SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણવિધિ ૨૧૭ (૧૪) અઢાર પ્રકારનાં અબ્રહ્મચય સ્થાનામાં, ઓગણીસ પ્રકારનાં જ્ઞાતા અધ્યયનમાં અને વીસ પ્રકારનાં સમાધિસ્થ સ્થાનામાં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સ'સારમાં ભમતા નથી. (૧૫) એકવીસ પ્રકારના ભિક્ષુ હમેશાં ઉપયેગ (૧૬) સૂયગડાંગસૂત્રના કુલ રૂપવાળા દેવેમાં જે કરતા નથી. સબળ દેખેને અને બાવીસ પ્રકારના પરિષહામાં જે રાખે છે તે સંસારમાં ભમતા નથી. ત્રેવીસ અધ્યયનમાં અને ચેાવીશ પ્રકારના અધિક ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ (૧૭) જે ભિક્ષુ પચીસ પ્રકારની ભાવનાઓમાં અને દશાશ્રુત કધબૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રના મળી ખ્વીસ ઉદેશેામાં ઉપયેાગ રાખે છે. તે સંસારમાં ભ્રમતા નથી. (૧૮) સત્તાવીસ પ્રકારના અણુગારગુણામાં તેમજ અઠાવીસ પ્રકારના આચારપ્રકા (પ્રાયશ્ચિત)માં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે. તે સંસારમાં ભમતા નથી. (૧૯) એગણત્રીસ પ્રકારના પાપસૂત્રોના પ્રસંગમાં અને ત્રીસ પ્રકારનાં મહામહનીનાં સ્થાનામાં જે ભિક્ષુ હમેશાં ઉપયેગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૨૦) એકત્રીસ પ્રકારના સિદ્ધભગવાનના ગુણામાં, બત્રીસ પ્રકારના યાગ સંગ્રહામાં અને તેત્રીસ પકારની અસાતનાએમાં જે ભિક્ષુ હમેશાં ઉપયાગ રાખે છે તે સૌંસારમાં ભમતા નથી. (૨૧) ઉપરના બધા સ્થાનમાં જે ભિક્ષુ સતત ઉપયેગ રાખે છે તે પતિ સાધુ આ સ` સસારથી શીઘ્ર મુક્ત થાય છે. નોંધ : સંસાર એ સાધની શાળા છે. તેમાં રહેલા પ્રત્યેક પદાઅે સતત કંઈ ને કંઈ નવીન ખેધ આપતા જ હોય છે માત્ર તેની સન્મુખ દષ્ટિ રાખવી જોઈએ. દૃષ્ટિમાં અમૃત ભરાયુ' એટલે જગતમાંથી અમૃત જ મળ્યા કરશે. અહી એકથી માંડીને તેત્રીસ સંખ્યા સુધીની ભિન્ન ભિન્ન વસ્તુ બતાવી છે. તેમાં કેટલીક ગ્રાહ્ય અને કેટલીક ત્યાજ્ય કરવાની પણ છે. પરંતુ જાણ્યા પછી જ તે અને ક્રિયા બની શકે માટે યથાથ દૃષ્ટિએ એ સૌને જાણવાના પ્રયત્ન કરવા એ -અતિ અતિ આવશ્યક છે. : એમ કહુ છું ઃ એ પ્રમાણે ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy