણુઓને તેણે નજરોનજર જોયાં. ( Page #176 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૧૪૩ નેંધ : આ પ્રાણીઓ લગ્ન નિમિતે ભોજન માટે રાખવામાં આવ્યાં હતાં કારણ કે તે વખતે કેટલાક ક્ષત્રિય રાજાઓ કે જે જૈન ધર્મને પામી શક્યા ન હતા તે આવી અનર્થ હિંસા કરતા હતા. (૧૫) માંસ ભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહેચેલા એવાં પ્રાણુઓને જોઈને તે બુદ્ધિમાન નેમિનાથ સારથિને સંબોધીને આ પ્રમાણે બોલ્યા : (૧૬) ચુખનાં ઈચ્છુક એવાં આ પ્રાણીઓને શા સારુ વાડામાં અને આ પાંજરા એમાં રુધી રાખ્યાં હશે ? (૧૭) આ સાંભળીને સારથિએ કહ્યું : એ બધાં નિર્દોષ જી આપના જ આ વિવાહકાર્યમાં આવેલા લોકોને જમાડવા સારુ અહીં ગોંધી રાખ્યાં છે. (૧૮) “તમારા લગ્ન નિમિત્તે પણ ઘણા જીવોને વિનાશ !” આ વચન સાંભળીને સર્વ જીવો પર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નેમિરાજા ખૂબ જ વિચારમાં પડી ગયા. (૧૯) જે મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ છવો હણાઈ જતા હોય તે તે વસ્તુ મારે માટે આ લેક કે પરલોક ઉભયમાં લેશ માત્ર કલ્યાણકારી નથી. નંધ: અનુકંપા વૃત્તિના દિવ્યપ્રભાવે તેના હૃદયને હલમલાવી મૂક્યું પ્રથમ તેણે વિચાર્યું કે લગ્નક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા ! લેશ રસાસ્વાદમાં આટલો અનર્થ ! સંસારનાં પામર જીવે શું અન્યનાં દુઃખ પારખવાની લાગણી સાવ ખોઈ બેઠા હશે ? આ સામાન્ય વિચાર પણ તેમને કેમ સ્કુરતો નહિ હોય? ખરેખર જ્યાં તે દૃષ્ટિ જ નથી ત્યાં વિચાર શાના હોય? જ્યાં અંધ અનુકરણું છે ત્યાં વિવેક ક્યાંથી જન્મે ? આવા અનર્થ સંયોગોથી શે લાભ ? આવા સંબંધોમાં પતન સિવાય ઉન્નતિ કયાં હતી ? આવા ગંભીર ચિંતનના પરિણામે તેને તીવ્ર નિદ થયો. સંસારની આસક્તિ ઊડી ગઈ રમણીના કોમળ પ્રલોભનો ચેપ તેને લેભાવી ન શક્યો. (૨૦) તુરત જ તે યશસ્વી નેમિનાથે પોતાના કાનનાં યુગલ (બન્ને) કુંડલ, લગ્નનું ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથિને અર્પણ કર્યા અને ત્યાંથી જ પાછા વળી ગયા. નેધ: ઐતિહાસિક નોંધ મળે છે કે નેમિનાથ તે જ સમયે આગળ ન વધતાં ઘર તરફ પાછા વળ્યા. એકાએક આવી જાતના પરિવતને તેમના સ્નેહીજનેને અસહ્ય ખેદ ઉપજાવ્યો. પછી તો બહુ બહુ કહેવા છતાં પાછા ન વળ્યા અને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાદયયન સુ વૈરાગ્ય પ્રબળ જ થતું ગયો. વરસીદાન (પ્રત્યેક તીર્થકર દીક્ષા લીધા પહેલાં એકવર્ષ સુધી મહામૂલા દાન કરે છે તે) દઈ આખરે એક હજાર સાધકો સાથે દીક્ષિત થયા. (૨૧) નેમિનાથે ઘેર આવી જેવું ચારિત્ર લેવાનું મન કર્યું કે તે જ વખતે તેમના પૂર્વ પ્રભાવથી પ્રેરાઈ દિવ્યઋદ્ધિ અને મોટી પરિષદ સાથે ઘણું (લેકાંતિક) દે ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલકમાં ઊતર્યા. નોંધ : નેમિનાથ એ જૈનશાસનના ૨૪ તીર્થકર (સર્વોત્તમ ભગવાન) પૈકીના બાવીસમા તીર્થંકર હતા. ઘણું ભવોના તીવ્રતાર પુરુષાર્થ પછી જ તીર્થંકર પદપ્રાપ્ત થાય છે. જે સમયે તીર્થકર દેવ અભિનિષ્ક્રમણ કરે છે તે વખતે દેવગતિમાંના જે પ્રશસ્ત દેવ ત્યાં આકર્ષાય છે તે લેકાંતિક દેવ તરીકે ઓળખાય છે. (૨૨) આવી રીતે અનેક દેવો અને અનેક મનુષ્યના પરિવારથી વિંટાયેલા તે નેમીશ્વર રતનની પાલખી પર આરૂઢ થયા. અને દ્વારકા (તેમના નિવાસસ્થાન) નગરીથી નીકળી રૈવતક (ગીરનાર) પર્વતમાં આવેલા ઉદ્યાનમાં ગયા. (૨૩) ઉદ્યાને પહોંચ્યા પછી તુરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી ઊતરી પડ્યા. અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રા નક્ષત્રમાં ત્યાં પ્રવ્રયા સ્વીકારી લીધી. નંધ: શ્રીકૃષ્ણના આઠ પુત્રો બળદેવના ૭૨ પુત્ર, શ્રીકૃષ્ણના ૫૬૩ ભાઈએ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમિનાથના ૨૮ ભાઈઓ, દેવસેનમુનિ વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવ પુત્રો તથા આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજે તેને પુત્ર અને ત્રીજા વરદત એમ બધા મળી એકી સાથે એક હજાર પુરુષ સાથે ચિત્રા નક્ષત્રમાં ઘેરથી નેમિનાથ નીકળ્યા હતા. (૨૪) (પાલખીથી ઊતર્યા પછી) પ્રવ્રજ્યા લેતી વખતે શીધ્ર તેણે સુગંધમય, સુકોમળ અને વાંકડિયા વળેલા કેશને તુરત જ પિતાને હાથે જ પાંચ મુષ્ટિઓથી લુચન કર્યું અને સમાધિપૂર્વક સાધુતા સ્વયં સ્વીકારી લીધી. (૨) જિતેન્દ્રિય અને મુંડિત થયેલાં તે મુનિશ્વરને વાસુદેવે કહ્યું : હે સંયતીશ્વર ! આપના ઈચ્છિત શ્રેય (મુક્તિ)ને શીધ્ર પામે. (૨૬) અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લોભતાના ગુણો વડે આગળ અને આગળ વધે. (આ કેવું સુંદર આશીર્વચન છે ! સાચે સંબંધ આને જ કહેવાય. Page #178 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય ૧૪૫ નંધ: જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એ ત્રણની પૂર્ણ સાધના થયેથી જેનદર્શન મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની ઓળખાણું. દર્શન એટલે આત્મદર્શન અને ચારિત્ર એટલે આત્મરમણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિગત થતી જાય તેમ તેમ કર્મનાં બંધનો શિથિલ થાય અને કર્મોથી સાવ મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય. (૨૭) એ પ્રમાણે બળભદ્ર, કૃષ્ણ મહારાજ, યાદવો અને ઈતર નગરજને અરિક નેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા. (૨૮) આ તરફ તે રાજકન્યા રાજીમતી; અરિષ્ટનેમિએ એકાએક દીક્ષા લીધી તે વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શોકના ભારથી મૂર્શિત થઈ જમીન પર ઢળી પડી. (૨૯) સ્વસ્થ થયા પછી રામની ચિંતવવા લાગી કે હું જેનાથી તજાઈ તે યુવાન રાજપાટ અને ભોગસુખને ત્યજી યોગી બન્યા. અને હું હજીયે અહીં જ છું. મારા જીવનને ધિક્કાર છે. ભારે દીક્ષા લેવી તે જ કલ્યાણકારી છે. (૩૦) ત્યારબાદ પૂર્ણ વૈરાગ્યથી પ્રેરિત થઈ ધીરજવાળી તે રામતીએ કાળા ભમર જેવા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળનું પોતાની મેળે જ લુંચન કર્યું અને ગિની બની ગઈ. (૩૧) કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય રામતીને કહ્યું કે હે પુત્રી ! આ ભયંકર એવા સંસાર સાગરને જલદી જલદી તરી જજે. (૩) તે બ્રહ્મચારિણી અને વિદુષી રાજીતી દીક્ષિત થઈ ત્યારે તેની સાથે ઘણી સાહેલીઓએ અને સેવિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. (૩૩) એકદા ગીરનાર પર્વતમાં જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રામતીનાં ચીવર ભીંજાયાં અને અંધકાર થવાથી એક પાસેની ગુફામાં જઈને ઊભાં રહ્યાં. નોંધ : અકસ્માતથી જે ગુફામાં રાજીમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિ કે જે યૌવનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા. (૩૪) ગુફામાં કેઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજમતી સાવ નગ્ન થઈ પિતાનાં ભીંજાયેલાં ચીવર મોકળાં કરવા લાગ્યાં. આ દશ્યથી રથનેમિ ઉ. ૧૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ઉત્તાધ્યયન સત્ર એકાએક રાજીમતીએ પણ તેમા (વિયાકુળ) થઈ ગયા. તેવામાં જ દીઠા. ૉંધ : એકાંત અતિ ભયંકર વસ્તુ છે. ખીજકરૂપ રહેલા વિકાર એકાંતમાં રાખવામાં છુપાયેલા અગ્નિની માફક ઝળકી ઊઠે છે. સ્ત્રી અને પુરુષને આકસ્મિક સહવાસ પણ અડેલ યાગીને ચલિત બનાવે છે. ઊંચે ચડેલા રથનેમિ આવા લેશ નિમિત્તથી ક્ષણવારમાં નીચે પટકાઈ પડે છે. (૩૫) (રથનેમિ જોતાં વાર જ) એકાંતમાં તે સંયમીને જોઈને રાજીમતી ભયભીત બની ગઈ. (અજાણતાં મુનિ સમક્ષ નગ્ન બની જવાયું એ) ભયથી ક`પવા લાગી. અને પેાતાના બન્ને હાથથી ગેાપન કરી બેસી ગઈ. નોંધઃ વસ્ત્રો દૂર પહેાળાં કર્યાં હતાં. સ્થળ એકાંત હતુ ં. અબળાજાતિગત લા અને ભયની લાગણીઓનું ક્રૂ જામ્યુ હતુ. આ વખતે તેણે એસી જઈ પેાતાના બન્ને હાથથી મટબદ્ધ આસન બનાવી પેાતાનાં બધાં ગુહ્ય અંગે ગેાપવી લીધાં, છુપાવ્યાં. (૩૬) તે વખતે સમુદ્રવિજયના અ ંગજાત રાજપુત્ર રથનેમિ રાજીમતીને ભયભીત થયેલી જોઈ આ પ્રમાણે ખેલ્યા : (૩૭) હું સરલે ! હું રથનેમિ છું. હે રૂપવતી! હે મંજુલ ભાષિણી ! મારાથી લેશમાત્ર તમને દુ:ખ નહિ થાય. હે કેમલાંગિ ! મને સેવે. (૩૮) આ મનુષ્યભવ દુલ`ભ છે. માટે ચાલે, આપણે ભાગે ને ભાગવીએ. તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી નુક્ત–ભાગી થઈ આપણે બન્ને જિનમાગને આચરીશુ. (સંયમ ગ્રહણ કરીશું). (૩૯) આવી રીતે સંયમમાં કાયર અને વિકાર જીતવાના ઉદ્યોગમાં સાવ પરાભવ પામેલા તે રથનેમિને જોઈને રાજીમતી સ્વસ્થ થયાં. સ્ત્રીશક્તિથી પોતાના આત્માને ઉન્નત બનાવી તે જ વખતે પેાતાનાં વસ્ત્રોને લઈ શરીર આચ્છા દિત કર્યું.... (૪૦) પેાતાની પ્રતિજ્ઞા અને વ્રતમાં દૃઢ થતાં અને પોતાની જાતિ, કુળ અને શિયળનું રક્ષણ કરતાં તે રાજકન્યા રથનેમિને ઉદ્દેશી આ પ્રમાણે ખેલ્યાં : (૪૧) ૧. કદાચ તું રૂપમાં સાક્ષાત્ કામદેવ હા, લીલામાં સાક્ષાત્ નળકુબેર હા કે પ્રત્યક્ષ શક્રેન્દ્ર હા, તેા પણ હું તને ન ઇચ્છું. (૪૧) વૈં. અગ ંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પી ઝળહળતી અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે. પણ વસેલું વિષ ફરીથી પીવાનું ઇચ્છતા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ રથનેમીય (૪૨) અપયશના અભિલાષિન! તને ધિક્કાર હો ! કે જે તે વાસનામય જીવન માટે વમેલા ભોગોને ભેગવવા ઈચ્છે છે. એવા પતિત છવન કરતાં તારું મૃત્યુ વધારે ઉત્તમ છે. (૪૩) હું ભોજવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું. અને તું અંધકવિષ્ણુને પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવાં થઈએ ! એ સંયમીશ્વર ! નિશ્ચલ થઈ સંયમમાં સ્થિર થા. નેધ : શ્રી હરિભદ્રસૂરિના કથન પ્રમાણે હૈં. હર્મન જે કેબી પિતાની પ્રસ્તાવનામાં લખે છે કે ભેગાસજ એ અશુદ્ધ રૂપ છે. પરંતુ તેને બદલે ભોજરાજ -જોઈએ. આ ભોજરાજનું અપર નામ જ ઉગ્રસેન છે અને અંધકવિષ્ણુનું અપર નામ જ સમુદ્રવિજ્ય છે. આથી તે બન્ને વ્યક્તિઓ ભિન્નભિન્ન નથી પણ એક જ છે. (૪૪) હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જે આમ કામભોગોની વાંછના રાખ્યા કરીશ તે સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ પવનથી ઊખડી જાય છે તેમ તારે આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે. (૪૫) . જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોને ધણી નથી પણ લાકડીને ધણી છે અને ભંડારી દ્રવ્યનો ધણી નહિ પણ ચાવીને ધણી છે તેમ તું પણ જે વિષયાભિલાષી રહીશ તો સંયમ પાળવા છતાં ચારિત્રનો ધણી નહિ પણ વેષને જ માત્ર ધણું રહીશ. (૪૫) વ. માટે હે રથનેમિ! ક્રોધ, માન, માયા અને લોભને દબાવી તારી પાંચે ઈદ્રિયોને વશ કરીને તારા આત્માને કામભોગોમાંથી પાછો વાળ. (૪૬) બ્રહ્મચારિણી અને સાધવીનાં આ આતમર્પશી અને સચોટ વચનોને સાંભળી જેમ અંકુશ વડે મદોન્મત્ત હાથી વશ થાય તેમ રથનેમિ શીધ્ર વશ થયા ' અને સંયમધર્મમાં બરાબર સ્થિર થયા. નોંધ: ત્યાં હાથીરૂપ રથનેમિ; મહાવતરૂ૫ રામતી અને અંકુશરૂ૫ વચન હતાં. રથનેમિને વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયો અને પિતાનું ભાન થવાથી તે પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રને પ્રભાવ શું ન કરે ! ધન્ય છે એ જગજનની બ્રહ્મચારિણી મૈયાનો. માતૃશક્તિનાં આ દિવ્ય આંદોલન આજે પણ સ્ત્રીશક્તિની ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યાં છે. (૪૭) રથનેમિ આજથી મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા. તથા જીવનપર્યત પોતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણુત સુધી અડગ નિભાવી રાખ્યું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉતરાધ્યયન સા તેાંધ : રાજીમતીના વચનના પ્રભાવે તેનાં રામેરામમાં વાસ કર્યો. તે યાગી કદી ન પડે તેવા મેરુ સમાન નિષ્કપાયમાન રહ્યા. (૪૮) એ પ્રમાણે આખરે ઉગ્ર તપશ્ચર્યા કરીને એ વળી (કેવળ જ્ઞાનધારી) થયાં અને સ` એવી સિદ્ધગતિને પામ્યાં. ave (૪૯) જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિએ વિષયભાગથી મનને શીઘ્ર હઠાવી લીધું તેમ વિચક્ષણ અને તત્તા પુરુષા પણ વિષય ભાગેાથી નિવૃત્ત થઈ પરમ પુરુષા કરે. નોંધઃ સ્ત્રીશક્તિ કામળ છે. તેની ગતિ મંદ છે. તેનુ ઐશ્વય ભયથી વિંટાયેલુ છે. સ્ત્રીશક્તિને સૂર્ય' લજ્જાનાં વાદળાથી ઘેરાયેલે છે. બન્ને (રાજીમતી અને રથનેમિ) કર્મોનાં બંધન દૂર કરી ઉત્તમ પણ તે કયાં સુધી ? સમય ન આવે ત્યાં સુધી. સમય આવે ત્યારે લજજાનાં વાદળાં વિખરાઈ જાય છે, કેમળતા પ્રચંતામાં પલટાઈ જાય છે અને તે તેજસ્વી સૂ` ઝળહળી ઊઠે છે. ત્યાં જગતનું સબળ પરાસ્ત થાય છે. પુરુષ શક્તિને આવેરા પૂરા થઈ એસરી જાય છે. અને આખરે એ શક્તિના વિજય થાય છે. રથનેમિ પૂના યાગીશ્વર હતા. આત્મધ્યાનમાં મસ્ત રહેનારા હતા. પરંતુ. વિકારનાં બીજ બાળવા માટે તે તેટલા અને તેવા પ્રયત્ન અપર્યાપ્ત હતા તેથી જ તેમ બનવા પામ્યું હતું. આ પ્રસંગે રાજીમતીનું તીવ્ર તાબળ અને છે. આવા કટોકટીના પ્રસંગમાં તેનું આધૈય આત્મએજસની પ્રતીતિ છે. ધન્ય હે, ધન્ય હે એ યાગિની અને નિમિત્તમાં સપડાવા છતાં એ અન્ને આત્માએ આત્મજ્ગ્યાતિમાં સ્થિર થયા. રથનેમિ પણ પૂર્વીયેાગી હતા એટલે જ આત્મભાનમાં આવી શકયા. અન્યથા પરિણામ શું આવત તે કલ્પના બહારની વસ્તુ છે. અહી તેને માત્ર ટકાર જોઈતી હતી તે મળી ગઈ. નિર્વિકારતા સહજસિદ્ધ થાય અને આ પરાક્રમ એ તેનાં યાગીશ્વરને ! પ્રલેાભનનાં પ્રબળ અડગ રહ્યા. અને સાધના સાધી એમ કહુ છુંઃ એ પ્રમાણે રથનેમિ સંબંધીનું બાવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #182 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ગ્રેવીસમું કે શિ ગૌ ત મી ચા કેશમુનિ તથા ગૌતમને સંવાદ પાંચ મહાવ્રતો એ મૂળ ગુણ કહેવાય છે. તે જ આત્મોન્નતિનાં સાચાં સાધન છે. બાકીની ઈતર ક્રિયાઓ ઉત્તર ગુ કહેવાય છે. અને તે મૂળ ગુણની પુષ્ટિ માટે યોજાયેલી છે. મૂળ ધ્યેય કર્મબંધનથી મુક્ત થવું કે મુક્તિ મેળવવી તે છે. અને તે માર્ગે જવાનાં મૂળભૂત તને કઈ પણ કાળે, કઈ પણ સમયે, કઈ પણ સ્થિતિમાં પલટો થઈ શકે નહિ. તે સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે. તેને કઈ પણ પલટાવી શકે જ નહિ. પરંતુ ઉત્તરગુ અને ક્રિયાનાં વિધિવિધાનામાં કાળ કે સમય પ્રમાણે પલટા થયા છે, થાય છે અને થવાના. સમયધર્મને સાદ સાંભળ્યા વિના ગતિ કર્યા કરવામાં ભય અને હાનિ રહેલાં છે. સમયધર્મને ઓળખી સરળમાર્ગથી કેવળ આત્મલક્ષ્ય રાખી ચાલવામાં સત્યની, ધર્મની અને શાસનની રક્ષા સમાયેલી છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયની આ વાત છે. ભગવાન મહાવીરે સમયધર્મને ઓળખી સાધુજીવનની ચર્યામાં મહાન પલટો કર્યો હતો. પૂર્વથી ચાલી આવતી પાર્શ્વનાથની પરંપરા કરતાં નૂતનતા લાવી મૂકી હતી. અને કડક વિધિવિધાને સ્થાપી જૈનશાસનને પુનરોદ્ધાર કર્યો હતે. સમયધર્મને ઓળખવાથી જૈન શાસનની ધર્મવા તે સમયના વેદ અને બૌદ્ધ શાસનના શિર પર ફરકવા લાગી હતી. ભગવાન પાર્શ્વનાથની પરંપરાને માનતા કેશી શ્રમણ સપરિવાર Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર વિહરતા વિહરતા શ્રાવસ્તીમાં પધારેલા. તે જ વખતે ભગવાન મહાવીરના ગણધર ગૌતમ પણુ સપરિવાર ત્યાં પધાર્યાં. અન્ને સમુદાયા મળ્યા, પરસ્પરના શિષ્યાને ધમાઁ એક અને ક્રિયા ભિન્ન જોઈ આશ્ચય થયું. શિષ્યાની શંકા નિવારવા બન્ને ઋષિપુ...ગવા મળ્યા, ભેટયા વિચારેના સમન્વય કર્યો અને આખરે ત્યાં પણ કેશી મુનિશ્વરે સમયધમ ને સ્વીકારી લીધા અને ભગવાન મહાવીરની પરંપરામાં જૈનશાસનને જય જયકાર મેાલાબ્યા. ૧૫૦ ભગવાન મેલ્યા : (૧) સર્વાન (સ` પદાર્થા અને તત્ત્વાના સંપૂર્ણ જ્ઞાતા), સદ્ધરૂપ તી'ના સ્થાપક અને આખા લેકના પૂજનીય એવા પાનામે અન્ જિનેશ્વર થઈ ગયા હતા. નોંધ : આ વાર્તા પ્રસંગે ભગવાન મહાવીરનું શાસન પ્રવ`તું હતું. મહાવીર પહેલાં ત્રેવીશ તી``કરો ધર્માંના પુનરુદ્ધારક પુરુષા થઈ ગયા. તે પૈકી ત્રેવીશમા પ્રભુ પા થયા હતા. પાર્શ્વપ્રભુને આત્મા તે સિદ્ધ થયા હતા. આ વખતે માત્ર તેમનાંદિવ્ય આંદોલનો અને તેમનું અનુયાયી મંડળ અહીં હસ્તી ધરાવતું હતું. (૨) લેાકાલેાકની સ` વસ્તુ પર જ્ઞાનપ્રદીપ (યેાતિ)ના પ્રકાશનાર તે મહાપ્રભુના શિષ્ય મહાયશસ્વી અને જ્ઞાન તેમ જ ચારિત્રના પારગામી એવા કેશીકુમાર નામના શ્રમણ તે સમયે વિદ્યમાન હતા. (૩) તે કેશીકુમાર મુક્તિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાનથી ભરપૂર હતા. એકદા બહેાળા શિષ્યસમુદાય સાથે ગામેાગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યાં. નોંધ : જૈનદર્શીનમાં જ્ઞાનની પાંચ ભૂમિકાઓ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનપર્યાય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન આખા સંસારના જીવામાં તરતમ ભાવે હોય છે. જ્ઞાન શુદ્ધ હાય તા જ સજજ્ઞાન કહેવાય છે. અને જ્ઞાન અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તેને અજ્ઞાન કહે છે. સમ્યક અવમેાધ તે મતિજ્ઞાન અને તેનાથી વિશિષ્ટ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન જેટલુ` વિપુલ તેટલા બુદ્ધિવૈભવ વધુ હોવાના. અવધિજ્ઞાન ઉચ્ચ કોટિના નુખ્યાને અને દેવાને હોય છે અને તે દ્વારા સુદૂર રહેલા પદાર્થના પૂર્વી, વર્તમાન અને ભાવિ ભાવેાને પણ જાણી શકાય છે. આ Page #184 -------------------------------------------------------------------------- ________________ કેશિતમીય ૧૫૧ ત્રણે જ્ઞાને અશુદ્ધ પણ હોઈ શકે છે અને જે અશુદ્ધ હોય તો અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગજ્ઞાન તરીકે ઓળખાય છે. મન:પર્યાય એ શુદ્ધ જ જ્ઞાન છે અને તે જ્ઞાન ઉચ્ચ ભૂમિકાના સંયમી યોગીને જ થાય છે. તે દ્વારા તે બીજાના મનની વાત બરાબર જાણી શકે છે. સર્વથી વિશુદ્ધ અને કેવળ આત્મભાન જ હોય છે તેને કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન તે કર્મનાં આવરણે સંપૂર્ણ બન્યા પછી જ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન ઉત્પન્ન થનારને જ સર્વજ્ઞ કહેવાય છે. તેવા સર્વજ્ઞ પુરુષોને સંસારમાં ફરીવાર જન્મ લેવો પડતો નથી. (જ્ઞાનના પ્રકારનું વિસ્તૃત વર્ણન નંદી વગેરે સૂત્રોમાં જોઈ લેવું.) (૪) તે શ્રાવસ્તી નગરીમાં નગર મંડળની બહાર એક તિન્દુક નામનું એકાંત (ધ્યાનયોગ્ય ભૂમિ) ઉદ્યાન હતું ત્યાં પવિત્ર અને જીવરહિત ઘાસની શયા અને આસને યાચી તે વિશુદ્ધ ભૂમિમાં તેણે વાસ કર્યો. (૫) તે સમયમાં વર્તમાન ઉદ્ધારક અને ધર્મતીર્થના સંસ્થાપક એવા જિનેશ્વર ભગવાન વર્ધમાન આખા વિશ્વમાં સર્વજ્ઞ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. (૬) લેકમાં જ્ઞાન પ્રદ્યોતથી પ્રકાશના પ્રદીપરૂપ તે ભગવાનના શિષ્ય જ્ઞાન તથા ચારિત્રના પારગામી એવા મહા યશસ્વી ગૌતમ હતા. (૭) બાર અંગોના પ્રખર જ્ઞાતા તે ગૌતમ પ્રભુ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. ધ : અદ્યાપી તે બાર અંગેમાંનાં અગિયાર વિદ્યમાન છે અને એક દષ્ટિવાદ નામનું અંગ ઉપલબ્ધ થતું નથી. તે અંગોમાં પૂવતીર્થકરોનાં અને ભગવાન મહાવીરનાં અનુભવી વચનામૃત છે. (૮) તે નગર મંડળની સમીપ એક કોષ્ટક નામનું ઉઘાન હતું. ત્યાં વિશુદ્ધ સ્થાન અને તૃદિની આચત્ત શસ્યા યાચી નિવાસ કર્યો. (૯) એ પ્રમાણે શ્રાવસ્તી નગરીમાં કુમાર શ્રવણ કેશી મુનિ અને મહા યશસ્વી ગૌતમ મુનિ એ બન્ને જણ સુખપૂર્વક અને ધ્યાનમગ્ન સમાધિપૂર્વક રહેતા હતા. નેંધ : તે સમયે ગામની બહારના ઉદ્યાનોમાં ત્યાગી પુરુષો નિવાસ કરતા. ગામમાં જઈ ભિક્ષા માગી સંયમી જીવન ગુજારતા. (૧૦) એકદા (ભિક્ષાચરી કરવા નીકળેલા) તે બનેના શિષ્ય સમુદાય કે જે પૂર્ણ સંયમી, તપસ્વી, ગુણી અને જીવરક્ષક (પૂર્ણ અહિંસક) હતા. તેમને Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર પરસ્પરના એક જ ભાગ હોવા છતાં વેશ અને બાહ્ય ક્રિયા ભિન્ન જેવાથી પરસ્પર વિચાર ઉભળે. (૧૧) આ ધમ વળી કેવો? અને અમે પાળીએ છીએ તે ધર્મ કે ? આ આચાર ધર્મની ક્રિયા કેવી અને અમે પાળીએ છીએ તે કેવી ? બેંધઃ ભગવાન પાર્શ્વનાથને કાળ ઋજુ અને પ્રાજ્ઞ કાળ હતો. તે વખતનાં મનુષ્યો સરળ અને બુદ્ધિમાન હતાં અને તેથી તે પ્રકારની ધમ રચના પ્રવર્તતી હતી. તે વખતે માત્ર ચાર વ્રત હતાં. વસ્ત્રો પણ રંગીન મનહર વપરાતાં. કારણ કે સુંદર વસ્ત્રપરિધાનમાં કે જીણું વસ્ત્ર પરિધાનમાં મુક્તિ નથી. મુક્તિ તો નિરાસક્તિમાં છે. તેમ ધારી તે વખતે તે પ્રણાલિકા ચાલી હતી અને આજ સુધી વિદ્યમાન હતી. એક જ જિનધર્મને માનવા છતાં બાહ્ય ક્રિયામાં આટઆટલું અંતર શાથી ? તે શંકા થવી સ્વાભાવિક જ છે. એ બને ગણધરે તો જ્ઞાની જ હતા તેને આ વસ્તુમાં કંઈ મહત્ત્વ કે નિકૃષ્ટત્વ નહોતું લાગતું પરંતુ આવી શંકા શિષ્યવગને થાય તે સ્વાભાવિક હતું. તેનું સમાધાન કરવા માટે પરસ્પર મિલન કરી સમન્વય કરી લે તે પણ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચક્તા જ સૂચવે છે. (૧૨) ચાર મહાવ્રતરૂપ ધર્મ કે જે ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે અને પાંચ મહા વ્રતરૂપ ધમ ભગવાન મહાવીરે કહ્યો છે, તે તે ભેદને હેતુ શો ? (૧૩) વળીઅપધિ (વેત વસ્ત્ર અને અવસ્ત્ર) વાળો આ સાધુ આચાર કે જે ભગવાન મહાવીરે ફરમાવ્યો છે, અને આ પચરંગી વસ્ત્રો પહેરવાને સાધુ આચાર કે જે ભગવાન પાર્શ્વનાથે બતાવ્યું છે તે બન્નેમાં તથ્ય શું ? આવું અંતર શા માટે ? જો બન્નેનાં એક જ ય છે તે ક્રિયાભેદ પણ શા સારુ ! નેધ : તે વખતે બન્ને પ્રકારના મુનિવરે હતા. જેમાંના એક જિનકલ્પી અને બીજા સ્થવિર કપી કહેવાતા. જિનકલ્પી સાધુઓ દેહાધ્યાસ છોડી કેવળ આત્મપરાયણ રહેતા. સ્થવિર કપીઓનું કામ તેથી વિશેષ કપરું હતું. તેમને સમાજના સંગમાં રહેવા છતાં નિરાસતપણે કામ કરવાનું હતું અને આત્મકલ્યાણ અને પર કલ્યાણ બને હેતુ જાળવી આગળ વધવાનું હતું. તેઓ સ્વલ્પ પરિગ્રહ રાખતા પણ તેમાં મમત્વ ન રાખતા. તે પરિગ્રહ રાખીને પણ જિનકપીને મહાન આદર પામે તેવી આભાની ઉજજવલતા અને જાગૃતિ સતત રાખતા. (૧૪) કેશમુનિ અને ગૌતમ મુનિ એ બન્ને મહાપુરુષોએ પિતાના શિષ્યોને આ સંશય જાણીને તેનું નિવારણ કરવા માટે સમુદાય સહિત પરસ્પર સમાગમ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. Page #186 -------------------------------------------------------------------------- ________________ કેશિગૌતમીય ૧૫૩ નોંધ : ગૌતમ કેશીમુનિ કરતાં વયે નાના હતા. પરંતુ જ્ઞાનમાં મેાટા હતા. તે સમયે ગૌતમમુનિને ચાર જ્ઞાન હતાં. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન. (૧૫) વિનય, ભક્ત તથા અવસરના જાણુકારી ગૌતમ સ્વાની શિષ્યસમુદાય સાથે કેશીમુનિ (પાર્શ્વ་નાથના અનુયાયી છે માટે)નું વડીલ કુળ જાણી તેમની પાસે તિન્દુક વનમાં પોતે જાતે આવ્યા. ોંધ : ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર પહેલા થયા છે માટે તેના અનુયાયી પણ વડીલ ગણાય. તે વિનય બળવવા પાતે જ્ઞાની હોવા છતાં ત્યાં પધાર્યા. આ જ નમ્રતા અને જ્ઞાનપાચનનું ચિહ્ન છે. (૧૬) શિષ્ય સમુદાય સાથે ગૌતમ સ્વામીને સ્વયં આવતા જોઈને કેશીકુમાર હર્ષોંઘેલા થઈ ગયા અને તેમનુ` આતિથ્ય સુંદર રીતે કરવા લાગ્યા. નોંધ : વેશ અને સમાચારી ભિન્ન છતાં સભાગ-સાંપ્રદાયિક વ્યવહારનાં ભૂત ત્યાં નવાં નહિ. જ્યાં વિશુદ્ધ પ્રેમ ઉછળતા હોય અને સંપ્રદાયનેા કદાગ્રહ ન હોય ત્યાં તેવું વિષવાતાવરણ હોય જ શાનું? વાહ ! તે ક્ષણ કેવી અપૂ છે ? આવા સ ંતસમાગમની એક જ ક્ષણુ કરાડા જન્માનાં પાતકને લય કરી નાખે છે. (૧૭) કેશીકુમાર શ્રમણ ગૌતમ ભગવાનને આવતા દેખી ઉત્સાહથી તેમને અનુરૂપ અને પ્રાસુક (જીવરહિત શાલીનું, ત્રીહિતું, કોદરીનું અને રાળ નામે વનસ્પતિનું એમ) ચાર જાતનાં પરાળ (ધાસ) અને પાંચમુ ડાભ અને તૃણુનાં આસના લઈ લઈને કેશીમુનિ તથા તેમના શિષ્ય સમુદાય ગૌતમમુનિ અને તેમના શિષ્ય સમુદાયને તે પર બેસાડે છે. (૧૮) તે વખતનું દૃશ્ય અનુપમ લાગતું હતું. કુમાર કેશીભ્રમણ અને મહા યશસ્વી ગૌતમમુનિ બન્ને જણુ ત્યાં બેઠાબેઠા જાણે સૂર્યાં અને ચંદ્ર જ ન બેઠા હાય ! તેવી રીતે શાલી રહ્યા હતા. (૧૯) આ પરસ્પરના વિચારવાદનું કુતૂહલ જોવા માટે મૃગલા જેવા કે ક અજ્ઞ સાધુએ અને કુતૂહલી જના તથા પાખડીએ પણ હાજર થઈ ગયા હતા. તેમજ લાખાની સંખ્યામાં ગૃહસ્થ પણ ત્યાં એકઠા થયા હતા. (૨૦) (ગગનમાગે` અદૃશ્ય રૂપે) દેવા, દાનવેા, ગાંધર્વો, યક્ષ, રાક્ષસેા, કિન્નર તથા અદશ્ય રહેલાં અનેક ભૂત પણ ત્યાં આ દૃશ્ય જોવા માટે એકઠા થયાં હતાં. (૨૧) તે વખતે પ્રથમ જ કેશીમુનિએ ગૌતમને ઉદ્દેશીને કહ્યું: હું ભાગ્યવંત ! Page #187 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધયયન સૂત્ર. હું તમને પ્રશ્નો પૂછવા ઈચ્છું છું. આ પ્રમાણે બોલતા કેશમહારાજર્ષિને સંબોધીને ભગવાન ગૌતમ આ પ્રમાણે બોલ્યા : (૨૨) હે ભગવન્ ! આપની ઈચ્છા હોય (આપને યોગ્ય લાગે તે આપ ભલે પૂછે. આ પ્રમાણે જ્યારે ગૌતમમુનિએ કેશમુનિને ઉદારતાપૂર્વક કહ્યું ત્યારે અનુજ્ઞા પામેલા કેશી ભગવાને ગૌતમ મુનિને આ પ્રમાણે કહ્યું: (૨૩) હે મુને ! ચાર મહાવ્રતરૂપ ધર્મ ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે, પરંતુ ભગ વાન મહાવીર તો પાંચ મહાવ્રતરૂપે ધર્મને કહે છે. ધ : યામને અર્થ અહીં મહાવ્રત લીધો છે. (૨૪) તે એક કાર્ય (મોક્ષના હેતુ)માં પહોંચવાને યોજાયેલા એ બન્નેનાં આ ભિન્નભિન્ન વેશ અને જુદા જુદા આચારનું પ્રયોજન શું હશે ? હે બુદ્ધિમાન ગૌતમ! આ એક જ માર્ગમાં બે પ્રકારના વિવિધ ધર્મ કેમ પ્રવતે છે ? (તેમાં શું આપને સંશય કે આશ્ચર્ય નથી થતું ?) (૨૫) આ પ્રમાણે બોલતા કેશી શ્રમણને ઉદ્દેશીને ગૌતમમુનિએ આ પ્રમાણે કહ્યું : શુદ્ધ બુદ્ધિ વડે જ ધર્મતત્ત્વનો તથા પરમાર્થને નિશ્ચય કરી શકાય છે. નેધ : જ્યાં સુધી તેવી શુદ્ધ અને ઉદાર બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી સાધ્ય કરતાં સાધન તરફ જ તે વધુ ઢળે છે. એટલે મહાપુરુષોએ કાળ જોઈને જ તેવી સખત ક્રિયાઓ યોજેલી છે. (૨૬) (ચોવીસ તીર્થંકર પૈકી) પ્રથમ તીર્થકર (2ષભ પ્રભુ)ના સમયના મનુષ્ય બુદ્ધિમાં જડ છતાં પ્રકૃતિના સરળ હતા. અને છેલ્લા તીર્થકર (ભગવાન મહાવીર)ના સમયના મનુષ્યો જડ (બુદ્ધિનો દુરુપયોગ કરનારા) અને વાંકા (કુવિકલ્પ કરનાર) હતા. વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયના જીવો સરળ બુદ્ધિવાળા અને પ્રાણ હતા. તેથી જ અવસર જોઈ ભગવાન મહાવીરે કડક વિધિવિધાનો કહ્યાં છે. (૨૭) ઋષભ પ્રભુના અનુયાયીઓને ધર્મ સમજવો કઠિન પડત. પરંતુ સમજ્યા પછી આચરવામાં તે સમથ હોઈ પાર ઊતરતા અને આ છેલલા (ભગવાન મહાવીર) તીર્થંકરના અનુયાયીઓને ધર્મ સમજવામાં સહેલ છે. પણ પાળવામાં કઠિન છે. તેથી જ તે બન્નેના કાળમાં પાંચ મહાવ્રતરૂ૫ યતિધર્મ સમજાવ્યો છે અને વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ સમજાવ્યું છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ કેશિગૌતમીય - નેંધ : સમજવામાં કઠિન હોવાનું કારણ બુદ્ધિની જડતા; અને આચરવામાં કઠિન હોવાનું કારણ એ છે કે સમયના પ્રવાહમાં મનુષ્યની શિથિલતા વધી ગઈ હતી. (૨૮) આ સ્પષ્ટ વસ્તુ સાંભળીને કેશી સ્વામી બોલ્યા : હે ગૌતમ ! આપની બુદ્ધિ સુંદર છે. અમારા સંશયનું સમાધાન થઈ ગયું. હવે બીજે સંશય (પ્રશ્ન) રજૂ કરું છું. હે ગૌતમ ! તેનું સધાધાન કરે. (૨૯) હે મહામુને ! સાધુ સમુદાયને પ્રમાણપૂર્વક અને સફેદ વસ્ત્ર વાપરવાનો ધર્મ શ્રી ભગવાન મહાવીરે કહ્યો છે અને પાર્શ્વનાથે તે વિવિધ રંગવાળાં વસ્ત્રો વાપરવાની પણ છૂટ આપી સાધુધર્મ ફરમાવ્યું છે. નોંધ : અલકનો અર્થ કેટલાક અવસ્ત્ર કરે છે. જોકે સામાન્ય રીતે આપણે નગ્ન સમાસનો અર્થ નકારવાચી ગણીએ છીએ. એ દષ્ટિબિંદુએ તેમ થઈ શકે પરંતુ તે કાળમાં પણ આ સમુદાય નિર્વસ્ત્ર ન રહેતો. કેટલાક વસ્ત્રરહિત રહેતા અને કેટલાક વસ્ત્રસહિત રહેતા. કારણ કે વસ્ત્ર વાપરવા કરતાં તેની મૂછ પર ભગવાન મહાવીરે ખૂબ ભાર આપ્યો છે. એટલે આ સ્થળે નગ્ન સમાસના છ અર્થો પૈકી અલ્પને ઉપયોગ કરે તે વધુ સંગત લાગે છે. (૩૦) તે બન્ને એક જ ધ્યેયમાં જોડાયેલા હોવા છતાં આ પ્રમાણે દેખીતું બને પ્રકારનાં વેશચિહ્નો ધારણ કરવાનું અંતર કેમ રાખ્યું હશે ? હે બુદ્ધિમાન ! આપને અહીં સંશય થતું નથી ? (૩૧) આ પ્રમાણે બોલતા કેશમુનિને ઉદેશીને ગૌતમ આ પ્રમાણે બોલ્યા : ખૂબ વિજ્ઞાનપૂર્વક સમય અને સાધુઓનાં માનસ જોઈને તે મહાપુરુષોએ આ પ્રમાણે ભિન્નભિન્ન ધર્મસાધને રાખવાનું વિધાન કરેલું છે. નેંધ : ભગવાન પાર્શ્વનાથના શિષ્યો સરલ અને બુદ્ધિમાન હતા તેથી તે વિવિધ વસ્ત્રો પણ શરીરના આછાદન માટે છે, વિભૂષા અથે નથી તેમ માની અનાસક્ત ભારે ઉપયોગ કરી શકતા હતા. પરંતુ ભગવાન મહાવીરે જોયું કે આ કાર્યમાં પુષ્કળ નિમિત્તો મળવા છતાં આસક્તિ ન થવી તે અતિ અતિ કઠણ વસ્તુ છે. માટે જ પ્રમાણપૂર્વક અને સાદો વેશ રાખવા માટે ફરમાવ્યું. અર્થાત એ બધુ એ મહાપુરુષોએ વિચારપૂર્વક જ અવસર જોઈને કર્યું છે. (૩૨) સાદો વેશ રાખવાનું કારણ ઃ (૧) લેકમાં ભિન્નભિન્ન પ્રકારના વિક અને વેશે પ્રવર્તી રહ્યા છે. તેમાં આ વેશ પરથી લોકોને પ્રતીતિ થાય કે આ જૈન સાધુ હશે. (૨) “હું સાધુ છું” તેવું પિતાને વેશથી, Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સુરત ધ્યાન રહે માટે (૩) સંયમને નિર્વાહ તે દ્વારા થાય. એવાં કારણથી જ લેકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. નેધ : વેશ એ કંઈ સાધ્ય નથી. માત્ર બાહ્ય સાધન છે. તે બાહ્ય સાધન આંતરિક સાધનની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં મદદરૂપ થાય તેટલા પૂરતું તેનું પ્રયજન છે. (૩૩) વળી સાધુનો વેશ તો દુરાચાર ન થવા પામે તેવી સતત જાગૃતિ રાખવા માટે માત્ર વ્યવહારનયથી સાધન છે. નિશ્ચયનયે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષનાં સાધન છે. આ વાસ્તવિક સાધનમાં તે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર બને મળતા જ છે. (મૌલિકતામાં લેશમાત્ર ભેદ નથી.) ધ : વેશ ભલે ભિન્ન હોય પરંતુ તત્વમાં ભેદ કશ છે જ નહિ. ભિન્ન વેશ રાખવાનું પણ ઉપર કહ્યું તે જ પ્રયજન છે. (૩૪) કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે (તમે બહુ સમન્વય કરી શકે છે), તમે મારો સંશય દૂર કર્યો છે. હવે એક બીજે સંશય (પ્રશ્ન) કરું છું તેનું હે ગૌતમ ! તમે સમાધાન કરો. (૩૫) હે ગૌતમ ! હજારો વૈરીની વચ્ચે તમે વસી રહ્યા છે, વળી તે તમારી સામે ઝઝૂમી રહ્યા છે. છતાં તે બધાને તમે શી રીતે જીતી શકો છે ? (૩૬) (તમે કહ્યું :) હુ માત્ર એક (આત્મા)ને જીતવા સતત પ્રયત્ન કરું છું. કારણ કે તે એકને જીતવાથી પાંચ અને પાંચને જીતવાથી દસ અને દસને જીતવાથી સર્વ શત્રુઓ સ્વયં જિતાઈ જાય છે. (૩૭) કેશીમુનિએ ગૌતમને કહ્યું કે તે શત્રુઓ ક્યાં ? આ પ્રમાણે બેલતા કેશમુનિને ઉદેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું : (૩૮) હે મુને ! એક (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલે) જીવાત્મા જે ન જિતાય તે તે શત્રુ છે. (આભાને ન જીતવાથી કષાયો ઉત્પન્ન થાય છે, અને એ શત્રુના પ્રતાપે ચાર કષા પણ શત્રુ છે અને પાંચે ઈદ્રિયો તે પણ શત્રુ છે, એમ આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું. નોંધ : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે કહેવાય છે. તેના - તરતમાં ભાવે સોળ ભેદો છે. દુષ્ટ મન એ પણ શત્રુ છે. પાંચ ઈદ્રિયોને અસ૬વેગ થવાથી એ પણ શત્રુઓ જેવું કાર્ય કરે છે. પરંતુ બધાનું મૂળ એક માત્ર Page #190 -------------------------------------------------------------------------- ________________ કેશિગીતમય ૧૫૭. દુરાત્મા જ છે. તેથી તેને જીતવાથી બધુ છતાય છે. જેનશાસ્ત્રને ન્યાય એ છે , કે બહારનાં યુદ્ધ કરવા કરતાં આત્મયુદ્ધ કરવું એ ઉત્તમ છે. અને ક્ષમા, દયા, તપશ્ચર્યા અને ત્યાગ એ તેમને હણવાનાં શસ્ત્રો છે. તે શસ્ત્રો દ્વારા જ કર્મ હણાઈ જાય છે. (૩૯) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયનું સમાધાન સુંદર કર્યું. હવે બીજો પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરે. (૪૦) આ લેકમાં ઘણું જીવો બિચારા કર્મરૂપી જાળથી જકડાયેલા દેખાય છે. ત્યાં હે મુનિ ! તમે શી રીતે બંધનથી રહિત થઈ વાયુની પેઠે હળવા થઈ અપ્રીતિબંધપણે વિહરી શકો છે? (૪૧) (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) હે મુને ! શુદ્ધ ઉપાયોથી તે પાશલાઓને. છેદીને બંધન રહિત થઈ વાયુની માફક અપ્રતિબંધ રીતે વિચારી શકું છું.. (૪૨) ત્યારે કેશમુનિએ ગૌતમને કહ્યું તે બંધન કયાં ? તે તમે મને કહેશે ? આ પ્રમાણે બેલતા કેશમુનિને ઉદ્દેશીને ગૌતમ કહેવા લાગ્યા. (૪૩) રાગ, દેવ, મેહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજનો પરની આસક્તિઓ છે તે જ તીવ્ર, ઘાટાં અને ભયંકર નેહબંધને છે. તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક જૈનશાસનમાં રહી મારે વિકાસ સાધુ છું અને વિચારી રહ્યો છું. (૪૪) કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારે સંશય દૂર કર્યો છે. હવે બીજી વાતને પૂછું છું તેનો જવાબ આપે. (૪૫) હે ગૌતમ ! હૃદયના ઊંડાણ ભાગરૂપ જમીનમાં એક વેલડી ઊગી છે કે જે વેલડીમાં વિષે જેવા ઝેરી ફળો લાગે છે. તે વેલ તમે શી રીતે ઊખેડી નાખી ? (કેશી બોલ્યા). (૪૬) (આ સાંભળીને ગૌતમ બોલ્યા :) તે વિષવેલડીને તો મેં મૂળ સહિત ઉખેડી નાખી છે અને તેથી જ એ વિષવેલનાં વિષફળોથી હું મુક્ત થઈ જિનેશ્વરનાં ન્યાયય શાસનમાં આનંદપૂર્વક વિચારી રહ્યો છું. (૪૭) તે વેલ કઈ ? તે મને કહેશે ? આ પ્રમાણે કેશમુનિએ ગૌતમને કહ્યું. ત્યારે આ પ્રમાણે બોલતાં કેશમુનિને ગૌતમ કહેવા લાગ્યા : (૪૮) હે મુનિશ્વર ! આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારનારી તૃષ્ણને જ વિષવેલ કહી છે. તે વેલ ભયંકર અને ઝેરી ફળોને આપી જીવોને જન્મ મરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી મેં ઊખેડી નાખી છે. તે ઉખેડી નાખી હવે હું જિનેશ્વરના ન્યાયશાસનમાં સુખપૂર્વક ચાલી શકું છું. Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂર . (૪૯) કેશમુનિએ કહ્યું : હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો તે સંશયા છેદી નાખ્યો.' હવે બીજા સંશયને મૂકું છું તેનું સમાધાન કરે. (૫૦) હે ગૌતમ! હૃદયમાં ખૂબ જાજવલ્યમાન અને ભયંકર એક અગ્નિ સળગી રહી છે કે જે શરીરમાં રહીને તેને જ બાળી રહી છે. તે અગ્નિને તમે શી રીતે બુઝાવી નાખી ? (૫૧) (આ સાંભળી ગૌતમે કહ્યું : ) મહામેર (મોટાં વાદળાં)માંથી ઉત્પન્ન : - થયેલા પાણીના પ્રવાહમાંથી તે ઉત્તમ પાણું લઈ સતત હું તે અગ્નિને ઠારી નાખું છું અને તેથી તે ઠરેલી અગ્નિ મને લેશમાત્ર બાળી શકતી નથી. (૫૨) કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે અગ્નિ કઈ ? તે મને કહેશે ? આ પ્રમાણે કેશમુનિને બોલતાં સાંભળી ગૌતમે પ્રત્યુત્તર આપતાં કહ્યું : (૫૩) કવાયો એ જ અગ્નિ છે (કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહી છે.) અને (તીર્થકર રૂપી મહામેથી વરસેલી) જ્ઞાન, આચાર અને તપશ્ચર્યારૂપી જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી હણાયેલી તે કષાયરૂપ અગ્નિ સાવ ઠરી જાય છે. મને મારા આત્માને) લેશમાત્ર બાળી શકતી નથી. (૫૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયને છેદી નાખ્યો છે. હજુપણ હું બીજો સંશય પ્રકટ કરું છું તેનું સમાધાન કરે. (૫૫) (કેશમુનિએ કહ્યું :) હે ગૌતમ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ (માલિકને ખાડામાં ધકેલી દે તેવો) ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માગે શી રીતે જઈ શકો છો ? તેનાથી કેમ ઉભાગે ચાલ્યા જતા નથી ! નોંધ : દુષ્ટ સ્વભાવવાળો ઘોડો માલિકને કોઈ ને કોઈ વખતે દગો આપ્યા વિના રહેતો નથી પરંતુ તમે તે તેના પર બેસવા છતાં સીધા માર્ગે જ ચાલ્યા જાઓ છે તેનું કારણ શું ? (૫૬) (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) તે ગભર દોડતા ઘોડાને શાસ્ત્રરૂપ લગામથી બાંધી રાખું છું. જ્ઞાન લગામથી વશ થઈ તે ઉભાગે ન જતાં સભાગે જ મને દોરી જાય છે. (૫૭) કેશમુનિએ ગૌતમને કહ્યું તે ઘોડે છે ? તે તમે જાણે છે? આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું : (૫૮) મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડે છે. તે સંસારના વિવિધ વિષય Page #192 -------------------------------------------------------------------------- ________________ કેશિગૌતમીય ૧૫૯ તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતિમાન ઘોડાની માફક તેને બરાબર નિગ્રહ કરું છું. (૫૯) હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારે આ સંશય દૂર કર્યો. હવે બીજ સંશયને પણ રજુ કરું છું. તેને ઉત્તર મને કહો. (૬૦) આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણું છે કે જે રસ્તામાં જઈ દષ્ટિવિપ ર્યાસને કારણે જીવો સાચા માગને ઓળખી શક્તા નથી. અને તેથી ઉન્માગે જઈ દુઃખી થાય છે. તે હે ગૌતમ ! આપ એ ઉન્માર્ગે ન દોરવાઈ જતાં સન્માર્ગમાં શી રીતે રહી શકે છે ? (૬૧) જે કઈ સન્માર્ગે ચાલ્યા જાય છે તે અને કુમાળે જાય છે તે સૌને મેં બરાબર જાણ્યા છે. અને (સન્માગ કુમાર્ગનું મને બરાબર ધ્યાન છે) તેથી હું મારા માર્ગમાં બરાબર ચાલી શકું છું. નષ્ટભ્રષ્ટ થતો નથી. (૬૨) કેશમુનિએ ગૌતમને કહ્યું : તે માગ કર્યો ? એ પ્રમાણે બોલતાં કેશમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું : (૬૩) કલ્પિત મતેમાં જે સ્વછંદથી વર્તે છે તે પાખંડીઓ બધા ખોટા માગમાં ભ્રમણ કરી ગોથાં ખાય છે. સંસારના બંધનથી સર્વથા મુક્ત થયેલા જિનેશ્વરએ સત્યને જે માર્ગ બતાવ્યો તે ઉત્તમ છે. (૬૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ બહુ ઉત્તમ છે. મારે સંશય તમે છેદી નાખે. હવે એક બીજો પણ સંશય છે. તેનું સમાધાન કરે. (૬૫) જળના મોટા પ્રવાહમાં તણુતાં પ્રાણુઓને તે દુઃખમાંથી બચાવનાર કર્યું શરણ, કયું સ્થાન, કઈ ગતિ અને કયે આધારરૂપ દીપ તમે માને છે ? (૬૬) તે જળના વેગમાં પણ એક વિસ્તીર્ણ મટો દ્વીપ છે કે જ્યાં એ પાણીના મહાન વેગનું આવવું જવું થતું નથી. (૬૭) કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે દ્વીપ ો ? આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમે કહ્યું : (૬૮) જરા અને મરણરૂપી વેગથી આ સંસારનાં પ્રાણીઓ તણાઈ રહ્યાં છે. તેનું શરણું, તેનું સ્થાન, તેની ગતિ અને તેને આધારરૂપ દીપ જે કહો તે એક જ ધર્મ છે. (૬૯) હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. મારો તે સંશય તમે છેદી નાખે. હવે બીજો સંશય પણ રજૂ કરું છું. તેને પ્રત્યુત્તર મને કહે. (૭૦) એક મહા પ્રવાહવાળા સમુદ્રમાં એક નાવ ચારે તરફ ઘૂમી રહી છે. હે ગૌતમ! અને આપ તે ઉપર ચડેલા છે તો તમે પાર શી રીતે પામશે ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર (૭૧) જે છિદ્રવાળી નાવ છે તે પાર ન પહોંચાડતાં વચમાં ડૂબી જાય છે અને ડૂબાડે છે. છિદ્ર વિનાની હોય છે તે જ પાર ઉતારે છે. (૭૨) હે ગૌતમ ! તે નાવ આપ કોને કહે છે ? એ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમે જવાબ આપે. (૭૩) શરીર એ જ નાવ છે. આ સંસાર પિતે જ સમુદ્ર છે અને જીવ એ જ નાવિક છે. તે સંસાર સમુદ્રને શરીર દ્વારા મહર્ષિ પુરુષ જ તરી જાય છે. નોધ : શરીર એ નાવ છે. તે કોઈ બાજુથી ભેદાય નહિ તેવી કાળજી રાખવી અને સંયમપૂર્વક નાવિકને પાર ઉતાર-એ મહર્ષિ પુરુષનું કર્તવ્ય છે. (૭૪) હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. આ મારો સંશય છેદાઈ ગયે. હવે મને બીજે સંશય થયો છે તેને મને ઉત્તર આપો. (૭૫) આ સમગ્ર લેકમાં પ્રવર્તતા ઘેર અંધકારમાં બહુ પ્રાણીઓ રૂધાઈ રહ્યાં છે. તે બધાં પ્રાણીઓને પ્રકાશ કોણ આપશે ? (૭૬) આ લેકમાં પ્રકાશ કરનાર જે ભાનુ ઊગેલો છે તે સકળ લેકમાં સકળ, જીવોને પ્રકાશ આપશે. (૭૭) વળી હે ગૌતમ! તે સૂર્ય આપ કોને કહે છે ? આ પ્રમાણે બેલતા કેશી. મુનિને ગૌતમે કહ્યું: (૭૮) સંસારના સમગ્ર અંધકારને વિખેરી પિતાની અનંત જ્યોતિથી પ્રકાશે સર્વજ્ઞરૂપી તે સૂર્ય જ આ આખા લેકના પ્રાણીઓને પ્રકાશ, આપશે. નેધ : જે પ્રબળ આત્માનો સવ અંધકાર દૂર થયો હોય, જે સંસારમાં બંધનથી સર્વથા મુક્ત થયા હોય તે જ પોતાના અનુભવને માગ જગતને બતાવી. સર્વ દુઃખથી મુકાવી શકે. (૭) હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. મારો સંશય નષ્ટ થયો. મને એક બીજે પણ સંશય થયો છે તેનો ઉત્તર મને કહે. (૮૦) હે મુનિ ! સંસારના છ શારીરિક અને માનસિક દુઃખથી પીડાઈ રહ્યા છે. તેને માટે કલ્યાણકારી, નિર્ભય, ઉપદ્રવ અને પીડા રહિત કર્યું સ્થાન ? તે આપના જાણવામાં છે? (૮૧) હું તો માનું છું કે જ્યાં જવું બહુ દુર્લભ છે એવું લેકના અગ્રભાગ પર એક એવું સુંદર અને નિશ્ચલ સ્થાન છે કે જ્યાં આગળ જરા, મૃત્યુ વ્યાધિ કે વેદના, તેમાંનું કશું જ નથી. (૮૨) પણ તે સ્થાન કર્યું છે તે તમે જાણો છો ? એ પ્રમાણે બેલતાં કેશીમુનિને ગૌતમે કહ્યું. Page #194 -------------------------------------------------------------------------- ________________ કેશિગોતમીય (૮૩) જરા–મરણની પીડાથી રહિત અને પરમ કલ્યાણકારી લેકના અગ્રભાગ પર આવેલું તે સ્થાન સિદ્ધિસ્થાન કે નિર્વાણ સ્થાન કહેવાય છે. અને ત્યાં મહર્ષિઓ જ જઈ શકે છે. (૮૪) હે મુને ! તે સ્થાન લેકના અગ્રભાગમાં દુઃખથી પહોંચી શકાય તેવું, નિશ્ચલ અને પરમ સુખદ સ્થાન છે. સંસારરૂપી સમુદ્રને અંત કરનાર શક્તિશાળી પુરુષે ત્યાં પહોંચી શકે છે. ત્યાં પહોંચ્યા પછી કલેશ, શોક કે દુખ એવું કશું હોતું નથી. અને ત્યાં ગયા પછી પુનરાગતિ થતી નથી. (૮૫) હે ગૌતમ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા બધાય સંશોનું બહુ સુંદર સમાધાન કર્યું. હે સંશયાતીત ! હે સર્વ સિદ્ધાંતના પારગામી ગૌતમ ! તમને નમસ્કાર હો (૮૬) પ્રબળ પુરુષાથી કેશમુનીશ્વર આ પ્રમાણે (શિષ્યોના) સંશયનું સમાધાન થયા પછી મહા યશસ્વી ગૌતમ મુનિરાજને શિરસાવંદન કરીને – (૮૭) તે સ્થાને (ભગવાન મહાવીરના) પાંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવપૂર્વક સ્વીકારે છે. અને તે સુખ માર્ગમાં ગમન કરે છે કે જે માગની પ્રથમ અને અંતિમ તીર્થકરે પ્રરૂપણે કરી હતી. (૮૮) પછી પણ જ્યાં સુધી શ્રાવસ્તીમાં રહી ત્યાં સુધી આ પ્રમાણે કેશી અને ગૌતમને સમાગમ નિત્ય થતો રહ્યો અને શાસ્ત્ર દષ્ટિએ કરેલ શિક્ષાવ્રતાદિન નિર્ણય જ્ઞાન અને ચારિત્ર અને અંગમાં વૃદ્ધિ કરનાર નીવડ્યો. નેંધ : કેશી અને ગૌતમ બન્ને ગણના શિષ્યોને તે શાસ્ત્રાર્થ અને તે સમાગમ બહુ લાભદાયક થયે. કારણ કે શાસ્ત્રાર્થ કરવામાં તે બન્નેની ઉદાર દષ્ટિ હતી. એકેયને કદાગ્રહ ન હતો. અને તેથી જ શાસ્ત્રાર્થ પણ સત્યસાધક બન્યો. કદાગ્રહ હોત તે શાસ્ત્રને આઠે અનર્થ પણ થવાનો સંભવ હતો. પરંતુ સાચા જ્ઞાની પુરુષો કદાગ્રહથી પર હોય છે અને સત્ય વસ્તુને સર્વભોગે સ્વીકાર્યા વિના રહી શક્તા નથી. (૮૯) આખી પરિષદ આથી સંતુષ્ટ બની ગઈ. બધાને સત્યમાર્ગની ઝાંખી થઈ. શ્રોતાઓ પણ સાચા માર્ગને પામ્યા અને તે બને મહેશ્વરોની મંગળસ્તુતિ કરી ભગવાન કેશી અને ભગવાન ગૌતમ સદા પ્રસન્ન રહે તેમ કહેતા સર્વ દેવ, દાન અને મનુષ્યો સ્વસ્થાને ગયા. નેંધ : સમય ધર્મ એટલે આ કાળે આ સમયે આ સ્થિતિમાં શાસનની ઉ. ૧૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન સત્ર ઉન્નતિ શી રીતે થાય? તેની હૃદયસ્પર્શી વિચારપૂર્વક ઉન્નતિ કરવી એ અબાધિત સત્ય છે. તે પલટી શકે જ નહિ. પણ શાથી કરવી તે સાધનિક સમયધર્મના હાથમાં છે. તેનાં પરિવર્તન સંભવિત છે. સમય ધમની હાકલ સૌ કોઈને માટે છે. સમાજ સમયધમથી સંકળાયેલું છે. શ્રવણવર્ગ અને શ્રાવકસમૂહ એ બધાં સમાજનાં અંગે છે, કોઈ પણું અંગ તે તરફ ઉપેક્ષા ન રાખતાં શાસ્ત્રમાં કહેલાં અબાધિત સત્યને ઓળખી સંગીન પુરુષાર્થ કરે અને સુવ્યવસ્થિત રહી જેનશાસનની ઉન્નતિ કરે તે જ અભીષ્ટ છે. એમ કહું છું : એ પ્રમાણે કેશિગૌતમીય નામનું ત્રેવીસમું અધ્યયન સમાપ્ત થયું: Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ચાવીસમું સ મિ તિ આ સંયમ, ત્યાગ અને તપ, આ ત્રણે મુક્તિનાં ક્રિયાત્મક સાધના છે. ભવખ ધનેાથી મુક્ત કરવા માટે તે જ સમથ છે. મુક્તિએ પહેાંચવાના આપણે સૌ કોઈ ઉમેદ્યવાર છીએ. સૌ કાઈ ને માક્ષમાગ માં જવાને સમાન હક છે. માત્ર ત્યાં જવાની તૈયારી ડાવી જોઈ એ. આ અધ્યયનમાં મુનિવરેાની સંયમજીવનને પેાષનારી માતાઓનું વર્ષોંન છે. છતાં તેનું અવલ ખન તેા સૌ કોઈ મુમુક્ષુઓને એક સરખુ જ ઉપકારી છે. પાતાનુ સ્થાન, ચેાગ્યતા અને સમય જોઈ વિવેકપૂર્વક તેના ઉપચાગ કરી શકાય છે. ભગવાન આલ્યા : (૧) જિનેશ્વર દેવાએ જે પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ વર્ણવેલી છે તે આઠે પ્રવચન માતાએ કહેવાય છે. નોંધ : જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠે વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હાવાથી જિનેશ્વરાએ તેમને શ્રમણની માતાએ તરીકે કહેલી છે. (૨) ઇર્ષ્યા, ભાષા, એષણા, આદાનભંડનિક્ષેપણુ અને ઉચ્ચારાદિ પ્રતિષ્ઠાપન આ પ્રમાણે પાંચ સમિતિએ, તેમજ મનાગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિએ કહેવાય. નોંધ : ૧. ઈર્ષ્યા : માર્ગમાં બરાબર ઉપયાગપૂ`ક જોઈને ચાલવું. ૨. ભાષા : વિચારથી ગળીને સત્ય, નિર્દોષ અને ઉપયેાગી વચન ખેલવું. ૩. એષણા : નિર્દોષ તથા પરિમિત ભિક્ષા તથા અલ્પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં. ૪. આદાન`ડનિક્ષેપ : ઃ વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ (સંયમી જીવનને ઉપયેાગી સાધના) વ્યવસ્થિત લેવાં મૂકવાં. ૫. મળ, મૂત્ર શ્લેષ્મ કે એવી કાઈપણુ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખ. રૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપયાગપૂ ક નાખવી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર ૧. મનગુપ્તિ ઃ દુષ્ટ ચિંતનમાં પ્રવર્તતા મનને રોકી લેવાના પ્રયોગ. ૨. વચનગુપ્તિ-વચનને અશુભ વ્યાપાર ન કરવો. ૩. કાયગુપ્તિ : ખેટે રસ્તે જતાં શરીરને રોકી લેવાની ક્રિયા. (૩) જે આ આઠ પ્રવચન માતાઓ સંક્ષેપથી ફરમાવી તેમાં જિનેશ્વરદેવ કથિત; બાર અંગેનો સમાવેશ થઈ જાય છે. (બધાંય પ્રવચને આ માતાઓમાં અંતભૂત જ થઈ જાય છે). નેધ : બારે અંગે (અંગભૂત શાસ્ત્રો)નાં પ્રવચને ઉચ્ચ વર્તનનાં સૂચક છે. અને આ આઠ વસ્તુઓ બરાબર યિામાં આવે તે ઉચ્ચ વર્તન સાધ્ય થયું ગણાય. સાધ્ય હાથ લાગે એટલે સાધન તેમાં સમાઈ ગયું કે સરળ થયું ગણાય. જે જ્ઞાન ક્રિયામાં પરિણમે તે જ્ઞાન સફળ. ઈર્ષા સમિતિ વગેરેની સ્પષ્ટતા (૪) ૧. આલંબન, ૨. કાળ, ૩. માર્ગ અને ૪. ઉપયોગ. એ ચાર કારણોથી. - પરિશુદ્ધ થયેલી ઇર્ષા સમિતિમાં સંયમીએ ગમન કરવું. (૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સાધનો ઇર્ષા સમિતિનાં અવલંબન છે. દિવસ એ ઈર્યાને કાળ છે (રાત્રિએ ઈર્યા શુદ્ધ ન હોવાથી સંયમીને પિતાના સ્થાનથી બહાર નીકળવાની મનાઈ છે) આડા અવળે માર્ગે ન જતાં સીધા માર્ગે જવું એ ઇર્ષા સમિતિને માર્ગ છે. (ઉભાગે જવામાં સંયમની. વિરાધના થવાનો સંભવ છે.) (૬) ઇર્થી સમિતિનું ચોથું કારણ (ચોથે ભેદ) ઉપયોગ છે. તે ઉપયોગના પણ ચાર ભેદ છે. તે હું આગળ વિસ્તારથી કહીશ. તમે મને સાંભળો. (૭) દૃષ્ટિથી ઉદ્યોગપૂર્વક જેવું તે દ્રવ્ય ઉપયોગ, માર્ગે ચાલતાં ચાર હાથ પ્રમાણ સુધી જ દૂર જેવું એ ક્ષેત્ર ઉપગ, દિવસ હોય ત્યાં સુધી જ ચાલવું તે કાળ ઉપયોગ અને ચાલવામાં બરોબર ઉપયોગ (જ્ઞાન વ્યાપાર) રાખવો તે ભાવ ઉપગ કહેવાય છે. નેધ : ચાલવામાં કે સૂક્ષ્મ જીવ પણ પગથી ન કચરાઈ જાય કે બીજુ કંઈ નુકસાન ન થાય તે માટે બહુ સંભાળપૂર્વક ચાલવાનું હોય છે. આ ઇર્યા સમિતિ અહિંસાધર્મની ખૂબ ઝીણવટ સિદ્ધ કરે છે. (૮) ચાલતી વખતે પાંચ ઈદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયોને છોડી માત્ર ચાલવાની ક્રિયાને જ મુખ્ય ગણી ચાલવામાં જ ઉપયોગ રાખી ગમન કરવું. Page #198 -------------------------------------------------------------------------- ________________ સમિતિઓ ૧૬૫ નેધ : શબ્દ, રૂપ, ગંધ કે કેઈપણ ઈકિયેના અર્થમાં મન ગયું એટલે ચાલવામાં તેટલે ઉપયોગ ચૂકી જવાય માટે તેમ ન કરવું. તેમાં ચાલતાં ચાલતાં સ્વાધ્યાય (ચિંતન) પણ ન કરવો. યદ્યપિ તે ઉત્તમ ક્રિયા છે તથાપિ તેમ કરવામાં મનને વ્યાપાર ક્રિયામાં રોકાય તો ચાલવાને ઉપયોગ ચૂકાય. આ સૂચવી તે પ્રતિપાદન કર્યું છે કે તમે જે વખતે જે કાર્ય કરતા હો તે વખતે તેમાં જ લીન રહો. જૈનદર્શન કહે છે કે ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ (ઉપયોગ એટલે સાવધાનતા.) (૯) ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, ભય, નિદ્રા તથા અનુપયોગી કથા— (૧૦) એ આઠે દોષોને બુદ્ધિમાન સાધકે છેડી દેવા અને તે સિવાયની નિર્દોષ, પરિમિત અને ઉપયોગી જ ભાષા બેલવી. (તે ભાષાસમિતિ કહેવાય છે.) (૧૧) આહાર, અધિકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે સાથે રાખવાની વસ્તુઓ) અને શયા (સ્થાનક કે પાટ, પાટલા) એ ત્રણે વસ્તુઓને શોધવામાં, સ્વીકારવામાં અને ભોગવવા (વાપરવા)માં સંયમધમને સંભાળી ઉપયોગ રાખ તે એષણ સમિતિ છે. (૧૨) ઉપરની પ્રથમ ગવેષણ એટલે ઉગમન અને ઉત્પાદન (ભિક્ષા મેળવવા)માં તથા બીજી ગ્રહણષણામાં તેમજ ત્રીજી ભોગવવાની એષણમાં લાગતા દોષોથી સંયમીએ ઉપયોગ પૂર્વક વિરમી જવું. નેધ : ઉદ્દગમનતા સેળ દે દાતાર ગૃહસ્થને લગતા છે. તેણે તેવા દોષોથી રહિત દાન કરવું. ઉત્પાદનના સોળ દોષો માત્ર સાધુના છે. ભિક્ષુએ તેવા દોષથી રહિત ભિક્ષા મેળવવી અને દસ દોષો ગ્રહણષણના છે, તે ગૃહસ્થ અને ભિક્ષ બન્નેને લાગે છે. માટે તે દોષોથી રહિત થઈ ભિક્ષા લેવી. ઉપરાંત ચાર દોષ ભિક્ષા ભોગવવાના છે. તે દોષોને છેડી ભિક્ષુએ ભોજન કરવું. (૧૩) ઔધિક અને ઔપગ્રહિક બન્ને પ્રકારનાં ઉપકરણે કે પાત્ર વગેરે સંયમી જીવનનાં ઉપપોગી સાધને લેતાં કે મૂતાં ભિક્ષુઓ આ વિધિનો ઉપયોગ કરવો. ધ : ઐધિક એટલે જે વસ્તુ ભોગવ્યા પછી કે લીધા પછી પાછી આપવાની હોય તેવી વસ્તુ જેવી કે ઉપાશ્રયનું સ્થાન, પાટ, પાટલા ઈત્યાદિ તથા ઔપગ્રહિક એટલે શાસ્ત્રોક્ત લીધા પછી પાછી આપવાની ન હોય તેવી વસ્તુ જેમકે વસ્ત્ર પાત્ર ઇત્યાદિ સંયમીના ઉપકરણે. Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આંખેથી ખરાખર તે વસ્તુઓને જુએ, પછી પૂ ંજે ત્યારબાદ મૂકે અને વાપરે. ઉત્તરાધ્યયન સ્ત્ર જ તેને લે,. નોંધ : નાના ગાચ્યા કે જે સંયમીનું પૂંજવાનું ઉપકરણ ગણાય છે. જેનાથી સૂક્ષ્મ જીવા પણ ન હણાય તેવી રીતે પાત્રો વગેરે સાફ કરવાની ક્રિયાને પરિમાČન (પૂજવું) કહેવાય છે. (૧૫) મળ, મૂત્ર, અળખા, નાસિકાના મેલ કે શરીરના અવયવેાના મેલ તથા અપથ્ય આહાર, ન પહેરી શકાય તેવુ... જીણુ થયેલું વસ્ત્ર અને કોઈ ભિક્ષુનુ મૃત શરીર કે તે સિવાયની ખીજી ક્ષેપણીય (ફેંકી દેવાયાગ્ય નકામી) વસ્તુએ હાય તેને (જ્યાં ત્યાં ન ફેંકતાં) ઉચિત જગ્યાએ જ નાંખવી. નોંધ : પરિહાય ચીજ અસ્થાને ફેંકવાથી ગંછી, રોગ અને ઉપદ્રવ થાય, જીવજંતુઓની હિંસા થાય અને એવા ધણા મહાદેાષા અને તેથી જ જૈન`ન વૈજ્ઞાનિક, વૈશ્વિક અને ધા`િક દૃષ્ટિના અપૂર્વ સમન્વય કરી બતાવે છે. (૧૬) તે સ્થાન દસ પ્રકારનાં વિશેષણાથી યુક્ત હેાવુ જોઈએ. તેમાં પ્રથમ વિશેષણના ચાર ભેદ કહે છે : ૧. તે વખતે કોઈ પણ મનુષ્ય આવતું જતું ન હોય અને કેઈ દેખતુ ણુ ન હોય તેવુ' સ્થાન. ૨. કોઈ મનુષ્ય પાસે આવતું નથી પણ દૂરથી જુએ છે. ૩. કોઈ મનુષ્ય આવે છે પણ તે દેખતું નથી, ૪. કાઈ મનુષ્ય આવે પણ છે... અને દેખે પણ છે. (૧૭) ૧. ઉપરના ચાર ભેદ પૈકી પહેલા ભેદવાળુ સ્થાન જોઈ (અર્થાત્ કોઈ આવતું નથી તે દેખતું પણ નથી) ત્યાં જ તે ક્રિયા વળી સ્થાન ૨. પાતાને કે પરને દુ:ખ ઉપજાવે નહિ તેવું હાય. ૩. તે ભૂમિ પણ સમ હોય. કરવી. (૧૮) ૪. તે સ્થાન ધાસ, પાંદડાં કે વનસ્પતિ રહિત હાય ૫. તે ભૂમિ અચિત્ત (કીડી, કુંથવા વગેરે જીવા રહિત) હાય. ૬. તે સ્થાન સાવ સાંકડું નહિ પણ પહેાળુ હોય. ૭. તેની નીચે પણ અચિત્ત ભૂમિ હેય. ૮. પોતે જે સ્થાને હાય ત્યાંથી સાવ નજીક નહિ પણ દૂર હેાય. ૯. જ્યાં ઉંદર વગેરેનાં દર ન હેાય. ૧૦. ત્રસ પ્રાણીએ કે ખીજ ન વેરાયાં હોય તેવા શુદ્ધ સ્થાનમાં જ મળમૂત્રાદિ ક્રિયાએ કરવી જોઈએ. (૧૯) એ પાંચે સમિતિએ બહુ સ ંક્ષેપમાં કહી હવે ત્રણ ગુપ્તિએને અનુક્રમે કહીશ : (આ પ્રમાણે જંબૂ પ્રત્યે સુધ'સ્વામી ખેલ્યા.) નોંધ : સમિતિઓના અધિક વિસ્તાર આચારાંગાદિ સૂત્રોમાં જોઈ લેવે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સમિતિએ (૨૦) મનગુપ્તિના ચાર ભેદ છે : ૧. સત્ય અને ગુપ્તિ. ૨. અસત્ય અને ગુપ્તિ. ૩. સત્યામૃષા (મિશ્ર) મનોગુપ્તિ અને ૪. અસત્યા અને અમૃષા (વ્યવહાર) મને ગુપ્તિ. નોંધ : સત્ય તત્ત્વ તરફ જ મનને વેગ રહે તે સત્યમનગુપ્તિ, અસત્ય વસ્તુ તરફ ઢળે તે અસત્યમને ગુપ્તિ, ઘડીમાં સત્ય ઘડીમાં અસત્ય એ બન્નેની રુચિ જાગે અથવા સત્યમાં થોડું અસત્ય હોય તે બધાંને સત્ય પ્રકારે માની ચિંતવવું તે મિશ્ર અને ગુપ્તિ કહેવાય. અને સાંસારિક શુભાશુભ વ્યવહારમાં મનને વેગ ઢળે તે વ્યવહાર મનોગુપ્તિ કહેવાય. (૨૧) સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે ક્રિયામાં જતા મનને રેકી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાવવું તે મને ગુપ્તિ છે. માટે સંયમીએ તેવી દૂષિત ક્રિયાઓમાં જતાં મનને રોકી રાખી મનગુપ્તિની સાધના કરવી. નેધ : સંરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે હિંસક ક્રિયા છે. પ્રમાદી જીવાત્માને હિંસાદિ કાર્યના પ્રયત્નનો આવેશ ઉત્પન્ન થાય છે તેને સંરંભ કહેવાય છે. પછી એ કાર્યો માટે સાધનોને એકઠાં કરાય છે તેને સમારંભ કહેવાય છે. અને છેવટે તે કાર્ય પ્રયોગમાં મુકાય છે તેને આરંભ કહેવાય છે. કાર્યના સંકલ્પથી માંડીને તે પૂર્ણ થયા સુધીમાં આ ત્રણ અવસ્થાએ અનુક્રમે થાય છે. (૨૨) વચનગુપ્તિ પણ તે જ ચાર પ્રકારની છે : ૧. સત્યવચનગુપ્તિ ૨. અસત્ય વચનગુપ્તિ. ૩. સત્યમૃષા (મિશ્ર) વચનગુપ્તિ અને ૪. અસત્ય અને અમૃષા (વ્યવહાર) વચનગુપ્તિ. (૨૩) સરંભ સમારંભ કે આરંભની ક્રિયા માટે બેલાતાં વચનને ઉપયોગપૂર્વક સંયમીએ નિવૃત્ત કરી લેવું જોઈએ. (૨૪) હવે કાયગુપ્તિના ભેદો બતાવે છે કે ૧. ઊભા રહેવામાં. ૨. બેસવામાં ૩. સવામાં. ૪. ખાડ વગેરે ઉલ્લંઘવામાં અને ૫. પાંચે ઈદ્રિયના વ્યાપારમાં : (૨૫) સંરંભ, સમારંભ કે આરંભની ક્રિયા થઈ જતી હોય તે ત્યાં સંયમીએ કાયાને રેકી લેવી, તેને કાયમુસિ કહેવાય છે. નોંધ : મન, વચન અને કાયાનું કેવળ આત્મલક્ષી પ્રવર્તન થાય અને બાહ્ય વ્યવહારમાં પણ તે જ સ્મરણ રહે. તેમજ પાપ કાર્યોમાંથી મન, વચન અને કાયા નિવતી જાય; આવી સ્થિતિ થઈ જાય તેને મનગુમિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ કહેવાય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સુત્ર (૨૬) ઉપર કહેલી પાંચ સમિતિઓ ચારિત્ર (સંયમી જીવન)ને અંગે થતી પ્રવૃત્તિમાં ઉપયોગી છે. અને ત્રણ ગુપ્તિ અશુભ વ્યાપારોથી સર્વથા નિવૃત્ત થવા માટે ઉપયોગી છે. (૨૭) આ પ્રમાણે આ આઠે પ્રવચનમાતાને સાચા હૃદયથી સમજીને તેની જે કોઈ ઉપાસના કરશે તે બુદ્ધિમાન સાધકમુનિ શીધ્ર આ સંસારના બંધનથી મુક્ત થશે. નેધ : આવતા પાપના પ્રવાહથી દૂર રહેવું અને એકઠાં થયેલાં પાપને પ્રજાળવાનો પ્રયત્ન કરવો એ બને ક્રિયા–તેનું જ નામ સંયમ. આવા સંયમને માટે જ ત્યાગી જીવન સરજાયેલું છે અને તે જ દષ્ટિએ ત્યાગની ઉત્તમતા વર્ણવાયેલી છે. આવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની સ્થિરતા સૌથી પહેલાં અપેક્ષિત છે. બુદ્ધિને સ્થિર કરવાને અભ્યાસ અને વૈરાગ્ય એ સર્વોત્તમ સાધન છે. જો કે તે બન્ને શક્તિઓ અંતઃકરણમાં છે. પરંતુ તેને જાગ્રત કરવા માટે શાસ્ત્રો અને મહાપુરુષોના સંગની પણ આવશ્યક્તા છે. જે પાપના પ્રહારથી દૂર રહેવાય અને સંચિત પાપને બાળવાની તાલાવેલી જાગે તો પછી બીજુ શું જોઈએ ? એટલું જ બસ છે. પછી તો આગળનો ભાગ સહેજે સમજાઈ રહે છે. એમ કહું છું : એ પ્રમાણે સમિતિઓ સંબંધીનું ચોવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #202 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : પચીસસુ ય ની ચ યજ્ઞ સબધી વેદોમાં ઠેરઠેર યજ્ઞાનાં નિરૂપણુ છે. તેમ જૈન શાસ્ત્રામાં પણ છે. પરંતુ સંસારમાં સાચા યજ્ઞને સમજનારા કોઈ વિરલ જ હોય છે. બહારના યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ છે. અંતરનેા યજ્ઞ એ સાચા (ભાવ) ચજ્ઞ છે. અહારને યજ્ઞ કદાચ ર્હિંસક પણું હાય. પરંતુ આંતરિક ચનમાં હિંસાનાં વિષ નથી કેવળ અહિંસાનાં અમૃત છે. બહારના યજ્ઞથી થતી વિશુદ્ધિ ક્ષણિક અને ખંડિત છે. પણુ આંતરિક યજ્ઞની પવિત્રતા અખંડ અને નિત્ય છે. પરંતુ સાચા યજ્ઞ કરવામાં ચેાજકને યાગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. વિજયધેાષ અને જયદ્યેાષ બન્ને બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. (કેટલાક ઇતિહાસકારા બન્નેને સગાભાઈ માને છે.) બન્ને પર બ્રાહ્મણ સંસ્કૃતિની અસર હતી. પરંતુ સ ંસ્કૃતિ એ પ્રકારની હાય છે. એક કુળગત અને ખીજી આભગત. કુળગત સંસ્કૃતિની છાપ ઘણીવાર ભુલાવા ખવડાવે છે. વાસ્તવિક રહસ્ય સમજવા દેતી નથી. જીવાત્માને સત્યથી વેગળા ધકેલવામાં સહાયક નીવડે છે. પરંતુ જે જીવાત્માની આત્મગત સ ંસ્કૃતિનું ખળ અધિક હાય છે તે જ આગળ વધે છે, તે જ સત્ય પામે છે. ત્યાં સંપ્રદાય, મત, વાદો અને દર્શનના ઝઘડા રહી શક્તા નથી. જયઘાષ વેઢાના પારગામી હતા. વેદમાન્ય યજ્ઞાને તેમને નાદ લાગ્યા હતા. પરંતુ તે યજ્ઞાથી મેળવેલી પવિત્રતા તેમને ક્ષણિક લાગી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર જે ફળ વેદ વર્ણવે છે તે સ્વર્ગ કે મુક્તિની તેમને આવા યજ્ઞમાં અવાભાવિક્તા દેખાવા માંડી. આત્મગત સંસ્કૃતિના બળે કુળગત સંસ્કૃતિના પડળ ઉખેડી નાંખ્યાં. તરત જ તે વીર બ્રાહ્મણે સાચું બ્રાહ્મણવ અંગીકાર કર્યું અને સાચા યજ્ઞમાં રાચી સાચી પવિત્રતા પ્રાપ્ત કરી. વિજયઘોષ યજ્ઞવાડામાં કુળ પરંપરાગત યજ્ઞ કરી રહ્યા હતા. એકદા જયઘોષ યાજક ત્યાં આગળ આવી લાગ્યા. પૂર્વના પ્રબળ ઋણાનુબંધ જ જાણે તેને ખેંચી ન ગયાં હોય ! જયઘોષને ત્યાગ, જયઘોષની તપશ્ચર્યા, જયઘોષની સાધુતા, જયઘોષનો પ્રભાવ અને જયઘોષની પવિત્રતા ઇત્યાદિ સદ્ગુએ અનેક બ્રાહ્મણોને આકર્ષી અને યજ્ઞનો શુદ્ધ માર્ગ સમજાવ્યા. ભગવાન બોલ્યા : (૧) પૂર્વે વણરસી નગરીમાં બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ ભાવયજ્ઞના કરનાર એક મહા યશસ્વી જયઘોષ નામના મુનિ થઈ ગયા હતા. (૨) પાંચે ઈદ્રિયોના સર્વ વિષયોમાં નિગ્રહ કરનાર અને મોક્ષમાર્ગમાં જ ચાલનાર (મુમુક્ષુ) તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકદા તે જ વણારસી (પિતાની જન્મભૂમિ) નગરીમાં આવી પહોંચ્યા. (૩) અને તે વણારસીની બહાર મરમ નામના ઉદ્યાનમાં નિર્દોષ સ્થાન, શયાદિ યાચી નિવાસ કર્યો. (૪) તે કાળમાં તે જ વણારસી નગરીમાં ચાર વેદના જાણકાર વિજયશેષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. (૫) ઉપયુક્ત જયઘોષમુનિ મા ખમણની મહા તપશ્ચર્યાને પારણે તે વિજયેષ બ્રાહ્મણના યજ્ઞવાડામાં (તે જ સ્થળે) ભિક્ષાથે આવીને ઊભા રહ્યા. (૬) મુનિશ્રીને ત્યાં આવતા જોઈ તે યાજક દૂરથી જ અટકાવે છે. અને કહે છે કે હે ભિક્ષુ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કેઈ બીજે સ્થળેથી યાચના કરી લે. (૭) હે મુનિ ! જે બ્રાહ્મણો ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના પારગામી, યાથી - તથા જ્યોતિષશાસ્ત્ર સુધ્ધાં છ અંગને જાણનારા અને જે જિતેંદ્રિય હોય તેને Page #204 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞીય ૧૭૧. (૮) તથા પોતાના આત્માને તથા પરના આત્માને (આ સંસાર સમુદ્રમાંથી) ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ ષડરસ સંયુક્ત મનોવાંછિત આ ભજન આપવાનું છે. (૯) ઉત્તમ અર્થની ગવેષણું કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા છતાં ન રાજી થયા કે ન નારાજ થયા. (૧૦) અન્ન, પાણી, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થ માટે નહિ પણ માત્ર વિજય ઘોષની અજ્ઞાન મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં. (૧૧) હે વિપ્ર ! વેદના મુખને, યોના મુખને અને નક્ષત્રો તથા ધર્મોના મુખને તું જાણતો જ નથી. ધ : અહીં મુખને અર્થ રહસ્ય સમજે. (૧૨) જે પિતાના અને પરના આત્માનો (આ સંસારથી) ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ તે જાણી શક્યો નથી. જે જાણતો હે તે કહે. મહાતપસ્વી અને ઓજસ્વી મુનિના પ્રભાવશાળી પ્રશ્નોથી બ્રાહ્મણની આખી સભા નિરુત્તર થઈ ગઈ. (૧૩) મુનિના પ્રશ્નનો ઉહાપોહ કે ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલે બ્રાહ્મણ તથા ત્યાં રહેલી આખી સભા બેહાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં. (૧૪) આપ જ વેદોનું, યજ્ઞનું નક્ષત્રોનું અને ધર્મોનું મુખ કહે. (૧૫) પિતાને તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે તે કોણ? આ બધા અમને સંશય છે. માટે (અમારાથી) પુછાયેલા આપ જ તેને સુંદર રીતે જવાબ આપે. (૧૬) મુનિએ કહ્યું : વેદનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત અગ્નિહોત્ર યજ્ઞ જે વેદમાં મુખ્ય છે તે જ વેદ-મુખ છે.) યજ્ઞોનું મુખ યજ્ઞાથી (સંયમરૂપી યજ્ઞના કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે અને ધર્મના પ્રરૂપકેમાં ભગવાન ઋષભદેવ વીતરાગ હોવાથી તેમણે બતાવેલ સત્ય ધર્મ એ જ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે. નેધ : અગ્નિહોત્ર યજ્ઞમાં છવરૂપ કુંડ, તપરૂપ વેદિકા, કર્મરૂપ ઈધન, ધ્યાન રૂ૫ અગ્નિ, શુભ યોગરૂપી ચાટવા, શરીર રૂપી ગોર (યાજક) અને શુદ્ધ ભાવનારૂ૫ આહૂતિ જાણવી. જે શાસ્ત્રોમાં આવા યાનું વિધાન હોય છે તે વેદ કહેવાય. છે અને આવા યજ્ઞો કરે છે તે જ યાજકેમાં શ્રેષ્ઠ ગણાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સ્ત્ર વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનાહર રીતે સ્તુતિપૂર્વક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાશ્યપને (ભગવાન ઋષભને) ઈંદ્રાદિ નમસ્કાર કરે છે. (૧૮) સાચું નાન અને બ્રાહ્મણની સાચી પ્રતિજ્ઞાને નહિ જાણનાર મૂઢ પુરુષા કેવળ યજ્ઞ યજ્ઞ કર્યા કરે છે પણુ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેનુ' અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યાં કરતા હેાય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા છે. ૧૭૨ (૧૭) જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારા સાચા બ્રાહ્મણ કોણ ? (૧૯) આ લાકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પુજાયેલા છે તેને જ કુશળ પુરુષ। બ્રાહ્મણુ માને છે, અને તેથી જ અમે પણ તેને બ્રાહ્મણ કહીએ છીએ. (૨૦) જે સ્વજનાદિમાં આસક્ત થતા નથી અને સંયમી થઈ (કષ્ટથી) શેાક કરતા નથી અને મહાપુરુષાનાં વચનામૃતામાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૧) જેમ શુદ્ધ થયેલું સાનુ મેલ રહિત હોય છે તેમ જે મળ અને પાપથી રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હેાય છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. (૨૨) જે સદાચારી, તપસ્વી, મિતેન્દ્રિય અને તપશ્ચર્યા દ્વારા માંસ અને લેાહી શાષવી નાંખ્યા હોય, કૃશ શરીરવાળા (દુ`ળ) અને કષાય જવાથી શાંતિને પામેલા હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૩) જે હાલતા ચાલતા જીવાને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવાને પણુ મનથી, વચનથી કે કાયાથી હણુતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૪) જે ક્રોધથી, હાસ્યથી, લાભથી કે ભયથી ખાટુ ખેલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૫) જે સૂચિત (ચેતનવાળા જીવા, પશુ ઈત્યાદિ) કે અચિત્ત (સુવ` ઈત્યાદિ) થાડું કે બહુ અણુદીધેલું કે અણુહકનું લેતેા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૬) જે દેવતા, મનુષ્ય કે તિય``ચ સંબધી મન, વચન, અને કાયાએ કરી મૈથુન સેવા નથી (૨૭) જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ કામ ભાગાથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ―――― Page #206 -------------------------------------------------------------------------- ________________ યરીય (૨૮) જે રસલુપી ન હય, માત્ર ધર્મ નિમિરો જ ભિક્ષાવી હોય અને ગૃહસ્થોમાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૨૯) જે પૂર્વસંયોગ (માતા, પિતા, ભાઈ વગેરેના સંગ જ્ઞાતિજનોના સંગ અને સંવર્ગને છેડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં જે આસક્ત થતો નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૦) હે વિજયેષ! જે વેદ પશુધને નિરૂપનારા છે તે અને પાપ કર્મો કરી હમાયેલી આહુતિઓ તે યજ્ઞ કરનાર દુરાચારીને જ શરણભૂત થતાં નથી. કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે. (૩૧) હે વિષ ! મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી. કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાનું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેર વાથી તાપસ થવાતું નથી. (૩૨) સમભાવથી સાધુ થવાય છે. બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ તથા તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે.. (૩૩) વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી, પણ કમગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે. કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ થવાય છે. (૩૪) આ વસ્તુઓને ભગવાને ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ બ્રાહ્મણ). પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય, અથવા મુક્ત થવાનો પ્રયત્ન કરે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૩૫) ઉ૫રના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પિતાના અને પરના આત્માને ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે. (૩૬) આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયઘોષ બ્રાહ્મણ તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી જયાષ મુનિને સંબોધીને – (૩૭) સંતુષ્ટ થયેલે તે વિજયાષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો : હે. ભગવાન ! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું. (૩૮) ખરેખર આપ જ યજ્ઞના યાજક (કરનાર) છે. આપ જ વેદના જાણકાર છે. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગેના જાણકાર વિદ્વાન છે અને આપ જ ધર્મોના પારગામી છે. (૩૯). આપ આપના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છે. માટે હે ભિક્ષુત્તમ, ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂર (૪૦) હે જિમને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની આરાધના કર. જન્મ, જરા, મૃત્યુ, રેગ એવા એવા ભયથી ઘેરાયેલા આ સંસાર સાગરમાં પરિભ્રમણ ન કર. (૪૧) કામગથી કમબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભેગરહિત જીવાત્મા શુદ્ધ થઈ કર્મથી લેપાત નથી. ભોગી સંસારમાં ભમે છે, ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે. (૪૨) સૂકો અને લીલે એવા બે માટીના ગોળાએ ભીંતમાં અથડાવા છતાં જે લીલે હોય છે તે જ ચુંટે છે, સૂકે ચોંટતું નથી. (૪૩) એ જ પ્રમાણે કામગમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસાર માં ચોંટે છે. જે વિરક્ત પુરુષો હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં ચેટતા નથી. (૪૪) આ પ્રમાણે જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસ ક્તિથી રહિત થઈ પ્રજિત થયે. (૪૫) એ પ્રમાણે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પિતાના સકળ પૂર્વકર્મોને ક્ષય કરી જયઘોષ અને વિઘોષ એ બને ત્યાગીઓ સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા. નોંધ : જન્મથી સૌએ જો સમાન છે. સમાન જીવી, સમાન લક્ષી અને સમાન પ્રયત્નશીલ છે. જન્મથી સૌએ શૂદ્ર છે, સંસ્કારથી જ બ્રિજ બને છે. સારાંશ ; પતન કે વિકાસ એ જ નીચ અને ઊંચનાં સૂચક છે. જન્મગત ઉચ્ચ નીચના ભેદ માની લેવા એ તે કેવળ ભ્રમ છે. જાતિથી કઈ ચાંડાલ, કેઈ બ્રાહ્મણ, કઈ વૈશ્ય કે કઈ ક્ષત્રિય નથી. ઘણું જાતિના ચાંડાલ, બ્રાહ્મણે જેવા હોય છે. ઘણુ જાતિના બ્રાહ્મણે ચાંડાલ જેવા હોય છે. ઘણે જાતિના ક્ષત્રિય વૈશ્ય સમાન હોય છે. ઘણા જાતિના વૈશ્ય ક્ષત્રિય સમાન હોય છે. માટે કર્મથી જ બ્રાહ્મણ, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કમથી જ શૂદ્ર કહેવાય છે. ગુણોથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ચાંડાલ થવાય છે. બ્રહ્મચર્ય, અહિંસા, ત્યાગ અને તપશ્ચર્યાદિ ગુણોના વિકાસમાં બ્રાહ્મણત્વને વિકાસ છે. સાચું બ્રાહ્મણત્વ સાધી બ્રહ્મ (આત્મસ્વરૂપ)ને કે આત્મતિને પામવી એ જ સૌનું લક્ષ્ય છે. જાતિપાતિના કલેશે છેડી બ્રાહ્મણત્વની આરાધના કરવી એ સૌને માટે આવશ્યક છે. એમ કહું છું. " એ પ્રમાણે યજ્ઞ સંબંધીનું પચીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #208 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ઃ છવીસમું - ર સ મા ચા ની આ સમાચારી એટલે સમ્યફ દિનચર્યા. દેહ, ઈન્દ્રિય અને મન; આ બધાં સાધનો જે ઉદેશથી મળ્યાં છે, તે ઉદેશને લક્ષ્યમાં રાખી તે સાધનને સદુપયોગ કરી લે એ જ ચર્યા. અહેરાત્ર મનને ઉચિત પ્રસંગમાં જોડી દેવું અને સતત એકને એક કાર્યમાં પરાયણ રહેવું તે સાધકની દિનચર્યા ગણાય. આમ કરવાથી પૂર્વ જીવનગત દુષ્ટ પ્રકૃતિને વેગ મળતું નથી. અને નવીન પવિત્રતા પ્રાપ્ત થતી જવાથી પૂર્વની દુષ્ટ વાસનાઓ નિર્બળ થઈ આખરે ખરી પડે છે અને તેમ તેમ મોક્ષાર્થી સાધક પિતાના આત્મરસના ઘૂંટડા વધુ ને વધુ પીતા પીતા અમર બની જાય છે. , અહીં ત્યાગજીવનની સમાચારી વર્ણવેલી છે. ત્યાગી જીવન સામાન્ય ગૃહસ્થ સાધક જીવન કરતાં વધારે ઉચ્ચ, સુંદર અને પવિત્ર હોય છે. તેથી તેની દિનચર્યા પણ તેટલી જ શુદ્ધ અને કડક હોય તે સ્વાભાવિક છે. પિતાના આવશ્યક કાર્ય સિવાય પોતાનું સ્થાન ન છેડવાની વૃત્તિ (સ્થાન સ્થિરતા), પ્રશ્નચર્યા અને ચિંતનમાં લીનતા, દેનું નિવારણ, સેવા, નમ્રતાઅને જ્ઞાન પ્રાપ્તિ. આ બધા અંગોને સમાવેશ સમાચારીમાં થાય છે. સમાચારી તો સંયમી જીવનની વ્યાપક ક્રિયા છે. પ્રાણુ અને જીવનને જેટલો સહભાવ છે તેટલો જ સહભાવ સમાચારી અને સંયમી જીવનને છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉત્તરાયયન સૂત્ર ભગવાન બોલ્યાઃ - (૧) હે શિષ્ય! સંસારના સર્વ દુઃખથી છેડાવનારી સમાચારી (દસ પ્રકારની સાધુ સમાચારી)ને કહીશ. કે જે સમાચારીને આચરીને નિગ્રંથ સાધુએ આ સંસાર સમુદ્રને તરી ગયા છે. (૨) પહેલી આવશ્યકી, બીજી નૈધિક, ત્રીજી આપૃચ્છના અને ચોથી પ્રતિ પૃચ્છના છે. (૩) અને પાંચમી છંદના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથાકાર અને આઠમી તક્ષેતિકાર છે. (૪) વળી નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા, આ પ્રમાણે દશ પ્રકારની સાધુ. સમાચારી મહાપુરુષોએ કહી છે. (૫) (તે દશ પ્રકારની સમાચારને વિસ્તારપૂર્વક કહે છે.) ૧. ગમન (ઉપાશ્રય, ગુરુકુળ સ્થાનની બહાર જવાને) વખતે આવશ્યકી સમાચાર આચરવી, અર્થાત આવશ્યક કાર્ય માટે બહાર જવું. ૨. નૈધિક ક્રિયા ઉપાશ્રયમાં આવ્યા પછી કરવી, અર્થાત હવે હું બહારનાં કાર્યથી નિવતી ઉપાશ્રયમાં દાખલ થયો છું. હવે બહાર જવાનું આવશ્યક કાર્ય સિવાય નિષેધ છે એમ. માની વર્તવું. ૩. આપૃચ્છના ક્રિયા એટલે કોઈપણ પિતાનાં કાર્ય કરવામાં ગુરુને કે વડીલ સાધક મુનિવરને પૂછીને જ કરવું. ૪. પ્રતિકૃચ્છના એટલે બીજાના કાર્ય માટે ફરીથી ગુરુને પૂછવું. નોંધ : પહેલી અને બીજી ક્રિયામાં કે ઈપણું આવશ્યક ક્રિયા સિવાય ગુરુકુળવાસ છોડવો નહિ તેમ બતાવી સાધકની જવાબદારી સમજાવી છે. ત્રીજીમાં વિનય. એ સાધકનું પરમ કર્તવ્ય છે. તે અને એથીમાં અન્ય મુનિઓની સેવા તથા વિચારનો ઉહાપોહ બતાવ્યો છે. (૬) ૫. પદાર્થ સમૂહમાં છંદના – એટલે પિતાની સાથે રહેલા દરેક ભિક્ષુને વસ્તુઓનું નિમંત્રણ કરવું. જેમકે ભિક્ષાદિ લાવ્યા બાદ બીજા મુનિઓને આમંત્રણ કરે કે કૃપા કરી આપ પણ આમાંથી કંઈ ગ્રહણ કરી મને લાભ આપે. આવા વર્તનને છંદના કહે છે. ૬. ઈચ્છાકાર – એટલે પિતાની કે પરની ઈચ્છા પરસ્પર જાણું જણાવી અનુકૂળ વર્તવું. ૭. મિથ્થાકાર એટલે ગફલતથી થયેલી પોતાની ભૂલનું ખૂબ ચિંતન કરી તેનું પ્રાયશ્ચિત કરી તેને મિથ્યા (નિષ્ફળ બનાવવું તે જાતની ક્રિયા. ૮. પ્રતિશ્રુતતક્ષેતિકાર એટલે કે ગુરુજન કે વડીલ ભિક્ષુઓની આજ્ઞાનો સ્વીકાર કરી તેમનું કહેલું યથાર્થ છે, તેમ જાણે આદર કરવો તે જાતની ક્રિયા. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાચારી - ૧૭૭ નોંધઃ પાંચમીમાં એકલપેટાપણું છોડી હૃદયની ઉદારતા, છઠ્ઠીમાં સાથે વસતા ભિક્ષુકોને પારસ્પરિક પ્રેમ, સાતમીમાં સૂત્રુટિનું પણ નિવારણ અને આઠમી સમાચારીમાં આજ્ઞાની આધીનતા બતાવ્યાં છે. (૭) ૯ ગુરુ પૂજામાં અભ્યસ્થાન એટલે ઊઠવા બેસવામાં કે બીજી બધી ક્રિયા એમાં ગુરુ ઈત્યાદિની અનન્યભાવે ભક્તિ બતાવવાની અને તેમના ગુણેની પૂજા કરવાની ક્રિયા. ૧૦. અવસ્થાને ઉપસંપદા એટલે પોતાની સાથે રહેલા આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય વિદ્યાગુરુઓ પાસે વિદ્યા મેળવવા માટે વિવેકપૂર્વક રહેવું અને વિનમ્ર ભાવથી વર્તવું તે કિયા. આ પ્રમાણે દશ સમાચારીઓ કહેવાય છે. (૮) (દશમી સમાચારમાં જે સ્થળે ભિક્ષુ રહ્યો હોય છે તે ગુરુકુળ વાસમાં તેણે રાત્રિ અને દિવસની શી ચર્યા કરવી તે વિસ્તારપૂર્વક બતાવે છે.) દિવસના ચાર પ્રહર પૈકી સૂર્ય ઊગ્યા બાદ પહેલા પ્રહરને ચોથે ભાગે (તેટલા કાળ સુધીમાં) વસ્ત્રપાત્રાદિ (સંયમીનાં ઉપકરણો)નું પ્રતિલેખન કરવું અને તે ક્રિયા કર્યા બાદ ગુરુને વંદન કરીને– ધઃ દિવસના ચાર પ્રહર હોય છે. તેથી જે ૩૨ ઘડીને દિવસ હોય તો આઠ ઘડીને પ્રહર ગણાય. તેને ચોથે ભાગ બે ઘડી (૪૮ મિનિટ) ગણાય. જૈન ભિક્ષુઓને હંમેશાં વસ્ત્રપાત્રાદિ જે સંયમ નિર્વાહનાં ઉપયોગી સાધન હોય તેનું દિવસમાં બે વાર પ્રતિલેખન (ઝીણું નજરે સંપૂર્ણ નિરીક્ષણ) કરવું જોઈએ. (૯) બે હાથ જોડીને પૂછવું જોઈએ કે હે પૂજ્ય ! હવે હું શું કરું? વૈયાવૃત્ય (સેવા) કે સ્વાધ્યાય (અભ્યાસ) એ બે પૈકી આપ કઈ વસ્તુમાં મારી જના કરવા ઇચ્છે છે. ? હે પૂજ્ય ! મને આજ્ઞા કરે. (૧૦) જે ગુરુજી વૈયાવૃત્ય (કેઈપણ જાતની સેવામાં જોડવાનું કહે તો અગ્લાન (ખેદ રહિત)પણે સેવા કરવી અને જે શાસ્ત્રોના સ્વાધ્યાયમાં યોજે તે સર્વ દુ:ખથી છોડાવનારા અભ્યાસમાં શાંતિપૂર્વક લીન થવું. નેધ : (૧) વાચના (શિક્ષણ લેવું), (૨) પૃના (પ્રશ્નો પૂછી સમાધાન કરવું), (૩) પરિવર્તના (શીખેલાનું પુનરાવર્તન કરવું), (૪) અનુપ્રેક્ષા (ચિંતન) અને (૧) ધર્મકથા. આ પાંચે સ્વાધ્યાયના ભેદો છે. (૧૧) વિચક્ષણ મુનિવરે આખા દિવસના ચાર ભાગ પાડવા અને એ ચારે વિભાગોમાં ઉત્તર ગુણ (ક્તવ્ય કર્મની)ની ખીલવટ (વૃદ્ધિ) કરવી. ઉ. ૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સુગ (૧૨) (ચારે પ્રહરનાં સામાન્ય કર્તવ્ય કહે છે : પહેલે પ્રહરે સ્વાધ્યાય (અભ્યાસ), બીજે પ્રહરે ધ્યાન, ત્રીજે પ્રહરે ભિક્ષાચરી અને વળી ચોથે પ્રહરે સ્વાધ્યાયાદિ કરે. ' નોંધ : પહેલા અને છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને શારીરિક હાજત નિવારવાની ક્રિયા પણ આદિ શબ્દથી સમજી લેવી. (૧૩) અષાઢ માસમાં બે પગલે, પિષ માસમાં ચાર પગલે અને ચૈત્ર તથા આસો માસમાં ત્રણ પગલે પિરસી થાય. ધ: પિરસી એટલે પ્રહર, સૂર્યની છાયા પરથી કાળનું પ્રમાણ મળે તે માટે આ વિધાન કરેલું છે. (૧૪) ઉપર કહ્યા તે સિવાય બીજા આઠ મહિનાને વિષે પ્રત્યેક સાત અહોરાત્રિએ (સાત દિવસે) એકેક અંગુલ અને છાયા પિરસીમાં વધે ઘટે છે. નંધ: શ્રાવણ વદી એકમથી પિષ સુદી પૂનમ છાયા વધે અને મહા વદી એકમથી તે અષાડ સુદી પૂનમ સુધી છાયા ઘટે. જે માસમાં તિથિ ઘટે છે તે કહે છે : (૧૫) અષાડ, ભાદર, કાતિક, પિષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ પક્ષમાં એકેક તિથિ ઘટે છે. . ધ : ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ હિસાબે ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું ગણાય. (૧૬) (પાણી પિરસીના પગની છાયાનું માપ કહે છે : જેઠ, અષાઢ અને શ્રાવણ આ ત્રણ મહિનામાં જે પિરસી માટે પગના છાયાનું માપ કહ્યું છે તે પગલા ઉપર છ આગળ વધારી દેવાથી તે મહિનાની પણ પિરસી થાય, અને ભાદરવો, આસો અને કાતિક એ ત્રણ મહિનામાં ઉપર જે માપ કહેલ છે તેમાં આઠ આગળ વધારવાથી પણ પારસી થાય. અને માગશર, પોષ અને મહા આ ત્રણ મહિનામાં કહેલ માપથી દશ આંગળ વધારવાથી પણ પિરસીનું માપ થાય. ફાગણ, ચૈત્ર અને વૈશાખ, આ ત્રણ મહિનામાં જે માપ કહેલ છે તેનાથી ૮ આંગળ છાયા વધારવાથી પણ પિરસી થાય. આ વખતે વસ્ત્ર, પાત્રાદિકનું પ્રતિલેખન કરવું. (૧૭) વિચક્ષણ સાધુ રાત્રિના પણ ચાર ભાગ કરે અને રાત્રિના ચાર ભાગને વિષે પ્રત્યેક પિરસીને યોગ્ય કર્તવ્ય પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરે. Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાચારી ૧૭૯૨ (૧૮) રાત્રિના પહેલે પ્રહરે સ્વાધ્યાય, ખીજે પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચેથા પ્રહરે પા। સ્વાધ્યાય કરવા. (૧૯) (રાત્રિની પારસીનું માપ શી રીતે કાઢવુ તે કહે છે :) જે કાળને વિષે જે જે નક્ષત્રો આખી રાત્રિ પૂર્ણ કરતાં હોય તે નક્ષત્ર આકાશના ચેાથે ભાગે પહેાંચે ત્યારે રાત્રિના પહેલા પ્રહર પૂરા થયેા જાણી સ્વાધ્યાય વિરમવું. (૨૦) અને તે જ નક્ષત્ર, આકાશના ચેાથેા ભાગ બાકી રહે તેટલે સુધી આવે અર્થાત્ કે ચાથી પારસીમાં આવે ત્યારે સ્વાધ્યાય શરૂ કરવા. અને તે પારસીના ચેાથે ભાગે (બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે) કાળ જોઈ મુનિએ પ્રતિક્રમણ કરવુ. (૨૧) (હવે દિવસનું વિસ્તારપૂર્વક કબ્ય કહે છે :) પહેલા પ્રહરને ચેાથે ભાગે (સૂર્યોદયથી એ ઘડી સુધી) વસ્ત્રપાત્રનું પ્રતિલેખન કરવુ અને પછી ગુરુને વંદન કરીને સ`દુઃખથી મુકાવનાર એવા સ્વાધ્યાય કરવે. (૨૨) પછી દિવસના છેલ્લા પ્રહરના ચેાથે ભાગે ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કાળના અતિક્રમ (ઉલ્લંધન) કર્યા સિવાય વજ્રપાત્રાદિનું પ્રતિલેખન કરવું. (૨૩) પહેલાં મુખપત્રિકાનું પ્રતિલેખન કરી પછી ગુચ્છકનું પ્રતિલેખન કરે. પછી ગુચ્છાને હાથમાં લઈને મુનિ વસ્ત્રોનું પ્રતિલેખન કરે. (૨૪) (વસ્ત્ર પ્રતિલેખનની વિધિ કહે છે :) (૧) વસ્ત્ર જમીનથી ઊંચું રાખવું. (૨) મજબૂત પકડવું (૩) ઉતાવળુ પ્રતિલેખન ન કરવું, (૪) આદિથી માંડીને અ'ત સુધી બરાબર વસ્ત્રને જોવું. (આ માત્ર દૃષ્ટિની પ્રતિલેખના થઈ.) (૫) વસ્ત્રને થાડું ખંખેરવું, (૬) ખંખેરતાં જીવ ન ઊતરે તા ગુચ્છાથી તેને પૂજવુ’. (૨૫) (૭) પ્રતિલેખન કરતી વખતે વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ અને (૮) વાળવુ` પણ નહિ. (૯)થેાડા ભાગ પણ પ્રતિલેખન કર્યા વગરને ન રાખવે. (૧૦) વઅને ઊંચુ’, નીચું કે ભીંત પર અફળાવવું નહિ. (૧૧) ઝાટકવું નહિ. (૧૨) વસ્ત્રાદિકને વિષે જીવ દેખાય તે તે જીવ હથેળી પર ઉતારી તેનું રક્ષણ કરવું. નોંધ : કેટલાક નવ લોડાને અથ પડિલેહણુ કરતાં નવ વાર જોવું એવા પણ કરે છે, (૨૬) (હવે છ પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહે છે :) (૧) આરભટા (પ્રતિલેખના વિપરીત રીતે કરવી), (૨) સ`માઁ (વસ્ત્રને ચાળવુ` કે મવુ), મૌશલી (ઊ'ચી, નીચી કે આડી ધરતીએ વસ્ત્રને લગાડવું), (૪) પ્રસ્ફોટના Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન સૂસ (પ્રતિલેખન કરતાં વારંવાર ઝાટકવું), (૫) વિક્ષિપ્તા (પ્રતિલેખન કર્યા વિના. આઘાપાછા સરકાવી દેવા.), (૬) વેદિકા (ઘૂંટણ કે હાથમાં રાખતા જવું) (૨૭) (તે સિવાય બીજી સાત અપ્રશસ્ત પ્રતિલેખનાઓ કહે છે :) (૧) પ્રશિથિલ (વસ્ત્રને મજબૂત ન પકડવું), (૨) પ્રલંબ (વસ્ત્ર લાંબું રાખી પડિલેહણું કરવી) (૩) લેલ (ધરતી સાથે વસ્ત્રને રગદોળવું), (૪) એકામષ (એકી. વખતે આખું વસ્ત્ર એક દષ્ટિમાં જોઈ લેવું) (૫) અનેક રૂપ ધૂન (પ્રતિલેખન કરતાં શરીર તથા વસ્ત્રને હલાવવું), (૬) પ્રમાદપૂર્વક પ્રતિલેખન કરવું, (૭) પ્રતિલેખન કરતાં શંકા ઊપજે તો આંગળીઓથી ગણતાં ઉપયોગ ચૂકી જવો તે, આમ તેર પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહી છે. (૨૮) વધારે, એછી કે વિપરીત પ્રતિલેખના ન કરવી તે જ પદ (પ્રકાર) પ્રશસ્ત છે અને બીજા બધા પ્રકારે અપ્રશસ્ત સમજવા. નેધ : પ્રતિલેખનના આઠ ભેદો છે તે પૈકી ઉપર કહેલ પહેલે જ ભેદ, આચરવો. બાકીના છોડી દેવા. (૨૯) પ્રતિલેખના કરતાં કરતાં જે (૧) પરસ્પર વાર્તાલાપ કરે (૨) કોઈ દેશની કથા કરે, (૩) કોઈને પ્રત્યાખ્યાન આપે, (૪) કોઈને વાચના આપે કે (૫) પ્રશ્ન પૂછે તે – (૩૦) પ્રતિલેખનામાં પ્રમાદ કરીને તે ભિક્ષુ પૃથ્વી; પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોને વિરોધક બને છે. (૩૧) અને જે પ્રતિલેખનમાં બરાબર ઉપયોગ રાખે છે તે ભિક્ષ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોને રક્ષક બની શકે છે. નોંધ: જેકે વસ્ત્રાપાત્રાદિના પ્રતિલેખનમાં પ્રમાદ કરવાથી માત્ર હાલતા ચાલતા જીવોને કે વાયુકાયના જીવોને ઘાત સંભવે છે પરંતુ પ્રમાદ એ વસ્તુ જ એવી છે કે તે જીવનમાં વ્યાપક થઈ ભિક્ષુકના ઉદેશને ભુલાવી છકાયની રક્ષામાં હાનિ ઉત્પન્ન કરે છે. (૩ર) ત્રીજી પિરસીમાં નીચેનાં છ પૈકી કોઈ પણ એક કારણ ઉત્પન્ન થાય ત્યારે આહારપાણીની ગવેષણ કરવી. નેધ: બીજે પ્રહરે ભિક્ષાચરી માટે જવાનું વિધાન, કાળ અને ક્ષેત્ર જોઈને કહેવાયેલું છે. તેને આશય સમજી વિવેકપૂર્વક શોધન કરવું. (૩૩) ૧. સુધાવેદનાની શાંતિ માટે, ૨. સેવા માટે (શત શરીર હોય તો સેવા કરી. શકે તે સારૂ), ૩. ઇર્યાર્થીને માટે (ખાધા વિના આંખે અંધારાં આવતાં Page #214 -------------------------------------------------------------------------- ________________ સમાચારી હોય તે તે મટાડી ગમન કરી શકાય તે માટે), ૪. સંયમ પાળવાને માટે, ૫. જીવન નિભાવવા માટે અને ૬. ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છે કારણોથી નિગ્રંથ આહાર પાણી ભગવે. (૩૪) દૌર્યવાન સાધુ કે સાધ્વી નીચેનાં છ કારણે આહાર ન કરે તો તે અસંયમી ન ગણાય. (એટલે કે સંયમના સાધક ગણાય.) (૩૫) ૧. રોગી સ્થિતિમાં, ૨. ઉપસર્ગ (પશુ, મનુષ્ય કે દેવનું કષ્ટ આવે તે સહન કરવામાં, ૩. બ્રહ્મચર્ય પાળવાને માટે, ૪. નાના જીવોની ઉત્પત્તિ જાણીને તેની દયા પાળવાને માટે, ૫. તપ કરવાને અર્થે અને ૬. શરીરને અંતકાળ જાણુને અંતિમ સંથારા માટે. (આ છે કારણોથી આહાર ન કરે તે સંયમપાલન થયું ગણુય). ધ: સંયમી જીવન પાળવા માટે જ આહારને ઉપયોગ કરે અને સંયમી જીવન હણતું હોય તે તેની રક્ષા માટે આહાર ન કરે તેમ જણાવી સંયમી જીવનની જ મુખ્યતા બતાવી છે. સંયમી જીવન માટે ખાવું, ખાવા માટે સંયમી જીવન નહીં. (૩૬) આહાર પાણી લેવા જતી વખતે ભિએ સર્વ પાત્રો અને ઉપકરણ બરાબર પૂછ લઈ ભિક્ષાથે જવું. ભિક્ષા માટે વધુમાં વધુ અર્ધા જન સુધી જવું. (૩૭) આહાર કર્યા પછી ચોથી પિરસીમાં ભાજનોને અળગાં બાંધી સર્વભાવ પદાર્થ)ને પ્રકાશ કરનાર (એ) સ્વાધ્યાય કરે. (૩૮) ચોથી પિરસીના ચોથા ભાગે સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરીને વસ્ત્ર, પાત્ર ઇત્યાદિની ભિક્ષુ પડિલેહણું કરે. ધ : ચોથી પિરસીને ચોથો ભાગ એટલે સૂર્યાસ્ત થવા પહેલાં બે ઘડી. (૩૯) મળ, મૂત્ર, ત્યાગ કરવાની ભૂમિકા જઈ આવી પાછાં આવ્યા બાદ ઈરિયા વહિયા ક્રિયા કરીને સર્વ દુઃખથી મુકાવનાર એ ક્રમપૂર્વક કાન્સગ કરે. નોંધ: જેન દર્શનમાં ભિક્ષ માટે અવશ્ય સવાર અને સાંજ એમ બે વાર પ્રતિક્રમણ કરવાનાં હોય છે. તે પ્રતિક્રમણમાં થયેલા દોષેની આલોચના અને ભવિષ્યમાં ન થાય તેવો સંકલ્પ કરવાનું હોય છે. (૪૦) તે કાયોત્સગમાં દિવસ સંબંધીનાં જ્ઞાન, દર્શન કે ચારિત્રમાં થયેલા દોષોને ક્રમપૂર્વક ભિક્ષુએ ચિંતવવાં. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉત્તરાયયન સુઝ (૪૧) કાયોત્સર્ગ પાળીને પછી ગુરુ પાસે આવી વંદન કરે. વંદન કર્યા પછી ભિક્ષુ દિવસમાં થયેલા અતિચાર (દેષ)ને ક્રમપૂર્વક ગુરુ પાસે કહે. (૪૨) એ પ્રમાણે દોષના શલ્યથી રહિત થઈ (બધા ની ક્ષમાપના લે) ત્યાર બાદ ગુરુને નમસ્કાર કરીને સર્વ દુઃખથી છેડાવનાર કાયોત્સર્ગને કરે. (૪૩) કાયોત્સગને પાળીને ફરીવાર ગુરુને વંદન કરી (પ્રત્યાખ્યાન કરી) ત્યારબાદ પંચપરમેષ્ઠીના સ્તુતિમંગલ કરીને સ્વાધ્યાય કાળની અપેક્ષા રાખે. નોંધ : પ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ) હોય છે. તે બધી વિધિ ઉપર કહેલ છે. (૪૪) (હવે રાત્રિની વિધિ કહે છે). પહેલે સ્વાધ્યાય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા અને ચોથે પ્રહરે મુનિ પુનઃ સ્વાધ્યાય કરે. (૪૫) ચોથી પિરસીને આવેલે કાળ જાણીને (ચેથી પિરસીને કાળ સમજીને પિતાના અવાજથી ગૃહસ્થીઓ ન જાગે તેવી રીતે સ્વાધ્યાય કરે. (૪૬) ચોથી પિરસીને ચોથો ભાગ બાકી રહે (સૂર્યોદયથી બે ઘડી પહેલાં સ્વાધ્યાય કાલથી નિવૃત્ત થઈને) ત્યારે આવશ્યક કાળનું પ્રતિલેખન કરી (પ્રતિક્રમણને કાળ જાણીને) પછી ગુરુને વંદન કરે. (૪૭) (દેવસી પ્રતિક્રમણની વિધિ કહી છે તે પ્રમાણે બધી વિધિ થયા પછી–) સર્વ દુ:ખથી મુકાવનાર કાર્યોત્સર્ગ આવે ત્યારે પ્રથમ કાસગ કરે. (૪૮) તે કાગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સંબંધી જે અતિચાર લાગ્યા તે અનુક્રમે ચિંતવે. (૪૯) કાસગપાળ્યા પછી ગુરુને વંદન કરીને રાત્રિ સંબંધી થયેલા અતિ ચારને ક્રમપૂર્વક પ્રગટ કરી આલોચના લે. (૫) દોષ રહિત થઈને અને ક્ષમા યાચીને ગુરુને વંદન કર્યા બાદ ફરીથી સર્વ દુઃખોથી મુકાવનાર કાયોત્સર્ગ કરે. નેધ : કાત્સર્ગ એટલે દેહભાવથી મુક્ત થઈ ધ્યાનમાં રહેવાની ક્રિયા. (૫૧) કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હવે હું કઈ જાતની તપશ્ચર્યા આદરું ? પછી નિશ્ચય કરીને કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરે. (૧ર) ઉપર પ્રમાણે કાર્યોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરી તેની પાસેથી તપશ્ચર્યાના પચ્ચક્ખાણ (પ્રત્યાખ્યાન) લઈ સિદ્ધો (પરમેડી)નું સંરતવન કરે. નોધ : એ પ્રમાણે રાત્રિપ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ)ની ક્રિયા પૂર્ણ થઈ. Page #216 -------------------------------------------------------------------------- ________________ સમાચારી ૧૮૩ (૫૩) આ પ્રમાણે દસ પ્રકારની સમાચારી સંક્ષેપથી કહી. જેને આચરીને આ સંસારસાગરને ઘણું છો તરી ગયા. અસાવધાનતા વિકાસની રોધક છે. ગમે તેવી સુંદર ક્રિયા હોય, પરંતુ અવ્યવસ્થિત હોય તો તેનાં કશાંય મૂલ્ય નથી. વ્યવસ્થા અને સાવધાનતા એ બન્ને ગુણોથી માનસિક સંકલ્પનાં બળ વધે છે, સંકલ્પબળ વધવાથી આવી પડેલાં સંકટો કે વિરેાધક બળો પરાસ્ત થાય છે અને ધારેલું ઈષ્ટ પાર પડે છે. એમ કહું છું. એમ સમાચારી સંબંધીનું છવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #217 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : સત્તાવીસમું - ખલુંકીય ગળિયા બળદ સંબંધી સાધકને સદગુરુ જેમ સહાયક છે, જેટલા અવલંબનરૂપ છે તેટલા જ સદ્દગુરુને શિષ્ય પણ સહાયક બને છે. પૂર્ણતા પામ્યા પહેલાં સૌ કોઈને સહાયક અને સાધનોની આવશ્યકતા છે. પરંતુ તે જ સહાયક કે સાધને બાધક બને તો પિતાનું અને પરનું (બન્નેનું) હિત હણાય છે. ગાર્ગીચાર્ય સમર્થ હતા. ગણધર (ગુરુકુળપતિ) હતા. તેમની પાસે સેંકડે શિષ્યોને પરિવાર હતું. પરંતુ જ્યારે તે સમુદાય સ્વચ્છેદી બન્ય, સંયમમાર્ગમાં હાનિ પહોંચાડવા લાગ્યા ત્યારે તેણે પિતાને આત્મધર્મ જાળવી – પિતાનું કર્તવ્ય સમજી સુધારવાના ખૂબ પ્રયત્ન કરી જોયા. પણ આખરે તેમાં તે નિષ્ફળ ગયા. શિષ્યને મોહ, શિષ્યો પરની આસક્તિ અને સંપ્રદાયનું મમત્વ તે મહાપુરુષને સહજ પણ ન હતું. તે પિતાનું જાળવી એકાંતમાં જઈ વસ્યા અને સ્વાવલંબનની પ્રબળ શક્તિના સહચારી થઈ આત્મહિત સાધ્યું. ભગવાન બોલ્યા : (૧) સર્વ શાસ્ત્રસંપન્ન એક ગાગ્ય નામના ગણધર અને સ્થવિરમુનિ હતા. તે ગણિભાવથી યુક્ત રહી હમેશાં સમાધિભાવ સાધી રહ્યા હતા. નેંધ : અન્ય જીવોને ધર્મ વિષે સ્થિર કરે અર્થાત્ જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને પ્રત્રજ્યાવૃદ્ધ હોય તે સ્થવિર ભિક્ષ ગણાય છે અને ભિક્ષગણના વ્યવસ્થાપક હોય તે ગણધર કહેવાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ખલુંકીય (૨) કોઈ વાહનને યોગ્ય વહન (બળદ) જોડવાથી જેમ ગાડીવાન અટવીને ઓળંગી જાય છે તેમ એ ગ્ય (સંયમ માર્ગમાં વહન કરતા શિષ્યસાધકે અને તેને દોરનાર ગુરુ બને સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે. (૩) પરંતુ જે ગળિયા બળદને ગાડીમાં જોડી હાંકે છે, તે ન ચાલવાથી) તે તેને મારી મારીને થાકી જાય છે અને અંતે કષ્ટ પામે છે; તેમ જ અશાંતિ અનુભવે છે. મારતાં મારતાં ગાડીવાનને પરોણો પણ ભાંગી જાય છે. (૪) તેવા બળદને કેટલાક ગાડીવાને પૂછડે બટકુ ભરે છે. કેટલાક વારંવાર પરોણાની આરોથી વીંધી નાખે છે. પરંતુ તે ગળિયા બળદો ચાલતા નથી. મારવા છતાં કેટલાક ધુંસરી ભાંગી નાખે છે અને કેટલાક કુમાર્ગે લઈ જાય છે. (૫) કેટલાક ચાલતાં ચાલતાં પાસાભેર પડી જાય છે, કેટલાક બેસી જાય છે અને કેટલાક સૂઈ જાય છે, ને મારવા છતાં ઊઠતા જ નથી. કોઈ બળદ ઊછળે છે, કોઈ દેડકાની માફક ઠેકડા મારવા માંડે છે, તો કોઈ વળી ઘૂર્ત બળદ તરુણ ગાયને જોઈ તેની પાછળ દોડે છે. (૬) કેટલાક માયાવી બળદ માથું નીચું રાખી પડી જાય છે, કેઈ વળી મારથી કેપી જે બાજુ જવું હોય ત્યાં ન જતાં ઊંધે માર્ગે ચાલવા માંડે છે. કેઈક ગળિયે બળદ ઢોંગ કરી જાણે મરી ન ગમે તેમ બેસી રહે છે. તે વળી કઈ ખૂબ વેગભર નાસવા જ માંડે છે. (૭) કેઈ દુષ્ટ બળદ રાસડીને તોડી નાખે છે. કેઈ સ્વચ્છંદી બળદ ધોરુ ભાંગી નાંખે છે. વળી કેઈ ગળિયો બળદ તો સુસવાટા ને હુંફાડા મારી ખેડૂતના હાથમાંથી સરકી ઝટ પલાયન થઈ જાય છે. (૮) જેમ ગાડીમાં જેડેલા ગળિયા બળદ ગાડીને ભાંગી નાખી ધણને હેરાન કરી ભાગી જાય છે તે જ પ્રકારે તેવા સ્વછંદી કુશિષ્યો પણ ખરેખર ધર્મ (સંયમધર્મ) રૂ૫ ગાડીમાં જોડાવા દયથી રહિત થઈ તે સંયમધર્મને ભાંગી નાખે છે. (સાચા મનપૂર્વક સંયમ પાળતા નથી). (૯) (મારી પાસેના) કેટલાક કુશિષ્યો વિદ્યાની ઋદ્ધિના ગર્વથી મદમાતા અને અહંકારી થઈ ફરે છે. કેટલાક રસના લુપી છે. કેટલાક સાતાશીલીયા (શરીર સુખને જ ઈચ્છનારા) છે અને કેટલાક પ્રચંડ ક્રોધી છે. (૧૦) કેટલાક ભિક્ષા લેવા જવા)ના આળસુ છે, કેટલાક અહંકારીઓ ભિક્ષાએ જતાં અપમાન થાય માટે ભીરું થઈ એકસ્થાને બેસી રહે છે. કેટલાક મુદો ન્મત્ત શિષ્યો એવા છે કે જ્યારે હું પ્રયોજન પૂર્વક (સંયમમાર્ગને ઉચિત) શિખામણ આપું છું. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાયચન સુર (૧૧) તે વચ્ચે જ સામું બેલીને દોષ જ પ્રગટ કરી બતાવે છે અને કેટલાક તો આચાર્યોનાં વચન (શિક્ષા)થી વારંવાર વિરુદ્ધ જ વતે છે. (૧૨) કેટલાકને ભિક્ષાથે મોકલવા છતાં જતા નથી. અથવા બહાનાં કાઢે છે કે “તે બાઈ (શ્રાવિકા) મને ઓળખતી જ નથી. તે મને નહિ આપે. તે ઘેર જ નહિ હોય, હું માનું છું કે ત્યાં બીજા ભિક્ષને મોકલો તો ઠીક. હું શું એકલે જ છું ? આ પ્રમાણે ગુરુને સામે જવાબ આપીને ભિક્ષાથે જતા જ નથી. (૧૩) અથવા કોઈ પ્રયોજને મોકલ્યા હોય તો તે કાર્ય કરી આવતા નથી અને જૂઠ બોલે છે. કાં તો ગુરુ કાર્ય બતાવે છે માટે આશ્રયસ્થાનની બહાર આમતેમ ભમવામાં સમય ગાળે છે. અને કદાચ કાર્ય કરે તે પણ રાઠની માફક તેને માને છે. અને રીસથી કપાળની ભમરે ઊંચી કરી મોટુ ચડાવે છે. (૧૪) તે બધા મુશિષ્યો; ભણવ્યા, ગણાવ્યા, દીક્ષિત કર્યા તથા ભાત પાણીથી પિષ્યા પછી જેમ પાંખ આવ્યા પછી હંસલાઓ દિશાવિદિશામાં વેચછાથી ગમન કરે છે તેમ, ગુરુને છોડી એકલા સ્વછંદતાથી ગમન કરે છે. (૧૫) જેમ ગળિયા બળદની સાથે રહેલે સારથિ (ખેડૂત) ખેદ કરે છે. તેમાં ગાર્માચાર્ય પોતાના આવા કુશિષ્યો હોવાથી આમ ખેદ કરે છે, અને કહે છે કે જે શિષ્યોથી મારા પિતાનો આત્મા હણાય તેવા દુષ્ટ શિષ્યોથી શું ? (૧૬) જેવા ગળિયા ગધેડા હોય તેવા મારા શિષ્યો છે. એમ વિચારી ગાર્માચાર્ય મુનીશ્વર તે ગળિયા ગધેડાઓને તજીને તપ આચરે છે. (૧૭) ત્યારબાદ સુકોમળ, નમ્રતાયુક્ત, ગંભીર, સમાધિવંત અને સદાચારમય વર્તનથી તે ગાગ્યે મહાત્મા આ વસુધામાં વિહરતા હતા. નેધ : ગળિયો બળદ ગાડાને ભાંગી નાખે છે, ગાડીવાનને રંજાડે છે અને સ્વછંદથી દુઃખી થાય છે તેમ સ્વછંદી સાધક સંયમથી પતિત થાય છે. આનંબન (સહાયક સદ્ ગુરુ ઇત્યાદિ ને લાભ લઈ શકતા નથી અને પિતાના આત્માને પણ કલુષિત કરે છે. સ્વતંત્રતાના ઓઠા નીચે ઘણે ભાગે બહુજનો સ્વછંતાને જ પોષતા હોય છે. સ્વછંતા પણ વાસ્તવિક રીતે તે પરતંત્રતા જ છે અને મહાપુરુષો પ્રત્યેની અર્પણતા ઉપરથી પરતંત્રતા જણાય છે પરંતુ વાસ્તવિક સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાને ઉપાસક જ આગળ વધી શકે છે. એમ કહું છું : એ પ્રમાણે ખલુંકીય નામનું સત્તાવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #220 -------------------------------------------------------------------------- ________________ અદયયન : અઠ્ઠાવીસમું મોક્ષ મા ગતિ મોક્ષમાર્ગનું ગમન સર્વ જીવનું લક્ષ્ય એક માત્ર મેક્ષ, નિર્વાણ કે મુક્તિ જ છે. દુખથી કે કષાયથી મુકાવું તે મોક્ષ. કર્મબંધનથી મુકાવું તે મુક્તિ. શાંતિસ્થાન પ્રાપ્ત કરવું તે નિર્વાણ. તે સ્થિતિમાં જ સર્વ સુખ સમાયાં છે. જૈનદર્શન આખા સંસારને ચેતન અને જડ – જીવ અને અજીવ-માં વિભક્ત કરે છે. અને તે બન્ને તોનાં સહાયક તેમ જ આધારભૂત તો જેવાં કે ધર્મ, અધર્મ આકાશ અને કાળને ઉમેરીને એ છ. પદાર્થોમાં આ આખા લોકને સમાવી દે છે. એટલે જીવની ઓળખાણ-જીવનું યથાર્થ ભાન-એ સૌથી પ્રથમ આવશ્યક છે. આ સ્થિતિ એ જ સમ્યગ્દર્શન, આવી સ્થિતિ થયા પછી આત્માના અનુપમ જ્ઞાનની જે ચિનગારી ફૂટી નીકળે તે જ સાચું જ્ઞાન. આવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રશ્રવણ, આત્મચિંતન, સત્સંગ. અને સદુવાંચન એ બધાં ઉપકારક અંગે છે. આ નિમિત્તો દ્વારા સત્યને જાણી, વિચારી તથા અનુભવી આગળ વધવું એ જ એક હેતુ હા જોઈએ. ભગવાન બોલ્યા : (૧). યથાર્થ મોક્ષનો માર્ગ જે જિનેશ્વરએ કહેલો છે તેને સાંભળો. તે માગ ચાર કરણોથી સંયુક્ત અને જ્ઞાનદર્શન (ચારિત્ર અને તપ)ના લક્ષણ રૂપ છે.. નેધ : અહીં “જ્ઞાનદર્શન લક્ષણ” વિશેષણ આપવાનું પ્રયોજન એ છે. કે મોક્ષ માગમાં તે બન્નેની જ પ્રથમ આવશ્યક્તા છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૮ ઉત્તરાધ્યયન સૂત્ર : (૨) ૧. જ્ઞાન (પદાર્થની યથાર્થ સમજ), (૨) દર્શન (યથાર્થ શ્રદ્ધા), (૩) ચારિત્ર (ત્રતાદિનું આચરણ) અને (૪) તપ. આ પ્રકારથી યુક્ત મોક્ષને માર્ગ કેવળજ્ઞાની જિનેશ્વરએ ફરમાવ્યું છે. ધ: ચારિત્રથી નવા કર્મોનું બંધન થતું નથી અને તપથી પૂર્વ કર્મને. - ક્ષય થાય છે. (૩) જ્ઞાન, દર્શન; ચારિત્ર અને તપથી સંયુક્ત એવા આ માર્ગને પામેલા જીવો સગતિમાં જાય છે. (૪) તે પૈકી પહેલા પ્રકારમાં કહેલું જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યાય જ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. નેંધ : આ બધાં જ્ઞાનને વિશેષ અધિકાર નંદી વગેરે આગમાં છે. (૫) જ્ઞાની પુરુષોએ દ્રવ્ય, ગુણ અને તેના સર્વ પર્યાયોને સમજવા માટે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. નેંધ : પર્યાય એટલે પલટાતી અવસ્થા. તે પદાર્થ અથવા ગુણ માત્રમાં (૬) ગુણો જેને આશ્રયે રહેલા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે અને એક દ્રવ્યમાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કે જ્ઞાનાદિ જે ધર્મોથી રહેલા છે તે ગુણ કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ બનેને આશ્રિત થઈ રહે છે તેને પર્યાયે કહેવાય છે. નોંધ : જેમકે આત્મા એ દ્રવ્ય છે જ્ઞાનાદિ એ તેના ગુણે છે. અને -કર્મવશાત્ ભિન્ન ભિન્ન રીતે રૂપાંતર થાય છે તે તેના પર્યાય છે. (૭) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાલાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યરૂપ લેક, કેવળજ્ઞાની જિનેશ્વરોએ બતાવ્યો છે. (અસ્તિકાય, એ જેનદર્શનનો સમૂહવાચી પારિભાષિક શબ્દ છે. (૮) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્ય છે અને કાળ પુગલ તથા છ સંખ્યામાં અનંત છે. નોંધ : સમય ગણનાની અપેક્ષાએ અહીં કાળની અનંતતા બતાવી છે. - (૯) ગતિમાં સહાય કરવી તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે, અને સ્થિરતામાં સહાય કરવી તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે. આકાશ એ બધાય દ્રવ્યનું ભાજન છે અને બધાંને અવકાશ આપો તે તેનું લક્ષણ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા અતિ (૧૦) પદાર્થની ક્રિયાઓનાં પરિવર્તન પરથી સમયની જે ગણતરી થાય છે તે જ કાળનું લક્ષણ છે. ઉપયોગ (જ્ઞાનાદિ વ્યાપાર) જીવનું લક્ષણ છે. અને તે - જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી વ્યક્ત થાય છે. (૧૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ : લક્ષણો છે. (૧૨) શબ્દ, અલંકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તાપ, વર્ણ (પીળો, ધોળો વગેરે રંગ) ગંધ, રસ અને સ્પર્શ એ બધાં પુદ્ગલેનાં લક્ષણ છે. ધઃ પુદ્ગલ એ જૈનદર્શનમાં જડ પદાર્થમાં વપરાતે પારિભાષિક શબ્દ છે. (૧૩) એકઠું થવું, વિખરાવું, સંખ્યા, આકાર (વણદિને) સંગ તથા વિભાગ એ બધી ક્રિયાઓ પર્યાયોની બેધક છે. માટે તે જ તેનું લક્ષણ ધારવું. (૧૪) જીવ, અજીવ પુણ્ય, પાપ, આત્રત્વ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ નવ તો છે. (૧૫) સ્વાભાવિક રીતે જાતિસ્મરણ જ્ઞાન ઇત્યાદિથી) કે કેઈના ઉપદેશથી ભાવ. પૂર્વક તે બધા પદાર્થોની યથાર્થ શ્રદ્ધા થવી તે સ્થિતિને મહાપુરુષોએ સમક્તિ કહી છે. નોંધ : સમક્તિ એટલે સમ્યકત્વ યથાર્થ આત્મભાન. જૈન દર્શનમાં વર્ણન વેલાં ૧૪ ગુણસ્થાનકોમાં ચોથે ગુણસ્થાનકથી જ આત્મવિકાસ શરૂ થાય છે. તે શરૂઆતને સમક્તિ કહેવાય છે. (૧૬) (૧) નિસગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ. આ દસ રુચિઓથી સમકિત તરતમ ભાવે પમાય છે. (૧૭) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ. ' એ નવ પદાર્થોને યથાર્થ રીતે જાતિસ્મરણાદિ જ્ઞાન કરીને જાણ્યા પછી તે પર શ્રદ્ધા થાય તે નિસરુચિ કહેવાય છે. (૧૮) જે પુરુષ જિનેશ્વરએ યથાર્થ અનુભવેલા ભાવોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણાદિ જ્ઞાન (નિમિત્ત)થી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે છે તે નિસર્ગરુચિવાળે સમકિત જાણો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન સૂત્ર (૧૯) ઉપર્યુક્ત ભાવો કે જે કેવળી કે છહ્મસ્થર વડે કહેવાયેલા છે તેના ઉપર શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો સમકિત જાણુ. (૨૦) જેનાં રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન નીકળી ગયાં છે તેવા મહાપુરુષની આજ્ઞાથી તત્વ પર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞારુચિવાળો સમકિત કહેવાય છે. (૨૧) જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમકિત પામે છે તે શ્રુતરુચિવાળ સમક્તિ જાણ. નેધ : આચારાંગાદિ અંગે અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તે સિવાયનાં બીજાં સૂત્રો અંગબાહ્ય કહેવાય છે. (૨૨) જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે અને એક બીજ વાવ્યથી અનેક બીજ ઉત્પન્ન થાય તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણું હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમક્તિ પામે તેવા પુરુષને બીજરૂચિ સમક્તિ જાણો. (૨૩) જેણે અગિયાર અંગ અને બારમે દૃષ્ટિવાદ તથા બીજા ઈતર સિદ્ધાતિના અર્થને બરાબર જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું છે તેને અભિગમરુચિ જાણ. .(૨૪) છ દ્રવ્યના સર્વ ભાવ, સર્વ પ્રમાણો અને સર્વે નથી જેણે જાણીને સમતિ પ્રાપ્ત કર્યું છે તેને વિસ્તારરુચિ સમકિત જાણો, નેધ : નય એ પ્રમાણને અંશ છે. નય એટલે વિચારોનું વર્ગીકરણ. તેના સાત પ્રકાર છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. જુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ ૭. એવંભૂતં પ્રમાણુ ચાર છે : ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગ મ. બધા પદાર્થોના જ્ઞાનમાં નય અને પ્રમાણની આવશ્યક્તા રહે છે. (૨૫) સત્યદર્શન અને જ્ઞાનપૂર્વક, ચારિત્ર, તપ, વિનય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ઇત્યાદિ શુદ્ધ ક્રિયાઓ કરતાં સમક્તિ પામે તે ક્રિયારુચિવાળા જાણ. (૨૬) જે અસત, મત, વાદ કે દર્શનમાં સપડાયે નથી કે સત્ય સિવાયના બીજા કઈ પણ વાદોને માનતો નથી છતાં વીતરાગના પ્રવચનમાં અતિ નિપુણ નથી (અર્થાત વીતરાગ માગની શ્રદ્ધા શુદ્ધ છે પણ વિશેષ ભણેલ નથી) તે સંક્ષેપરુચિ સમતિ જાણો. (૨૭) જે અસ્તિકાય (દ્રવ્યસ્વરૂપ), સુત (શાસ્ત્ર) ધર્મ અને ચારિત્રધર્મને જિનેશ્વ રએ કહેલ છે તે રીતે શ્રદ્ધા રાખે છે તેને ધમરુચિ સમકિત જાણુ. Page #224 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાગ ગતિ (૨૮) (૧) પરમાર્થ (તત્વ)નું ગુણકીર્તન કરવું. (૨) જે પુરુષો પરમ અનૂ તત્ત્વને પામ્યા છે તેઓની સેવા કરવી. (૩) જે માગથી પતિત થયા હોય કે અસત્ય દર્શન કે વાદમાં માનતા હોય તેનાથી દૂર રહેવું. એ ત્રણ ગુણેથી સમકિતની શ્રદ્ધા પ્રગટે છે. (એ ત્રણ ગુણ જાળવી સમકિત રાખવાથી શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહે છે.) (૨૯) સમક્તિ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ અને સમકિત હોય ત્યાં તો ચારિત્ર હોય અને ન પણ હોય. જે એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર ઉત્પન્ન થાય તો ત્યાં પહેલાં સમતિ જાણવી. નંધ: સમક્તિ એ ચારિત્રની પૂર્વવતી સ્થિતિ છે. યથાર્થ જાણ્યા વિનાનું આચરેલું અર્થવિનાનું છે. (૩૦) દર્શન વિના (સમતિ રહિત) જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણ - ન હોય અને ચારિત્રના ગુણ વિના (કર્મથી મુક્તિ ન મળે અને કર્મમુક્તિ વિના નિર્વાણગતિ (સિદ્ધપદ) થાય નહિ. (૩૧) ૧. નિઃશંક્તિ (જિનેશ્વરના વચન વિષે શંકા રહિત થવું), ૨. નિઃકાંક્ષિત (અસત્ય મતમાં વાંચ્છા રહિત થવું,) ૩, નિવિચિકિત્સ્ય (ધમફળમાં સંશય રહિત થવું), ૪. અમૂઢ દષ્ટિ (ઘણું મતમતાંતરે જોઈને મૂંઝાવું નહિ તે અર્થાત અડગ શ્રદ્ધાવાળું થવું), ૫. ઉપબૃહા (સત્યધર્મ પામીને જે ગુણ પુરુષ હોય તેમની પ્રશંસા કરે અને ગુણવૃદ્ધિ કરે તે) ૬. સ્થિરીકરણ (ધર્મથી શિથિલ થતા હોય તેને સ્થિર કરવા), ૭. વાત્સલ્ય (સ્વધર્મનું હિત સાધવું અને સ્વધર્મીઓની ભક્તિ કરવી), ૮. પ્રભાવના (સત્યધર્મની ઉન્નતિ કરવી અને પ્રચાર કરે.) આ આઠ સમ્યફ દૃષ્ટિના આચારો છે. (૩૨) પ્રથમ સામાયિક ચારિત્ર, બીજુ છેદો પસ્થાપનીય, ત્રીજુ પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. (૩૩) અને પાંચમું કષાય રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમા કે બારમાં ગુણસ્થાનકે રહેલા) છદ્યસ્થને તથા કેવળીને હોય છે. આ પ્રમાણે કમને ખપાવનારાં ચારિત્ર પાંચ પ્રકારનાં કહ્યાં છે. નોંધ : સામાયિક ચારિત્ર પાંચ મહાવ્રતરૂપ પ્રથમ ચારિત્રને કહેવામાં આવે છે. બીજુ સામાયિક ચારિત્રના કાળનો છેદ કરીને ફરી સ્થાપન કરવું તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ઉચ્ચ પ્રકારના જ્ઞાન અને તપશ્ચર્યા પૂર્વક નવ સાધુઓ સાથે રહી દોઢ વર્ષ સુધી પાળે છે તે સૂક્ષ્મ સંપરાય એટલે અલ્પ કષાયવાળું ચારિત્ર. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાયયન સૂત્ર (૩૪) તપ આંતરિક તેમ જ બાહ્ય એમ બે પ્રકારે વર્ણવેલું છે. બાહ્ય તપના અને આંતરિક તપના છ છ પ્રકારે છે. નેધ : તપશ્ચર્યાના વિશેષ અધિકાર માટે ત્રીસમું અધ્યયન જુઓ. (૩૫) જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આવતાં કર્મોને રોધ કરે છે. અને તપથી પૂર્વનાં કર્મો ખપાવી શુદ્ધ થાય છે. (૩૬) એ પ્રમાણે સંયમ અને તપથી પૂર્વ કર્મોને દૂર કરીને સર્વ દુઃખથી રહિત. થઈ મહર્ષિએ શીધ્ર મોક્ષગતિ પામે છે. એમ કહુ છું એ પ્રમાણે મેક્ષમાર્ગગતિ સંબંધીનું અઠ્ઠાવીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #226 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ઓગણત્રીસમું સભ્ય કુત્વ પર કે મ પરાક્રમ, શક્તિ કે સામર્થ્ય તે જીવમાત્રમાં છે, પરંતુ વિશ્વમાં તેનો ઉપયોગ જુદી જુદી રીતે જુદા જુદા રૂપે થતો દેખાય છે. તે જ જીની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ સૂચવે છે. જે શસ્ત્ર અન્ય પર ન વાપરતાં પિતા પર જ વાપરે છે તે શૂર ન ગણાતાં મૂખમાં ખપે છે. તે જ પ્રકારે પ્રાપ્ત થયેલાં તરવાનાં સાધનેથી પોતે જ ડૂબે છે તે બાલજીવ કહેવાય છે. જ્યારે બાલભાવ મટે છે ત્યારે સાથે સાથે તેની દ્રષ્ટિ પણ પલટે છે. આ સ્ટિને જૈનદર્શન સમતિ–ષ્ટિ કહે છે. એ દષ્ટિ પામ્યા પછી જે પુરુષાર્થ થાય છે તે જ સાચે પુરુષાર્થ કે સાચું પરાક્રમ કહેવાય છે. જીવ માત્ર સાધક છે સંસાર એ સાધનાની ભૂમિકા છે. તેમાં પણ મનુષ્યભવ એ સાધનાનું ઉચ્ચ ક્ષેત્ર છે. ત્યાં મળેલાં સાધન સુમાર્ગે પ્રયુક્ત થાય તે સાધકની સાધના સફળ થઈ તે શીધ્ર પિતાનું કલ્યાણ સાધે છે. જેમ જી ભિન્ન ભિન્ન તેમ તેનાં સાધનામાં અને પ્રકૃતિમાં પણ ભિન્નતા છે. તેથી સમકિત પરાક્રમનાં ભિન્ન ભિન્ન સાધનો ભિન્ન ભિન્ન રૂપે અહીં ૭૩ ભેમાં બતાવ્યાં છે. જેમાંનાં કેટલાંક સામાન્ય, કેટલાંક વિશેષ અને કેટલાંક વિશેષતર કઠિન છે તો તે પૈકી પિતપતાને ઈષ્ટ સાધનોનું શોધન કરી પ્રત્યેક સાધકે પુરુષાર્થમાં પ્રયત્ન કરે અને વિચારવું અતિ અતિ આવશ્યક છે. ઉ. ૧૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર સુધર્મ સ્વામીએ જંબુસ્વામીને કહ્યું : હે આયુષ્યમાન ! તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. અહીં ખરેખર શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે સમ્યકત્વ પરાક્રમ નામનું અધ્યયન વર્ણવ્યું છે. જેને સુંદર રીતે સાંભળીને તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા લાવીને, (અડગ વિશ્વાસ લાવીને) તેની રુચિ જમાવીને, તેને સ્પર્શ કરીને, તેનું પાલન કરીને, તેનું શેધિન, કીર્તન અને આરાધના કરીને તેમજ (જિનેશ્વરની) આજ્ઞાપૂર્વક અનુ પાલન કરીને ઘણા જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખને અંત કરે છે. તેનો આ અર્થ આ પ્રમાણે ક્રમથી કહેવાય છે. જેમકે (૧) સંગ (મોક્ષાભિલાષ), (૨) નિર્વેદ (વૈરાગ્ય), (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુસાધર્મિક શુશ્રુષણ (મહાપુરુષ અને સહધમીઓની સેવા), (૫) આલોચના (ાની વિચારણું), (૬) નિન્દા (દાની નિન્દા-આત્મનિંદા), (૭) ગહ (દેષ પ્રત્યે તિરસ્કાર), (૮) સામાયિક (આત્મભાવમાં લીન થવાની ક્રિયા), (૯) ચતુવિંશતિસ્તવ (ચવીશ તીર્થકરોની સ્તુતિ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ (પાપનું પ્રાયશ્ચિત કરવાની ક્રિયા), (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા લેવી), (૧૪) સ્તવ સ્તુતિમંગળ (ગુણીજનની તુતિ), (૧૫) કાલ પ્રતિલેખના (સમય નિરીક્ષણ), (૧૬) પ્રાયશ્ચિતકરણ (પ્રાયશ્ચિત્તની ક્રિયા), (૧૭) ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચન, (૨૦) પ્રતિપ્રચ્છના (પ્રશ્નોત્તર), (૨૧) પરિવર્તના (અભ્યાસનું પુનરાવર્તન) (૨૨) અનુપ્રેક્ષા (ઊંડું ભિન્ન ભિન્ન ચિંતન), (૨૩) ધર્મકથા, (૨૪) શાસ્ત્ર આરાધના (જ્ઞાનપ્રાપ્તિ), (૨૫) ચિત્તની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન (કર્મનું વિખરાવું), (૨૯) સુખશાય (સંતોષ), (૩૦) અપ્રતિબદ્ધતા (અનાસક્તિ), (૩૧) એકાંત આસન, શયન અને સ્થાનનું સેવન, (૩૨) વિનિવના (પાપક્રિયાથી નિવૃત્ત થવું), (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન (સ્વાવલંબન), (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન (અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ અથવા વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને Page #228 -------------------------------------------------------------------------- ________________ સચવ પરાકમ ત્યાગ, (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) ચાગ પ્રત્યાખ્યાન, પાપપ્રસંગને યાગ, (૩૮) શરીરને ત્યાગ, (૩૯) સહાયકનો ત્યાગ, (૪૦) ભક્ષ્ય પ્રત્યાખ્યાન (અણસણ–શરીરને અંતકાલ જાણું સર્વથા આહારને ત્યાગ), (૪૧) સ્વભાવ પ્રત્યાખ્યાન (દુષ્ટ પ્રકૃતિઓથી નિવૃત્તિ, (૪૨) પ્રતિરૂપતા (મન, વચન ને કાયાની એકતા-કર્તવ્યપાલન), (૪૩) વૈયાવૃત્ય (ગુણીજનની સેવા), (૪૪) સર્વ ગુણસંપનતા (આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિ), (૪૫) વીતરાગતા (રાગદ્વેષથી વિરક્તિ), (૪૬) ક્ષમા, (૪૭) મુક્તિ (નિર્લોભતા), (૪૮) સરલતા (પટને ત્યાગ), (૪૯) મૃદુતા નિરભિમાનતા, (૫૦) ભાવસત્ય (શુદ્ધ અંતઃકરણ), (૫૧) કરણ સત્ય (સાચી પ્રવૃત્તિ, (પર) યોગ સત્ય (મન, વચન અને કાયાને વ્યાપાર સત્યરૂપ હોય તે દશા), (૫૩) મને ગુપ્તિ (મનને સંયમ), (૫૪) વચનગુપ્તિ (વચનને સંયમ), (૫૫) કાયશુતિ (કાયાને સંયમ) (૫૬) મનઃસમાધારણ (સત્યમાં ચિત્તની એકાગ્રતા), (૫૭) વાફસમાધારણ (વચનનું યોગ્ય માર્ગમાં નિરૂપણ), (૫૮) કાય સમાધારણ (સત્યપ્રવૃત્તિમાં શરીરનું સ્થાપન), (૫૯) જ્ઞાન સંપન્નતા (જ્ઞાનની પ્રાપ્તિ) (૬૦) દર્શન સંપન્નતા (સમ્યફત્ર પ્રાપ્તિ), (૬૧) ચારિત્ર સંપન્નતા (શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ), (૬૨) શ્રોસેન્દ્રિય નિગ્રહ (કાનને સંયમ), (૬૩) આંખનો સંચમ, (૬૪) ધ્રાણેન્દ્રિય (નાકને સંયમ), (૬૫) જીભને સંયમ (૬૬) સ્પર્શેન્દ્રિયને સંયમ, (૬૭) ક્રોધવિજય (૬૮) માનને વિજય, (૬૯) માયાનો વિજય (૭૦) લોભને વિજય, (૭૧) રાગદ્વેષ અને મિથ્યાદર્શન (અજ્ઞાન)ને વિજય, (૭૨) શૈલેશી (મન, વચન અને કાચાના રોગનું રૂંધવું– પર્વતની પેઠે આત્મઅડેલતાની સ્થિતિ), અને (૭૩) અકમતા (કમ-રહિત અવસ્થા). ભગવાન બોલ્યા : (૧) (શિષ્ય પૂછે છે.) હે પૂજ્ય : સવેગ (મુમુક્ષતા)થી જીવાત્મા શું પ્રાપ્ત કરી શકે છે? (કયા ગુણને પામે છે?) WWW.jainelibrary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ Et ઉત્તરાધ્યયન સૂત્ર ગુરુ ખેલ્યા : સ ંવેગથી અનુત્તર ધ શ્રદ્ધા જાગે છે અને એવી અપૂ ધમ શ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેદ્રારા તે અનંતાનુબંધી (જીવાત્મા સાથે દૃઢ અંધાયેલા) ક્રેાધ, માન, માયા અને લાભને ખપાવે છે. (આ સ્થળે કષાયેાના ઉપશમ, ક્ષય કે ક્ષયાપશમ એ ત્રણેમાંથી ચેાગ્યતા પ્રમાણે એક સ્થિતિ હોય છે.) તે જીવાત્મા નવું કર્માં બાંધતા નથી. અને કબંધનના નિમિત્તરૂપ મિથ્યાત્વની શુદ્ધિ કરીને દર્શન(સમક્તિ)ના આરાધક થાય છે. ઉચ્ચ પ્રકારની સમક્તિની વિશુદ્ધિથી (ક્ષાયિક સમકિતની ઉચ્ચ સ્થિતિથી) કોઈ ટાઈ જીવ તો તે જ ભવે મેાક્ષ પામે અને જેએ. તે જ ભવે મેાક્ષ ન પામે તેઓ પણ આત્મ વિશુદ્ધિ વડે ત્રીજે ભવે અવશ્ય મેાક્ષ પામે છે. નોંધ : ત્રણ ભવથી અધિક ભવ તેને કરવા પડતા નથી. (૨) હે પૂજ્ય ! જીવાત્મા નિવેદ (નિરાસક્તિ)થી શું પામે છે? નિવેદથી દેવ, મનુષ્ય અને પશુ સંબધીના પ્રત્યેક કામભાગમાં શીઘ્ર વૈરાગ્ય પામે છે અને તેથી બધા વિષયેાથી વિરક્ત થાય છે. અને સવ` વિષયેાથી વિરક્ત થયેલા તે આરંભના (પાપક્રિયાના) પરિત્યાગ કરે છે. આરંભના પરિત્યાગ કરીને સ`સારનામાને ક્રમપૂર્વક કેદી નાખે છે. અને સિદ્ધિ (મેાક્ષ) માગે` ગમન કરે છે. (૩) હૈ પૂજ્ય ! ધર્મશ્રદ્દાથી જીવ શુ ફળ પામે છે ? ધર્મ શ્રદ્ધાથી સાતાવેનીય (કથી પ્રાપ્ત થયેલાં) સુખા મળવા છતાં તેમાં રાચતા નથી. પણ વૈરાગ્ય ધને પામે છે અગર (ગૃહસ્થાશ્રમ) ધર્માંને છોડી દે છે. અને અણુગારી (ત્યાગી) થઈ શારીરિક અને માનસિક છેદન, ભેદન, સંયેાગ અને વિયેાગેાના દુઃખને નાશ કરે છે. (નવા ક`બંધનથી નિવૃત્ત થઈ પૂ ક`ના ક્ષય કરે છે.) અને અવ્યાબાધ (બાધા રહિત) મેાક્ષસુખને મેળવે છે. (૪) હે પૂજ્ય ! ગુરુજન અને સ્વધી એની સેવાથી જીવ શુ' પામે છે? ગુરુજન અને સ્વધમી ઓની સેવાથી સાચા વિનય (માક્ષનું મૂળ’ કારણ)ને પ્રાપ્ત કરે છે. અને વિનય મેળવીને સમ્યક્ત્વનાં રાષક કારણેાના નાશ કરે છે અને તેથી નરક, પશુ, મનુષ્ય અને દેવ સબંધીની દુ`તિને અટકાવે છે, અને જગતમાં બહુમાન કીતિ પામતા તે અનેક ગુણને દીપાવી સેવાભક્તિના અપૂર્વ સાધન વડે મનુષ્ય અને દેવગતિને પામે છે. મેાક્ષ અને સતિના માર્ગ (જ્ઞાન, દર્શીન અને ચારિત્ર)ને વિશુદ્ધ કરે છે અર્થાત્ કે Page #230 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પરાકમ ૧૯૭ વિનયથી પ્રાપ્ત થતાં સર્વ પ્રશસ્ત કાર્યોને તે સાધે છે અને સાથે સાથે બીજા ને પણ તે ભાગે દોરે છે. (૫) હે પૂજ્ય! આલોચનાથી જીવાત્મા શું પામે છે ? આલોચનાથી માયા (કપટ), નિદાન અને મિથ્યાદર્શન (અસદ્દષ્ટિ) આ ત્રણ શલ્યો કે જે મોક્ષમાર્ગના વિઘાતરૂપ અને સંસારનાં બંધન કરનાર છે તેને દૂર કરે છે. અને તેથી અપ્રાય સરળતાને પ્રાપ્ત થાય છે, સરળ જીવ કપટ રહિત બને છે તેથી સ્ત્રીવેદ કે નપુંસક વેદને બાંધતો નથી અને પૂર્વે બાંધેલ હોય તો તેને નાશ કરે છે. નેંધ : સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય પ્રકૃતિ અને શરીરનું પામવું. (૬) હે પૂજ્ય ! આત્મનિંદાથી છવ શું પામે છે ? આત્મદોષોની નિંદાથી પશ્ચાત્તાપની ભઠ્ઠીને જગાવે છે અને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં દેને બાળી વૈરાગ્ય પામે છે. અને એ વિરક્ત પુરુષ અપૂર્વ કરણની શ્રેણિ (ક્ષપક શ્રેણિ) પ્રાપ્ત કરે છે. અને તે પ્રાપ્ત કરનાર તે ત્યાગીજન મોહનીય કર્મને ખપાવે છે. નોંધઃ કર્મનું સવિસ્તર વર્ણન તેત્રીસમા અધ્યયનમાં જુઓ (૭) હે પૂજ્ય ! ગહ (અન્ય સમીપે આત્મનિંદા કરવા)થી છવ શું મેળવે છે ? ગીંથી આભનમ્રતા (લઘુતારૂપ બુટ્ટીને) મેળવે છે અને તે છવ અપ્રશસ્ત કર્મબંધનના હેતુથી યોગોને નિવૃત્ત કરી પ્રશસ્ત યોગો પામે છે. અને પ્રશસ્ત યોગો પામીને તે અણગાર અનંત (આત્મધાતક કર્મોના પર્યાયોને નષ્ટ કરી નાખે છે. (૮) હે પૂજ્ય ? સામાયિકથી જીવાત્મા શુ પામે છે ? સામાયિક કરવાથી (આત્મસંતોષ) વિરામ મળે છે. (૯) હે પૂજ્ય ! ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવ શું પામે છે ? વીસ તીર્થકરોની સ્તુતિથી આત્મદર્શનની વિશુદ્ધિ થતી જાય છે. ધ: મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખરે તે જ થઈ જાય છે. (૧૦) હે પૂજ્ય ! વંદનથી જીવ શું મેળવે છે ? વંદનથી નીચ ગાત્રોનું કર્મ બાંધ્યું હોય તે ખપાવી ઊંચ ગોત્રોનું કર્મ બાંધે છે. (નીચ વાતાવરણમાં ન જન્મતાં ઉચ્ચ વાતાવરણમાં જન્મે છે.) અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તથા આજ્ઞાનું સફળ સામર્થ્ય પામે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ a ઉત્તરાધ્યયન સ્ત્ર (ધણા જીવા—સમાજના નેતા બને છે.) અને દાક્ષિણ્યભાવ (વિશ્વ વલ્લભતા)ને પામે છે. (૧૧) હે પૂજ્ય ! જીવ પ્રતિક્રમણથી શુ` મેળવે છે ? પ્રતિક્રમણથી (આદરેલાં) વ્રતનાં છિદ્રો ઢાંકી શકે છે અને શુદ્ધ વ્રતધારી તે હિંસાદિ આસ્રવથી નિવૃત્ત થઈ આઠે પ્રવચનમાતામાં સાવધ થાય છે. અને વિશુદ્ધ ચારિત્ર મેળવી સંયમ યાગથી અલગ ન થતાં જીવન પર્યંત સચમમાં સમાધિપૂર્વક વિચરે છે. (૧૨) હે પુજ્ય ! કાયાત્સગથી જીવ શું પામે છે? કાયાત્સંગ'થી ભૂત તથા વર્તમાન કાળના દોષોનું પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ અને છે અને ભારવાહક જેમ ભારથી રહિત થઈ શાંતિપૂર્વક વિચરે છે તેમ તેવા જીવ ચિંતારહિત થઈ પ્રશસ્ત ધ્યાનમાં સુખપૂર્વીક વિચરે છે. (૧૩) હે ભગવન્ ! પ્રત્યાખ્યાનથી જીવ શુ મેળવે છે ? પ્રત્યાખ્યાનથી નવાં પાપો રોકી ઇચ્છાનેા નિરોધ કરે છે અને ઇચ્છાને નિરાધ કરવાથી સર્વ પદાર્થીમાં તે તૃષ્ણા રહિત બની પરમશાંતિ ઝીલી. શકે છે. (૧૪) હે પૂજ્ય ! સ્તવસ્તુતિમંગળથી જીવ શું પામે છે ? સ્તવસ્તુતિ મંગળથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધિલાભને મેળવે છે અને તે એધિલાભને મેળવી દેહાંતે મેાક્ષ પામે છે અથવા (બાર દેવલાક, નવ પ્રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનવાળી) ઉચ્ચ દેવગતિની આરાધના કરે છે. (૧૫) હે પૂજ્ય ! સ્વાધ્યાયાદિકાળના પ્રતિલેખનથી જીવ શુ` પામે છે ? તેવા પ્રતિલેખનથી જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મોને દૂર કરે છે. (૧૬) હે પૂજ્ય ! જીવ પ્રાયશ્ચિત કરવાથી શુ પામે છે ? પ્રાયશ્ચિત કરવાથી પાપની વિશુદ્ધિ કરે અને વ્રતના અતિચારે (દેાષા) રહિત થાય છે અને શુદ્ધ મનથી પ્રાયશ્રિત ગ્રહણ કરીને કલ્યાણના માર્ગ અને તેના ફળની વિશુદ્ધિ કરે છે અને તે ક્રમથી ચારિત્ર અને તેના ફળ (મેાક્ષ)ને આરાધી શકે છે. (૧૭) હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ? ક્ષમાથી ચિત્તને આલાદ થાય છે. જીવ જગતના સર્વ પ્રાણી, અને તેને ભૂત, જીવ અને સત્ત્વ પ્રશાંત ચિત્તવાળા એ ચારે પ્રકારના Page #232 -------------------------------------------------------------------------- ________________ સફત્વ પરાકામ જીવોમાં મિત્રભાવ ઉત્પન્ન કરી શકે છે. અને તે વિશ્વમૈત્રી પામી પિતાના ભાવની વિશુદ્ધિ કરી આખરે નિર્ભય બને છે. નેધ : અન્યના દોષો અને ભૂલે ગળી જવાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને એ સતત ચિત્ત પ્રસન્નતાથી વિશુદ્ધ પ્રેમ વિશ્વ પર પ્રગટે છે. તે કેઈને ભય આપતું નથી તેથી જ નિર્ભય બને છે. (૧૮) હે પૂજ્ય ! સ્વાધ્યાયથી છવ શું પ્રાપ્ત કરે છે ? સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. (૧૯) હે પૂજ્ય ! વાચનથી છવ શું પ્રાપ્ત કરી શકે છે ? વાચનથી કર્મની નિર્જરા થાય છે અને સૂત્રપ્રેમ થવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને તેવા સૂત્રપ્રેમથી તીર્થંકરનાં ધર્મનું અવલંબન મળે છે અને તે સત્યધર્મના અવલંબન વડે કર્મની મહા નિર્જરા કરી નિષ્કમી બને છે. નેધઃ વાચનમાં સ્વવાચન અને અધ્યયન એ બન્નેને સમાવેશ થાય છે. (૨૦) હે પૂજય! શાસ્ત્રચર્ચાથી છવ શું મેળવે છે ? શાસ્ત્રચર્ચાથી મહાપુરુષનાં સૂત્રો અને તેનું રહસ્ય તે બન્નેને શોધી શકે છે. અને તેથી કાંક્ષામોહનીયકમ (મતિવિપર્યાસ)ને છેદી નાખે છે. (૨૧) હે પૂજ્ય ! સૂત્રપરિવર્તનથી જીવ શું મેળવે છે? વારંવાર અભ્યાસને ફેરવવાથી વિસરેલા અક્ષરોને સંભારે છે અને તે જીવાત્મા અક્ષરલબ્ધિ પામે છે. (૨૨) હે પૂજ્ય ! અનુપ્રેક્ષાક્ષી છવ શું પામે છે ? આયુષ્ય કમને છેડી બાકીના સાત કર્મોના ગાઢ બંધનથી બંધાયેલી પ્રકૃતિઓને શિથિલ બંધનવાળી બનાવે છે. તે કમપ્રકતિ લાંબાકાળની સ્થિતિવાળી હોય તે ટૂંકાકાળની સ્થિતિવાળી બનાવે છે. તીવ્ર રસવાળી હોય તે તે મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી હોય તો અલ્પપ્રદેશવાળી બનાવે છે. કદાચ આયુષ્યકર્મ બંધાય અગર ન પણ બંધાય (જો પહેલાં આયુષ્ય ન બંધાયું હોય તે બંધાય). અસાતવેદનીય કર્મ ન બંધાય અને તે જીવાત્મા અનાદિ, અનંત અને દીર્ઘકાલિક એવા આ સંસાર અરણ્યને જલદી ઓળંગી જાય છે. (૨૩) હે પૂજ્ય ! ધમકથાથી જીવ શું પામે છે? . ધર્મકથાથી નિર્જરા થાય છે અને જિનેશ્વરોનાં પ્રવચનોની પ્રભાવના થાય છે. એવા પ્રવચનોના પ્રભાવથી ભવિષ્યકાળમાં તે જીવ શુભકર્મ બાંધે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ ઉત્તરાધ્યયન સૂત્ર (૨૪) હે પૂજ્ય! સૂત્રસિદ્ધાંતની આરાધનાથી જીવ શું પામે છે? સૂત્રની આરાધનાથી અજ્ઞાન દૂર થાય છે અને તેથી તે જીવ કોઈ સ્થાને કલેશ પામતે નથી. (૨૫) હે પૂજ્ય! મનની એકાગ્રતાથી જીવ શું પામે છે ? મનની એકાગ્રતાથી તે જીવ ચિત્તને નિરોધ કરે છે. (૨૬) હે પૂજય! સંયમથી છવ શું પામે છે ? સંયમથી અનાઢવપણું (આવતાં પાપને રેવાં તે) પામે છે. (૨૭) હે પૂજ્ય ! તપથી છવ શું પામે છે? શુદ્ધ તપશ્ચર્યાથી પૂર્વ કર્મનો ક્ષય થાય છે. (૨૮) હે પૂજ્ય ! સર્વ કર્મના વિખરાવાથી (સર્વ કર્મની નિવૃત્તિથી)જીવ શું પામે છે ? કર્મ વિખરાયાથી જીવાત્મા સર્વ પ્રકારની ક્રિયાથી રહિત થાય છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે અને સર્વ દુઃખનો અંત કરે છે. (૨૯) હે પૂજ્ય! ભોગજન્ય સુખથી દૂર રહી સંતોષથી (જીવન ગાળનાર) જીવ શુ પામે છે ? સંતોષથી અવ્યાકુળ શાંત બને છે અને તેવો સ્થિતબુદ્ધિ જીવ, હર્ષ, વિષાદ કે શેક રહિત ચારિત્રમોહનીય કર્મોને ખપાવે છે. નેધ : જે આવરણથી સંયમની સ્કરણ ન થાય તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. (૩૦) હે પૂજ્ય ! (વિષયાદિના) અપ્રતિબંધથી છવ શું પામે છે ? અપ્રતિબંધથી અસંગતાનું ફળ ઉત્પન્ન થાય છે અને અસંગત્વથી ચિત્તની એકાગ્રતા પામી તે જીવ રાત્રિ અને દિવસ (કદી) કોઈપણ વસ્તુમાં ન બંધાતાં એકાંત શાંતિ પામે છે અને અપ્રતિબંધપણે વિચરે છે. (૩૧) હે પૂજ્ય ! એકાંત (સ્ત્રી ઈત્યાદિ સંગ રહિત) સ્થાન, આસન અને શયનને ભગવતાં જીવ શું પામે છે ? તેવા એકાંત સ્થાનથી ચારિત્રનું રક્ષણ થાય છે અને શુદ્ધ ચારિત્રશાળી જીવ રસાસક્તિ છેડી ચારિત્રમાં નિશ્ચળ થાય છે. આવી રીતે એકાંતમાં રક્ત મોક્ષભાવને પામેલ છવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે. (૩૨) હે પૂજ્ય ! વિષયવિરક્તિથી છવ શું પામે છે ? . Page #234 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાકમ વિષય વિરક્તિથી નવાં પાપ કર્મો થતાં અને પૂર્વે બંધાયેલાં હોય છે તે ટળે છે. ને ત્યારબાદ તે જીવ ચાર ગતિરૂપ સંસાર અટવીને ઓળંગી જાય છે. (૩૩) હે પૂજ્ય ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? સંગના પ્રત્યાખ્યાનથી પરાવલંબનને ક્ષય કરે છે અને તે સ્વાવલંબી જીવાત્માના યોગ ઉત્તમ અથવાળા થાય છે. તે પિતાના જ લાભથી સંતોષ પામે છે. બીજાના લાભની આશા કરતો નથી. તેમ કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા પણ કરતા નથી. તે આવી રીતે અસ્પૃહી–અનભિલાષી બની ઉત્તમ પ્રકારની સુખશમ્યા (શાંતિ) પામીને વિચરે છે. નેધ : સંયમીઓનાં પારસ્પરિક વતનને સંભોગ કહેવાય છે. આવા સંગથી વિરમવું અર્થાત સૌથી નિલેપ રહેવું. (૩૪) હે પૂજ્ય ! ઉપધિ (સંયમીનાં ઉપકરણો)ના પચ્ચક્ખાણથી છવ શું પામે છે ? ઉપધિના પ્રત્યાખ્યાનથી તે પદાર્થના લેવા, મૂકવા કે સાચવવાની ચિંતાથી મુક્ત થાય છે અને ઉપાધિ રહિત છવ નિસ્પૃહી (સ્વાધ્યાય, ધ્યાન અને ચિંતનમાં નિશ્ચિત રહેનાર) થઈ ઉપાધિ ન મળે તે કલેશ પામતો નથી. (૩૫) હે પૂજ્ય ! સર્વથા આહારના ત્યાગથી જીવ શું પામે છે ? આહાર ત્યાગ કરવાની યોગ્યતાવાળે જીવ, આહાર ત્યાગથી જીવનની લાલસાથી મુક્ત બને છે અને જીવનનો મેહ છેદાવાથી તે જીવાત્મા આહાર - વિના પણ ખેદ પામતો નથી. (૩૬) હે પૂજ્ય ! કષાયના ત્યાગથી છવ શું પામે છે ? કષાયના ત્યાગથી વીતરાગભાવ ઉત્પન્ન થાય છે. અને વીતરાગભાવને પામેલા જીવને દુઃખ અને સુખ સમાન બને છે. (૩૭) હે પૂજ્ય ! યોગ (વ્યાપાર)ના ત્યાગથી છવ શું પામે છે ? યોગના ત્યાગથી છવ અયોગી (મન, વચન અને કાયાના વ્યાપાર રહિત) થાય છે. અને તે અયોગી છવ ખરેખર કર્મ બાંધતા નથી. અને પૂર્વે બાંધેલું હોય તેને સર્વથા દૂર કરે છે. નોંધ: યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર. (૩૮) હે પૂજ્ય ! શરીરના ત્યાગથી છવ શું પામે છે? શરીરના ત્યાગથી સિદ્ધિના અતિશય (ઉચ્ચ) ગુણભાવને પામે છે. અને સિદ્ધિના અતિશય ગુણથી સંપન્ન થઈ તે જીવાત્મા લેકના અગ્રભાગમાં જઈ પરમ સુખ પામે છે. અર્થાત સિદ્ધ (સર્વ કર્મથી મુક્ત) થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ २०२ (૩૯) હે પૂજ્ય ! સહાયકના ત્યાગથી જીવ શું પામે છે ? સહાયકના પ્રત્યાખ્યાનથી એકત્વ ભાવને પામે છે અને એકત્વ ભાવને પામેલા જીવ અલ્પકષાયી, અલ્પકલેષી અને અપ્પુભાષી થઈ સંયમ, સંવર અને સમાધિમાં વધુ દૃઢ થાય છે. (૪૦) હે પૂજ્ય ! આહારત્યાગની તપશ્ચર્યા કરનાર જીવ શું પામે છે ? તેવા અણુસથી સેંકડે। ભવાને કાપી નાખે છે. અને છે.) (૪૧) હે પુજ્ય ! (સયેાગ 3 ધનરૂપ ક્રિયા માત્રના) ત્યાગથી જીવ શું પામે છે? વૃત્તિમાત્રના ત્યાગથી અનિવૃત્તિકરણ પામે છે. તે અનિવૃત્તિને પામેલા અણુગાર કેવળા થઈ બાકી રહેલા ચારે (વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર) કર્મો'શેાને ખપાવે છે. અને પછી સિદ્ધ, યુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે. (સવ દુ:ખાને અંત લાવે છે.) ઉત્તરાધ્યયન સ (૪૨) હે પુજ્ય ! પ્રતિરૂપતા (આદર્શીતા—સ્થવિરકલ્પી—ની આંતર ને બાહ્ય ઉપાધિ રહિત દશા) વડે જીવ શું પામે છે? પ્રતિરૂપતા (મન વચન ને કાયાની એક્તા)થી લધુપણા (નમ્રતા)ને પામે છે. અને તેવા જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિહ્નોને ધારણ કરે છે ને તેવા નિમ`ળ, સમ્યક્ત્વી અને સમિતિ સહિત અને છે તથા સ વેને વિશ્વાસરૂપ, જિતેન્દ્રિય, અને વિપુલ તપશ્ચર્યાંથી યુક્ત પણ થાય છે. (૪૩) હે પુજ્ય ! સેવાથી જીવ શુ` પામે છે ? સેવાથી જીવાત્મા તીર્થંકર નામગેાત્ર આંધે છે. (૪૪) હે પૂજ્ય ! સ`ગુણ પ્રાપ્ત કરવાથી જીવ શું પામે છે ? જ્ઞાનાદિ સર્વ ગુણાની પ્રાપ્તિ થયા પછી સ ંસારમાં આવવું પડતુ નથી; અને સંસારમાં ન આવવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુઃખાથી મુક્ત થાય છે. નોંધ : વીતરાગતા અહી. કેવળ વૈરાગસૂચક છે. (૪૬) હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ? (અલ્પ સંસારી (૪૫) હે પૂજ્ય ! વીતરાગપણાથી જીવ શું પામે છે? તેવી નિરાસતિથી સ્નેહનાં બુધનાને તે જીવ છેદી નાખે છે તથા મને!જ્ઞ અને અમનેાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શી, ઇત્યાદિ વિષયામાં વૈરાગ્ય પામે છે. ક્ષમાથી તે વિકટ પરિષહેા પર પણ વિજય મેળવે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સચ્ચત્વ પરાકમ (૪૭) હે પૂજ્ય ! નિર્લોભતાથી જીવ શું પામે છે? નિર્લોભતાથી જીવ અપરિગ્રહી બને છે. અને ધનેલોલુપી પુરુષોના (કચ્છે પરાધીનતાઓ)થી બચી જાય છે, અર્થાત નિરાકુળ બને છે. (૪૮) હે પૂજ્ય ! નિષ્કપટતાથી જીવ શું પામે છે? નિષ્કપટતાથી મન, વચન અને કાયાથી સરળતા અને સુંદરતા પ્રાપ્ત કરે છે. અને કોઈની સાથે તે પ્રવંચના (ઠગાઈ કરતું નથી. તે જીવાત્મા ધર્મને આરાધક બને છે. (૪૯) હે પૂજ્ય ! મૃદુતાથી જીવે શુ પામે છે ? મૃદુતાથી જીવ અભિમાન રહિત થાય છે. અને કમળ મૃદુતાને પ્રાપ્ત કરી. આઠ પ્રકારના મદરૂપ શત્રુને સંહાર કરી શકે છે. નંધ: જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને એશ્વર્ય—આ આઠ મદનાં સ્થાને છે. (૫૦) હે પૂજ્ય ! ભાવસત્યથી (શુદ્ધ અંત:કરણથી છવ શું પામે છે ? ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધ અંત:કરણવાળે. જીવ જ અહંત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે. અને તે ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલેકમાં પણ ધર્મને આરાધક બને છે. (૫૧) હે પૂજ્ય ! કરણસત્યથી છવ શું પામે છે ? કરણસત્ય (સત્ય પ્રવૃત્તિ કરવા) થી સત્યક્રિયા કરવાની શકિત જન્મે છે અને સત્ય પ્રવૃત્તિમાં રહેલે જીવ જેવું બોલે છે તેવું જ કરે છે. (૫૨) હે પૂજ્ય ! યોગસત્યથી જીવ શું પામે છે ? સત્ય યોગથી યોગેની વિશુદ્ધિ થાય છે. નેધઃ યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર. (૫૩) હે પૂજ્ય! મનગુપ્તિથી છવ શું પામે છે? મનના સંયમથી એકાગ્રતા (માનસિલબ્ધિ) ઉત્પન્ન થાય છે અને. એકાગ્ર ચિત્તવાળે જીવ સંયમને આરાધક બને છે. (૫૪) હે પુજ્ય વચનસંયમીથી છવ શું પામે છે? વચનસંયમથી તે વિકાર રહિત થાય છે અને નિર્વિકાર છવ આધ્યા-- ત્મિક યુગના સાધનથી (વચન સિદ્ધિ) યુક્ત થઈ વિચરે છે. (૫૫) હે પૂજ્ય ! કાયાના સંયમથી જીવ શું પામે છે ? Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર કાયાસંયમથી સંવર (પાપનું રોકવું) અને તેમાંથી કાયલબ્ધિ ઉત્પન્ન થાય છે અને સંવરથી તે જીવ પાપ પ્રવાહનો નિરોધ કરી શકે છે. (૫૬) હે પૂજ્ય ! મનને સત્ય માર્ગમાં (સમાધિમાં) સ્થાપવાથી જીવ શું પામે છે ? મનને સત્ય માર્ગમાં સ્થાપવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા ઉત્પન્ન કરીને જીવ જ્ઞાનના પર્યાય (અનેક શક્તિઓ) ઉત્પન્ન કરે છે. અને જ્ઞાનના પર્યાયોને ઉત્પન્ન કરીને સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે અને મિથ્યાત્વને (૫૭) હે પૂજ્ય ! વચનને સત્યભાગમાં સ્થાપવાથી જીવ શું પામે છે ? વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી સમ્યક્ત્વના પર્યાય નિર્મળ કરે છે. અને સુલભ બધિત્વ પામે છે. તેમજ દુર્લભ બોધિત્વથી નિવૃત્ત થાય છે. (૫૮) હે પૂજ્ય ! ક યાને સંયમમાં સ્થાપવાથી જીવ શું પામે છે ? - કાયાને સત્યભાવે સંયમમાં સ્થાપવાથી ચારિત્રના પર્યાય નિર્મળ થાય છે અને ચારિત્રના પર્યાયને નિર્મળ કરીને અનુક્રમે યથાખ્યાત ચારિત્રની સાધના કરે છે. યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર કર્મા શોને ખપાવે છે. અને ત્યારબાદ તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. (૫૯) હે પૂજય! જ્ઞાનસંપન્નતાથી છવ શું પામે છે? જ્ઞાન સંપન્ન છવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે અને તે ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં દુઃખી થતો નથી. જેમ દોરાવાળી સેય ખોવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલો પડતો નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યોગોને પ્રાપ્ત કરે છે તેમ જ પિતાના દર્શન અને પરના દર્શનને બરાબર જાણીને અસત્યમાર્ગમાં ફસાતો નથી. (૬૦) હે પૂજ્ય! દર્શન સંપન્નતાથી જીવ શું પામે છે? સમકિતી છવ સંસારના મૂળરૂપ અજ્ઞાનનું છેદન કરે છે તેના જ્ઞાનને પ્રકાશ ઓલવાતો નથી અને તે પ્રકાશમાં શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનથી પિતાના આત્માને સંયોજીને સુંદર ભાવનાપૂર્વક વિચારે છે. (૬૧) હે પૂજ્ય ! ચારિત્ર સંપન્નતાથી જીવ શું પામે છે ? ચારિત્ર સંપન્નતાથી શૈલેશી (મેરુ જેવા નિશળ) ભાવને ઉત્પન્ન કરે છે અને તેવા નિશ્ચળ ભાવને પામેલો અણગાર બાકી રહેલાં ચાર કર્મોને ખપાવે છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાન્ત થઈ સર્વ દુઃખેને અંત કરે છે. R. . Page #238 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પરાકમ ૨૦ (૬૨) હે પૂજ્ય ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી છવ શું પામે છે ? શ્રોત્રેન્દ્રિના નિગ્રહથી સુંદર કે અસુંદર શબ્દમાં રાગદ્વેષ રહિતપણે વતે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતા નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૩) હે પૂજ્ય ! આંખના સંયમથી છવ શું પામે છે ? આંખના સંયમથી સુંદર કે અસુંદર રૂપમાં (દશ્યમાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને . પૂવે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૪) હે પૂજ્ય! ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી છવ શું મેળવે છે ? નાકના સંયમથી સુવાસિત કે દુગધિત પદાર્થોમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મોને બાંધતો નથી. અને જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૫) હે પૂજ્ય ! દિવેન્દ્રિયના નિગ્રહથી છવ શું મેળવે છે ? જીભના સંયમથી સુંદર કે અસુંદર રસોમાં (રસવાળાં કે મસાલાવાળામાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતું નથી અને પૂર્વે જે કર્મો બાંધેલા છે તેને ક્ષય કરે છે. (૬૬) હે પૂજ્ય ! સ્પશેન્દ્રિયના સંયમથી છવ શું પામે છે ? સ્પર્શેન્દ્રિયના સંયમથી સુંદર કે અસુંદર સ્પર્શમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતા નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૭) હે પૂજ્ય! ધના વિજયથી જીવ શું પામે છે ? ક્રોધવિયથી છવ ક્ષમાના ગુણને પ્રગટાવે છે. કિધથી ઉત્પન્ન થતાં કર્મોને બાંધતું નથી અને પહેલાં બાંધ્યાં હોય તેને ખપાવે છે. (૬૮) હે પૂજ્ય! માનના વિજયથી જીવ શું પામે છે ? માનના વિયથી મૃદુતાના અપૂર્વ ગુણને પ્રગટાવે છે અને માનજન્ય કમને બાંધતો નથી અને પૂર્વે જે બંધાયું છે તેને ખપાવે છે. (૬૯) હે પૂજ્ય! માયાના વિજયથી જીવ શું પામે છે ? માયાના વિજયથી સરળભાવપણું પામે છે અને માયાથી વેદવાં. પડતાં કર્મો બાંધતો નથી અને પૂર્વે બંધાયાં હોય તો તેને દૂર કરે છે. (૭૦) હે પૂજ્ય! લેભના વિજ્યથી છવ શું પામે છે? Page #239 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન સૂત્ર લેભના વિજયથી સંતોષરૂપ અમૃતને મેળવે છે. લેભજન્ય કમને બાંધતા નથી અને પૂર્વે બંધાયેલા છે તેને વિખેરે છે. (૭૧) હે પૂજ્ય ! રાગદ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી છવ શું પામે છે ? - રાગદ્વેષ અને મિથ્યા દર્શનના વિજ્યમાં પ્રથમ તે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં તે જીવાત્મા ઉદ્યમી બને છે અને પછી આઠ પ્રકારનાં કર્મોની ગાંઠથી મુકાવા માટે ક્રમપૂર્વક અઠ્ઠાવીસ પ્રકારનાં મેહનીય કર્મોને ક્ષય કરે છે અને ત્યારબાદ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ એ ત્રણે કર્મો એકી સાથે ખપાવે છે. અને ત્યારબાદ શ્રેષ્ઠ, સંપૂર્ણ, આવરણરહિત, અંધકારરહિત, વિશુદ્ધ અને લોકાલોકમાં પ્રકાશિત એવાં કેવળજ્ઞાન તથા કેવળ દર્શનને પામે છે. કેવળ થયા પછી જ્યાંસુધી સંયોગી હોય છે ત્યાંસુધી ઇર્યા પથિક કર્મ બાંધે છે. તે કમને સ્પર્શ માત્ર બે સમયની સ્થિતિવાળો અને સુખકર હોય છે. તે કમ પહેલે સમયે બંધાય છે બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નષ્ટ થાય છે. પહેલે સમયે (ક્ષણે) તે કર્મ બંધાયું, બીજે સમયે વેદાયું, અને ત્રીજે સમયે છેવટ નષ્ટ થયું, એટલે ચોથે સમયે તો તે જીવાત્મા કમરહિત થાય છે. નેંધ : કર્મોનાં વર્ણન માટે ૩૩ મું અધ્યયન જુઓ. (૭૨) ત્યારબાદ તે કેવળી જેટલું આયુષ્ય હોય તેટલું પૂર્ણ કરીને આયુષ્યના અંતથી અંતમુહૂર્ત (બે ઘડી) જેટલે કાળ બાકી રહે ત્યારે મન, વચન અને કાયાના વ્યાપારનો રેપ કરી તે જીવ સૂમ ક્રિયાપ્રતિપાતિ (આ શુકલ ધ્યાનને ત્રીજો ભેદ છે) ચિંતવીને સૌથી પહેલાં મન, વચન અને કાયાને યોગ રૂંધે છે અને તે વ્યાપાર રૂંધીને શ્વાસોચ્છવાસનો પણ નિરોધ કરે છે અને તે નિરોધ કર્યા પછી પાંચ હસ્વ અક્ષરોનું ઉચ્ચારણ કરતાં એટલે કાળ થાય તેટલે કાળ (શૈલેશી અવસ્થામાં રહીને તે અણગાર સમુચ્છિનક્રિય (ક્રિયારહિત) અને અનિવૃત્તિ (અક્રિયાવૃત્તિ) નામના શુકલધ્યાનને ચિંતવને તે વેદનીય, આયુષ્ય, નામ અને નેત્ર એ ચારે કર્મોને એકી સાથે ખપાવે છે. નેંધ : આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ધ્યાનના ચાર ભેદો છે. શુકલ ધ્યાનના પણ ચાર ભેદો છે. તેમાંના છેલ્લા બે કેવળી જીવાત્મા ચિંતવે છે. (૭૩) ત્યારબાદ ઔદારિક, તેજસ અને કામણ એ સર્વ શરીરને છોડીને સમ શ્રેણિને પ્રાપ્ત કરીને કેઈ સ્થળે રોકાયા વગર અવક્રગતિએ સિદ્ધસ્થાનમાં Page #240 -------------------------------------------------------------------------- ________________ સશ્યકત્વ પરાકમ ૨૦૭ પામીને પિતાની મૂળ શરીરની અવગાહનાના 3 જેટલા આકાશ પ્રદેશ થાય તેથી યુક્ત થઈ સવ કર્મોને અંત કરે છે. (૭૪) આ પ્રમાણે ખરેખર સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનને અર્થ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યો છે, બતાવ્યો છે, દેખાડ્યો છે અને ઉપદેશ્યો છે. નેધ : સમક્તિ સ્થિતિ એ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ છે. જીવાત્મા કર્મ, માયા કે પ્રકૃતિને આધીન રહે છે ત્યારે પ્રથમથી માંડીને સાવ મુક્ત થતાં સુધીમાં તે ઘણું ઘણું ભૂમિકામાંથી પસાર થતા રહે છે. સંસારના ગાઢબંધનથી માંડીને -સાવ મુક્ત થતા સુધી કે અશુદ્ધ (આઠ રૂચક પ્રદેશ જ માત્ર શુદ્ધ રહે છે નહિ તે જડ જેવો બને છે) ચૈતન્યથી માંડીને સાવ શુદ્ધ ચૈતન્ય થાય ત્યાં સુધીની ભૂમિકાઓને જેના દર્શન સંક્ષિપ્તથી ચૌદ પ્રકારમાં વિભક્ત કરે છે. તેને જ ગુણ સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિકાઓ સ્થાન વિશેષ નહિ પણ આત્માની સ્થિતિ વિશેષ છે. પહેલું સ્થાનક મિથ્યાદષ્ટિનું છે, તે દૃષ્ટિ એક ઉચ્ચ મનુષ્યથી માંડીને અવિકસિત સૂક્ષ્મ જી સુધી રહેલી હોય છે. પરંતુ તેમાં તરતતા (ઓછાવત્તા)ના અસંખ્ય ભેદો છે, બીજી અને ત્રીજી ભૂમિકા પણ અસ્થિર છે, તેથી એથીથી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે એમ સમજવું. અન્ય દર્શનમાં આ સ્થિતિને આમસાક્ષાત્કાર તરીકે વર્ણવી છે. આ ભૂમિકામાં સંસાર પરિભ્રમણ કરાવવાના નિમિત્તરૂપ તીવ્ર કષાયે મંદ પડી જાય છે. એ આત્મ પરિણામો જેટલાં વિશુદ્ધ, કૃત્રિમ શુદ્ધ કે મિશ્ર હોય તે પ્રમાણમાં તે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ સ્થિતિ તરીકે કહેવાય છે. આઠમે ગુણસ્થાનક પહોંચ્યા પછી આ ત્રણ પૈકી માત્ર બે શ્રેણિઓ રહે છે જેને ઉપશમ અને ક્ષપક શ્રેણિ કહેવાય છે. ઉપશમ (ર્મોને ઉપશમાવનાર) શ્રેણિવાળા જીવનું આગળ વધ્યા પછી પણ પતન જ થાય છે. કારણ કે તે વિશુદ્ધિ સાચી નહિ પણ કૃત્રિમ હોય છે. જેમ રાખથી ઢંકાયેલે અગ્નિ ન દેખાવા છતાં વાયુના સપાટાથી સ્પષ્ટ દેખાઈ રહે છે, તે જ પ્રકારે ઉપશમ શ્રેણિવાળા જીવાત્મા અગિયાર ગુણસ્થાન જેવી ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યા છતાં સૂક્ષ્મ લોભને ઉદય થતાં પતિત થાય છે. ક્ષપક (કર્મોનો ક્ષય કરનાર) શ્રેણિવાળા જીવાત્મા દસમી ભૂમિકા પરથી અગિયારમીએ ન જતાં સીધો બારમી ભૂમિકા પર પહોંચે છે. આ સ્થિતિમાં તેના કષાયો ક્ષીણ થયા હોય છે અને તેથી તે તેરમા ગુણસ્થાનકે જઈ કેવળી થાય છે. આ વખતે આઠ કર્મો પૈકી ચાર કર્મોનાં (નિસવ જેવાં) આવરણ રહે છે એ કેવળી જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી દેહની હાજતોને લઈને કામ કરતા રહે છે પરંતુ તે કમ આસક્તિ રહિત હોઈને બંધન કર્તા ન હોઈ તુરત જ ખરી પડે છે. આ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તરાયયન સુત્ર આયુષ્યકાળ પૂર્ણ થવાના સમયે શુકલ ધ્યાનને ત્રીજે ભેદ કે જેને સૂક્ષ્મકિયાપ્રતિપાતી કહે છે તેને ચિંતવીને સૌથી પ્રથમ મગ, વચનગ અને કાગ એમ ક્રમપૂર્વક રૂંધન કરી આખરે શ્વાસોચ્છવાસને રૂંધી તે છવામાં સાવ નિષ્કપ બને છે. આ સ્થિતિને શૈલેશી અવસ્થા કહેવાય છે. ત્યાં મ, , ૩, અને ૪ એવા પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલો સમય રહી આખરે શકલ ધ્યાનના ચોથા ભેદને સ્પશી બાકી રહેલાં ચારે કર્મોને ક્ષય કરી પૂર્ણ આત્મસ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. શુદ્ધ ચેતનની સ્વાભાવિક ઊધ્વગતિ હોવાને લીધે તે ઊંચે અને ઊંચે જ્યાં સુધી તેનું ગતિસહાયક તત્વ–ધર્માસ્તિકાય હોય છે, ત્યાં સુધી ઊંચે જઈ આખરે સ્થિર થાય છે. જે સ્થાને આમ સ્થિરતા થાય છે તે સ્થાન લોકના અગ્રભાગ પર આવેલું છે અને તેને સિદ્ધગતિ તરીકે કહે છે. અંતિમ શરીર છોડતી વખતે તેનું પરિણામ (ઊંચાઈ, પહોળાઈ) હોય તેમાં ૧/૩ ભાગ (મુખ, કાન, પેટ વગેરે ખાલી સ્થળે) પોલે હોય છે. એટલે ભાગ નીકળી જઈ ૨/૩ ભાગમાં તે જીવાત્માના તેટલા પ્રદેશ તે સિદ્ધસ્થાનમાં વ્યાપ્ત થાય છે. તે તેની અવગાહના કહેવાય છે. ભિન્ન ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશે પરસ્પર અવ્યાઘાત રહી પરસ્પરનું પૃથકત્વ બતાવતા રહે છે. એવા પરમ પુરુષ વીતરાગ, તમેહ અને વતષ હોવાથી તેમનું સંસારમાં પુનરાગમન થઈ શકતું નથી. એમ કહું છું : આમ સમ્યકત્વ પરાક્રમ સંબંધી ઓગણત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ત્રીસ તપો માર્ગ આ સંસાર આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુખેથી ઘેરાયેલો છે. સંસારના સર્વ જી આધિ, વ્યાધિ અને ઉપાધિથી હણાઈ રહ્યા છે. કેઈ વખતે શારીરિક તે કઈ વખતે માનસિક એમ દર્દોની તડામાર લાગી રહી છે, અને એ વ્યાધિથી બેજાર થયેલા જ તેનું નિવારણ સતત ઈચ્છી રહ્યા છે. દરેક કાળમાં દરેક ઉદ્ધારક પુરુષ ભિન્નભિન્ન પ્રકારનાં ઔષધ માપે છે. ભગવાન મહાવીરે સર્વ સંકટોના નિવારણ માટે એક માત્ર ઉત્તમ કોટિની જડીબુટ્ટી આપી છે કે જે તપશ્ચર્યાને નામે ઓળખાય છે. તપશ્ચર્યા મુખ્યત્વે બે પ્રકારમાં વિભક્ત કરી છે કે જે આંતરિક અને બાહ્યના નામે પ્રસિદ્ધ છે. બાહા તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રાખવા અર્થે છે. જે શરીર પ્રમાદી હોય તે તેની પ્રવૃત્તિ પાપ તરફ ઢળતી હોય છે અને તેવી પરિસ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધકને બદલે બાધક થઈ પડે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી બને ત્યારે જ આત્મ જિજ્ઞાસા જાગે છે અને ચિંતન, મનન, યોગાભ્યાસ, દયાન વગેરે આત્મસાધનાનાં અંગમાં પ્રવૃત્ત થઈ શકે છે. તેથી જ બાહાતપશ્ચર્યામાં અણુસણ (ઉપવાસ), ઉદરી (અલ્પાહાર), ભિક્ષાચરી (મળેલાં સાધનોને પણ પરિમિત જ ઉપયોગ કરવો), રસ પ્રરિત્યાગ (સ્વાદેન્દ્રિય નિગ્રહ), કાયકલેશ (દેહ દમનની ક્રિયા) અને ઉ. ૧૪ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉત્તરદયયન સૂત્ર વૃત્તિસંક્ષેપ (જીવનની જરૂરિયાત ઘટાડતા જવું). આ છએ તપશ્ચર્યાએ એકલાં અમૃત છે. તેને જે જે દ્રષ્ટિએ જેટલા પ્રમાણમાં ઉપગ થાય તેટલું પાપ ઘટે અને પાપ ઘટે એટલે ધાર્મિક ભાવ અવશ્ય વધ્યે જાય. પરંતુ તેનો ઉપયોગ પિતાની યોગ્યતા પ્રમાણે કરતા રહેવું જોઈએ. આંતરિક તપશ્ચર્યાએામાં પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, દયાન અને કાર્યોત્સર્ગ (દેહાધ્યાસને ત્યાગ) એ છ વસ્તુઓને સમાવેશ થાય છે. આ છએ સાધને આમન્નતિનાં ભિન્નભિન્ન પગથિયાં છે. આત્મનતિના ઈચ્છુક સાધકે તેમાંથી ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે. ભગવાન બોલ્યા : (૧) રાગ અને દ્વેષથી એકઠું થયેલું પાપકર્મ ભિક્ષુ જે તપ વડે ખપાવે છે તેને (તે તપને) એકાગ્ર ચિત્તથી સાંભળો. (૨) પ્રાણવધ, મૃષાવાદ (અસત્ય) અદત, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલે જીવાત્મા અનાસ્ત્રવ (નવાં પાપ રેકનાર–આસવ રહિત) થાય છે. (૩) વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરાભિમાની અને શલ્ય રહિત જીવ અનાઢવી થાય છે. (૪) ઉપર કહેલા ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગ અને દ્વેષથી એક કરેલું કર્મ જે પ્રકારે નષ્ટ થાય છે તે (ઉપાય)ને એકાગ્ર મનથી સાંભળો. (૫) જેમ મોટા તળાવનો જળ આવવાને માગ રૂંધીને તેમ જ અંદરનું પ્રથમનું પાણી ઉલેચીને તથા સૂર્યનાં તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય છે તેમ – (૬) સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું નથી અને પૂર્વે કરોડે ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીણું થઈ જાય છે. (૭) તે તપ બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારનું છે. અને તે બાહ્ય તથા આંતરિક તપના પણ પૃથક પૃથફ છ છ ભેદો છે. (૮) (બાહ્ય તપના ભેદ કહે છે) ૧. અણુસણ, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચરી, Page #244 -------------------------------------------------------------------------- ________________ -તપમાગ ૨૧૧ ૪. રસ પરિત્યાગ, ૫. કાય કલેશ અને ૬. સંલીનતા. એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે. (૯) એક કાળ મર્યાદિત (એટલે કે એક ઉપવાસ કે અધિક દિનપર્યત અને બીજુ મરણ પર્યત એમ અણુસણુ બે પ્રકારના હોય છે. તેમાં પહેલું - (ભજનની) આકાંક્ષા સહિત અને બીજુ કાંક્ષા રહિત હોય છે. નેધ : પહેલામાં મર્યાદા હોવાથી ભોજનની અપેક્ષા રહે છે. બીજામાં રહેતી નથી. (૧૦) જે કાળ મર્યાદિત તપ છે તે પણ સંક્ષેપથી છ પ્રકારનું છે. ૧. શ્રેણિ તપ, ૨. પ્રતર તપ, ૩. ઘન તપ, ૪. વગ તપ. (૧૧) ૫. વગ તપ અને ૬. પ્રકીર્ણ તપ. આ પ્રમાણે ભિન્નભિન્ન અને મનવાંછિત ફળ આપનારું, કાળમર્યાદિત અણસણ જાણવું. નેધ : શ્રેણિતપ વગેરે તપશ્ચર્યાઓ જુદી જુદી રીતે ઉપવાસ કરવાથી થાય છે. તે તપનું વિસ્તૃત વર્ણન અન્ય સૂત્રોમાં જોઈ લેવું. (૧૨) જે મરણપયતનું અણુસણ હોય છે તે પણ કાયચેષ્ટાને ઉદ્દેશી બે પ્રકારનું કહ્યું છે. ૧. સવિચાર (કાયાની ક્રિયા સહિત) અને ૨. અવિચાર નિષ્ક્રિય. (૧૩) અથવા સપરિકર્મ (બીજાની સેવા લેવી તે) અને અપરિકમ એમ બે પ્રકારે કહ્યું છે તેના પણ બે ભેદ છે. ૧. નિહારી અને ૨. અનિહારી. એ બને પ્રકારના મરણમાં આહારનો ત્યાગ તો હોય છે જ. નેધ : નિહારી એટલે જે મુનિનું ગામમાં મરણ થતાં મૃત કલેવરને બહાર લઈ જવું તે અને ગુફામાં મરણ થાય તે અનિહારી કહેવાય છે. (૧૪) ઉણોદરી તપ પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયથી સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહ્યું છે. (૧૫) જેટલે જેને આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો લે એ દ્રવ્યથી ઉણોદરી તપ કહેવાય છે. (૧૬) ૧. ગામ, ૨. નગર, ૩. રાજધાની, ૪. નિગમ, ૫. આકર (ખાણવાળા પ્રદેશ), ૬. પલ્લી (અટવીની વચ્ચેનો પ્રદેશ), ૭. ખેટ (જ્યાં ધૂળને કોટ હોય તે પ્રદેશ), ૮. કરબટ (નાના નાના ગામોવાળા પ્રદેશ), ૯. દ્રોણમુખ. (જળ અને સ્થળવાળે પ્રદેશ), ૧૦. પાટણ (સર્વ દિશાથી માણસ આવી શકે તેવું સ્થળ), ૧૧. મંડપ (ચારે દિશામાં અઢી અઢી ગાઉ સુધી ગામ હોય તે), ૧૨. સંવાહન (પર્વતના મધ્યમાં ગામ હોય તે). Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયત સુe. (૧૭–૧૮) ૧૩. આશ્રમપદ (તાપસનાં સ્થાનકે હેય તે) ૧૪. વિહાર (જ્યાં ભિક્ષુઓ વસતા હોય તેવું સ્થળ), ૧૫. સન્નિવેશ (નાના નાના નેસડાઓ), ૧૬. સમાજ (ધર્મશાળા), ૧૭. ઘેષ (ગાયનું ગોકુળ), ૧૮, સ્થળ (રેતીના ઊંચા ઢગલાવાળું સ્થળ) ૧૯. સેના (સેનાનું સ્થળ), ૨૦. ખંધાર (કટક ઊતરવાનાં સ્થળ.)૨૧. સાર્થ(વાહનોને ઊતરવાનું સ્થળ),૨૨. સંવત (ભયોથી ત્રાસેલાં કુટુંબ આવીને રહે તે સ્થળ), ૨૩. કોટ (કેટવાળું ગામ), ૨૪. વાડા (વાડાઓમાં. વાડાવાળાં સ્થળ), ૨૫. શેરીઓ, અને ૨૬. ઘરે. આટલાં ક્ષેત્રોમાં અભિગ્રહ કરે કે આટલા પ્રદેશનો જ જે આહાર મળે તે લે એ પ્રકારનું ક્ષેત્રથી ઉણોદરી તપ કહેવાય છે. નેંધ : ખાસ કરીને આ ક્ષેત્રો જેન ભિક્ષુઓને માટે કહ્યાં છે. પરંતુ ગૃહસ્થ સાધક પણ પિતાનાં ક્ષેત્રમાં આવા પ્રકારની ક્ષેત્ર મર્યાદા કરી શકે છે. (૧૯) ૧. પેટીને આકારે, ૨. અર્ધપેટીને આકારે, ૩. ગોમૂત્રને આકારે, ૪. પતંગને આકારે, ૫. શંખાવૃતને આકારે તેના બે ભેદ ૧. પાડામાં અને ૨. પાડા બહાર, અને ૬. પહેલાં સળંગ છેડા સુધી જઈને પછી પાછો વળતાં ભિક્ષાચરી કરે. એમ છ પ્રકારે ક્ષેત્ર થકી ઉણદરી તપ કહેવાય છે. નોધ : ઉપરના છએ આકારે પ્રમાણે ભિક્ષાચરી કરવાનો નિયમ માત્ર ભિક્ષુ માટે કહેવાય છે. (૨૦) દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહરે ભિક્ષા મળે તે લેવી એ પ્રકારે અભિગ્રહ (સંકલ્પ) ધારી વિચરે તે કાળ થકી ઉણાદરી તપ જાણવું. (૨૧) અથવા થેડી ન્યૂન ત્રીજી પોરસીમાં કે ત્રીજી પિરસીને થે ભાગ બાકી રહે ત્યારે ભિક્ષાચરી મળે તે ગ્રહણ કરીશ. એ પ્રકારનો સંકલ્પ કરે તો તે કાળથી ઉણોદરી તપ કહેવાય. (૨૨) સ્ત્રી અથવા પુરુષ અલંકાર સહિત કે રહિત અથવા બાલ, યુવાન કે વૃદ્ધ તેમ જ અમુક પ્રકારનાં વસ્ત્ર સહિત હોય –– (૨૩) વળી અમુક વર્ણવાન હોય, રોષ રહિત કે હર્ષ સહિત હોય એવાં એવાં ચિહ્નોથી યુક્ત હોય તેવાને હાથે જ ભિક્ષા લેવી તેવો સંકલ્પ કરે તે ભાવથી. ઉદરી તપ કહેવાય. નેધ : આવા કડક સંકલ્પ વારંવાર ફળે નહિ તેથી ભિક્ષા ન મળતાં વારંવાર (ભૂખ્યા રહેવાથી) તપશ્ચર્યા થાય તે સંભવિત છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ તપમાગ . (૨૪) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે જે વર્ણન કર્યું એ ચારે નિયમો સહિત થઈ જે ભિક્ષુ વિચરે તે પર્યાવચર તપશ્ચર્યા કરનાર કહેવાય છે. નેધ : પર્યવ એટલે જેમાં ઉપર કહેલા ચારે અંશ હોય તે તપને પર્યાય ઉણોદરી તપ કહેવાય છે. (૨૫) આઠ પ્રકારની ગોચરીમાં અને સાત પ્રકારની એષણામાં જે જે બીજા અભિ ગ્રહો ભિક્ષ રાખે છે તે ભિક્ષાચરી તપ કહેવાય છે. નેધ : ત્રીજી તપશ્ચર્યાને અન્ય અંગોમાં વૃત્તિ સંક્ષેપ પણ કહેલ છે. વૃત્તિ સંક્ષેપ એટલે જીવનની જરૂરિયાત ઓછામાં ઓછી કરી નાખવી તે ત્રીજુ બાહ્ય * તપ કહેલ છે. (૨૬) દૂધ, દહીં, ઘી વગેરે રસે તથા સંસ્કારી રસિક ભોજન તથા બીજા પણ રસનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ નામની તપશ્ચર્યા કહેવાય છે. (૨૭) વીરાસન (ખુરસી જેવું આસન) વગેરે વિવિધ આસને કાયાને અપ્રમત્ત રાખી સુખ કરનાર નીવડે છે. તેવાં કડક આસને કરી કાયાને કસવી તે કાય કલેશ નામનું તપ કહેવાય છે. (૨૮) એકાંત કે જ્યાં સ્વાધ્યાય ધ્યાનની અનુકૂળતા મળે, કોઈ ન આવે જાય એવા સ્ત્રી, પશુથી રહિત સ્થાનમાં શયન તથા આસનનું સેવન કરવું તે સંસીનતા નામનું તપ કહેવાય છે. (૨૯) એ પ્રકારે સંક્ષેપથી બાહ્ય તપ કહ્યું. તેમજ સંક્ષેપથી કમપૂર્વક આંતરિક તપ કહીશ. (૩૦) પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે. (૩૧) ભિક્ષુ આલોચનાદિ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત વહન કરે છે તે પ્રાયશ્ચિત્ત તપ કહેવાય છે. નેધ : પ્રાયશ્ચિત્ત એટલે પાપનું છેદન કરવું. તેના દસ પ્રકાર છે : ૧. -આલોચના. ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. વેદ, ૮. મૂલ, ૯. ઉપસ્થાન અને ૧૦. પારંચિક વિશેષ વિવરણ છેદ સૂત્રોમાં જુએ. (૩૨) ૧. ગુર્વાદિકની સામે જવું, ૨. તેમને બે હાથ જોડવા, ૩. આસન આપવું, ૪. ગુરુની અનન્ય ભક્તિ કરવી અને ૫. હૃદયપૂર્વક સેવા કરવી તે વિય કહેવાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર નેધ : અભિમાન ઓગળ્યા વિના સાચી સેવા-સુશ્રુષા થતી નથી. (૩૩) આચાર્યાદિની દસ સ્થાનમાં શક્તિ અનુસાર સેવા બજાવવી તે વૈયાવૃત્ય તપ. કહેવાય છે. નેધ : આચાર્યાદિમાં આ દશનો સમાવેશ થાય છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગીષ્ટ, ૬. સહાધ્યાયી, ૭. સ્વધમી, ૮. કુળ, ૯. ગણ અને ૧૦. સંધ. (૩૪) વાચન લેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિનો અર્થ તથા રહસ્ય ચિંતવવું અને ધમકથા કરવી એ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય તપ કહેવાય છે. (૩૫) સમાધિવંત સાધક આત અને રૌદ્ર એ બને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા. શુકલ ધ્યાનને ચિંતવે છે તેને મહાપુરુષોએ ધ્યાન કહ્યું છે. (૩૬) સૂતી વખતે, બેસતી વખતે કે ઊભા રહેતી વખતે જે ભિક્ષ કાયાનો સર્વ વ્યાપાર છેડી દે (હલાવે ચલાવે નહિ) તેને છઠું કાયોત્સર્ગ તપ કહ્યું છે. (૩૭) એ પ્રમાણે બે પ્રકારનાં તપ જે મુનિ યથાર્થ સમજીને આચરે છે તે પંડિત સાધક સવ સંસારના બંધનથી જલદી છૂટી જાય છે. નેધ : આ એક અનુભવીએ અનુભવેલી ઉત્તમ રસાયણ છે. આત્મદર્દીને નિવારવાનું આ જ એક અજોડ ઔષધ છે. દુ:ખી અને દર્દીઓએ આ જ ઉપાય. જીવનમાં અજમાવવા અને જીવનને સમુદ્ધાર કરી લેવો તે બીજા બધાં સાધનો કરતાં ઉત્તમ છે. વિદ્યામાં અહંકારનો સંભવ છે. ક્રિયામાં અજ્ઞાનતા, અકકડતા કે જડતાનો સંભવ છે. તપશ્ચર્યામાં જ્ઞાન અને ક્રિયા બનેનો સમાવેશ છે. તેથી અહંકાર, અજ્ઞાન, અક્કડતા અને જડતા બધાં વિલય થઈ આત્મસંતોષ, આત્મશાંતિ ને આત્મતેજ પ્રગટે છે. અને તેવા જીવાત્માઓ પોતે પ્રકાશી લેકને પ્રકાશ અપી પિતાનાં આયુષ્ય, શરીર, ઈકિયાદિ સાધનને છોડી સાધ્યસિદ્ધ થાય છે. એમ કહું છું : એ પ્રમાણે તમાગ સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #248 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : એકત્રીસમું ચરણવિધિ ચારિત્રના પ્રકાશ પાપના પ્રવાહ ચાલ્યા આવે છે. તેને રાકવાની ક્રિયાને સવર કહેવાય છે. પાપમાંથી નિવૃત્ત થવું કે ધમ'માં લીન થવું તે બન્ને સમાન છે. પાપને! આધાર માત્ર ક્રિયા પર નથી પરંતુ ક્રિયાની પાછળના અધ્યવસાયે પર છે, કલુષિત વાસનાથી થયેલું કાર્ય ખાદ્ય ષ્ટિએ ઉત્તમ પણ દેખાતુ હાય છતાં મિલન અને નકામું છે. શુભ ભાવનાથી થયેલું સામાન્ય કાર્ય દૃષ્ટિએ કનિષ્ઠ દેખાતું હાવા છતાં ઉત્તમ અને આત્મતૃપ્તિ માટે પ્રર્યાપ્ત છે. દેહને અંગે ખાવું પીવું, ખેલવુ, બેસવુ', ઊડવુ' ઇત્યાદિ બધુ કર્યા વિના આપણે રહી શકીએ નહિ. માટે તેનાથી નિવૃત્ત થવુ. કદાચ થોડા સમય માટે શક્ય હોય છતાં જીવનભર તેમ રહેવું અશકય છે. અને માને કે બહારની ક્રિયા થાડા વખત ખંધ પણ કરવાને સમ` હાઈ એ તાપણુ આપણું આંતરિક ક્રિયાત્મક કાર્યો તેા થયા જ કરવાનુ છે. તેને આપણે જખરાઈથી રાકી શકવાના નથી. માટે જ ભગવાન મહાવીરે ક્રિયાને બંધ કરવાનું ન કહેતાં ક્રિયા કરવા છતાં તમારા ઉપયાગ શુદ્ધ અને સ્થિર રાખા તેમ કહ્યું છે. શુદ્ધ ઉપયેાગ એટલે આત્મલક્ષ્ય. જો આત્મલક્ષ્ય હાય તે! ક્રિયા પાછળની અધી કલુષિતતા સહેજે વિરમી જાય. ભગવાન મલ્યા : (૧) જીવાત્માને એકાંત સુખ આપનાર અને જેને આચરીને અનેક જીવા આ સંસાર સાગરને તરી ગયા તે ચારિત્રની વિધિ હું કહુ` છુ : (૨) એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માÖમાં પ્રવૃત્તિ કરવી અર્થાત્ કે અસ યમથી નિવૃત્ત થવું અને સયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાધ્યયન સત્ર - (૩) પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવા બે પાપ રાગ અને દ્વેષ છે. જે ભિક્ષ તે આ બંનેને રોકે છે, તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (૪) ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શોને જે ભિક્ષુ તજે છે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતો નથી. સેંધ : (૧) મનદંડ (૨) વચન દંડ અને (૩) કાયદંડ. (૧) ઋદ્ધિગર્વ, (૨) રસગવ અને (૩) શાતાગ. (૧) માયાશલ્ય (૨) નિદાનશલ્ય અને (૩) મિથ્યાત્વ દર્શન શલ્ય. (૫) જે ભિક્ષ દેવ, મનુષ્ય અને પશુઓના આકસ્મિક ઉપસર્ગ (સંકટો)ને સમ ભાવથી સહન કરે છે તે સંસારમાં ભમતો નથી. (૬) ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે પ્રકારના ધ્યાનોને હંમેશને માટે જે ભિક્ષ છોડી દે છે તે સંસારમાં ભમતું નથી. નેધ : આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન. (૭) પાંચ મહાવ્રતો, પાંચ ઈદ્રિના વિષયોને ત્યાગ, પાંચ સમિતિ અને પાંચ પાપ ક્રિયાઓને ત્યાગ. તે ચારે વસ્તુઓમાં હંમેશાં, ઉપગ રાખે છે તે સંસારમાં ભમતું નથી. નેધ : ઉપયોગ શબ્દ આચરવામાં, ગ્રહણ કરવામાં અને તજવામાં એમ ત્રણે સ્થળે લાગુ પડે. (૮) છ લેશ્યાઓ, છકાયો અને આહારના છ કારણમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૯) સાત પિંડ ગ્રહણની પ્રતિમાઓ અને સાત પ્રકારના ભયસ્થાનોમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૧૦) આઠ પ્રકારના મદો, નવ પ્રકારનું બ્રહ્મચર્ય રક્ષણ અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મમાં જે ભિક્ષ હમેશાં ઉપગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (૧૧) અગિયાર પ્રકારની શ્રાવક પ્રતિમાઓમાં અને બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા એમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. નેધ : પ્રતિમાઓ એટલે ચોક્કસ વ્રત નિયમવાળી ક્રિયા. (૧૨) તેર પ્રકારનાં ક્રિયા સ્થાનમાં, ચૌદ પ્રકારના પ્રાણસમૂહોમાં અને પંદર પ્રકારના પરમધામિક દેવમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં - ભમતો નથી. (૧૩) જે ભિક્ષુ (સૂયગડાંગ સૂત્રના પ્રથમ સ્કંધનાં) સેળ અધ્યયનેમાં તથા સત્તર પ્રકારના અસંયમોમાં સતત ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. Page #250 -------------------------------------------------------------------------- ________________ ચરણવિધિ ૨૧૭ (૧૪) અઢાર પ્રકારનાં અબ્રહ્મચય સ્થાનામાં, ઓગણીસ પ્રકારનાં જ્ઞાતા અધ્યયનમાં અને વીસ પ્રકારનાં સમાધિસ્થ સ્થાનામાં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સ'સારમાં ભમતા નથી. (૧૫) એકવીસ પ્રકારના ભિક્ષુ હમેશાં ઉપયેગ (૧૬) સૂયગડાંગસૂત્રના કુલ રૂપવાળા દેવેમાં જે કરતા નથી. સબળ દેખેને અને બાવીસ પ્રકારના પરિષહામાં જે રાખે છે તે સંસારમાં ભમતા નથી. ત્રેવીસ અધ્યયનમાં અને ચેાવીશ પ્રકારના અધિક ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ (૧૭) જે ભિક્ષુ પચીસ પ્રકારની ભાવનાઓમાં અને દશાશ્રુત કધબૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રના મળી ખ્વીસ ઉદેશેામાં ઉપયેાગ રાખે છે. તે સંસારમાં ભ્રમતા નથી. (૧૮) સત્તાવીસ પ્રકારના અણુગારગુણામાં તેમજ અઠાવીસ પ્રકારના આચારપ્રકા (પ્રાયશ્ચિત)માં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે. તે સંસારમાં ભમતા નથી. (૧૯) એગણત્રીસ પ્રકારના પાપસૂત્રોના પ્રસંગમાં અને ત્રીસ પ્રકારનાં મહામહનીનાં સ્થાનામાં જે ભિક્ષુ હમેશાં ઉપયેગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૨૦) એકત્રીસ પ્રકારના સિદ્ધભગવાનના ગુણામાં, બત્રીસ પ્રકારના યાગ સંગ્રહામાં અને તેત્રીસ પકારની અસાતનાએમાં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સૌંસારમાં ભમતા નથી. (૨૧) ઉપરના બધા સ્થાનમાં જે ભિક્ષુ સતત ઉપયેગ રાખે છે તે પતિ સાધુ આ સ` સસારથી શીઘ્ર મુક્ત થાય છે. નોંધ : સંસાર એ સાધની શાળા છે. તેમાં રહેલા પ્રત્યેક પદાઅે સતત કંઈ ને કંઈ નવીન ખેધ આપતા જ હોય છે માત્ર તેની સન્મુખ દષ્ટિ રાખવી જોઈએ. દૃષ્ટિમાં અમૃત ભરાયુ' એટલે જગતમાંથી અમૃત જ મળ્યા કરશે. અહી એકથી માંડીને તેત્રીસ સંખ્યા સુધીની ભિન્ન ભિન્ન વસ્તુ બતાવી છે. તેમાં કેટલીક ગ્રાહ્ય અને કેટલીક ત્યાજ્ય કરવાની પણ છે. પરંતુ જાણ્યા પછી જ તે અને ક્રિયા બની શકે માટે યથાથ દૃષ્ટિએ એ સૌને જાણવાના પ્રયત્ન કરવા એ -અતિ અતિ આવશ્યક છે. : એમ કહુ છું ઃ એ પ્રમાણે ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન પૂર્ણ થયું. Page #251 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન બત્રીસમું પ્ર મા દ સ્થા ન જે સંસાર અનાદિ છે તો દુઃખ પણ અનાદિ કાળથી સમજી લેવું. પરંતુ અનાદિ હોવા છતાં જે દુઃખનું મૂળ શોધી તે મૂળને જ દૂર કરી શકાય તે સંસારમાં રહેવા છતાં દુઃખથી છૂટી શકાય છે. સર્વ દુઃખથી મુકાવું તેનું જ નામ મોક્ષ. તે સમ્યફજ્ઞાનના અવલંબનથી આ મોક્ષ ઘણુ પુરુષોએ સાધ્યો છે, સાધી શકે છે અને સાધી શકશે જ. સર્વજ્ઞનું આ અનુભવ વાક્ય છે. જન્મમૃત્યુના દુઃખનું મૂળ કર્મબંધન છે. તે કર્મબંધનું મૂળ મેહ છે. અને મેહ, તૃષ્ણ, રાગદ્વેષ ઈત્યાદિમાં પ્રસાદ મુખ્ય પાઠ ભજવનાર પાત્ર છે. કામગોની આસક્તિ એ જ પ્રમાદનાં સ્થાન છે. પ્રમાદથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. અજ્ઞાન કે મિથ્યાત્વથી શુદ્ધ દ્રષ્ટિનો વિપર્યાસ થાય છે અને ચિત્તમાં મલિનતાને કચરો જામે છે. આથી તેવું મલિન ચિત્ત મુક્તિ માર્ગની અભિમુખ થઈ શકતું નથી. ગુરુજન અને મહાપુરુષોની સેવા, સત્સંગ અને સદુવાચનથી જિજ્ઞાસા જાગે છે. સાચી જિજ્ઞાસા જાગ્યા પછી સત્ય, બ્રહ્મચર્ય, ત્યાગ સંયમ એવાં ઉત્તમ અંગો પરત્વે રુચિ પ્રગટે છે અને તેવાં આચરણથી પૂર્વની મલિનતા ધોવાઈ જઈ શુદ્ધ ભાવનાઓ જાગે છે. આવી ભાવનાઓ ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ઉપયોગી અને આત્મવિકાસમાં ખૂબ સહાયક નીવડી શકે છે. ભગવાન બોલ્યા : (૧) અનાદિકાળથી મૂળ સહિત સર્વ દુઃખની મુક્તિને એકાંત હિતકારી, કલ્યાણ કર ઉપાયને કહીશ. મને પ્રતિપૂર્ણ (એકાગ્ર) ચિત્તથી તમે સાંભળે. Page #252 -------------------------------------------------------------------------- ________________ અમાદસ્થાન ૨૧૯ (૨) સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મેહના સંપૂર્ણ ત્યાગથી તેમજ રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે. તે મેક્ષપદ પામવાના ઉપાય કયા તે બતાવે છે. (૩) બાલજીવોના સંગથી દૂર રહેવું, ગુરુજન અને વૃદ્ધ–અનુભવી મહાપુરુષોની સેવા કરવી તથા એકાંતમાં રહી શૈર્યપૂર્વક સ્વાધ્યાય–સૂત્ર તથા તેનાં ગંભીર . અર્થનું ચિંતન કરવું એ જ મોક્ષને માગ (ઉપાય) છે. (૪) વળી સમાધિની ઈરછાવાળા તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો, નિપુણુર્થ બુદ્ધિવાળા (મુમુક્ષુ) સાથીદારને શોધો અને સ્થાન પણ એકાંત (ધ્યાન ધરવા લાયક) ઈચ્છવું જોઈએ. (૫) જો ગુણથી અધિક કે ગુણથી સમાન નિપુણ સાથીદાર ન મળે તે કામ ભેગોમાં નિરાસક્ત થઈને અને પાપોને દૂર કરીને એકલા (રાગષ રહિત) પણ શાંતિપૂર્વક વિચરવું. ધ : સાધકને સહાયકની અપેક્ષા રહે છે. પરંતુ તે સહચારી જે ન મળે તે એકલું રહેવું પણ દુગુણીને સંગ ન કરવો. અહીં એક ચર્યાનું વિધાન - નથી પણ ગુણના જ સહવાસમાં રહેવું તે ભાર આપવા માટે એક શબ્દનું વિધાન છે. (૬) જેમ ઈડામાંથી પક્ષી અને પક્ષમાંથી ઈડ એમ પરસ્પર કાર્યકારણુ ભાવ છે તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણ, અને તૃષ્ણમાંથી મેહ એમ પરસ્પર જન્યજનક ભાવ મહાપુરુષોએ કહ્યો છે. (૭) તેમ જ રાગ અને ષ એ બને જ કર્મના બીજરૂપ છે. કમ એ મેહથી ઉત્પન્ન થાય છે અને કર્મ એ જન્મમરણનું મૂળ પણ છે. જન્મમરણ એ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ છે, એ પ્રમાણે જ્ઞાની પુરુષો કહે છે. નેંધ : દુઃખનું કારણ જન્મમરણ. જન્મમરણનું કારણ કર્મ, કર્મનું કારણ મેહ અને મેહનું કારણ રાગષ. આ રીતે રાગષ એ જ આખા સંસારનું મૂળ છે. (૮) દુઃખ તેનું હણ્યું હોય છે કે જેને મોહ થતો નથી તેમ મોહ પણ તેને હણ હોય છે કે જેના હૃદયમાંથી તૃષ્ણને દાવાનળ બુઝાય છે અને તૃષ્ણા પણ તેની હણાઈ છે કે જેને પ્રભુને પજવતાં નથી. અને જેને . લભ હણાયો છે તેને કશું (આસક્તિ જેવું હોતું નથી. ૯) માટે રાગ, દ્વેષ અને મેહ, એ ત્રણેને મૂળ સહિત ઉખેડવાની ઈચ્છાવાળા સાધકે જે જે ઉપાયે સ્વીકારવા જોઈએ તેનું કમપૂર્વક હું વર્ણન કરું છું. (૧૦) વિવિધ જાતના રસો (રસવાળા પદાર્થને કલ્યાણથીઓએ ભોગવવા નહિ.. કારણ કે રસો ઈદ્રિને ઉત્તેજિત કરનારા નીવડે છે અને સ્વાદુ ફળવાળા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તરાયયન સુત્ર વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ (ધસી આવી) પીડા ઉપજાવે છે તેમ ઈદ્રિયોના વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામભોગે (પણ ધસી આવી) પીડા કરે છે. (૧૧) જેમ ઘણાં કાછોથી ભરેલા વનમાં પવનના ઝપાટા સાથે ઉત્પન્ન થયેલ દાવાગ્નિ બુઝાતું નથી તેમ વિવિધ જાતના રસવાળા આહાર ભોગવનાર બ્રહ્મચારીને ઈદ્રિયરૂપ અગ્નિ શાંત થતો નથી. અર્થાત કે રસ સેવન કોઈ પણ મનુષ્યને હિતકારી નથી. (૧૨) જેમ ઉત્તમ ઔષધેથી રેગ પરાજય પામે છે તેમ દમિતેન્દ્રિય, એકાંત, શયન, આસન, ઇત્યાદિને ભગવનાર તેમ જ અલ્પાહારી મુનિના ચિત્તને રાગરૂપ શત્રુઓ પરાભવ કરી શકતા નથી (અર્થાત કે આસક્તિ તેના ચિત્તને ખળભળાવી શકતી નથી). (૧૩) જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરાનું રહેવું પ્રશસ્ત ઉચિત નથી તેમ સ્ત્રીઓના સ્થાન પાસે બ્રહ્મચારી પુરુષને નિવાસ પણ યોગ્ય નથી. અર્થાત જોખમ ભરેલું છે. નોંધ : બ્રહ્મચારીને જેમ સ્વાદેન્દ્રિયને સંયમ અને સ્ત્રીસંગ ત્યાગ આવશ્યક છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીનું સમજવું. (૧૪) શ્રમણ અને તપસ્વી સાધકે સ્ત્રીઓનાં રૂ૫, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગોપાંગનો મરોડ, કટાક્ષ વગેરે જઈને પિતાના ચિત્તને વિષે તેનું સ્થાપન કરવું નહિ કે ઇરાદાપૂર્વક તે બધું જેવાને વ્યવસાય કરે નહિ. (૧૫) ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતમાં રક્ત રહેલા અને ધ્યાનના અનુરાગી સાધકને માટે સ્ત્રીઓનાં દર્શન, તેની વાંછા, તેનું ચિંતન કે તેનાં ગુણકીર્તન કરવાં નહિ તેમાં જ તેનું હિત રહેલ છે. (૧૬) મન, વચન અને કાયા એ ત્રણેને સંયમ રાખનાર સમર્થ યોગીશ્વર કે જેને ડગાવવા દિવ્ય કાંતિવાળી દેવાંગનાઓ પણ સમર્થ થઈ શકતી નથી તેવા મુનિઓને પણ સ્ત્રી વગેરેથી રહિત એકાંતવાસ, એકાંત હિતકારી છે એમ જાણીને મુમુક્ષુએ એકાંતવાસ સેવવો. (૧૭) મોક્ષની આકાંક્ષાવાળા, સંસારના ભીરુ અને ધર્મમાં સ્થિર થયેલા સમર્થ પુરુષને પણ અજ્ઞાની પુરુષોનું મનહરણ કરનાર સ્ત્રીઓને ત્યાગ જેટલો કઠણ છે તેવું આખા લેકને વિરમનારને કાંઈ પણ કઠણ નથી. (૧૮) જેમ મોટા સાગરને તર્યા પછી ગંગા જેવી મોટી નદી પણ તરવામાં સુલભ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન છે તેમ સ્ત્રીઓની આસક્તિ છોડયા પછી બીજી બધી (ધનાદિ) આસક્તિઓ છોડવી સુલભ થાય છે. (૧૯) દેવલોક સુધીના સમગ્ર લેકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે. તે બધું ખરેખર કામભોગની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે. તેથી? નિરાસત પુરુષ જ તે દુઃખને અંત પામી શકે છે. (૨૦) જેમ સ્વાદથી અને વર્ણથી કિંપાક વૃક્ષનાં ફળ ભોગવતાં તે સુંદર લાગે છે. પરંતુ ખાધા પછી થોડા જ વખતમાં તે જિંદગીને અંત આણે છે. તે જ ઉપમા કામોગેના પરિણામની સમજવી. (૨૧) સમાધિને ઇચ્છુક અને તપસ્વી સાધુ ઈદ્રિયોના મનોજ્ઞ વિષયોમાં મનને પ્રવર્તાવે નહિ કે તેના પર રાગ ન કરે અને અમનેશ વિષય પર દુષ પણ ન કરે. (૨૨) ચક્ષઈદ્રિયથી ગ્રાહ્ય રૂપ છે. જે મને રૂ૫ છે તે રાગનું નિમિત્ત અને અમને જ્ઞરૂપ દૃષિનું નિમિત્ત બને છે. તે બન્નેમાં જે સમભાવી રહે છે તેને મહાપુરુષો વીતરાગ (રાગષ રહિત) કહે છે. (૨૩) ચક્ષુ એ રૂપનું ગ્રહણ કરનાર છે. અને રૂ૫ એ ચક્ષનો ગ્રાહ્ય વિષય છે. તેથી મનગમતું રૂપ એ રાગનો હેતુ છે. તેમજ અમનોજ્ઞ રૂપ તે દ્વેષને હેતુ , છે તેમ મહાપુરુષો કહે છે. (૨૪) જેમ દષ્ટિને લેલુપી પતંગિય રૂ૫ના રાગમાં આતુર થઈને આકસ્મિક મૃત્યુ પામે છે તે જ પ્રકારે રૂપિમાં જે તીવ્ર આસક્તિ રાખે છે તે અકાલિક : મૃત્યુને પામે છે. (૨૫) જે જીવ અમનોજ્ઞ રૂપ જોઈને તીવ્ર વૈષ કરે છે તે જીવ તે જ વખતે દુઃખને. અનુભવે છે. અર્થાત કે જીવ પોતે પોતાના દુર્દાન્ત દોષથી દુ:ખ પામે છે. . તેમાં રૂપનો કશોય દોષ નથી. (૨૬) જે મનોહર રૂપમાં એકાંત રક્ત છે તે જીવ અમનોહર રૂ૫ ઉપર દૃષિ કરે છે અને તેથી તે અજ્ઞાની પછી ખૂબ દુઃખથી પીડાય છે. આવું જાણીને વિરાગી મુનિ તેવા દોષથી ન લેપાય. (૨૭) રૂપની આસક્તિને પામેલે જીવ ત્રસ અને સ્થાવર એવા અનેક જીવોની હિંસા કરે છે, તે અજ્ઞાની ભિન્ન ભિન્ન ઉપાયથી પરિતાપ આપે છે અને પિતાના જ સ્વાર્થમાં રક્ત રહી તે કુટિલ અનેક જીવોને પીડા પણ ઉપજાવે છે. (૨૮) રૂ૫ની આસક્તિથી કે તેને ગ્રહણ કરવાની મૂર્છાથી, તે રૂપવાળા પદાર્થને ઉત્પન્ન કરવાના પ્રયત્નમાં, તેની પ્રાપ્તિમાં, તેના રક્ષણમાં, વ્યયમાં કે વિય- - Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન સૂત્ર ગમાં જીવ સુખી ક્યાંથી થાય ? ભોગ ભગવતી વખતે પણ તેને તૃપ્તિ હેતી નથી. (૨૯) મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલે જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે આસક્તિ વધે છે ને સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલે તે અત્યંત લેભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરવા માંડે છે. (૩૦) તૃષ્ણાથી પરાભવ પામેલે પ્રાણી અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત જ રહે છે. અદત્તને હરણ કરનારો તે લેભમાં આકર્ષાઈ માયા અને અસત્ય ઇત્યાદિ દોષને વધારી મૂકે છે છતાં તે દુઃખથી છૂટી શકતો નથી. (૩૧) જૂઠું બેલવા પહેલાં પછી અને પ્રયોગકાળમાં પણ દુષ્ટ હૃદયવાળે તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહે અને અણુદીધેલું ગ્રહણ કરનાર હમેશાં અસહાયી અને દુઃખપીડિત રહે છે. (૩૨) એવી રીતે રૂપમાં અનુરક્ત રહેલા જીવને કિંચિત પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુ મેળવવા માટે તેણે અપાર કષ્ટ વેઠેલું તે રૂપના ઉપભાગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે. (૩૩) એ જ પ્રકારે અમનેજ્ઞ રૂપમાં દૃષ કરનારા જીવ દુઃખોની પરંપરાઓ ઉત્પન્ન કરે છે. અને દુષ્ટ ચિત્તથી જે કમ એકઠું કરે છે તેનું પરિણામ આ લોક અને પરલેકમાં દુ:ખના જ કારણરૂપ થાય છે. (૩૪) પરંતુ રૂપમાં વિરક્ત થયેલે મનુષ્ય શેક રહિત બને છે, અને જેમ જળમાં ઊગેલું કમળપત્ર જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુઃખસમૂહની પરંપરાથી તે લેખાતો નથી. (૩૫) શબ્દ એ શ્રોત્રેયિને વિષય છે. મને શબ્દ રાગનો હેતુ અને અમને શબ્દ દુષનો હેતુ છે. જે જીવાત્મા તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે એમ મહાપુરુષો કહે છે. (૩૬) કાન શબ્દને ગ્રાહક અને કાનને વિષય શબ્દ એમ મહાપુરુષ કહે છે. અમનેશ શબ્દ દુષનો હેતુ અને મનોજ્ઞ રાગને હેતુ છે. (૩૭) જે શબ્દોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે સંગીતના રાગમાં આસક્ત થએલા મૃગલાની માફક મુગ્ધ થઈને શબ્દમાં અતૃપ્ત રહી અકાળ મૃત્યુ પામે છે. (૩૮) વળી જે અમનેશ શબ્દમાં તીવ્ર દુશ રાખે છે તે જ ક્ષણે તે દુઃખ પામે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદરસ્થાન રર૩ આવી રીતે જીવ પિતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે તેમાં શબ્દને જરા પણ દોષ નથી. (૩૯) સુંદર શબ્દમાં એકાંત રક્ત રહેશે તે અમને શબ્દરૂપ દૃષિ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. આવા દેષથી વિરાગી મુનિ લેપાતો નથી. (૪૦) અત્યંત સ્વાથી, મલિન અને અજ્ઞાની છવ શબ્દની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે, ભિન્નભિન્ન ઉપાયોથી પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૪૧) મધુર શબ્દની આસક્તિથી મૂછિત થયેલ છવ મનોજ્ઞ શબ્દને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેને ભોગવતી વખતે પણ તે તૃપ્ત થતું નથી (૪૨) જ્યારે તે શબ્દ ભોગવવામાં અસંતુષ્ટ જીવને મૂછીને લીધે તે ઉપર આસક્તિ વધી જાય છે ત્યારે આસક્ત રહેલે તે જીવ કદી સંતોષ પામતું નથી અને અસંતોષના દોષથી લેભાકૃષ્ટ થઈ બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (બીજાના ભોગેમાં ભાગ પડાવે છે.) (૪૩) તૃષ્ણાથી પરાભવ પામેલ છવ છતાં અદતનું ગ્રહણ કરે છે, શબ્દને ભોગ વવા તથા મેળવવામાં હમેશાં અસંતુષ્ટ રહે છે અને લેભના દોષથી કપટ અને અસત્યાદિ દોષો વધે છે, અને તેથી તે છવ દુઃખથી મુકાતો નથી. (૪૪) જૂઠું બેલવા પહેલાં, બેલવા પછી કે હું બેલતી વખતે પણ તે અસત્ય વદનાર દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતે અને શબ્દમાં અતૃપ્ત રહે તે અતિ દુઃખી અને અસહાયી બને છે. (૪૫) એવા શબ્દમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? શબ્દના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે, તે મેળવવા માટે તો દુઃખની વાત જ શી ? (૪૬) એ જ પ્રકારે અમનોજ્ઞ શબ્દમાં વેષ કરનારો તે જીવ દુઃખોની પરંપરાઓને ઉત્પન્ન કરે છે, અને દુષ્ટ ચિત્તથી ને કર્મોને એકઠાં કરે છે, અને તે કર્મો પરિણામે દુઃખકર નીવડે છે. (૪૭) પરંતુ શબ્દમાં વિરક્ત મનુષ્ય તે શોકથી રહિત હોય છે, જેમ (જળમાં ઊગેલું) કમળપત્ર જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુખસમૂહની પરંપરાથી લેપાતો નથી. Page #257 -------------------------------------------------------------------------- ________________ રર૪ ઉત્તરાધ્યયન સુત્ર (૪૮) ગંધ એ ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ ગંધ રાગના હેતુભૂત છે. અને અમનોજ્ઞ ગંધ દૂષના હેતુભૂત છે. જે (જીવ) તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે. (૪૯) નાસિકા ગંધની ગ્રાહક છે અને ગંધ એ નાસિકાના ગ્રાહ્ય વિષય છે. તેથી મનોજ્ઞ ગંધ રાગના હેતુરૂપ છે અને અમને ગંધ એ દુખના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે. (૫૦) જે મનુષ્ય ગંધમાં તીવ્ર આસક્તિ રાખે છે તે (ચંદનાદિય ઔષધિની સુગંધમાં આસકા થઈ પિતાના રાફડામાંથી બહાર નીકળેલા સપની માફક અકાલિક મૃત્યુને પામે છે. (૫૧) વળી જે જીવ અમનોજ્ઞ ગંધ પર તીવ્ર 4ષ રાખે છે તે જીવ તે જ ક્ષણે દુઃખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે. તેમાં ગંધને જરાપણુ દેષ નથી. (પર) જે કેઈ સુગંધ પર અતિશય રાગ કરે છે; એકાંત રક્ત રહેલા તેને અમનેશ ગંધ પર દુષ ઊપજે છે. અને આખરે તે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાયા છે. પણ આવા દુષથી વીતરાગી મુનિ લેખાતો નથી. (૫૩) અત્યંત સ્વાર્થમાં ડૂબેલો બાલ અને મલિન જીવ સુગંધમાં લુબ્ધ બનીને અનેક પ્રકારનાં ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૫૪) છતાં ગંધની આસક્તિથી અને મૂર્છાથી મને ગંધને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાંથી મળે? તેને ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ હેય છે. (૫૫) જ્યારે ગંધને ભેગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલે તે જીવ કદીએ સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લેભાકૃષ્ટ તેમ જ દુઃખી તે જીવાત્મા બીજાના સુગંધવાળા પદાર્થોને પણ ચેરી લે છે. (૫૬) એ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃગણાથી પરાભવ પામેલ અને સુગંધ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણું લેભના દેવલી પટ તથા અસત્યાદિ દોષને વધારી મૂકે છે. અને તેથી તે છવ દુઃખથી સુકાતો નથી. (૫૭) અસત્ય બોલવા પહેલાં કે ત્યાર પછી, કે (મૃષા વાક્યને) પ્રયોગ કરતી વખતે પણ તે અતિશય દુ:ખી હોય છે. અને તે દુ:ખી જીવાત્મા એપ્રકારે Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રસાદસ્થાન અદત્ત વસ્તુઓને ગ્રહણ કરવા છતાં ગંધમાં અતૃપ્ત રહે તે અતિદુઃખી અને અસહાયી બને છે. (૫૮) એ પ્રકારે ગંધમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુને પ્રાપ્ત કરવા કષ્ટ વેઠેલું તે ગંધના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે. (૫૯) એ પ્રથાણે અમનો ગંધમાં દેષ પામેલે તે છવ દુઃખોની પરંપરાને ઉત્પન્ન કરે છે અને દ્વેષથી ભરેલ ચિત્ત (દુષ્ટ ચિત્તથી) કર્મોને જ એકઠાં કરે છે અને તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે. (૬૦) પરંતુ જે ગંધમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત હોય છે અને જળમાં ઊગેલું કમળપત્ર જેમ જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં (તે છવ) ઉપર જણાવેલા દુઃખોની પરંપરાથી લેખાતા નથી. (૬૧) રસ એ જીભને ગ્રાહ્ય વિષય છે. મને રસ રાગના હેતુભૂત અને અમનેz રસ દેશના હેતુભૂત છે. જે તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે વીતરાગી છે. (૬૨) જીભ એ રસની ગ્રાહક છે અને રસ એ જીભને ગ્રાહ્ય વિષય છે. મને રસ રાગના હેતુરૂપ અને અમને રસ હૈષના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે. (૬૩) જેમ રસને ભોગી મચછ આમિષના લેભમાં લોખંડના કાંટાથી ભૂદાઈ જાય છે તેમ રસમાં તીવ્ર આસક્તિ રાખનાર અકાળ મૃત્યુને પામે છે. (૬) વળી જે અમારસમાં તીવ્ર ઠેષ રાખે છે તે તે જ ક્ષણે દુઃખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી છવ દુઃખી થાય છે. તેમાં રસનો કશો પણ દેષ નથી. (૬૫) રુચિકારક રસમાં એકાંત રક્ત રહેલો છવ અમનેઝ રસ પર દ્વેષ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. આવા દોષથી વિરાગી મુનિ લેપાત નથી. (૬૬) અત્યંત સ્વાર્થી બનેલ બાલ અને મલિન જીવ રસની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે. અને ભિન્નભિન્ન ઉપાસેથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે. " (૬૭) છતાં રસની આસક્તિથી અને મૂછથી મના રસને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે ? તેને ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્ત જ હોય છે. ઉ. ૧૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉત્તરાઠ્યયન સૂત્ર (૬૮) જ્યારે રસ ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિચયમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલે તે છવ કદી સંતોષ પામતો નથી. અને અસંતોષના દોષથી તે દુઃખી જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (૬૯) આ પ્રમાણે નહિ દીધેલું ગ્રહણું કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલ અને રસને મેળવવા તથા ભોગવવામાં અસંતુષ્ટ પ્રાણી, લંભના દોષથી કપટ અને અસત્યાદિ દોષોને વધારે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી. (૭૦) અસત્ય વચન બોલવા પહેલાં, ત્યારપછી કે મૃષા વાક્યને પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળે તે દુઃખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને રસમાં અતૃપ્ત રજુ રહેતા દુઃખી અને અસહાયી બને છે. (૭૧) એ પ્રકારે રસમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ કંયાથી મળે ! જે રસેને પ્રાપ્ત કરવામાં કષ્ટ વેઠેલું તે રસના ઉપયોગનાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે. (૭૨) એ પ્રમાણે અમનેઝ રસમાં ઠેષ પામેલે તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે. અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મ પરિણામે દુઃખકર નીવડે છે. (૭૩) પરંતુ જે મનુષ્ય રસમાં વિરકત રહી શકે છે કે તે શેથી રહિત હોય છે છે અને જેમ કમળપત્ર જળથી લેપાતું નથી તેમ તે જીવ આ સંસારની વચ્ચે રહેવા છતાં આ દુ:ખ સમૂહની પરંપરાથી લપાતો તથી. (૭૪) સ્પર્શ એ સ્પર્શેન્દ્રિય (કાય)ને ગ્રાહ્ય વિષય છે. મનેઝ સ્પર્શ' રાગના હેતુભૂત અને અમને સ્પર્શ દૂષના હેતુભૂત છે. જે તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે. (૭૫) કાયા એ સ્પર્શની ગ્રાહક છે. અને સ્પર્શ એ તેને ગ્રાહ્ય વિષય છે. મનન સ્પર્શ રાગના હેતુભૂત છે અને અમનેણ સ્પશ ષના હેતુભૂત છે, એમ મહાપુરુષો કહે છે. (૭૬) જે જીવ સ્પર્ષોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે છે જંગલમાં આવેલા ઠંડા જળમાં પડેલા અને ગ્રાહથી પકડાયેલા રાગાતુર પાડાની માફક અકાળ મૃત્યુ પામે છે. (૭૭) વળી જે અમનેઝ સ્પર્શમાં તીવ્ર ઠેષ રાખે છે તે તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દેષથી જીવ દુઃખી થાય છે. તેમાં સ્પર્શ જરા પણ અપરાધી નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદરસ્થાન (૭૮) સુંદર સ્પર્શમાં એકાંત રક્ત રહેલે જીવ અમને સ્પર્શ પર ઠેષ કરે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગમુનિ લેખાતો નથી. (૭૯) અત્યંત સ્વાર્થી બનેલે બાલ અને મલિન જીવાત્મા સ્પર્શની આસકિતને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્નભિન્ન ઉપાયોથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૮૦) છતાં સ્પર્શની આસકિતથી તથા મૂછથી મનોજ્ઞ પર્શને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેને ઉપભોગ કરતી વખતે પણ તે અતૃપ્ત જ હોય છે. (૮૧) જ્યારે સ્પર્શને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેની પરિગ્રહમાં આસ ક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલે તે જીવ કદી સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી ભાકૃષ્ટ તેમ જ દુ:ખી જીવાત્મા તે બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (૮૨) આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર (ચેર), તૃષ્ણથી પરાભવ પામેલો અને સ્પર્શ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણ લોભના દોષથી કપટ તથા અસત્યાદિ દોષોને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી. (૮૩) મૃષા વાક્ય બોલવા પહેલાં અને ત્યાર પછી કે પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળો તે દુઃખી છવામાં એ પ્રમાણે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતે અને સ્પર્શમાં અતૃપ્ત રહે તો તે અતિ દુ:ખી અને અસહાયી બને છે, (૮૪) એ પ્રકારે સ્પર્શમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ કયાંથી મળે ? જે સ્પર્શના પદાર્થો પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ છે તે સ્પર્શના ભેગમાં અત્યંત કલેશ અને દુઃખ પામે છે. (૮૫) એ પ્રમાણે અમનેઝ સ્પર્શમાં ઠેષ પામેલે તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે. (૮૬) પરંતુ જે મનુષ્ય સ્પર્શમાં વિરક્ત રહી શકે છે તે શેકથી રહિત થાય છે અને કમળપત્ર જળથી જેમ લેપતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુઃખ સમૂહની પરંપરાથી લેપાત નથી. (૮૭) ભાવ એ મનને વિષય છે. મનોજ્ઞ ભાવ રાગના હેતભૂત અને અમને ભાવ દૈષના હેતુભૂત છે. જે તે બન્નેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ લ ઉત્તરાધ્યયન સત્ર (૮૮) મન એ ભાવતું ગ્રાહક છે અને ભાવ એ મનના ગ્રાહ્ય વિષય છે. મનેજ્ઞ-ભાવ રાગના હેતભૂત છે અને અમનેાનભાવ દ્વેષના હેતુભૂત છે એમ મહાપુરુષા કહે છે. (૮૯) જે જીવ ભાવેશમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવ કામ ગુણેમાં આસક્ત હાથી જેમ બનાવટી હાથણીને માટે ખાડામાં પડે છે તેમ રાગાતુર હાથીની માફક અકાળ મૃત્યુને પામે છે. (૯૦) વળી જે અમનેાનભાવ પર તીવ્ર દ્વેષ રાખે છે ત્યાં તે જ ક્ષણે તે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્રમ્ય દોષથી જીવ દુ:ખી થાય છે. તેમાં ભાવના જરાપણુ દોષ નથી. (૯૧) મનેાહર ભાવમાં એકાંત રક્ત રહેલા જીવ અમનેાનુભાવ પર દ્વેષ રાખે છે. અને આખરે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગી મુનિ લેપાતેા નથી. (૯૨) અત્યંત સ્વાથી બનેલા મલિન અને ખાલ જીવ ભિન્ન ભભિન્ન ભાવની આસક્તિને અનુસરીને ચરાચર જીવાની હિંસા કરે છે. અને ભિન્નભિન્ન ઉપાયોથી તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૯૩) છતાં ભાવની આસક્તિથી અને મૂર્છાથી મનેજ્ઞ ભાવને મેળવવામાં, તેનુ રક્ષણ કરવામાં, તેના વિયેાગમાં કે તેના નાશમાં તે જીવને સુખ કયાં મળે છે ? તેના ઉપભાગ કરતી વખતે પણ અતૃપ્તિ જ રહે છે. (૯૪) જ્યારે ભાવને ભાગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલા તે જીવ કદી સ`તેાષ પામતે નથી અને અસ ંતાપના દોષથી લાભ વડે ખેંચાયેલા તેમજ દુઃખી તે જીવાત્મા ખીજાતુ નહિ દીધેલું પણ ચારી લે છે. (૯૫) આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલા અને ભાવને ભાગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લાભના દોષથી કપટ અને અસત્યાદિ દોષાને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકતા નથી. (૯૬) મૃષા વાકયને ખેલવા પહેલાં અને ત્યાર પછી કે મૃષા પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળા તે દુઃખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતા તથા ભાવમાં અતૃપ્ત રહેતા અતિ દુ:ખી અને અસહાયી બને છે. (૯૭) એ પ્રકારે ભાવમાં અનુરક્ત રહેલા જીવને થાડું પણ સુખ કયાંથી મળે ? જે ભાવના પદાર્થા પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ તે ભાવના ઉપયાગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ સ્થાન ૨૨e (૯૮) એ પ્રમાણે અમને ભાવમાં ઠેષ પામેલે તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દેષ ભરેલા ચિત્તથી જે કર્મો એકઠાં કરે છે તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે. (૯) પરંતુ જે મનુષ્ય ભાવમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે અને કમળપત્ર જેમ જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવે ઉપરના દુઃખ સમૂહથી લેપતે નથી. (૧૦૦) એ પ્રમાણે ઈદ્રિય અને મનના વિષયે આસક્તિવાળા જીવને એકાંત દુઃખના નિમિત્તરૂપ બને છે. તે જ વિષયો વીતરાગી પુરુષને કદાપિ થોડું પણ દુખ આપી શક્તા નથી. (૧૦૧) કામભોગના પદાર્થો પોતે તે સમતા કે વિકાર કશું ઉપજાવતા નથી, પણ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની મોહથી તે વિષયોમાં વિકારને પામે છે. (૧૦૦) (મેહનીય કર્મથી જે ચૌદ ભાવો ઉત્પન્ન થાય છે તે કહે છે.) (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) જુગુપ્સા, (૬) અરતિ (હિ ), (૭) રતિ, () હાસ્ય, (૯) ભય, (૧૦) શેક, (૧૧) પુરુષવેદને ઉદય (૧૨) સ્ત્રી વેદને ઉદય (૧૩) નપુંસક વેદને ઉદય અને (૧૪) ભિન્નભિન્ન પ્રકારના ખેદ વગેરે ભા. (તેવા આસક્ત જીવોને ઉત્પન્ન થાય છે). (૧૦૩) એ પ્રમાણે કામભોગમાં આસક્ત રહેલે જીવ એવા અનેક પ્રકારના દુર્ગતિ દાયક દોષો એકઠા કરી લજિત બને અને સર્વ સ્થાનમાં અપ્રીતિકર એ કરુણતાથી દીન બને તે જીવાત્મા બીજા ઘણું વિશેષ દોષોને પણ પ્રાપ્ત કરે છે. (૧૦૪) આવી રીતે ઈદ્રિયના વિષયરૂપ ચારેને વશ થયેલે ભિક્ષ પણ પિતાની સેવા કરાવવા માટે સાથીદાર (શિષ્યાદિ)ને ઈછે પણ ભિસુના આચારને પાળવા ઈચ્છતો નથી. અને સંયમી થવા છતાં તપના પ્રભાવને ન ઓળખતાં પશ્ચાત્તાપ (અરે આ શા માટે મેં ત્યાગ કર્યો ? એમ) કરે છે. એ પ્રકારે અસંખ્ય વિકારે (દેષો)ને ઉત્પન્ન કરે છે. (૧૦૫) ત્યારબાદ આવા વિકારોથી મેહરૂપી મહાસંસારમાં ડૂબવાને માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં તેવાં નિમિત્ત મળે છે. અને અકાય કરે છે તેથી ઉત્પન્ન થતું દુઃખ નિવારવા માટે સુખની ઈચ્છા રાખનાર તે આસક્ત જીવાત્મા હિંસાદિ કાર્યમાં પણ ઉદ્યમી થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સ ૩૦ (૧૦૬) પરંતુ જે વિષયેાથી વિરક્ત છે તેને ઇન્દ્રિયાના તે પ્રકારના શાદિ વિષયે મનાજ્ઞતા કે અમનેાન્નતા ઉત્પન્ન કરી શકતા નથી. (રાગદ્વેષ ઉપજાવી શકતા નથી.) (૧૦૭) એવી રીતે સંયમના અનુષ્ઠાના વડે સંકલ્પ વિકલ્પામાં સમતાને પામેલા તે વિરાગીની શબ્દાદિ વિષયાના અસકલ્પથી (દુષ્ટ ચિંતન ન કરવાથી) કામ ભાગ સંબંધી તૃષ્ણા સાવ ક્ષીણ થાય છે. (૧૦૮) કૃતકૃત્ય તે વીતરાગી જીવ જ્ઞાનાવરણીય ક` એક ક્ષણમાં ખપાવે છે અને તે જ પ્રમાણે દર્શાનાવરણીય અને અંતરાય કના પણ નાશ કરે છે. (૧૦૯) અમેહી અને નિરંતરાયી (અ ંતરાય કમરહિત) તે યાગીશ્વર જગતના સ` પદાર્થાને સંપૂર્ણ જાણે અને અનુભવે છે અને પાપના પ્રવાહ રોકી શુકલધ્યાનની સમાધિ યુક્ત થઈ સાવ શુદ્ધ થયેલ તે જીવાત્મા આયુષ્યના ક્ષયે મેાક્ષ પામે છે. (૧૧૦) જે દુઃખ સંસારી જીવ માત્રને સતત પીડી રહ્યું છે તે સવ`દુઃખથી અને સસાર રૂપ દીધ` રાગથી સાવ મુક્ત થાય છે. એવી રીતે તે પ્રશરત જીવ પેાતાના લક્ષ્યને પામી અનત સુખ મેળવે છે. (૧૧૧) અનાદિ કાળથી જીવાત્માની સાથે જડાયેલા દુ:ખનેા સથા વિમુક્તિ મા ભગવાને આ પ્રમાણે 'હ્યો છે. ઘણા જીવા ક્રમપૂર્ણાંક આ માર્ગોને પામીને અત્યંત સુખી થાય છે. નોંધ : શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પર્શ આ પાંચ વિષયેા કહેવાય છે. તે બધા પોતપોતાને અનુકૂળ ઇન્દ્રિયાને ઉત્તેજિત કરવાનું આબાદ કામ કરે છે. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વળી બધા વિષયેાના પારસ્પરિક સંબંધ પણ રહ્યો હાય છે. જેમકે જીભના કાબૂ ગુમાવે તે ખીજી ઇન્દ્રિયાને વશ ન રાખી શકે. માટે એકણુ ઇંદ્રિયને તે માગે છૂટી મૂકવી એ દેખીતી સામાન્ય ભૂલ હોવા છતાં મહાનમાં મહાન અનંનુ કારણ છે, અને તેનું પરિણામ એક નહિ પણ અનેક ભવે। સુધી ભોગવવું પડે છે. માટે શાણા સાધકે દાન્ત, શાન્ત અને અડગ રહેવુ. એમ કહુ છું ઃ એ પ્રમાણે પ્રમાદસ્થાન સંબંધી બત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #264 -------------------------------------------------------------------------- ________________ અદયયન : તેત્રીસમું કર્મપ્રકતિ કર્મ એ આખા જગતને અચળ કાયદે છે. આ કાયદાને વશ આખું જગત પ્રવતી રહ્યું છે. આ કાયદે જુગજુગ જુને છે. તેનાં પરિવર્તન થતાં જ નથી. ગમે તેવું સમર્થ બળ ભલેને હે ! પરંતુ તેના પર તેનું ચાલી શકતું નથી. અનેક સમર્થ શૂરવીર, યોગીપુરુષ અને ચક્રવતીએ થઈ ગયા પણ તે કાયદાને વશ તો તેમને રહેવું જ પડ્યું. અનેક દે, દાન, રાક્ષસે વગેરે પાકયા. પણ અહીં તે તેને મસ્તક નમાવવું જ પડયું. આ કર્મની રચના ગંભીર છે. કર્મને આધીન થયેલું ચૈતન્ય પિતાનું સ્વરૂપ સાથે હોવા છતાં તેને ભૂલી જાય છે. જડ ઘર્ષણથી વિવિધ સુખદુઃખના અનુભવ કરે છે અને તન્મય બની જઈ અનેક ગતિઓમાં જડની સાથે ને સાથે પરિભ્રમણ કરે છે. કમ એક છતાં ભિન્ન ભિન્ન પરિણામોની અપેક્ષાએ તેના આઠ વર્ગ છે. સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસસંવેદન કેવળ મેહનીય કર્મનાં મનાય છે. મોહનીય એટલે ચૈતન્યની બ્રાન્તિથી ઉત્પન્ન થયેલું કર્મ. આઠ કર્મોનો સર્વોપરિ નરપતિ છે. આ નૃપતિને જીત્યા પછી બીજા સામંતે વશ થઈ શકે છે. આ બધાં કર્મોનાં પુદગલ પરિમાણ, તેની કાળસ્થિતિ તેને અંગે ચૈતન્યનાં થતાં પરિવર્તન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓના પ્રચંડ પ્રકેપ વગેરે અધિકારે આ અધ્યયનમાં સંક્ષેપથી છતાં બહુસ્પર્શી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉત્તરાયચન સત્ર વર્ણવ્યા છે. આવા ચિંતનથી જીવન પર થતી કર્મની અસરથી ઘણે અંશે છૂટી જવાનું બની શકે છે. ભગવાન બોલ્યા : (૧) જેનાથી બંધાયેલો આ છવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે આઠ કર્મોને હું ક્રમપૂર્વક કહું છું. (૨) ૫. જ્ઞાનાવરણીય, ૨. દશનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, તેમજ ૫. આયુષ્ય કમ– (૩) અને ૬. નામકર્મ ૭. ગોત્રકમ તથા ૮. અંતરાય કમ એ પ્રમાણે આ આઠ કર્મો સંક્ષેપથી કહ્યાં છે. (૪) ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. • મન:પર્યાય જ્ઞાનાવરણીય અને ૫. કેવળ જ્ઞાનાવરણીય, એમ જ્ઞાનાવરણીયના પાંચ પ્રકાર છે. (૫) ૧. નિદ્રા, ૨. નિદ્રા નિદ્રા, (ગાઢ નિદ્રા), ૩. પ્રચલા (છતાં બેસતાં ઊંધવું તે), ૪. પ્રચલા પ્રચલા (ચાલતાં નિદ્રા લેવી તે) અને ૫. ચિદ્ધિ નિદ્રા (જે નિદ્રામાં પુષ્કળ બળ પ્રગટે છે જાગ્રત અવસ્થામાં ચિંતવેલું કે બીજુ કાંઈપણ અસાધારણ કામ કરી સૂઈ જવાને આમાં દષ્ટાંત મળે છે.) (૬) ૬. ચક્ષુ દર્શનાવરણીય; ૭. અચક્ષુદર્શનાવરણીય, ૮. અવધિ દર્શનાવરણીય અને ૯. કેવળ દર્શનાવરણીય. એ પ્રમાણે નવ પ્રકારનું દર્શનાવરણીય કમ જાણવું. (૭) (૧) સાતા વેદનીય (જે ભોગવતાં સુખ ઉત્પન્ન થાય) અને (૨) અસાતા વેદનીય, એ પ્રમાણે વેદનીય કર્મના મૂળ બે પ્રકાર છે અને તે બન્નેના પૃથક પૃથફ ઘણું ભેદો છે. નેધ : કર્મપ્રકૃતિને વિસ્તાર ખૂબ જ વિશાળ છે. વધારે સમજવા માટે કર્મપ્રકૃતિ, કર્મગ્રંથ ઇત્યાદિ ગ્રંથોમાં જોઈ લેવું. (૮) દર્શનાવરણીય અને ચારિત્રાવરણીય એમ મોહનીયકર્મ પણ બે પ્રકારનું છે અને દર્શનાવરણીયના ત્રણ અને ચારિત્રાવરણીયના બે ભેદો છે. (૯) સમ્યફ, મેહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યફ મિથ્યાત્વ મેહનીય (મિશ્ર મેહનીય). આ ત્રણે દર્શનમોહનીયની પ્રકૃતિઓ છે. (૧૦) ચારિત્ર મોહનીય કમ બે પ્રકારનું કહ્યું છે. (૧) કષાય મેહનીય અને (૨) નોકષાય મેહનીય. '' ' . Page #266 -------------------------------------------------------------------------- ________________ કામ પ્રવૃત્તિ ૨૩૦ કે નેધ : ક્રોધાદિ કષાયજન્ય કર્મ કષાય મેહનીય કર્મ કહેવાય છે અને નેકષાયજન્ય કર્મ નોકષાય મેહનીય કર્મ કહેવાય છે. (૧૧) કષાયથી ઉત્પન્ન થયેલાં કર્મોના સોળ ભેદો છે અને કષાયના સાત અથવા નવ ભેદે છે. નોંધ : (૧) ક્રોધ, (૨) માન (૩) માયા અને (૪) લોભ. એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સંજવલન એવા ચાર ચાર પેટા ભેદો છે. તેથી કુલ મળી સોળ થયા. હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદ. -એમ વળી સાત અથવા તે વેદના, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એમ મળી નવ થાય. (૧૨) નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુષ્ય એમ આયુષ્યકર્મના ચાર ભેદો છે. (૧૩) શુભ નામ અને અશુભ નામ એમ નામ કર્મ બે પ્રકારનું કહ્યું છે અને શુભ તથા અશુભના પણ પેટા ભેદો ઘણું છે. (૧૪) ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ ગોત્ર કમ પણ બે પ્રકારનું કહ્યું છે. આઠ પ્રકારના મદ કરવાથી નીચ ગોત્ર અને મદ નહિ કરવાથી ઉચ્ચ ગોત્ર મળે છે માટે તે બન્નેને આઠ આઠ પ્રકારનું વર્ણવ્યું છે. (૧૫) દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય ' એમ અન્તરાય કમ પણ સંક્ષેપથી પાંચ પ્રકારનું કહ્યું છે. નોંધ : વસ્તુ મળવા છતાં ઉપયોગ કરી ન શકાય અથવા વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને અંતરાય કહે છે. (૧૬) આ પ્રમાણે તે આઠે કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ (પેટા ભેદો) વર્ણવી. હવે તેમના પ્રદેશ, તેમનું ક્ષેત્ર, તેમને કાળ અને ભાવ કહીશ તે સાંભળોઃ નોંધ : પ્રદેશાગ્ર એટલે તે તે કર્મનાં પુદ્ગલ. કારણ કે કેમ એ જડ પદાર્થ છે. (૧૭) આઠે કર્મોનાં અનંત પ્રદેશાગ્ર (પુદ્ગલો) છે. તે બધા મળી સંસારના અભવ્ય જીવથી અનંત ગણું હોય છે અને અનંત સિદ્ધોથી અનંતમાં ભાગનાં હોય છે. નોંધ : અભવ્ય એટલે મુક્તિ મેળવવા માટે અયોગ્ય. (૧૮) બધા નાં કર્મો સંપૂર્ણ લોકની અપેક્ષાએ એ દિશામાં સર્વ આત્મ * પ્રદેશથી બધી રીતે બંધાતાં રહે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉત્તરાદયયન સુત્ર નેધ : આઠ કર્મો જેમ દ્રવ્યની અપેક્ષાએ અનંતસંખ્યામાં છે તેમ ક્ષેત્રથી. છએ દિશામાં વહેંચાયેલાં છે. (૧૯-૨૦) તે આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઓછામાં ઓછી સ્થિતિ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે તેત્રીસ કોડા કેડી સાગરોપમ હોય છે. iધ : વેદનીય કર્મના બે ભેદમાં સાતવેદનીય કર્મની સ્થિતિ પંદર કોઠાક્રોડી સાગરોપમ હોય છે. સાગરેપમ એટલે સાગરની માફક ઉપમાવાળા, અર્થાત મોટી સંખ્યાવાળી સ્થિતિનું કાળપ્રમાણ છે. (૨૧) મોહનીય કમની કાળસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહર્ત કાળની અને વધારેમાં વધારે સીત્તોર ક્રોડા ક્રોડી સાગરોપમની કહી છે. (૨૨) આયુષ્ય કર્મની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછી) અંતમુહૂર્ત કાળની અને વધુમાં વધુ તેત્રીસ સાગરેપમની કહી છે. (૨૩) નામ કર્મ અને ગોત્રકર્મ એ બને કર્મોની ઓછામાં ઓછી કાળસ્થિતિ આઠ અંતર્મુહૂર્તની છે અને વધુમાં વધુ વીસ કોડા ક્રોડી સાગરોપમની છે. (૨૪) સર્વ કર્મ સ્કંધના અનુભાગ (પરિણામો કિંવા રસો)નું પ્રમાણ સિદ્ધગતિના. અનંત જીવોને અનંતમે ભાગે એાછું હોય છે. પરંતુ જે તે સર્વ કર્મનાં પરમાણુઓની અપેક્ષા લઈએ તે બધા (સંસારી અને સિદ્ધ) જીવો કરતાં પણ અધિક હોય છે. નોંધ : સ્કંધ તો સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના બને છે. અને તેથી તેની સંખ્યા ઘણું ન્યૂન હોય છે, અને પરમાણુઓ તે લેક વ્યાપ્ત અને પ્રમાણમાં અનંતાનંત હોય છે. તેથી તેની સંખ્યા સૌથી અધિક થાય છે. જે પદાર્થથી સંખ્યા જ અનંત હોય તો તેના અનુભાગોની સંખ્યા અધિક હોય, તે તે સ્વાભાવિક જ છે. ૨૫) માટે એ બધાં કર્મોના રસોને જાણીને એ કર્મોને બાંધે નહિ અને બંધાયેલાં કર્મોનો ત્યાગમાં ડાહ્યો સાધક સતત ઉપગ રાખે. ધઃ કર્મનાં પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મવેદનાનું સંવેદન તીક્ષણ. શસ્ત્ર જેવું અસહ્ય છે. કર્મને કાયદે કંપાવી મૂકે તે કઠણ છે. કર્મનાં બંધન. Page #268 -------------------------------------------------------------------------- ________________ કમપ્રકૃતિ ૨૩૫ ચેતનનાં સામર્થ ઝુંટવી લે છે. ચેતનની વ્યાકુળતા એ જ કષ્ટ, એ જ સંસારઅને એ જ દુઃખ છે. એમ જાણું અશુભ કર્મથી વિરમવું અને શુભ કર્મને સંચય કરવો. ચૈતન્યનું પ્રબળ સામર્થ્ય વિકસિત થયા પછી તે શુભકર્મ રૂપ સુવર્ણની, બેડીથી પણ છૂટી જવાને પુરુષાર્થ કરે તે જ એક માત્ર જીવનનું સાફલ્ય છે.. એમ કહું છું : એ પ્રમાણે કર્મપ્રકૃતિ સંબંધી તેત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #269 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : ચેત્રીસમું લે શ્યા લેશ્યાના અર્થો અનેક છે. લેશ્યા એટલે કાંતિ, વેશ્યા એટલે સૌંદર્ય, વેશ્યા એટલે મનોવૃત્તિ વગેરે વગેરે. પરંતુ આ સ્થળે લશ્યાને રહસ્યાર્થી જીવાત્માનો અધ્યવસાય કે પરિણામ વિશેષ છે. સંચિત (એકઠું થયેલું), પ્રારબ્ધ (ઉદયમાં આવતું) અને ક્રિયામાણ (કરાતુ); આ ત્રણ પ્રકારનાં કર્મ જીવાત્મા (કર્મસંગી જીવ)માં વિદ્યમાન હોય છે. કમ પોતે જડવસ્તુ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઈત્યાદિ તેના અસાધારણ ધર્મો છે. ચેતન તે જ્ઞાન, આનંદ અને સત્યમય છે. તેના આ ધર્મો જડ દ્રવ્યથી સાવ વિભિન્ન છે. આમ હોવા છતાં પણ ચેતન અને જડને સંસર્ગ હોવાથી જડજન્ય પરિણામોની અસર તે જીવાત્મા પર થયા વિના રહેતી નથી. સારાં માઠાં કર્મની અસરથી જીવાત્માનું માપ ઘડાઈ ગયું હોય છે તેથી તે કમગ-શરીર, ઈન્દ્રિય, આકૃતિ, વર્ણ ઈત્યાદિ પામે છે. અને તેના પૂર્વ કર્મને નિજેરવાનું તથા નવીન કમને ગ્રહણ કરવાનું કાર્ય સતત ચાલુ રહે છે. જ્યાં સુધી કર્મની મુક્તિને સાચો માર્ગ ન મળે કે આત્મભાન ન થાય ત્યાંસુધી તેનાં પરિણામો વિભિન્ન ગતિ (સ્થાન)માં વિભિન્ન રીતે જીવાત્મા વેદતો જ રહે છે. કર્મ બહુ સૂક્ષમ હોવાથી તે મૂળ સ્વરૂપમાં દેખી શકાય નહિ. પરંતુ નિમિત્ત મળતાં તેને અંગે જીવાત્મા પર થતી સારી માઠી અસર આપણે જરૂર જોઈ શકીએ છીએ. જેમકે ક્રોધાદિ કષાયોનું માપ બદલાતી -શરીરની આકૃતિ, હાવભાવ અને કાર્ય પરથી નીકળી આવે છે તે જ Page #270 -------------------------------------------------------------------------- ________________ વેશ્યા ૨૩૭ પ્રકારે વેશ્યા એ પણ જીવાત્માને કર્મ સંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર વિશેષ છે. તે પિતે કમરૂપ હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણમન, સ્થિતિ ઇત્યાદિ બધું હોઈ શકે છે. પરંતુ તે એટલું બધું સૂક્ષ્મ છે. કે તેનું આપણે સ્થળ ચક્ષુ દ્વારા નિરીક્ષણ કે પશન પ્રત્યક્ષ કરી શકીએ નહિ. તેને યથાર્થ સમજવા માટે દિવ્ય જ્ઞાનની અને દિવ્યદર્શનની અપેક્ષા છે. છતાં કાર્ય વિશેષથી તે વસ્તુનું અનુમાન જરૂર કાઢી શકાય. દાધી: મનુષ્યના ચહેરા પર દેખાતી ભયંકરતા, તેની સાહસિક્તા, ગાત્રનું કંપન તથા ઉણુતા વગેરે બધાં એકાંત ઝેરનાં સૂચક છે. વૈજ્ઞાનિક શધથી અત્યંત ક્રોધ વખતનું શેણિતબિંદુ ઝેરમય હોય છે, અને તે દ્વારા મનુષ્યનાં મરણ થયાના પણ અનેક દષ્ટાંતે પ્રત્યક્ષ દેખાયાં છે... એટલે તે વસ્તુને વિશેષ સમજાવવાની આવશ્યકતા રહેતી નથી. વેશ્યાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પહેલી ત્રણ અપ્રશસ્ત અને છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. તે અપ્રશસ્તને ત્યાગી પ્રશસ્તની આરાધના. કરવી એ મુમુક્ષુજનને બહુ બહુ આવશ્યક છે. ભગવાન બોલ્યા : (૧) હવે અનકમથી લેશ્યા અધ્યયનને કહીશ. એ છએ કમ લેશ્યાના અનુ ભાવાને કહેતા એવા મને સાંભળો : નેધ : કમ લેગ્યા એટલા માટે કહી છે કે તે કમની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અનુભાવ એટલે તીવ્ર કે મંદ રૂપે રસનું સંવેદન. (૨) (લેશ્યાના અગિયાર બેલે કહે છે) લેયાઓના ૧. નામ ૨. વર્ણ, ૩. રસ, ૪. ગંધ, ૫. સ્પર્શ, ૬. પરિણુમ, ૭. લક્ષણ, ૮. સ્થાન, ૯, સ્થિતિ, ૧૦. ગતિ અને ૧૧. અવન. (જ્યારે અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આગામી ભવની જે લેયા ઉત્પન્ન થાય તે) વગેરેને સાંભળે. * Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉત્તરાયયન સુત્ર (૩) ૧. કૃષ્ણ લેયા, ૨. નીલ વેશ્યા, ૩. કાપતી લેયા ૪. તે લેશ્યા ૫. પદ્મ લેગ્યા અને ૬. શુકલ લેશ્યા. એ તેઓનાં ક્રમપૂર્વક નામે છે. (૪) કૃષ્ણલેશ્યાને વર્ણ જળવાળાં વાદળ, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની , મળી, કાજળ અને આંખની કીકી જેવો શ્યામ હોય છે. ' (૫) નીલ લેયાને વર્ણ લીલાં અશોકવૃક્ષ, નીલ ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વય નિલમણિ જેવો હોય છે. (૬) કાપતી વેશ્યાનો વર્ણ અળશીનાં ફૂલ, કેયલની પાંખ અને પારેવાની ડોક જે હોય છે. નંધ: કાપતી લેશ્યાને વણ કંઈક કાળે અને કંઈક લાલ હોય છે. (૭) તેજે લેશ્યાને વર્ણ હિંગળાના જેવો, ઊગતા સૂર્ય જેવ, સૂડાની ચાંચ જેવો અને દીપકની પ્રભા જેવો હોય છે. (૮) પધ લેશ્યાને વર્ણ હળદરના કટકા જેવો અને શણ (ધાન્ય વિશેષ)ના તથા અશણના ફળના રંગ જેવો પીળો જાણવો. (૯) શુકલ લેશ્યાને વર્ણ શંખ, અંકરત્ન, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર અને રૂપાના હાર જેવો ઉજજવલ હેય છે. - (૧૦) કૃષ્ણ લેશ્યાને રસ કડવા તુંબડાને, કડવા લીબડાને તથા કડવી રોહિણીને રસ જેટલે કડવો હોય તેના કરતાં સ્વાદમાં અનંત ગણે કડવો જાણ. - (૧૧) નીલ લેશ્યાને રસ સૂઠ, મરી અને પીપરના રસનો સ્વાદ કે હસ્તિ પિપિલી (ગજપીપર)ના રસને સ્વાદ તીણું હોય તે કરતાં પણ અનંત ગણે - તીખ જાણવો. (૧૨) કાપતી વેશ્યાને રસ કાચા આંબાના ફળને સ્વાદ, કાચા કોઠાના રસને સ્વાદ અને તુંબરના ફળના સ્વાદ જેવો હોય તેના કરતાં અનંત ગણો તુર જાણ. . (૧૩) તેજલેશ્યાનો રસ પાકા આમ્રફળના રસને સ્વાદ અને પાકા કઠાના રસનો સ્વાદ હોય તે કરતાં અનંતગણું ખટમીઠે જાણો. - (૧૪) પદ્મ લેશ્યાને રસ ઉત્તર વારુણ તથા ભિન્નભિન્ન પ્રકારના મધુ અને પ્રેરક આસવ, વગેરે દારૂઓના રસથી પણ અનંતગણું ખટમીઠે જાણુ. (૧૫) શુકલ લશ્યાને રસ ખજુર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરના રસને સ્વાદ હેય તે કરતાં અનંતગણે મીઠો જાણ. Page #272 -------------------------------------------------------------------------- ________________ લેશયા ૨૩૯ . (૧૬) કૃષ્ણ, નીલ અને કાપતી એ ત્રણે અશુભ લેશ્યાઓની ગંધ મરેલી ગાય, ભરેલું કૂતરું કે મરેલા સપની ગંધ કરતાં અનંત ગણું ખરાબ હોય છે. (૧૭) તેજલેયા પદ્મશ્યા અને શુકલલોયા એ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓની ગંધ, કેવડા વગેરેનાં સુગંધી પુષ્પ તથા પીસાતા વસાણુંની જેવી સુમધુર ગંધ હોય તે કરતાં અનંતગણી પ્રશસ્ત હોય છે. (૧૮) કૃષ્ણ, નીલ અને કાપતી એ ત્રણે લેયાઓના સ્પર્શ કરવત, ગાય અને બળદની જીભ અને સાગવૃક્ષના પત્ર કરતાં અનંત ગણે કર્કશ હોય છે. (૧૯) તેજે, પદ્મ અને શુકલ એ ત્રણે લેશ્યાને સ્પર્શ માખણ, સરસવનું ફૂલ અને બૂર નામની વનસ્પતિના સમાન સ્પર્શ કરતાં અનંત ગણે કમળ હોય છે. (૨૦) તે છએ લેશ્યાઓના પરિણામ અનુક્રમે ત્રણ, નવ, સત્તાવીસ, એકાસી અને બસો તેતાળીસ પ્રકારના જાણવાં. નોંધ : ત્રણ એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ક્રમથી ત્રણ ત્રણ ભેદે વધારતા જવા. લેશ્યાનાં લક્ષણો : (૨૧) પાંચે આસ્રવ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)ને નિરંતર સેવન કરનાર મન, વચન અને કાયાથી અસંયમી છ કાયની હિંસાથી નહિ વિરમેલે, આરંભમાં આસક્ત, પાપનાં કાર્યોમાં સાહસિક અને શુદ્ર– (૨૨) કર, અજિતેન્દ્રિય અને સર્વનું અહિત કરનાર કુટિલ ભાવનાવાળે. આવા બધા યોગથી જોડાયેલ છવ કૃષ્ણ લેયાનાં પરિણામવાળો જાણો. (૨૩-૨૪) ઇર્ષાળુ, કદાગ્રહી (અસહિષ્ણુ), તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ, લંપટ, દ્વેષી, રસલુપી, શઠ, પ્રમાદી, સ્વાથી, આરંભી, શુદ્ર અને સાહસિક ઇત્યાદિ ક્રિયાઓથી જોડાયેલ છવામા નીલ શ્યાવાળો ગણાય. (૨૫-૨૬) વાણીમાં અને વતનમાં વક્ર (અપ્રમાણિક), માયાવી, અભિમાની, પિતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, અનર્થ મિથ્યાદ્રષ્ટિ, ચોર, અભિમાની અને બીજાના કાળજાને ભેદી નાખે તેવો કઠેરભાષી, આ બધા ગોથી જોડાયેલ છવામાં કાપતી વેશ્યાવાન હોય છે. (૨૭-૨૮) નમ્ર, ચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, દાન્ત, તપસ્વી યોગી ધમમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાદયયન અત્ર દ, ધર્મપ્રેમી, પાપભીરુ અને કલ્યાણને ઇચ્છુક વગેરે વિશેષણોથી જોડાયેલ જીવાત્મા તેજે લેશ્યાવાન જાણુ. (૨૯) જે મનુષ્યને કેધ, માન, માયા અને લેભ અલ્પ હય, ચિત્ત શાંત હેય, દમિતેન્દ્રિય, યોગી, તપસ્વી, (૩) અ૫ભાષી, ઉપશમ રસમાં જીતનાર અને જિતેન્દ્રિય એ બધા વિશેષણોથી જોડાયેલે પધલેશ્યાનો ધણું જાણુ. (૩૧) આર્ત અને રૌદ્ર એ બને દુનેને છોડીને જે ધર્મ અને શુકલધ્યાન ધરે છે તથા રાગદ્વેષ રહિત, શાંતચિત્તવાળો, દમિતેન્દ્રિય અને પાંચ સમિતિઓ તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત– (૩૨) અ૫રાગી અથવા વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય વગેરે વ્યાપારથી જોડાયેલો હોય છે તે જીવ શુકલ લેશ્યાવાન જાણુ. (૩૩) અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીનાં જેટલા સમય અને સંખ્યાતીત લેકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલાં શુભ-અશુભ લેશ્યાઓનાં, સ્થાને જાણવાં. ધ : દસ ક્રોડાક્રોડી સાગરોપમની એક અવસર્પિણું (ઊતરતો) કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણું (ચડતો) કાળ ગણાય છે. (૩૪) કૃષ્ણ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમની ઉપર એક મુહૂર્ત જાણવી. નેધ : પરલોકમાં જે લેયા મળવાની હોય તે લેગ્યા મરણ પહેલાં એક અંતમુહૂત વહેલી આવે છે. એટલે એક અંતમુહૂર્ત ઉમેર્યું છે. (૩૫) નીલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ ઉપર પલ્યોપમના અસંખ્યાત ભાગ વધારે જાણવી. (૩૬) કાપતી વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ I ઉપર પલ્યોપમને અસંખ્યાતમે ભાગ વધારે જાણવી. (૩૭) તેજલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર , પોપમને અસંખ્યાતમો ભાગ વધારે જાણવી. (૩૮) પદ્મ લેયાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉપર એક અંતર્મુહૂત અધિક જાણવી. (૩૯) શલલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની . . ઉપર એક અંતમુહૂત અધિક જાણવી . Page #274 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા ૪૧ (૪૦) આ તે ખરેખર લેશ્યાઓની સમુચ્ચય (સંગ્રહ) સ્થિતિ કહી. હવે ચારે ગતિએમાં લેશ્યાઓની સ્થિતિ ભિન્નભિન્ન પ્રકારે કહીશ. (૪૧) (નરક ગતિની લેશ્યાસ્થિતિ કહે છે :) કાપતી લેશ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષોં અને વધુમાં વધુ ત્રણુ સાગરાપમની ઉપર પડ્યેાપમને અસખ્યા તમેા ભાગ અધિક જાણવી. (૪૨) નીલ લેશ્યાની સ્થિતિ જધન્ય ત્રણ સાગરાપમની ઉપર પડ્યેાપમના અસંખ્યાતમા ભાગ અધિક અને ઉત્કૃષ્ટ સ સાગરે પમની ઉપર પડ્યેાપમને અસંખ્યાતમા ભાગ અધિક જાણવી. (૪૩) કૃષ્ણલેશ્યાની સ્થિતિ જધન્ય દસ સાગરાપમની ઉપર પડ્યેાપમના અસ`ખ્યા તમેા ભાગ અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરાપમની જાણવી. (૪૪) નરકના જીવાની આ લેશ્યાસ્થિતિ વણુ વી. હવે પશુ, મનુષ્ય અને દેવાની લેશ્યાસ્થિતિ વણુ વીશ. (૪૫) શુકલ લેશ્યા સિવાય બાકીની લેશ્માની તિયંચ અને મનુષ્યની સ્થિતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિય, ત્રણ ઈંદ્રિય, ચાર ઇંદ્રિય, અસંજ્ઞી પચેન્દ્રિય, સૌંની પ'ચેન્દ્રિય, તિય "ચ તથા સમૂમિ અને ગર્ભજ મનુષ્યા પૈકી) જેને જ્યાં જ્યાં જે જે કૃષ્ણાદિક પાંચ લેશ્યાઓ પ્રાપ્ત થાય તે પ્રત્યેકની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ કેવળ અંતમુ ત કાળની જાણવી. (તેથી કેવળજ્ઞાની આમાંથી બાદ થાય છે.) (૪૬) કેવળી (ભગવાનની શુકલ લેશ્યા કહે છે :) શુકલ લેશ્યાદિની સ્થિતિ જધન્ય અંતમુ ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્ણાંમાં માત્ર નવ વર્ષાં ઓછા કાળની જાણવી. (૪૭) આ પશુ અને મનુષ્યોનો લેશ્યાસ્થિતિ વધી. હવે દેવાની લેશ્યાસ્થિતિ વણું વીશ. (૪૮) કૃષ્ણલેશ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પધ્યેાપમના અસંખ્યાતમા ભાગતી જાણવી. (૪૯) નીલ લેશ્યા સ્થિતિ જધન્ય કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પક્ષે પમના અસંખ્યાતમા ભાગની જાણવી.. (૫૦) કાપાતી લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ નીલ લેમ્પાની ઉત્કૃ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પચેપમના અસખ્યાતમા ભાગની જાણવી. ઉ. ૧૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉત્તરાધ્યયન સ્ત્ર (૫૧) હવે ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક એ ચાર જાતિના દેવામાં રહેલી તેજો ક્ષેશ્યાની સ્થિતિ કહીશ. (૫૨) તેજોલેશ્યાની સ્થિતિ જધન્ય એક પત્યેાપમની અને ઉત્કૃષ્ટ એ સાગરોપમની ઉપર પડ્યેાપમના અસખ્યાતમા ભાગ જેટલી અધિક જાણવી. (૫૩) તેજોલેશ્યાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષોંની (ભવનપતિ અને વ્યતર દેવાની અપેક્ષાએ) જાણવી અને ઉત્કૃષ્ટ એ સાગરાપમની ઉપર પક્લ્યાપમના અસ`ખ્યાતમા ભાગ અધિક (વૈમાનિક દેવાની અપેક્ષાએ) જાણવી. (૫૪) પદ્મલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને વધુમાં વધુ સ સાગરે પમની ઉપર એક મુ અધિક જાણવી. (૫૫) શુકલ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ એક સમય અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ અધિક જાણવી. પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સાગરોપમની ઉપર એક મુદ્દત (૫૬) કૃષ્ણ, નીલ અને કાપાતી એ ત્રણે અધમલેશ્યાઓ છે. અને એ ત્રણ લેશ્યાએથી જીવાત્મા દુગતિ પામે છે. લેયાએ છે. અને એ ત્રણ લેશ્યા (૫૭) તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે ધમ આથી જીવાત્મા સુગતિ પામે છે. (૫૮-૫૯) મરણુ વખતે આગલા ભવને માટે જીવાત્મામાં જ્યારે લેશ્યાએ પરિણામ પામતી હેાય તે વખતે પહેલે સમયે કે અંતિમ સમયે કોઈ પણ જીવાની ઉત્પત્તિ થતી નથી. (૬૦) સારાંશ કે મરણાંતે આગામી ભવની લેશ્યા પરિણમ્યા પછી અંત ત બાદ અને અંતમુદ્દત બાકી રહે તે વખતે જીવે પરલોકને વિષે જાય છે. નોંધ : લેશ્યાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુની એક સમય પહેલાં જ પરિણત થાય છે. (૬૧) માટે આ બધી લેશ્યાઓના પરિણામને જાણીને ભિક્ષુ અપ્રશસ્ત લેશ્યાઓને છેડી પ્રશસ્ત લેશ્યામાં અધિષ્ઠાન કરે નોંધ : શુભને સૌ ઇચ્છે છે. અશુભને કાઈ નથી ઇચ્છતું. શુભ કેવળ વિચારથી ન પામી શકાય. શુભને માટે સતત શુભ પ્રયત્ન થવા ઘટે. અપ્રશસ્ત લૈશ્યાઓનુ` ઉત્પન્ન થવુ સ્વાભાવિક છે. તેને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરવા પડતા નથી, ઈર્ષ્યા, ઢાધ, દ્રોહ, ક્રૂરતા, અસંયમ, પ્રમત્તતા, વાસના અને Page #276 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા માયા વગેરે બધું નિમિત્ત મળતાં જીવાત્મા ઈચ્છાએ કે અનિચ્છાએ સહસા કરી નાખે છે. પરંતુ કમળતા, વિશ્વપ્રેમ, સંયમ, ત્યાગ, અર્પણુતા અને અભયતા વગેરે •ઉચ્ચ ગુણે આરાધવા ત્યાં જ કઠિનતા છે. ત્યાં જ કસોટી છે અને ત્યાં જ ‘ઉપગની આવશ્યક્તા છે. આવી સરાણે ચઢનાર સાધક જ શુભ, સુંદર અને પ્રશસ્ત લેશ્યાઓને પામી, -શકે છે. એમ કહું છું : એ પ્રમાણે લેગ્યા સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #277 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : પાંત્રીસમું અણુ ગા રાધ્ય ય ન સંસારના બાહા બંધનથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કેક બિચારા ભેગવિલાસી છ રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોને સંચય કરી રહ્યા છે. ત્યાં કેઈ હળુકમી જીવને જ સદુભાવ કે વૈરાગ્ય જાગે છે. અને. ત્યાગની તાલાવેલી લાગે છે. આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય. પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડયા પછી તેટલામાં જ જીવન-- વિકાસની સમાપ્તિ થઈ જતી નથી. જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની. ત્યાગીનું જીવન, ત્યાગીની સાવધાની, ત્યાગીની મદશા. વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈ એ તેનાં અહીં વિધાન છે. ભગવાન ત્યા : (૧) જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુઃખને અંત કરી શકે તેવા તીર્થકરના બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી તમે સાંભળો. (૨) જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રજ્યા માર્ગમાં ગયેલો છે તેણે આ. આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્પો બંધાય છે. નેધ ઃ સમજી લેવી એટલે બરાબ જાણુને ત્યાગ કરવો જોઈએ. Page #278 -------------------------------------------------------------------------- ________________ અણગારાધ્યયન ૨૫ (૩) તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઈરછા અને મેળવેલાને પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાને સંયમીએ છેડી દેવાં. (૪) ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મને હર ઘર ભિક્ષુ મનથી પણ ઈચ્છે નહિ. ' ધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જેવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને *ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે. (૫) તેવા ઉપાશ્રયમાં ભિક્ષુને ઈદ્રિયોને સંયમ કઠિન થઈ પડે છે. કારણ કે સ્થાન કામ અને રાગનું વૃદ્ધિકારક છે. ' (૬) માટે સ્મશાન, સૂનું ઘર કે વૃક્ષના મૂળમાં અથવા ગૃહસ્થીઓએ પિતાને માટે બનાવેલાં સાદા એકાંત મકાનમાં ભિક્ષુએ રાગદ્વેષથી રહિત થઈ વાસ કરવો. નોંધ : તે કાળમાં દરેક ભાવિક ગૃહસ્થ પિતા પોતાની ધર્મક્રિયા કરવાનું એકાંત સ્થાન પિતાના ઘરથી અલગ રાખતા હતા. (૭) જે સ્થાનમાં બહુ જીવોની ઉત્પત્તિ ન હોય, પિતાને કે પરને પીડાકારક ન હોય અને સ્ત્રીઓથી વ્યાપ્ત ન હોય તે સ્થાનને વિષે જ પરમ સંયમી, ભિક્ષુને રહેવું કલ્પ (તેવા સ્થાને રહેવું જોઈએ). (૮) ભિક્ષુ ઘરે કરે નહિ કે બીજા દ્વારા કરાવે નહિ, કારણ કે ઘર કરાવવાની ક્રિયામાં અનેક જીવોની હિંસા થાય છે. (૯) જેમાં સૂક્ષ્મ અને સ્થળ એવા સ્થિર અને હાલતા ચાલતા જીવોની ગૃહ કાર્યમાં હિંસા થાય છે. તેથી સંયમીએ ઘર બંધાવવાની ક્રિયા છેડી દેવી. (૧૦) તે જ પ્રમાણે આહાર, પાણીને રાંધવામાં કે રંધાવવામાં પણ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઇત્યાદિ) અનેક જીવને વધ થાય છે. તેથી તે પ્રાણુઓની દયા ખાતર પિતે રાંધે નહિ તેમ રંધાવે પણું નહિ. (૧૧) જળ, ધાન્ય, પૃથ્વી અને કાષ્ટને આશ્રયે રહેલા અનેક આહારપાણી પકવવામાં હોય છે માટે ભિક્ષુએ તે પકાવવું નહિ. ' (૧૨) સર્વ દિશામાં શસ્ત્રની ધારાની પેઠે ફેલાયેલું ઘણું જીવોને નાશ કરનાર . જ્યોતિ (અગ્નિ) સમાન એક પણું શસ્ત્ર નથી માટે સાધુએ અમને ઉદ્દીપન કરવી નહિ. Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સુત્ર નોંધ : ભિક્ષુ પિતે તેવી કોઈપણ જાતની હિંસક યિા કરે નહિ તેમ કરાવે કે મનથી અનુમેબ પણ આપે નહિ. (૧૩) ખરીદવા અને વેચવાની ક્રિયાથી વિરમેલો અને ઢેફ તથા સુવર્ણ જેને . સમાન છે તેવો ભિક્ષુ સુવર્ણ તથા ચાંદીને મનથી પણ ઈચ્છે નહિ. નેધ : જેમ ઢેફાને નિમૂલ્ય જાણી કઈ અડતું નથી તેમ ભિક્ષુ સુવર્ણને જેવા છતાં અડકે નહિ. કારણ કે ત્યાગ કર્યા પછી સુવર્ણની કિંમત તેને મન ટેકા સમાન સ્વાભાવિક થઈ જાય છે. (૧૪) ખરીદનાર ગ્રાહક કહેવાય છે અને વેચનાર વાણિયો (વેપારી) કહેવાય છે. માટે જે યવિકામાં ભિક્ષુ પડે છે તે સાધુ કહેવાતું નથી. (૧૫) ભિક્ષા માગવાના વ્રતવાળા ભિક્ષુએ યાચીને જ લેવું. ખરીદીને લેવું નહિ.. કારણ કે ખરીદવાની અને વેચવાની ક્રિયામાં તેની પાછળ દોષ સમાયેલો છે. માટે ભિક્ષાવૃત્તિ એ જ સુખકારી છે. નોંધ : કંચન અને કામિની એ બે વસ્તુ સંસારનું બંધન છે, તેની પાછળ અનેકાનેક દોષ સમાયેલા છે. તેને ત્યાગ્યા પછી ત્યાગીને પરિગ્રહ તે શું ? પણ. તેનું ચિંતન સુધ્ધાં ન કરવું ઘટે. માટે જ ત્યાગીને માટે ભિક્ષાચરી એ જ ધમ્ય બતાવ્યું છે. (૧૬) સત્રમાં કહેલા નિયમો પ્રમાણે આનંદિત ઘરમાં સામુદાયિક ગોચરી કરતાં આહારની પ્રાપ્તિ થાઓ કે ન થાઓ પણ મુનિએ સંતુષ્ટ રહેવું જોઈએ. નોંધ : જે કુળ દુગુણોથી નિંદાયેલાં હોય કે અભય પદાર્થો ખાતાં હેય તેવાં સ્થળ છેડીને ભિક્ષુએ ભિન્ન ભિન્ન કુળમાં નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરવી. (૧૭) અનાસક્ત અને સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ રાખનાર સાધુ રસને લોલુપી ન બને. કદાચ ન મળે તો તેની વાંછા પણ ન કરે. મહામુનિ ભજનને રસ. માટે નહિ પણ સંયમયાત્રાના નિર્વાહ માટે ભોજનને ભોગવે. (૧૮) ચંદનાદિનું અર્ચન, બેઠકોની રચના, ઋદ્ધિ, સત્કાર, સન્માન, પૂજન કે પરાણે કરાવેલું વંદન, ભિક્ષુ મનથી પણ ન ઈચ્છે. (૧૯) રણુપયત સાધુ અપરિગ્રહપણે શરીરના મમત્વને તજીને નિયાણું રહિત થઈને શુકલધ્યાનને ચિંતવે અને અપ્રતિબંધપણે વિચરે. Page #280 -------------------------------------------------------------------------- ________________ અણગારાદયચન ૨૪૭ (૨૦) કાળધમ (મૃત્યુ અવસર) પ્રાપ્ત થાય ત્યારે ચારે આહારને , ત્યાગ કરીને તે સમર્થ ભિક્ષુ આ છેલ્લા મનુષ્ય દેહને છેડીને સર્વ દુઃખથી છૂટી જાય. (૨૧) મમત્વ અને અહંકાર રહિત, અનાસવી અને વીતરાગી થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પછી કાયમની નિવૃત્તિ પામે. ધ સંયમ એ ખાંડાની ધાર છે. સંયમને માર્ગ દેખાવમાં સરળ છતાં આચરવામાં ખૂબ કઠણું છે. સંયમી જીવન સૌ કોઈ માટે સુલભ નથી. છતાં તે એક જ માત્ર કલ્યાણને માર્ગ છે. એમ કહું છું : એ પ્રમાણે અણગાર સંબંધીનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Page #281 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન : છત્રીસસુ જી વા ૭ વ વિ ભ ક્તિ જીવાજીવ પદાર્થોના વિભાગ ચેતન; જડ (કમ')ના સંસગ થી . જન્મમરણના ચક્રમાં ફરે છે એનું નામ સંસાર. આવા સંસારની આદિ કેમ કઢાય ? જ્યારથી ચેતન ત્યારથી જ એમ આ અન્ને તત્ત્વા જગતના અણુ અણુમાં ભર્યાં છે. આપણને તેની આદિની ચિંતા નથી કારણ કે તેની આદિ કયા કાળથી થઈ તે નણુવામાં જ માત્ર આપણું કશુંચે કલ્યાણુ નથી તેમ ન જાણુવામાં હાનિ પણ નથી. કારણ કે જૈનદન માને છે કે સંસારની આઢિ નથી અને આખા પ્રવાહની અપેક્ષાએ હજુ પણ સંસાર ચાલવાના છે. તેમ છતાં મુક્ત જીવાત્માઓની અપેક્ષાએ મુક્તિ હતી, છે અને રહેશે. ચેતન અને જડના સંચાગ ગમે તેટલા નિખિડ (ઘટ) હાવા છતાં તે સંબંધ સ ંચાગિક સંબધ છે. સમવાય સંબધના અંત હાતા નથી. પરંતુ સંચાળ સંબંધનેા ત આજે, કાલે કે વધુ કાળે પણ થવા સંભવિત છે. આજે ચેતન અને જડ પાતપાતાના ધમ ગુમાવી બેઠાં છે. ચેતનમય જડ અને જડમય ચેતન એમ પરસ્પર એવાં તા એકાકાર થઈ ગયાં જણાય છે કે સહસા તેમને ઉકેલ પણ ન લાવી શકાય. જડના અનાદિ સંસ'થી મલિન થયેલુ. ચૈતન્ય જીવાત્મા અહિરાત્મા કહેવાય છે અને જ્યારે તે જીવાત્મા પેાતાના સ્વરૂપના અનુભવ કરે છે ત્યારે તે સ્થિતિને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યા કમ રહિત થયાં છે તે પરમાત્માએ કહેવાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ જીવાવવિભકિત ૨૪૯ જીવાત્માને પ્રથમ જગતના પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણવાની ઈચ્છા થાય તેને જિજ્ઞાસા કહેવાય છે. આવી જિજ્ઞાસા પછી તે જગતનાં બધાં તત્તમાંથી મૂળભૂત બે તને તારવી લે છે. એ તારવ્યા પછી જીવની ચેતન્ય તત્વ પર રુચિ ઢળે છે. અને તુરત જ એ શુદ્ધ બનવા માટે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી આગળ વધે છે. જીવનતત્વનાં ભિન્નભિન્ન સ્વરૂપને જાણ્યા પછી સ્વયં અજીવતત્ત્વ અને એ બને તત્વનાં સંગિક બળને વિચાર કરી લે છે. આખા સંસારનું સ્વરૂપ તેના લક્ષ્યમાં આવી ગયા પછી આત્માભિમુખ થઈ એ અનુભવ પિતામાં કરતો રહે છે અને આત્મલક્ષ્યની દેરી પર ધ્યાન આપી વર્તમાન કર્મોને રોધ કરે છે. પછી પૂર્વ કર્મોના સંગથી છૂટે છે અને એમ થતાં શુદ્ધ ચૈતન્ય બને છે. ભગવાન બોલ્યા : (૧) જેને જાણીને ભિક્ષુ સંયમમાં ઉપગપૂર્વક ઉદ્યમવંત થાય છે તે જીવ અને અજીવના જુદા જુદા ભેદોને કહું છું કે તમે એકાગ્ર ચિત્તથી મને સાંભળો. (૨) જેમાં જીવ અને અજીવ એ બને તો હોય તેને તીર્થકરેએ લેક કહ્યો છે. અજીવને એક દેશ એટલે કે જ્યાં માત્ર આકાશ છે – બીજા કેઈ પદાર્થ નથી – તેને અલેક કહ્યો છે. (૩), જીવ અને અજીનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારથી થાય છે. (૪) મુખ્ય રૂપી અને અરૂપી એમ અજીવ તત્ત્વના બે ભેદ થાય. તેમાં રૂપી - ચાર પ્રકારનાં અને અરૂપી દસ પ્રકારનાં છે. (૫) ધર્માસ્તિકાયના ૧. સ્કંધ. ૨. દેશ અને ૩. પ્રદેશ અને અધર્માસ્તિકાયના ૪. સ્કંધ, ૫. દેશ તથા ૬. પ્રદેશ. (૬) અને આકાશાસ્તિકાયના ૭. સકંધ, ૮. દેશ અને ઉ. પ્રદેશ તથા ૧૦. અધ્યાસમય (કાળતત્ત્વ), એમ બધા મળી અરૂપીના દસ ભેદ થાય છે. - ' નેંધ : કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યના આખા વિભાગને સ્કંધ કહેવાય છે. સ્કંધના અમુક કલ્પેલા વિભાગને દેશ કહેવાય છે અને સૌથી નાને. વિભાગ કે જેના Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર એ ખડ ન થઈ શકે પણ સ્કંધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહેવાય છે. અને તે સૂક્ષ્મ ભાગ સ્કંધથી અલગ થઈ જાય તે તેને પરમાણુ કહેવાય છે. (૭) (ક્ષેત્રનું વર્ણન :) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને દ્રવ્યનું ક્ષેત્ર લેક પ્રમાણે છે અને આકાશાસ્તિકાયનું ક્ષેત્ર સંપૂર્ણ લેક અને અલમાં પણું છે. સમય (કાળ)નું ક્ષેત્ર મનુષ્યક્ષેત્રના પ્રમાણ જેટલું છે (એટલે કે ૪૫ લાખ જન સુધી છે. (૮) (કાળનું વર્ણન :) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્ય કાળની અપેક્ષાએ અનાદિ અને અનંત એટલે કે દરેક કાળમાં સાશ્વત છે એમ કહ્યું છે. (૯) સમય કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અનંત છે. પણ કેઈ કાર્યની અપેક્ષાએ તો આદિ અને અંત સહિત છે. : (૧૦) સ્કંધો, સ્કંધના દેશે, તેના પ્રદેશ અને પરમાણુઓ એ રૂપી (જડ) પદાર્થો ચાર પ્રકારનાં જાણવા. (૧૧) દ્રવ્યથી જ્યારે પરમાણુ યુગલે એકઠાં મળે તે સ્કંધ ગણાય છે અને અલગ અલગ હોય ત્યારે પરમાણુઓ કહેવાય છે. અને ક્ષેત્રથી કંધે લેકના દેશ. અને વ્યાપી અને પરમાણુ આખા લેકવ્યાપી જાણવાં. હવે સ્કંધાધિક પુગલની કાળસ્થિતિ ચાર પ્રકારે કહું છું. નોંધ : લેકના એક દેશમાં એટલે કે એક આકાશપ્રદેશમાં સકંધ હોય અને ન પણ હોય. પણ પરમાણુઓ તે અવશ્ય હેય. (૧૨) સંસાર પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અનંત છે. પણ રૂપાંતર અને સ્થિતિની અપેક્ષાએ આદિસહિત અને અંતસહિત છે. (૧૩) એક ઠેકાણે રહેવાની અપેક્ષાએ તે રૂપી અજીવ પુગલેની સ્થિતિ એાછામાં ઓછી એક સમય અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની સ્થિતિ તીર્થ". કરેએ વર્ણવી છે. (૧૪) તે રૂપી અજીવ પુગલો પરસ્પર વિખૂટા પડી ફરીથી મળે તેનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૫) (હવે ભાવથી અજીવરૂપી પુગલના ભેદો કહે છે ) વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એમ તેઓના પાંચ પ્રકારે જાણવા. (૧૬) વર્ણથી પરિણામ પામેલા તે પુગલના પાંચ પ્રકારો હો છે. ૧. કાળા, ૨. લીલા, ૩. રાતા, ૪. પીળા અને ૫. ધોળા. Page #284 -------------------------------------------------------------------------- ________________ જીવાણવવિભક્તિ ૫૧. (૧૭) ગંધથી તે એ પ્રકારે પરિણામ પામે છે. સુરભિ (સુગ`ધી) ગંધવાળા અને ૨. દુરભિ ગંધવાળા. (૧૮) રસથી તે પાંચ પ્રકારે પરિણત હાય છે. ૧. તીખા, ૨. કડવા, ૩. કસાયલા, ૪. ખાટા અને ૫. મીઠા. (૧૯) સ્પર્શીથી તે આઠ પ્રકારે પરિણત કહેવાય છે. ૧. કશ, ૨. કામળ, ૩. ભારે, ૪. હળવા. (૨૦) ૫. ઠંડા, ૬. ઊના, ૭. સ્નિગ્ધ અને ૮. લુખા. આ પ્રમાણે સ્પર્શથી આઠે પ્રકારનાં કહ્યાં છે. (૨૧) સંસ્થાન (આકૃતિ)થી પાંચ પ્રકારમાં પરિણત થાય છે. ૧. પરિમંડળ (ચૂડી જેવા ગેાળ આકાર), ૨. વૃત્ત (દડા જેવા ગેાળ આકાર), ૩. ત્રાંસા આકાર, ૪. ચેારસ આકાર અને ૫. આયાત (લાંખા આકાર). (૨૨) વણુથી જે કાળા હોય તેમાં (બે) ગંધ, (પાંચ) રસ, (આઠ) સ્પર્શી અને (પાંચ) સંસ્થાન (આકૃતિ) એમ (વીસ ખેલની) ભજના (હાય કે ન. હાય) જાણવી. નોંધ : ભજના લખવાનું કારણ એ છે કે જે સ્થૂળ અનંત પ્રદેશી કંધ. પુદ્ગલ વર્ષોથી કાળાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાન એમ વીસ ભેદા જાણવા અને પરમાણુની અપેક્ષાએ તે એક ગંધ, એક રસ અને બે સ્પર્શ એમ ચાર ભેદો જ જાણવા. આ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવુ. (૨૩) જે પુદ્ગલ વણે` લીલાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભજના જાણવી. (૨૪) જે પુદ્ગલ વર્ષોથી રાતે હાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સ ંસ્થાનની ભજના જાણવી. (૨૫) જે પુદ્ગલ વર્ષોથી પીળાં હાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સ ંસ્થાનની. ભુજના જાણવી. (૨૬) જે પુદ્ગલ વણુથી સફેદ હેાય તેમાં ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભજના જાણુવી. (૨૭) જે પુદ્ગલ ગંધથી સુરભિ હેાય તેમાં વણું, રસ, સ્પર્શી અને સંસ્થાનની ભુજના જાણવી. (૨૮) જે પુદ્ગલ ગંધથી દુરભિ હાય તેમાં વણું, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભુજના જાણવી. Page #285 -------------------------------------------------------------------------- ________________ • ૨ષર ઉત્તરાદયયન અસ (૨૯) જે પુદ્ગલ રસથી તીખાં હેય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૦) જે પુદ્ગલ રસથી કડવાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૧) જે પુદ્ગલ રસથી કસાયેલાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની - ભજના જાણવી. (૩૨) જે પુદ્ગલ રસથી ખાટાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ. અને સંસ્થાનની ભજન જાણવી. (૩૩) જે પુદ્ગલ રસથી મીઠાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૪) જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ (ખરબચડો) હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને આ સંસ્થાનની ભજન જાણવી. - (૩૫) જે પુદ્ગલ સ્પર્શથી કોમળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૬) જે પુદ્ગલ સ્પર્શથી ભારે લાગતાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને I'' ; . સંસ્થાનની ભજન જાણવી. (૩૭) જે પુદ્ગલ સ્પર્શથી હળવાં હેય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૮) જે પુદ્ગલ સ્પર્શથી ઠંડાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૩૯) જે પુદ્ગલ સ્પર્શથી ઊનાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૪૦) જે પુલ સ્પર્શથી સ્નિગ્ધ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી. (૪૧) જે પુદ્ગલ સ્પર્શથી લુખાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી. (૪૨) જે યુગલ આકૃતિથી પરિમંડળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી. (૪૩) જે પુદ્ગલ આકૃતિથી કૃત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ની ભજન જાણવી. Page #286 -------------------------------------------------------------------------- ________________ જીવાવવિભક્તિ રિપર, (૪) જે પુદ્ગલ આકૃતિથી ત્રાંસાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી. (૪૫) જે પુદ્ગલ આકૃતિથી ચેરસ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની. ભજના જાણવી. (૪૬) જે પુદ્ગલ આકૃતિથી આયાત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી. (૪૭) આ પ્રમાણે અજીવ તત્વને વિભાગ સંક્ષેપથી કહ્યો. હવે જીવતત્વના વિભાગને - કમપૂર્વક કહીશ. (૪૮) સંસારી (કર્મસહિત) અને સિદ્ધ (કર્મરહિત) એમ બે પ્રકારના જીવો સવજ્ઞ. પુરુષો કહ્યા છે. તે પૈકી સિદ્ધજીવે અનેક પ્રકારના કહ્યા છે. તેને હું પ્રથમ કહીશ એવા મને તમે સાંભળે. (૪૯) તે સિદ્ધ જીવોમાં સ્ત્રીલિંગે તથા નપુંસકલિંગ અને જૈન સાધુના વેશે. અન્ય દર્શનના (સંન્યાસી ઇત્યાદિ, વેશે કે ગૃહસ્થ વેશે થયેલા સિદ્ધ જીવોને સમાવેશ થાય છે. નેધ : સ્ત્રી, પુરુષ અને જન્મથી નહિ પણ કૃત નપુંસક એવા જ ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમમાં રહી મોક્ષ પામી શકે છે. અહીં તે છ પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના વિશેષ ભેદે કરી બધા મળી પંદર પ્રકારના સિદ્ધ પણ વર્ણવ્યા છે. (૫૦) સિદ્ધ થતી વખતે તે જીવોની શરીર અવગાહના (ઊંચાઈ કેટલી હોય તે બતાવે છે) જધન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યોની અને તે બન્ને કરતાં મધ્યમ અવગાહના (તેની વચ્ચેની શરીરની ઊંચાઈ)થી ઊંચે (પર્વત પર) નીચે (ખાડ વગેરેમાં) તથા તિરછા લેકમાં, સમુદ્રમાં અને અન્ય જલા શયમાં તે છ સિદ્ધ દશા પામી શકે. ' (૫૧) એક સમયમાં દસ નપુસક (કત નપુંસક), વીસ સ્ત્રીઓ અને એક આઠ પુરુષો વધુમાં વધુ સિદ્ધ થઈ શકે છે. (૫૨) એક સમયમાં વધુમાં વધુ ચાર જીવ ગૃહલિંગમાં, દસ અન્ય લિગમાં તથા એકસો આઠ જેનલિંગમાં સિદ્ધ થઈ શકે છે. - ધ : પિતાના શાસનમાં હો કે અન્ય શાસનમાં હો, ગૃહસ્થાશ્રમમાં હો કે ત્યાગાશ્રમમાં છે. જે જે સ્થાનમાં જેટજેટલી યોગ્યતા પ્રાપ્ત થાય તે તે જીવો. “મોક્ષ પામે છે, ત્યાં કોઈ દર્શન, મત, વાદ કે આશ્રમને ઈજારો નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સ્ત્ર -૨૫૪ (૫૩) એક સમયમાં એકીસાથે જધન્ય (બે હાથની ઊંચાઈવાળા વધુમાં વધુ) ચાર જીવા, અને ઉત્કૃષ્ટ (પાંચસેા ધનુષ્યની ઊંચાઈવાળા) એ જીવા તેમજ મધ્યમ (તે બન્નેની વચ્ચેની) ઊંચાઈવાળા એકસે આઠ સિદ્ધ થઈ શકે છે. (૫૪) એક સમયમાં એકી સાથે ઊંચા (મેરુ પર્વતની ચૂલિકા ઉપર) લેાકને વિષે ચાર, સમુદ્રમાં એ, નદી ઇત્યાદિમાં ત્રણ, નીચા લેાકને વિષે વીસ અને મધ્ય લેાકમાં એકસા ને આઠ જીવા નિશ્ચય સિદ્ધ થઈ શકે છે. (૫૫) સિદ્ધ થયેલા જીવા કયાં રોકાયા છે ? કયાં સ્થિર રહ્યા છે? અને કયાં શરીર છેાડીને સિદ્ધ થયા છે ? (૫૬) સિદ્ધના જીવેા લોક જતાં અટકથા છે. લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. અહી મધ્ય લેાકમાં શરીર છેડીને ત્યાં લોકના અગ્ર ભાગ પર રહેલી સિદ્ધ ગતિમાં સ્થિર થયા છે. નોંધ : શુદ્ધ ચૈતન્યની અસ્ખલિત ગતિ ઉર્ધ્વગમનની છે પણ ગતિ સહાયક ધર્માસ્તિકાય તત્ત્વ અલાકમાં ન હોવાથી લોકના અગ્ર ભાગ પર જ તેની સ્વાભાવિક સ્થિતિ થઈ રહે છે. (૫૭) સિદ્ધિસ્થાન કેવું છે તે કહે છે :) સર્વોઈસિદ્ધ નામના વિમાનથી બાર ચેાજન ઉપર છત્રને આકારે ઈસીપભારા (ઇષાનૂભાર) નામની એક મુક્તિશિલા પૃથ્વી છે. (૫૮) તે સિદ્ધશિલા ૪૫ લાખ ચેાજનની લાંબી અને પહેાળી છે. તેને આખા ઘેરાવા તેનાથી ત્રણ ગણા કરતાં વધારે જાણવા. (૫૯) તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યેાજનની જાડી અને પછી થોડુ થોડુ ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. (૬૦) તે પૃથ્વી સમભાવે અર્જુન નામના ધેાળા સુવણ જેવી ખૂબ નિ`ળ છે અને સમા છત્રને આકારે રહેલી છે. એ પ્રમાણે અનંત જ્ઞાની તીથ કરાએ કહ્યું છે. (૬) તે સિદ્ધશિલા શંખ અને અક નામનાં રત્ના અને મુચકુ ંદના ફૂલ જેવી ખૂબ નિમૂળ અને સુદર છે. અને તે સિદ્ધશિલાથી એક ચેાજન ઊંચે લોકને છેડે! આવી રહે છે. (૬૨) તે ચેાજનને છેલ્લો જે એક કાશ છે તેનો અને ૩૨ આંગળની ઊંચાઈમાં સિદ્ધપ્રભુ છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય રહ્યા છે. (૬૩) તે મેક્ષમાં મહા ભાગ્યવંત એવા સિદ્ધપુરુષા પ્રચથી મુક્ત થઈ ઉત્તમ પ્રકારની તે સિદ્ધગતિને પામીને ત્યાં લેાકના અગ્રભાગ પર સ્થિર થયા છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ જીવાવિભક્તિ જ (૬૪) (સિદ્ધ થતા પહેલાં) છેલ્લા મનુષ્યભવમાં જેટલી શરીરની ઊંચાઈ હોય તેના ત્રણ ભાગ પૈકી એક ભાગ છેડીને એ ભાગ જેટલી સિદ્ધ વાની ઊંચાઈ સિદ્ધ થયા પછી રહે છે. નોંધ : સિદ્ધ થયા પછી શરીર રહેતું નથી પર ંતુ તે શરીરને વ્યાપી રહેલા આત્મપ્રદેશા તેા રહે છે અને શરીરના ૧/૩ જે ખાલી પ્રદેશ છે તે નીકળી જતાં ૨/૩ આકારમાં સવ` આત્મપ્રદેશા રહે છે અને આત્મપ્રદેશ અરૂપી હાવાથી અનંત જીવા હાવા છતાં તેને પરસ્પર ધણુ થતું નથી. (૬૫) એક જીવની અપેક્ષાએ આદિસહિત અને અંતસહિત છે. પણુ આખા સમુદાયની અપેક્ષાએ આદિ અને અંતરહિત છે. (૬૬) તે સિદ્ધના જીવા અરૂપી, કેવળજ્ઞાન અને કેવળ નથી જ તેમની ઓળખાણુ થઈ શકે તેવા છે. તેએ! જેની ઉપમા ન આપી શકાય તેવા અતુલ સુખને પામ્યા છે. (૬૭) સંસારની પાર ગયેલા અને ઉત્તમ સિદ્ધગતિને પામેલા કેવળજ્ઞાન અને કેવળદનના ધણી તે સ` સિદ્દો લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. (૬૮) સંસારી જીવા તીથ``કરાએ એ પ્રકારના કહ્યા છે. ૧. ત્રસ અને ૨. સ્થાવર. જીવાના પણ ત્રણ ભેદે છે. (૯) ૧. પૃથ્વીકાય, ૨. જળકાય અને ૩. વનસ્પતિકાય. વળી એ ત્રણના પણુ પેટાભેદો કહુ છુ : તે સાંભળેા. ૭૦) પૃથ્વીકાયના જીવા સૂક્ષ્મ અને સ્થૂળ એ પ્રકારના છે. અને વળી તેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ એ ભેદ છે. (૭૧) સ્થૂળ પર્યાપ્ત હેાય છે. તેના મુખ્ય બે પ્રકારે છે. ૧. કામળ અને ૨. કશ. અને તેમાં પણુ કમળના સાત પ્રકારો છે, (૭૨) ૧. કાળા, ૨. લીલી, ૩. રાતી, ૪. પીળી, ૫. ધાળી, ૬. પાંડુર (ગારા ચંદન જેવી) અને ૭. અતિ ઝીણી રેતી. એમ સાત પ્રકારની સુંવાળી પૃથ્વી કહેવાય છે. કશ પૃથ્વીના ૩૬ ભેદો છે તે નીચે પ્રમાણે : (૭૩) ૧. પૃથ્વી (ખાણુની માટી), ૨. મરડીયા કાંકરા, ૩. રેતી ૪. પથ્થરના ટુકડા, ૫. શિલા, ૬. સમુદ્રાદિનું મીઠું, ૭. ખારી ધૂળ, ૮. લેહું, ૯. ત્રાંબુ, ૧૦. કલઈ, ૧૧. સીસુ, ૧૧. રૂપું, ૧૩. સુવણું, ૧૪. વજ્ર હીરા— (૭૪) ૧૫. હડતાલ, ૧૬. હી`ગા, ૧૭. મણસીલ (એક પ્રકારની ધાતુ), ૧૮. સીસક (જસત), ૧૯. સુરમેા, ૨૦. પરવાળા, ૨૧. અભ્રક, ૨૨. અભ્રકથી મિશ્ર થયેલી ધૂળ— Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉત્તરાચયન સૂત્ર (૭૫) (હવે મણિના ભેદ કહે છે :) ૨૩. ગોમેદ, ૨૪. રુચક, ૨૫. અંકરત્ન, * ૨૬. સ્ફટિકરન, ૨૭. લોહિતાક્ષમણિ, ૨૮. મરક્તમણિ, ૨૯. મસારંગલમણિ, ૩૦. ભુજમેચકર ૩૧. ઈન્દ્રનીલ (૭૬) ૩૨. ચંદનરત્ન, ૩૩. ગરકરન, ૩૪. હંસગર્ભ રત્ન, ૩૫. પુલકરત્ન અને ૩૬. સાગધિકરન, ૩૭. ચંદ્રપ્રભારન, ૩૮. વૈડૂયરન, ૩૯. જલકાન્તમણિ અને ૪૦. સૂર્યકાન્ત મણિ. નેધ : અહીં મણિના ભેદે અઢાર બતાવ્યા છે પરંતુ ચૌદ ગણીને જ ઉપરના ૩૬ પ્રકારે છે. (૭૭) એ પ્રમાણે કર્કશ પૃથ્વીના છત્રીસ ભેદો કહ્યા. સમ પૃથ્વીના છો તે એક જ પ્રકારના છે. ભિન્ન ભિન્ન નથી. અને તે દ્રષ્ટિગોચર પણ થતા નથી. (૭૮) ક્ષેત્રની અપેક્ષાએ સૂમ પૃથ્વીકાયના જીવો તો આખા લોકમાં વ્યાપ્ત છે અને સ્થળ પૃથ્વીકાયના જીવો આ લોકના અમુક ભાગમાં છે. હવે તેઓના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું(૭૯) સૂમ અને સ્થળ પૃથ્વીકાયના જીવ પ્રવાહની અપેક્ષાએ તો તે જીવો અનાદિ અને અનંત છે, પણ એક એક છવના આયુષ્યની અપેક્ષાએ તો આદિસહિત અને અંતસહિત છે. (૮૦) સ્થળ પૃથ્વીકાયના જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. (૮૧) પૃથ્વીકાયમાંથી મરીને વળી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહેવાય છે. સ્થળ પૃથ્વીકાયના જીની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત કાળની અને વધુમાં વધુ અસંખ્યાત કાળની હોય છે. (૮૨) પૃથ્વીકાયના જીવો પોતાની પૃથ્વીકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જધન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું • હોય છે. (૮૩) (ભાવની અપેક્ષાએ તેને વર્ણવે છે) એ પૃથ્વીકાય જીવોના વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદ થાય છે. (૮૪). જળકાયના જીવો સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના . પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે. (૮૫) જે સ્થૂળપર્યાપ્ત છવો છે તે પાંચ પ્રકારના છે. ૧. મેધનું પાણ, ૨. સમુદ્રનું પાણી, ૩. તરણું ઉપર રહેલું બિન્દુ (એસબિન્દુ વગેરે) ૪. ધુંવરનું પાણી અને ૫. હિમનું પાણી. Page #290 -------------------------------------------------------------------------- ________________ છવાજીવવિભક્તિ ૨૫૭. (૮૬) સૂમ જળકાયનો એક જ ભેદ છે. ભિન્નભિન્ન નથી. સૂક્ષ્મ જળકાય છે સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લેકના અમુક ભાગમાં જ છે. (૮૭) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવના આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૮૮) જળકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત સુધી અને વધુમાં વધુ સાત હજાર વર્ષ સુધીની છે. (૮૯) જળકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતર્મુહૂત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. (૯૦) જળકાયના જીવો પોતાની જળકાને છેડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૯૧) જે જળકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે. (૯૨) વનસ્પતિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે બનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવાં બે ભેદો છે. (૩) સ્થૂળ પર્યાપ્ત વનસ્પતિકાયના જીવોના બે પ્રકાર છે. ૧. સાધારણ (એક શરીરમાં અનંત જીવો રહે તે) શરીરવાળા, ૨. પ્રત્યેક શરીરવાળા. (૪) જુદા જુદા શરીરમાં જુદા જુદા રહેલા પ્રત્યેક શરીરી છે અનેક પ્રકારના કહ્યા છે. ૧. વૃક્ષ (તેના બે ભેદ છે એક બીજવાળા અને બહુ બીજવાળા) - ૨. ગુચ્છાઓ, (૩) વનમાલતી વગેરે, ૪. લતાઓ (ચંપક લતાઓ વ.) ૫. વેલા (તુંબડી વ.) ૭. ઘાસ.. (૯૫) ૭. નાળિયેરી, ૮. શેરડી, વાંસ વગેરે, ૯. બિલાડીના ટોપ, ૧૦. કમળ, સાલી વગેરે, ૧૧. હરિકાય ઔષધિ, એ બધાને પ્રત્યેક વનસ્પતિકાયના જી કહે છે. (૯૬) સાધારણ શરીરવાળા છો પણ અનેક પ્રકારના કહ્યા છે. ૧. બટાટા, ૨. મૂળા, ૩. આદુ. (૯) ૪. હરિલી કંદ, ૫. વિરિલી કંદ, ૬. સિરૂિરિલી કંદ, ૭. જાવંત્રી કંદ, ૮. કંદલી કંદ, ૯. ડુંગળી, ૧૦. લસણ, ૧૧. પલાં કંદ, ૧૨. કુડુવ કંદ. (૯૮) ૧૩. લેહિની કંદ, ૧૪. હુતાક્ષી કંદ, ૧૫. દૂતકંદ, ૧૬. કુહક કંદ ૧૭. - કૃષ્ણ કંદ, ૧૮. વજકંદ, ૧૯. સૂરણ કંદ. ઉ. ૧૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર (૯૯) ૨૦. અશ્વકણું કંદ, ૨૧. સિંહકણું કંદ, ૨૨. મુસુંઢી કંદ, ૨૩. લીલી હળદર, એ પ્રકારે અનેક જાતના સાધારણ શરીરવાળા જીવો કહ્યા છે. (૧૦૦) સૂમ વનસ્પતિકાયને એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન જાતથી સૂક્ષ્મ વન પતિકાય છે સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થળ તો લેકના અમુક ભાગમાં જ છે. (૧૦૧) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવની આયુષ્યસ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતરહિત છે. (૧૦૨) વનસ્પતિકાયના જીની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની વધુમાં વધુ દસ હજાર વર્ષની છે. (૧૦૩) વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતર્મુહૂર્તની અને વધુમાં વધુ - અનંત કાળની કહી છે. ધ : લીલ, ફૂલ, નિગોદ ઇત્યાદિ અનંતકાયના જીવની અપેક્ષાએ અનંતકાળ ગણુ છે. (૧૦૪) વનસ્પતિકાયના જીવો પોતાની વનસ્પતિકાયને છેડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૧૦૫) એ વનસ્પતિકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે. (૧૦૬) એ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારના છ કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રાસ જીને કહીશ. (૧૦૭) અગ્નિકાયના જીવો, વાયુકાયના જીવો અને (મોટા બે ઈકિયાદિ) જીવો એ પ્રમાણે ત્રસના ત્રણ પ્રકારો છે. હવે તે પ્રત્યેકના પેટા ભેદોને કહીશ, તમે સાંભળે. નોંધ : આ સ્થળે અગ્નિ અને વાયરાને સ્થાવર છતાં એક અપેક્ષાએ ત્રસ કહ્યા છે. (૧૦૮) અગ્નિકાયના છ સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના છે. અને તેના ૫ણું પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે. નેધ : પર્યાપ્ત એટલે જે જે યોનિમાં જેટજેટલી પર્યાઓ મેળવવી જોઈએ તેટલી પૂરી પામે તે પર્યાપ્ત અને પૂરી પામ્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પર્યા છ પ્રકારની છે ? આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. www.jainelibrary.drg Page #292 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ ૨૫૯૯ (૧૦૯) સ્થૂળ પર્યાપ્ત અગ્નિકાયના અનેક પ્રકારા કહ્યા છે. ૧. અંગારા, ૨. રાખ મિશ્ર અગ્નિ, ૩. તપેલા લાઢા વગેરેમાં અગ્નિ હાય તે, ૪. અગ્નિજ્વાલા અને ૫. તૂટતી જવાલા. (ભડકા). 1 (૧૧૦) ૬. ઉલ્કાપાતની અગ્નિ અને ૭. વિદ્યુતની અગ્નિ. એમ અનેક ભેદે જાણવા. જે સમ પ્રર્યાપ્ત અગ્નિકાયના જીવા છે તે એક જ પ્રકારના હેાય છે. (૧૧૧) સૂક્ષ્મ અગ્નિકાયના જીવા સ` લેકમાં વ્યાપી રહ્યા છે. અને સ્થૂળ તે લાકના અમુક ભાગમાં જ છે. હવે તેના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ. (૧૧૨) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અ`તસહિત છે. (૧૧૩) અગ્નિકાયના જીવાની આયુષ્ય સ્થિતિ એછામાં ઓછી અત'દૂત' અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. (૧૧૪) અગ્નિકાયના જીવાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતર્મુ` હત` અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. (૧૧૫) અગ્નિકાયના વા પેાતાની અગ્નિકાયને છેડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર એછામાં ઓછુ' અંતમુ`` અને વધુમાં વધુ અસંખ્ય કાળ સુધીનું છે. (૧૧૬) એ અગ્નિકાય જીવાના વર્ણ, ગંધ, રસ, સ્પ` અને સંસ્થાનથી હજારા ભેદા થાય છે. (૧૧૭) વાંચુકાયનાં જીવા સૂક્ષ્મ અને સ્થૂળ એમ એ પ્રકારના હેાય છે અને તે બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદા છે. (૧૧૮) સ્થૂળપર્યાપ્ત વાયુકાયના જીવા પાંચ પ્રકારના છે. ૧. ઉત્કલિક (રહી રહીને વાય તે) વાયુ, ૨. વ`ટાળિયા, ૩. ધન વાયુ (ધનાધિની નીચે વાય છે તે), ૪. ગુંજા વાયુ (ગુંજારવ કરે છે) અને ૫ શુદ્ધ વાયુ. (૧૧૯) તથા ૬. સંવતક વાયુ ઇત્યાદિ અનેક પ્રકારના વાયુ છે. અને સૂક્ષ્મ વાયુ તા એક જ પ્રકારનેા હોય છે. (૧૨૦) સૂક્ષ્મ વાયુકાયના જીવા સવલાકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો અમુક ભાગમાં જ છે. હવે તેઓના કાળ વિભાગ ચાર પ્રકારે કહીશ. (૧૨૧) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૨૨) વાયુકાયના જીવાની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અ તમુ ત અને વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ સુધીની છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન યુ (૧૨૩) વાયુકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. (૧૨૪) વાયુકાયના જીવો પોતાની વાયુકાયને છેડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૫) એ વાયુકાય જીવોના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાનથી હજાર ભેદો થાય છે. (૧૨) મોટા ત્રસકાયવાળા (બે ઈકિયાદિ) જીવો ચાર પ્રકારના કહ્યા છે. ૧. બે ઈદ્રિયવાળા, ૨. ત્રણ ઈદ્રિયવાળા ૩. ચાર ઈદ્રિયવાળા અને ૪. પાંચ ઈદ્રિયવાળા. (૧૨૭) બે ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના કહ્યા છે. હવે તેઓના ભેદને કહું છું તે સાંભળે. (૧૨૮) ૧. કરમિયા (વિષ્ટામાં ઉત્પન્ન થાય તે), ૨. અણસિયા, ૩. સૌમંગલ (એક પ્રકારના જીવ), ૪. માતૃવાહક, ૫. વાંસી મુખા, ૬. શંખ, ૭. નાના શૃંખલા – (૧૨૯) ૮, કાષ્ઠ ખાનાર પલુક, ૯. કેડા, ૧૦. જળ, ૧૧. દુષ્ટ રક્તકર્ષણ, અને ૧૨. ચાંદણુઆ. (૧૩૦) એ પ્રમાણે બે ઈદ્રિય જીવો ઘણું પ્રકારના કહ્યા છે, અને તે બધા લોકના. એક ભાગમાં રહ્યા છે. (૧૩૧) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્ય. સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે. (૧૩૨) બે ઈદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહર્ત અને વધુમાં વધુ બાર વર્ષની કહી છે. (૧૩૩) બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં - ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની કહી છે (૧૩૪) બે ઈદ્રિયવાળા જ પિતાની કાયા છેડીને ફરીથી બે ઈદ્રિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૩૫) એ બે ઈદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે. ભેદો થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ જીવાવવિભક્તિ (૧૩૬) ત્રણ ઈદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે કહ્યા છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો. (૧૩૭) ૧. કુંથવા, ૨. કીડી, ૩. (ચાંચડ) ઉદ્દશા, ૪. ઉકલીઆ, ૫. તૃણાહારી, ૬. કાષ્ઠાહારી, ૭. માલુગા અને ૮. પત્તાહારી(૧૩૮) ૯. કપાસના બીજમાં થનારા છો, ૧૦. તિન્દુક, ૧૧. મિંજકા, ૧૨. સદાવરી, ૧૩. ગુલ્મી, ૧૪. ઈંદ્રગા અને ૧૫. મામણમુંડા એમ અનેક પ્રકારના કહ્યા છે. (૧૩૯) તે બધા આખા લેકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યા છે. (૧૪૦) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની • અપેક્ષાએ અંતસહિત છે. (૧૪૧) ત્રણ ઈદ્રિયવાળા જીવોની આયુષસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મદ અને વધુમાં વધુ ૪૯ દિવસની હોય છે. (૧૪૨) ત્રણ ઈદ્રિયવાળાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધી ઓછામાં ઓછી અંતર્મુહૂત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે. (૧૪૩) ત્રણ ઈદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી ત્રણ ઈકિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું છે. (૧૪૪) એ ત્રણ ઈદ્રિયવાળા જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ થાય છે. (૧૪૫) ચાર ઈદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો. (૧૪૬) ૧. અંધિયા, ૨. પિતિયા, ૩. માખી, ૪. મચ્છર, ૫. ભમરા, ૬. કીડ, ૭. પતંગિયા, ૮. ઢિકણ, ૯. કંકણું(૧૪૭) ૧૦. કુકુટ, ૧૧. સિંગરીટી, ૧૨. નંદાવૃત્ત, ૧૩. વીંછી, ૧૪. ડોલા, ૧૫. ભીંગારી, ૧૬. ચીરલી, ૧૭. અક્ષિવેધક. (૧૪૮) ૧૮. અછીલ, ૧૯. માગધ, ૨૦. રોડ, ૨૧. વિચિત્ર પાંખવાળા, ૨૨. જલકારી, ૨૩. ઉપાધિ જલકા ૨૪. નીચકા અને ૨૫. તામ્રકા. નેધ : આ બધાં દેશી ભાષા પર ભિન્ન ભિન્ન નામો છે. (૧૪૯) એ પ્રમાણે ચાર દઈદ્રિયવાળાં છો અનેક પ્રકારના કહ્યા છે. તે બધા લોકના અમુક વિભાગમાં જ રહે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ઉત્તરાધ્યયન સુત્ર (૧૫) પ્રવાહની અપેક્ષાએ એ બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૫૧) ચાર દિયવાળાની આયુષ્ય સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મહતું અને. વધુમાં વધુ છ માસની કહી છે. (૧૫૨) ચાર ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતર્મુહૂત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે. (૧૫૩) ચાર દિયવાળા જી પિતાની કાયાને છોડીને ફરીથી તે કાયાને પામે. તે વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૫૪) એ ચાર ઈદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે. ભેદો થાય છે. (૧૫૫) પાંચ ઈદિયવાળા પુરુષો ચાર પ્રકારના કહ્યા છે: ૧. નારકી (નરકના વો, ૨. તિયચ, ૩. મનુષ્ય અને ૪. દેવ. (૧૫૬) રતનપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નારકો સાત પ્રકારના કહેવાય છે : (તે પૃથ્વીના નામ આ પ્રમાણે છે :) ૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાળુપ્રભા. (૧૫૭) ૪. પંકપ્રભા ૫. ઘૂમપ્રભા. ૬. તમપ્રભા અને ૭. તમે તમસમભા. એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે. (૧૫૮) તે બધા લેકના એક વિભાગમાં રહેલા છે. હવે તેઓના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ : (૧૫૯) પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અંતરહિત અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૬૦) પહેલી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને વધુમાં વધુ એક સાગરોપમની છે. (૧૦૧) બીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. (૧૬૨) ત્રીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. (૧૬૩) ચોથી નરમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ અવાજીવવિભક્તિ (૧૬૪) પાંચમી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. (૧૬૫) છઠ્ઠી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે. (૧૬૬) સાતમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમની છે. (૧૬૭) નરકના જીવોને જેટલી ઓછામાં ઓછી કે વધુમાં વધુ આયુષ્યસ્થિતિ હોય છે તેટલી જ કાયસ્થિતિ હોય છે. નેધ : નરક અને દેવગતિનું આયુષ્ય ભોગવ્યા બાદ અંતર વગર બીજે જ ભવે તે ગતિમાં જવાતું નથી. તેથી જ આયુષ્યસ્થિતિ અને કાયસ્થિતિ સમાન કહી છે. (૧૬૮) નારકીના જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે જ કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે. (૧૬૯) એ નરકનાં જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદે થાય છે. (૧૭૦) તિર્યંચ પંચેંદ્રિય જીવો બે પ્રકારના કહ્યા છે: ૧. સંમૂછિમ પંચૅન્દ્રિય અને ૨. ગર્ભાજપંચેંદ્રિય. (૧૭૧) તે બેઉના ત્રણ ત્રણ ભેદો છે. ૧. જલચર, ૨. સ્થલચર અને ૩. ખેચર A (આકાશમાં ચરનારા). હવે ક્રમથી તેના પેટા ભેદને કહું છું: મને સાંભળો. (૧૭૨) જલચરના ભેદો આ પ્રમાણે છે : ૧. માછલાં, ૨. કાચબા, ૩. ગ્રાહ, ૪. મગર અને ૫. સુસુમાર. એમ જલચરના પાંચ ભેદો જાણવા. (૧૭૩) તે બધા જ આખા લેકમાં નહિ, પણ લેકના અમુક ભાગમાં રહેલા છે. હવે તેઓના કાલવિભાગને ચાર પ્રકારે કહીશ : (૧૭૪) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તે આદિ અને અંતસહિત છે. (૧૭૫) જલચર પંચેન્દ્રિય જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને વધુમાં વધુ એક પૂર્વ કોટીની કહી છે. નોંધ : એક પૂર્વનાં સીતેર લાખ કરોડ અને ૫૬ હજાર કરોડ વર્ષ થાય. એવા એક કોડ પૂર્વની સ્થિતિને એક પૂર્વ કેટી કહે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉત્તરાધ્યયન સત્ર (૧૭૬) તે જલચર પંચેન્દ્રિય જીવાની કાયસ્થિતિ જધન્ય અ ંતમુ ક્રૂત અને ઉત્કૃષ્ટ પૃથક્ પૂર્ણાંકાટીની છે. નોંધ : પૃથક્ એટલે મેથી માંડીને નવ સુધીની સખ્યા. (૧૭૭) જલચર પ`ચેન્દ્રિય જીવા પેાતાની કાયા ાડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જધન્ય અંતમુદ્ભુત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હાય છે. (૧૭૮) સ્થલચર પંચેન્દ્રિય જીવા ૧. ચાર પગવાળા તે ચાપદ અને ૨, પરિસ એમ એ પ્રકારના છે. અને ચાપદના ચાર પેટા ભેદે છે. તેને હું કહું છું તે તમે સાંભળેા. (૧૭૯) ૧. એકખુરા [ઘેાડા, ગધેડા વગેરે,] ૨. એ ખુરા [ગાય, બળદ વગેરે,] ૩. ગંડીપદા [સુંવાળા પગવાળા હાથી, ગેંડા વગેરે] અને ૪. સનખપદા [સિંહ, બિલાડા, કૂતરા, વગેરે.] (૧૮૦) પરિસ'ના એ પ્રકાશ છે : ઉપરિસપ` અને ભુજપરિસપ`હાથેથી ચાલનારા ધેા વગેરે અને ઉરપરિસપ–છાતીથી ચાલનારા સ` વગેરે. અને તે એકેક જાતિમાં અનેક પ્રકારનાં હાય છે. (૧૮૧) તે બધા સત્ર નહિ પણ લેકના અમુક ભાગમાં હોય છે. હવે તેઓના કાલવિભાગને ચાર પ્રકારે કહીશ : (૧૮૨) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તે આદિ અને અંતસહિત છે. (૧૮૩) તે સ્થલચર જીવાની આયુષ્યસ્થિતિ જધન્ય અંત દૂતની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની હાય છે. નોંધ : પત્યેાપમ એ કાળપ્રમાણ છે.. (૧૮૪) સ્થળચર જીવાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુ ત અને વધુમાં વધુ ત્રણ પત્યેાપમ તથા એથી માંડીને નવ સુધી પૂર્વ કાટી અધિકની છે. (૧૮૫) તે સ્થલચર જીવા પોતાની કાયા છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછુ અતડૂત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનુ` છે. (૧૮૬) ખેચર (પક્ષીઓ) ચાર પ્રકારનાં છેઃ ૧. ચામડાની પાંખાવાળાં [વડવાગાળ], ૨. રામપક્ષી [સુડા, હંસ વગેરે] ૩. સમુદ્ગ પક્ષી [જેની પાંખ ઢાંકેલા Page #298 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવવિભક્તિ રસ ખરાના જેવી હેાય તે આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહાર છે, અને ૪. વિતત પક્ષી [સુપડાના જેવી પાંખ પહાળી રહે તે]. (૧૮૭) તે બધાં આખા લેકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યાં છે. હવે તેઓના કાળવિભાગને ચાર પ્રકારે કહીશ. (૧૮૮) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણુ આયુષ્યની અપેક્ષાએ તે। આદિ અને અંતસહિત છે. (૧૮૯) ખેચર જીવેાની આયુષ્ય સ્થિતિ જધન્ય અત''ની અને ઉષ્કૃટ પડ્યેા પમના અસંખ્યાતમા ભાગની છે. (૧૯૦) ખેચર જીવાની કાયસ્થિતિ જધન્ય અંત ની અને ઉકષ્ટ પડ્યેાપમના અસખ્યાતમા ભાગ તથા તેથી અધિક એથી માંડીને નવ સુધી પૂર્વ કાટીની હાય છે. (૧૯૧) ખેચર જીવેા પેાતાની કાયા છેાડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનુ અંતર જધન્ય અંતર્મુદ્ભુત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૧૯૨) તેઓના વણું, ગંધ, રસ, સ્પર્શી અને સંસ્થાનથી હજારા ભેદા થાય છે. (૧૯૩) મનુષ્યા એ પ્રકારના હેાય છે : ૧. સમૂમિ પચે દ્રિય અને ૨. ગજ પચેંદ્રિય. હવે તેના પેટા ભેદો કહુ છુ : તે સાંભળેા. (૧૯૪) ગર્ભ`જ [માબાપના સંયાગથી થયેલા] મનુષ્યા ત્રણ પ્રકારના કહ્યા છે ઃ ૧. ક`ભૂમિના, ૨. અકમભૂમિના અને ૩. અંતરદીપાના. નોંધ : ક`ભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અ ંતરદ્વીપ એટલે ચુલહીમવંત અને શિખરીએ એ પર્યંત પર ચાર ચાર દાઢાએ છે. અને પ્રત્યેક દાઢાએમાં સાત સાત અંતરદ્વીપ છે. ત્યાં એક ભૂમિ જેવા જુગલિયા મનુષ્યા ઉત્પન્ન થાય છે. (૧૯૫) કર્મભૂમિના પંદર ભેદો [પાંચ ભરત, પાંચ ઈરવ્રુત અને પાંચ મહાવિદેહ], અક ભૂમિના ત્રીસ ભેદે [પાંચ હેમવય, પાંચ ઐરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યકવાસ, પાંચ દેવગુરુ અને પાંચ ઉત્તરકુરુ], અને છપ્પન અંતરદ્વીપના ભેદો મળી તે બધા એકસા એક જાતિના ગલ" જ મનુષ્યા કહ્યા છે. (૧૯૬) સંમૂર્છિ`મ મનુષ્યા પણ ગજ મનુષ્યના જેટલા જ એટલે કે એક્સે એક પ્રકારના કહ્યા છે. આ બધા જીવા લોકના અમુક ભાગમાં જ છે. સત્ર નથી. નોંધ : માતાપિતાના સયાગ વિના મનુષ્યના મળજન્ય જીવા ઉત્પન્ન થાય Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ ઉત્તરાચીન સૂત્ર તેને સંપૂમિ મનુષ્યો કહે છે. ગર્ભજની જેમ તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ નથી. (૧૯૭) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંત રહિત છે પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૯૮) ગર્ભજ મનુષ્યોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની કહી છે. નોંધ : સંમૂછિમ મનુષ્યની તે જઘન્ય અને ઉત્કૃષ્ટ માત્ર અંતર્મુહૂર્તની હોય છે, અને કર્મભૂમિ મનુષ્યની જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની હોય છે. અહીં તો સર્વ મનુષ્યની અપેક્ષાએ ઉપરની સ્થિતિ લીધી છે. (૧૯) ગર્ભજ મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને અધિક પૃથક પૂર્વકૅટિની જાણવી. નેધ : કેઈ જીવ સાત ભવ તો એક એક પૂર્વ કોટિના અને આઠમો ત્રણ પલ્યોપમના આયુષ્યને ભવ કરે, તે અપેક્ષાએ તેટલું વધુ કહ્યું છે, મનુષ્યની કાયા લાગલગટ સાત કે આઠ ભવ સુધી વધુમાં વધુ મળે તો મળી શકે છે. (200) ગર્ભજ મનુષ્યો પિતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે, તેની વચ્ચેનું અંતર જધન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૨૦૧) તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે. (૨૦૨) સર્વજ્ઞ ભગવાનોએ દેવે ચાર પ્રકારના કહ્યા છે. તેનું વર્ણન કરું છું. તમે સાંભળે ? ૧. ભવનવાસી [ભવનપતિ), ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને ૪. વૈમાનિક. (૨૦૩) ભવનવાસી દેવો દશ પ્રકારના, વ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષ્કાર પાંચ પ્રકારના અને વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે. (૨૦૪) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. એમ દશ પ્રકારના ભવનવાસી દેવો હોય છે. (૨૦૫) ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંગુરુષ, ૭. મહોરગ અને ૮. ગાંધર્વ. એમ આઠ પ્રકારના વ્યંતર દે છે. (૨૦૬) ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાઓ એમ પાંચ પ્રકારના જ્યોતિર્ષિ દેવતાઓ હોય છે. આમાંના જીવ જે મનુષ્યક્ષેત્રમાં છે તે. બધા ગતિ કરનારા અને મનુષ્ય ક્ષેત્રની બહાર રહેનારા સ્થિર હોય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ વાવવિભક્તિ (૨૦૭) વૈમાનિક દેવ પણ બે પ્રકારના કહ્યા છે. ૧. કલ્પવાસી અને ૨. અક૫-- વાસી [કલ્પાતીતી. (૨૦૮) કલ્પવાસી દેવે બાર પ્રકારના હોય છે : ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનતકુમાર, ૪. મહેન્દ્ર, ૫. બ્રહ્મલેક, ૬. લાંતક. (૨૦૯) ૭. મહાશુક, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦, પ્રાણ, ૧૧. આરણ અને ૧૨. અય્યત તે બધા દેવલમાં વસતા દેવ બાર પ્રકારના કલ્પવાસી દેવ કહેવાય છે. (૨૧૦) ૧. રૈવેયક અને ૨. અનુત્તર એમ બે પ્રકારના કલ્પાતીત દેવે કહ્યા છે.. ત્યાં રૈવેયક નવ પ્રકારના છે. (૨૧૧) રૈવેયક દેવની ત્રણ ત્રિકો છે: ૧. હેઠેની, ૨. મધ્યમ અને ૩. ઉપરની. અને તેના પણ એક એક ત્રિકના ૧. નીચેનું, ૨. મધ્યમ અને ૩. ઉપર એમ પેટા ભેદો મળી કુલ નવ થાય છે.] ૧. હેઠલી ત્રિકની નીચેના સ્થાનના દેવો, ૨. હેઠલી ત્રિકના મધ્યમ સ્થાનના દેવો, ૩. હેઠલી ત્રિકની ઉપરના સ્થાનના દે. (૨૧૨) ૪. મધ્યમત્રિકના હેઠેના સ્થાનના દેવે, ૫. મધ્યમત્રિકના મધ્યમસ્થાનના દેવો અને ૬. મધ્યમત્રિકના ઉપરના સ્થાનના દે. (૨૧૩) ૭. ઉપલીત્રિકના હેઠેના સ્થાનના દેવ, ૮. ઉપલત્રિકના મધ્યમસ્થાનના દે અને ૯. ઉપલીત્રિકના ઉપરના સ્થાનના દે. એમ નવ પ્રકારના વેયક દેવે કહ્યા છે. અને ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત – (૨૧૪) અને ૫. સર્વાર્થસિદ્ધ. એમ પાંચે અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો આવી રીતે અનેક પ્રકારના છે. (૨૧૫) આ બધા દે લોકના અમુક ભાગમાં જ રહ્યા છે. હવે તેઓના કાળ વિભાગને ચાર પ્રકારે કહીશ. (૨૧૯) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૨૧૭) ભવનપતિ દેવની આયુષ્યસ્થિતિ જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરેપમથી થોડી અધિક રહી છે. (૨૧૮) વ્યંતર દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની કહી છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયયન સૂત્ર (૨૧૯) તિષ્ક દેની આયુષ્યસ્થિતિ જધન્ય એક પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ ઉપરની છે. (૨૨૦) સુધર્મદેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે, - (૨૨૧) ઇશાન દેવકના દેવની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમથી અધિક અને ઉત્કૃષ્ટ બે સાગરોપમથી અધિક કાળની છે. (૨૨૨) સનતકુમાર દેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જધન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. (૨૨૩) મહેન્દ્રદેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જન્ય બે સાગરોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી અધિક કાળની છે. (૨૨૪) બ્રહ્મલેકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરેપની છે. (૨૨૫) લાંતક દેવકના દેવોની આયુષસ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચૅદ સાગરેપની છે. ' (૨૨૬) મહાશુક દેવકના દેવોની આયુષસ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરેપની છે. (૨૨૭) સહસ્ત્રાર દેવલોકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તર સાગરેપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે. (૨૨૮) આનત દેવકના દેવની આયુષ્ય સ્થિતિ જઘન્ય અઢાર સાગરોપમની અને ઉત્કૃષ્ટ ગણુસ સાગરોપમની છે. (૨૨૯) પ્રાણુત દેવકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણસ સાગરોપની અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. *(૨૩૦) આરણ દેવેલેકના દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય વીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરેપની છે. (૩૧) અમ્રુત દેવકના દેવોની આયુષ્યસ્થિતિ જધન્ય એકવીસ સાગરેપની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરેપની છે. (૨૩૨) પ્રથમ યકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરેપની છે. (૨૩૩) બીજા ગ્રેવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય તેવીવ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરેપની છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ છવાછવિભક્તિ (૨૩૪) વીજા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ ધન્ય ચાવીસ સાગરોપમની અને ઉતકૃષ્ટ પચીસ સાગરોપમની છે. (૨૩૫) ચેથા ગ્રેવેયક દેવેની આયુષ્ય સ્થિતિ જઘન્ય પચીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ છવીસ સાગરોપમની છે. (૨૩૬) પાંચમા ગ્રેવેયક દેવેની આયુષ્ય સ્થિતિ જધન્ય છવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરેપની છે. (૨૩૭) છઠ્ઠા ગ્રેવેયક દેવની આયુષ્યસ્થિતિ જધન્ય સત્તાવીસ સાગરોપમની અને . ઉત્કૃષ્ટ અદાવીસ સાગરોપમની છે. (૨૩૮) સાતમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરેપમની અને , ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની છે, (૨૩૯) આઠમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની... અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે. (૨૪૦) નવમા ગ્રેવેયક દેવેની આયુષ્યસ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમની છે. (૨૪૧) ૧. વિજ્ય, ૨. વૈજયંત, ૩. જયંત અને ૪. અપરાજીત એ ચારે વિમા નોના દેવની આયુષ્યસ્થિતિ જઘન્ત એકત્રીસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ : તેત્રીસ સાગરોપમની છે. (૨૪૨) પાંચમા સર્વાર્થ નામના મહા વિમાનના દેવોની આયુષ્યસ્થિતિ બરાબર તેત્રીસ સાગરોપમની છે. તેથી ઓછી કે વધુ નથી. (૨૪૩) જેટલી દેવેની ઓછી કે વધુ આયુષ્યસ્થિતિ છે તેટલી જ સર્વજ્ઞ દેવએ. કાયસ્થિતિ કહી છે. ધઃ દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી લાગતું જ દેવગતિમાં જાવાનું થતું નથી. (૪૪) દેવ પિતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર ધન્ય અંતમુંહત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૨૪૫) તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને, સંસ્થાનથી હજારે ભેદો થાય છે. (૨૪૬) એ પ્રમાણે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવ અને સંસારી તથા સિદ્ધ, એમ બે પ્રકારના છાનું વર્ણન કર્યું. (૨૪૭) આ જીવ અને અજીવોના વિભાગને જ્ઞાની પુરુષ પાસે સાંભળી તેની યથાર્થ પ્રતીતિ લાવીને તથા સર્વ પ્રકારના નો સુવિચારોનાં વગીકરણ) દ્વારા બરાબર ઘટાવીને જ્ઞાનદર્શન પામી આદશ ચારિત્રમાં મુનિ રમણ કરે.. Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયન સૂત્ર (૨૪૮) ત્યારબાદ ઘણું વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળીને નીચેના ક્રમથી પિતાના આત્માનું દમન કરે. (૨૪૯) જેિ તપશ્ચર્યા દ્વારા પૂર્વ કર્મોને તથા કષાયોને ક્ષય થાય તેવી દીધું તપશ્ચર્યા વિધાન કહે છે તે સંલેખના [આત્મદમન કરનારી તપશ્ચર્યા ઓછામાં ઓછા છ માસની, મધ્યમ રીતે એક વર્ષની અને વધુમાં વધુ બાર વર્ષની હોય છે. (૨૫૦) પહેલાં ચાર વર્ષમાં પાંચ વિગય [ઘી, ગોળ, તેલ વગેરેને ત્યાગ કરે અને બીજાં ચાર વર્ષ સુધી ભિન્નભિન્ન પ્રકારની તપશ્ચર્યા કરે. (૨૫૧) નવમું તથા દસમું એમ એ બન્ને વર્ષો પર્યત ઉપવાસ અને એકાંતર ઉપવાસને પારણે આયંબિલ કરે અને અગિયારમા વર્ષ પહેલાં છ માસ સુધી અધિક તપશ્ચર્યા ન કરે. (૨૫૨) અગિયારમા વર્ષના પાછલા છ માસમાં તો છઠ અઠમ એવી આકરી તપશ્ચર્યા કરે અને વચ્ચે વચ્ચે તે જ સવંત્સરમાં આયંબિલ તપ પણ કરે. નોંધ : આયંબિલ એટલે રસવિહીન ભજન, માત્ર એક જ વખત કરે. (૨૫૩) તે મુનિ બારમે વર્ષે પ્રથમ અને છેડે સરખું તપ કરે. [પ્રથમ આયંબિલ વચ્ચે બીજુ તપ અને વળી તે વર્ષને અંતે આયંબિલ કરે તે કોટી સહિત આયંબિલ તપ કહેવાય, અને વચ્ચે વચ્ચે માસખમણ કે અર્ધ મા ખમણ જેવી મોટી નાની તપશ્ચર્યા કરી આ રીતે બાર વર્ષ પૂરાં કરે. નેધ : આવી તપશ્ચર્યા કરતી વખતે વચ્ચે કે તપશ્ચર્યા પછી મરણને અવસર આવે ત્યારે મરણુપર્યતનું અણુસણું કરવાનું હોય છે. જે વિગત આગળ આપી છે. તે વખતે સુંદર ભાવના હોવી જોઈએ. (૨૫૪) ૧. કાંદપી, ૨. આભિયોગી, ૩. કિબિષિકી, ૪. આસુરી વગેરે અશુભ ભાવનાઓ મરણ વખતે આવી જીવને ખૂબ કષ્ટ આપે છે અને તે બધી દુગતિના હેતુભૂત થાય છે. (૨૫૫) જે જીવો મિથ્યાત્વદર્શન (અસત્ય પ્રેમી)માં રક્ત, જીવઘાત કરનાર અને - નિયાણું કરનાર [ડા માટે ઘણું વેડફી નાખનાર] હોય છે અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને ધિલાભ બહુ જ દુર્લભ થાય છે. નોંધ : બોધિલાભ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ. (૨૫૬) જે છ સમ્યકત્વ દર્શનમાં રક્ત, નિયાણુને ન કરનાર અને શુકલેશ્યા [ઉજજવલ અંતઃકરણના પરિણામને ધારણ કરવા વાળા હોય છે અને તે Page #304 -------------------------------------------------------------------------- ________________ છવાવવિભક્તિ જ ભાવનામાં જે મૃત્યુ પામે છે તે જીવોને બીજા જન્મમાં પણ બધિ બીજ બહુ જ સુલભ થાય છે. (૨૫૭) જે છ મિથ્યાત્વદર્શનમાં રક્ત, કૃષ્ણલેશ્યા (મલિન અંતઃકરણ)ના પરિ ણામને ધારણ કરવાવાળા અને નિયાણાને કરનાર હોય છે. અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને ધિલાભ બહુ જ દુર્લભ છે. (૨૫૮) જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી, ભાવપૂર્વક તે વચન પ્રમાણે આચરણ કરે છે તે પવિત્ર (મિથ્યાત્વના મેલરહિત) અને અસંકિલષ્ટ (રાગદ્વેષના કલેશ રહિત થઈ થોડા જ સમયમાં આ દુઃખદ સંસારને પાર પામે છે. ધઃ જિન એટલે રાગદ્વેષથી સર્વથા રહિત પરમાત્મા. (૫૯) જે છ જિનવચનને યથાર્થ જાણી શક્તા નથી તે બિચારા અજ્ઞાનીઓ ઘણીવાર બાળમરણ અને અકામ મરણે પામે છે. (૨૬૦) પિતાના દોષની આલોચના કેવા જ્ઞાની પુરુષ પાસે કહેવી જોઈએ તેમના ગુણ કહે છે: જે ઘણું શાસ્ત્રના રહસ્યને જાણનાર હોય, જેમનાં વચન સમાધિ (શાંતિ)ને ઉત્પન્ન કરનારાં હોય અને જે કેવળ ગુણના જ ગ્રહણ કરનાર હોય તે પુરુષો જ બીજાના દોષની આલોચના માટે યોગ્ય છે. (૨૬૧) ૧. કંદપ કિાયકથાને સંલાપ), ૨. કૌત્કચ [મુખના વિકારવાળી ચેષ્ટા, ૩. કેઈના સ્વભાવની હાંસી અને કુકથા કે કુચેષ્ટાની બીજાને વિસ્મય કરનાર છવ કાંદપી–ભાવના કરતા હોય છે. (૨૬૨) રસ, સુખ કે સમૃદ્ધિની માટે જે સાધક વશીકરણ વગેરેના મંત્ર કે દોરા ધાગા કરે છે તે આભિયોગી ભાવનાને કરતો હોય છે. * ધઃ કાંપી અને આભિયોગી વગેરે દુષ્ટ ભાવનાને કરનાર કદાપિ દેવ થાય તોપણ હલકી કોટિને દેવ બને છે. (૨૬૩) કેવળી પુરુષ, જ્ઞાની, ધર્માચાર્ય તથા સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા એની જે નિંદા કરે છે તથા કપટી હોય છે તે કિબિષી ભાવનાને કરતે હોય છે. (૬૪) કાયમ રોષને કરનાર હોય તથા સમય મળતાં શત્રુ બની જાતે હોય, એવા દુષ્ટ કાર્યોથી પ્રવર્તતે જીવ આસુરી ભાવનાને કરતે હોય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ર૦ર ઉત્તરાયયન સુત્ર નોંધઃ નિમિત્તને અર્થ નિમિતશાસ્ત્ર પણ થાય છે. તે એક તિષનું અંગ છે. તે ખોટી રીતે જોઈ બીજાને ઠગતે હેય તે માણસ પણ આસુરી ભાવનાને પોષે છે. (૨૬૫) ૧. શસ્ત્રગ્રહણ [તલવાર વગેરેથી મરવું] ૨. વિષભક્ષણ [ઝેર ખાઈને મરવું], ૩. જ્વલન [આગમાં બળી મરવું], ૪. જલપ્રવેશ [પાણીમાં મરવું] કે ૫. અનાચારી ઉપકરણે [કુટિલ કાર્યોનું સેવન કરવાથી જીવાત્મા અનેક પ્રકારના નવા જન્મ—મરણે ઉત્પન્ન કરે છે. નંધ: અકાળ મરણથી છવાત્મા છૂટવાને બદલે બમણું બંધાય છે. (૨૬૬) આ પ્રમાણે ભવસંસારમાં સિદ્ધિને આપનાર એવાં ઉત્તમ પ્રકારનાં છત્રીસ અધ્યયનને સુંદર રીતે પ્રગટ કરીને કેવળજ્ઞાની ભગવાન જ્ઞાતપુત્ર આત્મશાંતિમાં લીન થયા. ધઃ જીવ અને અજીવ એ બનેના વિભાગે જાણવા જરૂરી છે. પછી નરક અને પશુછવનમાં દુઃખ, સ્વર્ગ અને મનુષ્ય જીવનમાં સુખદુઃખ આદિ અનેક અવસ્થાવાળા આ વિચિત્ર સંસારમાંથી કેમ છૂટી શકાય તે ઉપાય અજમાવવાની તાલાવેવી લાગે છે. આવી તાલાવેલી પછી દુ:ખમાં પણ સુખ, વેદનામાં પણ શાંતિ અને સંતોષ વિકસતાં જાય છે. એમ કહું છું: એમ જીવાજીવ વિભક્તિ સંબંધી છત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. ૩% શાન્તિ: Page #306 -------------------------------------------------------------------------- ________________ ootdicure બE ನಾಸನ પાન ଆ ત્યાગ ત્યા 000 ભt. ચમકપાસ, . હષભનો વા પાટ માલિકી હુકમર્યાદા સિત્યો ૐ મેવા Hication International