Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૦ માં છે...
પ્રજ્ઞાપના-૧
૦ “પ્રજ્ઞાપના”-ઉપાંગસૂત્ર-૪ના
- અનુવાદ-શ્રેણીના સર્જક :
–૦- પદ-૧-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – પદ-૫-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ0/1].
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૦ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી ભાવનગર જૈન ચેમ્પૂસિંઘ
ભાવનગર
D
|
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
પ્રકાશનો
મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ આગમસૂત્ર-હિન્દી અનુવાદ્ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને આનમ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
૬-પ્રકાશનો
આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ’' કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ
સંગ્રહ છે.
d શત્રુંજય ભક્તિ
• शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય -
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
.
પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
= = X =
E
G
મ
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર · સટીકઅનુવાદ/૧
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપના-ઉપાંગસૂત્ર-૪/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
- ભાઈ-૨૦)
૦ આ ભાગમાં “પ્રજ્ઞાપના" સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે તેનો આરંભ થાય છે. આ સૂત્રને પ્રાકૃતભાષામાં પથUT સૂર કહે છે. સંસ્કૃત નામ પ્રાપના છે. ગુજરાતીમાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા માંગ સત્ર સમવાય નું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સનવાવ બંને અંગ સુત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગસૂત્રોના ઉપાંગરૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમમાં વૃતિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે ‘નાવ પન્નવUITM" એમ લખાયું છે.
આ પ્રજ્ઞાપના સૂત્રમાં 3 અિધ્યયનો પદો છે. જેમાં ચાર પદોમાં પેય ઉદ્દેશા તથા ચારપદોમાં પેટા દ્વારો છે, આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસી ઠાંસીને ભય છે. જેમાં સ્થિતિ, વ્યુત્ક્રાંતિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. પ્રશ્નોત્તર શૈલી છે.
૦ વૃત્તિકારશ્રી કૃત મંગલનો અનુવાદ -
-(૧) નમસ્કાર કરતાં દેવોના મુગટના પ્રતિબિંબના છ વિહિત બહુરૂપ અને ભવપંકથી સર્વ જગતનો ઉદ્ધાર કરતા શ્રી મહાવીર મંગલરૂપ થાઓ. -(૨)- જિનવચનરૂપ અમૃતના સમુદ્રને હું વંદુ છું કે જેના બિંદુ-માગથી જીવો જન્મજરા-વ્યાધિ રહિત થાય છે. (3)- કામધેનું અને કલ્પલતાથી શ્રેષ્ઠ એવા ગુરના ચરણ-કમળને પ્રણમો કેમકે તેની ઉપાસનાથી પ્રાણી નિરૂપમ બ્રહ્મને પામે છે. -(૪)- જડબુદ્ધિવાળો પણ ગુરુચરણ ઉપાસનાથી વિપુલમતિ થઈને હું શાસ્ત્રોને અનુસરીને પ્રજ્ઞાપનાની વૃત્તિ ચું છું.
પ્રાપના એટલે? પ્રકથિી - સર્વે કુતીર્થિકોના તીર્થકરોને અસાધ્ય એવા યથાવસ્થિત સ્વરૂપ નિરૂપણ દ્વારા, જે વડે જીવાજીવાદિ પદાર્થો શિષ્યની બુદ્ધિમાં ઉતારાય તે પ્રજ્ઞાપના. આ પ્રજ્ઞાપના સમવાય નામક ચોથા અંગનું ઉપાંગ છે. કેમકે તેમાં કહેલા અર્થનું પ્રતિપાદન કરે છે. ઉક્ત પ્રતિપાદન અનર્થક છે તેમ ન કહેવું. કેમકે પ્રતિપાદિત અર્થ અહીં વિસ્તારથી કહેલ છે. તે મંદમતિ શિષ્યના અનુગ્રહાર્થે હોવાથી સાર્થક છે.
આ ઉપાંગ પણ સર્વજીવજીવાદિ પદાર્થનું શાસન કરતું હોવાથી શાસ્ત્ર છે. તેથી આરંભ પ્રયોજનાદિ મંગલ કહેવું જોઈએ. કહ્યું છે – શાકાભે પ્રયોજનાદિ, ઇટાર્થસિદ્ધિ માટે મંગલ છે.
o હવે પ્રયોજનાદિનો અર્થ -
પ્રયોજન બે ભેદે – અનંતર અને પરંપર. પ્રત્યેકના બે ભેદ છે - કગત અને શ્રોતૃગત. દ્રશાસ્તિકનયથી આગમ હોવાથી નિત્ય છે, કોઈ કdઈ નથી. તેથી કહ્યું છે – આ દ્વાદશાંગી હંમેશા હતી - છે - રહેશે, નિત્ય છે, શાશ્વતી છે. પર્યાયાસ્તિક નયથી અનિત્ય હોવાથી, તેનો કd અવશ્ય છે. તાવ વિચારણાથી આગમ, સત્ર અને અર્થ ઉભયરૂપ હોવાથી, અપેિક્ષાએ નિત્ય અને સુત્રાપેક્ષાએ અનિત્ય હોવાથી તેના કતપણાની કથંચિત સિદ્ધિ થાય છે. સૂત્રના કતનું અનંતર પ્રયોજન સવાનું ગ્રહ અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિ છે.
આગમના અર્થનું પ્રતિપાદન કરનારા અહંતોને શું પ્રયોજન છે ? કંઈ જ નહીં, કેમકે તેઓ કૃત કૃત્ય છે. “પ્રયોજન વિના અર્થ પ્રતિપાદનનનો પ્રયોસ નિર્દેતુક છે" એવી શંકા ન કરવી. કેમકે અર્થ પ્રતિપાદન પ્રયત્ન તીર્થકર નામ કર્મના વિપાકોદયથી
આ આગમમાં પૂછ મલયગિરિજી ઉપરાંત પૂ. હભિદ્ર સૂરિજી કૃતુ વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કર્યું છે.
અમે પ્રજ્ઞાપના સૂત્ર સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨૦-માં પહેલા પાંચ પદો છે. ભાગ-૨૧-માં પદ-૬ થી પદ-૨ છે. ભાગ-૨૨માં પદ૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના કર્તાના નામ પ્રાપ્ત થતા નથી, પણ આ ઉપાંગની કતરૂપે માર્ય શ્યામવા નું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ dવાર્થસૂત્રની માફક તાત્વિક વિષયોની વિશિષ્ટ સંક્લનારૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
ક્યાંક કંઈક છોડ્યું - ક્યાંક કંઈક ઉમેર્યું' તે આ વિવેચન
[20/2]
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/-I-Iથાય છે. બીજે પણ કહ્યું છે – તીર્થકર નામ કર્મ કેમ વેદાય ? અગ્લાનપણે ધમદિશનાથી.
શ્રોતાને અનંતર પ્રયોજન આ અધ્યયનના અર્થનું પરિજ્ઞાન અને પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ. શ્રોતાઓ અધ્યનના અર્થને જાણી સંસારથી વિરક્ત થાય, સંયમ માર્ગે આગમાનુસારી સમ્યક પ્રવૃત્તિ કરે અને પ્રવૃત્ત થયેલ તેમને સંયમોકઈ વડે સર્વ કર્મક્ષય થતાં મોક્ષપ્રાપ્તિ થાય છે.
અભિધેય - જીવ અને અજીવનું સ્વરૂપ.
સંબંધ- બે પ્રકારે, ઉપાય-ઉપેયભાવ, ગુરુપર્વક્રમ લક્ષણ. તેમાં પહેલી તકનુસારી શિયને ઉદ્દેશીને કહેલો છે, બીજો શ્રદ્ધાનુસારી શિષ્યને અનુલક્ષીને કહેલો છે.
મંગળ - આ સૂઝ સમ્યગુજ્ઞાનનું કારણ હોવાથી અને તેથી તે પરંપરાએ મોક્ષપદનું સાધન હોવાથી શ્રેયરૂપ છે. તેથી વિન નિવારણાર્થે અને શાંતિ માટે, શિષ્યને જણાવવા માટે શાસ્ત્રની આદિ-મધ્ય-અંતે મંગલ કહેવું જોઈએ. આદિ મંગલ નિર્વિને શાસ્ત્ર પાર પામવા છે, મધ્ય મંગલ ગૃહિત શાસ્ત્રાર્થના સ્થિરીકરણાર્થે છે. અન્ય મંગલ શિષ્ય પરંપરના અવિચ્છેદાર્ચે છે. ઈત્યાદિ - X - X - X - હવે આદિ મંગલ સૂત્રની વ્યાખ્યા -
• સૂત્ર-૧ -
જય, મૃત્યુ અને ભયથી રહિત સિદ્ધોને વિવિધ અભિવંદન કરીને, મૈલોક્ય ગુરુ જિનવરેન્દ્ર મહાવીરને વાંદુ છું.
• વિવેચન-૧ -
સિત - બાંધેલા, આઠ પ્રકારના કર્મઇંધણને બાત-બાળી નાંખેલ છે. કઈ રીતે? જાજવલ્યમાન અગ્નિથી તે સિદ્ધ. અથવા નિવૃત્તિ નગરી ગયા પછી જેને પાછું આવવાનું નથી, અથવા જેઓ કૃતાર્થ થયેલા છે. અથવા જેણે માંગલ્યને અનુભવેલ છે. અથવા જેઓ નિત્ય છે કેમકે તેઓ અનંતસ્થિતિવાળા છે. અથવા ભળ્યોએ જેના ગુણો જાણેલ હોવાથી સિદ્ધ છે. કહ્યું છે - જેમણે પુરાતન કર્મો બાળી નાંખ્યા છે, નિવણિ મહેલને શિખરે રહે છે, પ્રસિદ્ધ - ઉપદેષ્ટા અને કૃતકૃત્ય છે, તે સિદ્ધો મને મંગલકત થાઓ.
સિદ્ધો અનેક ભેદે હોવાથી કહ્યું - જરા, મરણ, ભયથી રહિત. તેમાં • વયની હાનિ, મરી • પ્રાણત્યાગ, જવ - સાત ભેદે. એ ત્રણે, ફરી ઉત્પન્ન ન થવા વડે નષ્ટ થયા છે, તેઓને. મન-વચન-કાયા વડે. અહીં ત્રણ યોગ વ્યાપાર રહિત છે દ્રવવંદન. પ્રણામ કરીને. આના દ્વારા - 1 - એકાંત નિત્ય, એકાંત અનિત્ય પક્ષનો નિષેધ સૂચવેલ છે. - x • તે આ રીતે - પ્રવુત - નાશ ન પામેલ, ઉત્પન્ન ન થયેલ અને સ્થિર એક સ્વભાવ તે નિત્ય. • X - X - સ્વભાવથી એક ક્ષણ રહેવાના ધર્મવાળું તે અનિત્ય. - x - ૪ -
હવે ઉત્તરક્રિયા બતાવે છે – જિનવરેન્દ્ર મહાવીરને હું વંદન કરું છું. કપાયાદિ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ શત્રુ પ્રત્યે પરાક્રમ કરે છે માટે વીર. મહાન એવા વીર તે મહાવીર. મહાવીર છે ગુણનિપજ્ઞ નામ છે. જે અનન્ય સાધારણ, પરીષહોપસગદિના વિષયમાં વીરાવને આશ્રીને દેવો અને અસુરોએ કરેલ નામ છે. કહ્યું છે - ભય ભૈરવમાં સાચલ અને પરીષહ-ઉપસર્ગમાં ક્ષાંતિક્ષમ હોવાથી દેવોએ કરેલ ‘મહાવીર' નામ. આના વડે અપાયાગમ અતિશય સૂચિત કર્યો છે. તે કઈ રીતે ?
fનનવરે - જેઓ રાગાદિ શત્રુને જિતે તે જિન. તે ચાર ભેદે છે – શ્રુતજિન, અવધિજિન, મન:પર્યવજિન, કેલિજિન. તેમાં કેલિજિનનું ગ્રહણ કરવું, તેઓ સામાન્ય કેવલી પણ હોય. તેથી તીર્થકરત્વના સ્વીકાર માટે ઈન્દ્ર શબ્દ લીધો. પ્રકૃષ્ટ પુચસ્કંધરૂપ તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થકર. આના વડે જ્ઞાનાતિશય અને પૂજાતિશય કહ્યો. કેમકે જ્ઞાનાતિશય વિના જિનોમાં ઉત્તમત્વ અને પૂજાતિશય વિના જિનવરોમાં ઈન્દ્રવ ઘટી ન શકે.
વળી તેઓ કેવા છે ? મૈલોક્ય ગુરુ. યથાવસ્થિત પ્રવચનનો ઉપદેશ કરે છે ગુર. ત્રણે લોકને ઉપદેશે છે માટે તૈલોક્ય ગુરુ. આના વડે વચનાતિશય કહ્યો. આ અપાયાગમાદિ ચારે અતિશયો, દેહ સૌગંધ આદિ અતિશય ઉપલક્ષણથી છે. તેથી ચોકીશ અતિશયવાળા ભગવદ્ મહાવીરને હું વાંદુ છું એમ કહેલ સમજવું.
પ્રભાદિને છોડીને શા માટે ભગવંત મહાવીરને વંદન? વર્તમાન તિર્થાધિપતિ અને આસન્ન ઉપકારી હોવાથી.
• સૂત્ર-૨ -
ભવ્યજનોને મોક્ષનું કારણ અને જિનવર મહાવીરે બુતરનોજ નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવી છે.
• વિવેચન-૨ :
અહીં પ્રજ્ઞાપના વિશેષ્ય છે, બાકીના સમાનાધિકરણ અને વ્યધિકરણ વિશેષણો છે. સામાન્ય કેવલીમાં તીર્થકરપણાથી ઉત્તમ છે માટે જિનવર, તે સામર્થ્યથી મહાવીર, કેમકે બીજા કોઈના વર્તમાન તિર્થાધિપતિત્વનો અભાવ છે. અહીં છાણ્ય, ક્ષીણમોલ જિનની અપેક્ષાએ સામાન્ય કેવલી પણ જિનવર કહેવાય છે. તેથી તેવા કેવલીને શિષ્ય જિનવર ન સમજે માટે તીર્થકરપણાના બોધને માટે બીજું વિશેષણ મૂક્યું - માવત • સમગ્ર ઐશ્વર્યાદિરૂપ. - x • જેને મા છે તે ભગવાન. ત્રણ લોકના અધિપતિ હોવાથી બીજા પ્રાણીની અપેક્ષાએ અતિશય મા - ઐશ્વર્યાદિ વદ્ધમાન સ્વામીનું છે એટલે પરમ હિત સંબંધી મહિમાયુક્ત ભગવંતે પ્રજ્ઞાપના બતાવી છે. કેવી રીતે ? તયાવિધ અનાદિ પારિણામિક ભાવથી સિદ્ધિ ગમનને યોગ્ય તે ભવ્ય, તેવા ભવ્યને નિવણિ-સર્વ કર્મમલના ક્ષય વડે સ્વસ્વરૂપ લાભથી પરમ વાચ્ય, તેનો હેતુ સમ્યગદર્શનાદિ પણ નિર્વાણ કહેવાય. - x -
શંકા-ભવ્યગ્રહણનું કારણ અભયના નિષેધાર્ગે છે, અન્યથા તે નિરર્થક છે. તેથી ભવ્યોને જ સમ્યગદર્શનાદિ કરે છે, અભવ્યોને નહીં. પણ ભગવંત વીતરાગ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૨
હોવાથી પક્ષપાતનો અસંભવ છે, માટે ઉક્ત વાત ન ઘટે. [સમાધાન] સમ્યક્ વસ્તુના અપરિજ્ઞાનથી આ શંકા છે, સૂર્ય માફક ભગવંત પણ ભેદભાવ વિના પ્રવચનોપદેશ કરે છે. પણ જેમ ઘુવડને સૂર્યપ્રકાશ નકામો છે તેમ અભવ્યને ઉપદેશ ઉપકારક થતો
નથી. - ૪ - ૪ - તેથી ભવ્યોને જ ભગવંત વચનથી ઉપકાર થાય છે.
૨૧
ભગવંતે શું કર્યુ ? સમીપપણે જેમ શ્રોતાને જલ્દી યથાવસ્થિત તત્ત્વનો બોધ થાય તે રીતે સ્પષ્ટ વચનો વડે ઉપદેશ કર્યો છે. કોનો ? પ્રજ્ઞાપનાનો. જે શબ્દ સમૂહ વડે જીવાદિ ભાવની પ્રરૂપણા કરાય તે પ્રજ્ઞાપના. તે પ્રજ્ઞાપના શ્રુત રત્ન નિધાન છે. આ રત્નો બે ભેદ – દ્રવ્યરત્ન, ભાવરત્ન. દ્રવ્યરત્ન-વૈડૂર્ય મસ્કત ઈન્દ્રનીલાદિ, ભાવરત્ન-શ્રુતવ્રતાદિ. તેમાં અહીં ભાવરત્નનો અધિકાર છે. “શ્રુતરૂપ રત્નો'' સમાસ છે. - ૪ - ૪ - શ્રુતરત્નોના નિધાન જેવી પ્રજ્ઞાપના તે શ્રુતરત્નનિધાન.
કોની પ્રજ્ઞાપના ? સર્વભાવોની – જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ. આ પ્રજ્ઞાપનામાં ૩૬-૫દો છે. તેમાં પ્રજ્ઞાપના, બહુવક્તવ્યતા, વિશેષ, ચરમ, પરિણામ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે, ઈત્યાદિ. - ૪ - ૪ - અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સર્વ ભાવોની પ્રજ્ઞાપના છે. બીજી કોઈ પ્રજ્ઞાપના નથી. પ્રજ્ઞાપના પદમાં જીવ-અજીવ દ્રવ્યની, સ્થાનપદમાં જીવના આધારભૂત ક્ષેત્રની, સ્થિતિ પદથી કાળની, બાકીમાં ભાવોની છે.
• સૂત્ર-૩,૪ :
વાચક શ્રેષ્ઠ વંશમાં ત્રેવીશમાં, ધીરપુરુષ દુર્જર-ધર પૂર્વશ્રુત સમૃદ્ધ બુદ્ધિ એવા મુનિ વડે... શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રુતરત્ન શિષ્યગણને આપ્યું, તે આર્યશ્યામને નમસ્કાર.
• વિવેચન-૩,૪ :
વાવ - પૂર્વ'ના જ્ઞાતા, વાચકવર-વાચક પ્રધાન, વંશ-પ્રવાહ. - ૪ - ૪ - ગ્રેવીશમાં અર્થાત્ સુધર્માસ્વામીથી લઈને ભગવત્ આર્યશ્મ ત્રેવીશમાં જ છે. કેવા ? ધીરપુરુષ - બુદ્ધિ વડે શોભે છે, તે ધીર. દુર્જાર - પ્રાણાતિપાતાદિ વિરતિ લક્ષણ પાંચ મહાવ્રતને ધારણ કરે છે તે. જગતની ત્રિકાળ અવસ્થાનું મનન કરે તે મુનિ. વળી પૂર્વના જ્ઞાન વડે બુદ્ધિ સમૃદ્ધ થઈ છે તેવા.
શંકા - વાચક વંશજો અવશ્ય પૂર્વશ્રુત સમૃદ્ધિક હોય, તો આ વિશેષણનું શું પ્રયોજન ? એ સત્ય છે, પણ પૂર્વવિદો પણ છ સ્થાન પતિત હોય છે, ચૌદ પૂર્વીમાં પણ મતિને આશ્રીને છ સ્થાનને કહેશે, તેથી આધિક્ય પ્રદર્શનાર્થે આ વિશેષણ છે. માટે દોષ નથી. - ૪ - ૪ - અપાશ્રુત અને જ્ઞાનાદિ રત્નયુક્ત હોવાથી સાગર જેવું છે - ૪ - ૪ - તેથી સામ્પ્રતકાળના પુરુષને યોગ્ય વીણીને પ્રજ્ઞાપના રૂપ ઉત્તમ શ્રુતરત્ન શિષ્યોને આપેલ છે. અહીં પ્રાધાન્ય બાકીના શ્રુત-રત્નોની અપેક્ષાએ નથી. પણ સ્વરૂપથી છે. भगवत्
- જ્ઞાન, ઐશ્વર્ય ધર્માદિવાળા, સર્વ હેયધર્મોથી દૂર ગયેલા અને ગુણો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વડે સમીપ ગયેલા, તે આર્ય શ્યામને નમસ્કાર થાઓ. હવે ઉક્ત સંબંધથી જ આ ગાથા કહે છે –
૨૨
• સૂત્ર-૫ ઃ
આ પ્રજ્ઞાપના અધ્યયન વિચિત્ર શ્રુતરરૂપ, દૃષ્ટિવાદના બિંદુ સમાન છે. જેમ ભગવંતે તેને વર્ણવી, તેમ હું વર્ણવીશ. • વિવેચન-૫ ઃ
આ પ્રજ્ઞાપના નામે અધ્યયન છે. જો આ અધ્યયન છે, તો તેનો અનુયોગાદિ દ્વાર ઉપન્યાસ કેમ કરતા નથી? એવો નિયમ નથી કે અઘ્યયનાદિમાં અવશ્ય ઉપક્રમાદિ કરવા જોઈએ. નિયમ નથી એમ કેમ જાણ્યું ? નંદિ અધ્યયનાદિમાં દેખાતો નથી. વળી વિચિત્ર અર્થાધિકારથી ‘ચિત્રમ્’ દ્વાદશાંગના સારરૂપ દૃષ્ટિવાદ-જેમ ભગવંત મહાવીર વર્લ્ડમાન સ્વામીએ ઇન્દ્રભૂતિ આદિ આગળ અધ્યયનનો અર્થ કહ્યો તેમ હું પણ વર્ણન કરીશ.
પ્રશ્ન - છાસ્થની વર્ણન શક્તિ તીર્થંકર સમાન કઈ રીતે હોય ? સામાન્ય
અભિધેય પદાર્થ વર્ણન માત્રને આશ્રીને આમ કહ્યું છે વળી હું તેને અનુસરીને વર્ણન કરીશ, સ્વમતિથી નહીં.
આ પ્રજ્ઞાપનામાં ૩૬ પદો છે. પદ, પ્રકરણ, અર્થાધિકાર આ પર્યાય શબ્દો છે
તે પદો આ છે –
• સૂત્ર-૬ થી ૯ઃ
૧-પ્રજ્ઞાપના, ર-સ્થાન, ૩-બહુવકતવ્ય, ૪-સ્થિતિ, ૫- વિશેષ, ૬- વ્યુત્ક્રાંતિ, ૭- ઉચ્છવાસ, ૮- સંજ્ઞા, ૯- યોનિ, ૧૦- ચરમ, ૧૧- ભાષા, ૧૨- શરીર, ૧૩- પરિણામ, ૧૪- કષાય, ૧૫- ઈન્દ્રિય, ૧૬- પ્રયોગ, ૧૭- વેશ્યા, ૧૮- કાયસ્થિતિ, ૧૯- સમ્યકત્વ, ૨૦- અંતક્રિયા, ૨૧- અગગાહન સંસ્થાન, ૨૨- ક્રિયા, ૨૩- કર્મ, ૨૪- કર્મબંધક, ૨૫- કમવૈદક, ૨૬- વેદબંધક, ૨૭- વેદવેદક, ૨૮- આહાર, ૨૯- ઉપયોગ, ૩૦- પશ્યતા, ૩૧- સંજ્ઞા, ૩૨- સંયમ, ૩૩- અવધિ, ૩૪- પ્રતિચારણા, ૩૫- વેદના, ૩૬- સમુદ્દાત.
• વિવેચન-૬ થી ૯ -
૧- તેમાં પહેલું પદ પ્રજ્ઞાપનાવિષયક પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત હોવાથી પ્રજ્ઞાપના, ૨- સ્થાન, ૩- બહુવક્તવ્ય ઈત્યાદિ ૩૬-પદો સૂત્રાર્થ મુજબ જાણવા. વિશેષ એ કે – છઠ્ઠું વ્યુત્ક્રાંતિ લક્ષણ અધિકાર યુક્ત હોવાથી વ્યુત્ક્રાંતિ છે. દશમું ‘ચરમ'ના પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત હોવાથી ચરમ. ચોવીશમું કર્મબંધક - જે રીતે જીવ કર્મનો બંધક થાય તે રીતે પ્રરૂપવાથી છે. છવ્વીસમું - વેદ બંધક - અનુભવાય તે વેદ, તેનો બંધક, અર્થાત્ કેટલી પ્રકૃતિ વેદતા કેટલી પ્રકૃતિનો બંધ થાય છે તેનું નિરૂપણ, સત્તાવીશમું વેદવેદક - કઈ પ્રકૃતિ વેદતા કેટલી પ્રકૃતિ વેદે તે વેદ વેદક. અઠ્ઠાવીશ આહારના પ્રતિપાદકથી આહાર. આ રીતે પદોનો ઉપન્યાસ કરેલ છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
-l-/૧૦
છે પદ-૧-“પ્રજ્ઞાપના” છે.
– X - X –x — o હવે અનુકમે પદ ગત સૂત્રોમાં પહેલા પદનું સૂત્ર કહે છે - • સૂગ-૧૦ :
તે પ્રજ્ઞાપના કેટલા ભેદ છે બે ભેટે કહી છે. તે આ પ્રમાણે - જીવ પ્રજ્ઞાપના અને જીવ પ્રજ્ઞાપના.
• વિવેચન-૧૦ -
આ સુખનો અહીં શો અવસર છે ? આ પ્રશ્ન સુત્ર છે. તેને આરંભમાં મૂકીને જણાવે છે કે મધ્યસ્થ, બુદ્ધિમાનું, જિજ્ઞાસુ પ્રશ્ન કરનારને અરિહંત ભગવંતે ઉપદેશેલા તત્વોની પ્રરૂપણા કરવી. • x • તેમાં જે શબ્દ નિપાત છે. અચવા અથ અર્થમાં છે. તે વાક્ય ઉપન્યાસાર્થે છે, fક બીજાને પ્રશ્ન કરવામાં છે. • x • તેનો સમુદાય અર્ચ આ રીતે પ્રશ્ન કસ્વા યોગ્ય સ્થાનાદિ પદો દૂર રહો. કેમકે વાણીની પ્રવૃત્તિ અનુક્રમે થાય છે, તેથી પ્રજ્ઞાપના પદ પછી તેઓનો ઉપભ્યાસ કરેલ છે, તેમાં એટલું પહેલાં
પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? * * * * * એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરતાં, ગુરુ શિષ્ય વચનને અનુસરીને આદર અર્થે શિષ્ય પ્રતિ પુનરચ્ચાર કરી કહે છે - “પ્રજ્ઞાપના” બે ભેદે છે, અહીં શિષ્યના નામ ગ્રહણ વિના ઉત્તર સુગથી સૂચવે છે કે સર્વ સૂમો ગણપના પ્રથન અને તીર્થંકરના ઉત્તરરૂપ નથી, કોઈ સૂબો બીજી રીતે પણ હોય, તો પણ બાહુલ્યથી તેમ હોય છે. કહે છે - અરહંતો અર્થ કહે છે, ગણઘરો સૂગને ગુંથે છે, તેમાં પ્રજ્ઞાપનાનો અર્થ પૂર્વવત્ છે. જો તીર્થકર જ ઉત્તર દાતા હોય તો અન્ય તીર્થકર પણ આમ જ કહે છે, તેમ જાણવું પણ જો તીર્થકર મતાનુસારી કોઈ આચાર્ય કહે તો, ત્યારે તીર્થકર અને ગણઘરોએ બે પ્રકારે કહી છે, તેમ સમજવું.
તે બે ભેદે - જીવ પ્રજ્ઞાપના, અજીવપ્રજ્ઞાપના. જીવે-પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણ બે ભેદે - દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ. દ્રવ્યપાણ • ઈન્દ્રિય આદિ. ભાવપાણ * જ્ઞાનાદિ, દ્રવ્યપાણીના સંબંધ ચકી પણ પ્રાણી નારકાદિ સંસારી જીવો છે. કેવળ ભાવપાણો વડે સમસ્ત કર્મસંગ સહિત સિદ્ધો છે. એ જીવોની પ્રજ્ઞાપના.
જે જીવ નથી તે અજીવ - જીવ વિપરીત સ્વરૂપવાળા. તે ધર્મ-અધર્મ-આકાશપુદ્ગલાસ્તિકાય, અદ્ધા સમયરૂપ • તેમની પ્રજ્ઞાપના તે જીવ પ્રજ્ઞાપના. બંને '' કાર બંને પ્રજ્ઞાપનાના પ્રાધાન્યતે જણાવે છે. સામાન્યથી કહ્યું. હવે વિશેષરૂપે કહે છે
અથવતવ્યતા હોવાથી પહેલા અજીવપજ્ઞાપના - • સુગ-૧૧ -
તે અજીવ પ્રજ્ઞાપના શું છે ? અજીવ પ્રજ્ઞાપના બે ભેદે છે - રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અરૂણ અજીવ પ્રજ્ઞાપના
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ • વિવેચન-૧૧ -
તે અજીવ પ્રજ્ઞાપના શું છે ? બે ભેદે છે - રૂપી અજીવ પ્રજ્ઞાપના, અરૂપી અજીવ પ્રજ્ઞાપના. જેમને રૂપ છે તે રૂપી. રૂ૫ ગ્રહણ ગંધાદિનું ઉપલક્ષણ છે, તે સિવાય રૂપનો સંભવ નથી. તેથી કહ્યું છે કે- પ્રતિ પરમાણુ રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા છે. • * * * * * * રૂપી એવા તે અજીવોની પ્રજ્ઞાપના તે રૂપી અજીવ પ્રતાપના. ચતુ પુલ સ્વરૂપ અજીવની પ્રજ્ઞાપના. કેમકે પુદ્ગલો જ પાદિવાળા છે. રૂપ સિવાયના
અરૂપી ધમસ્તિકાયાદિ અજીવ તે અરૂપી અજીવ. તેમની પ્રજ્ઞાપના, તે અરૂપી અજીવ પ્રજ્ઞાપના.
અય વક્તવ્યતા હોવાથી પહેલા અરૂપી જીવ પ્રજ્ઞાપના. • સૂત્ર-૧૨ -
તે રૂએ અજીવ પ્રજ્ઞાપના કેટલા ભેટે છે તે દશ ભેદ કહેલી છે - ધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ અને ધમસ્તિકાય પ્રદેશ, અધમસ્તિકાય, અધમસ્તિકાય દેશ અને અધમસ્તિકાય પ્રદેશ. આકાશસ્તિકાય, આકાશાસ્તિકાયદેશ, આકાશાસ્તિકાય પ્રદેશ અને અઢા સમય તે આ અરૂપી આજીવ પ્રજ્ઞાપના છે.
• વિવેચન-૧૨ :
હવે આ અરૂપી અજીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? તે દશ પ્રકારે છે - અરૂપી જીવોના દશવિધપણાંથી તેની પ્રરૂપણા પણ દશ ભેદે કહી છે. તે દશ દશવિઘવને દશવિ છે. તે હવે કહેવાનાર ભેદકથનને પ્રગટ કરવાને કહે છે * * * * * ધમસ્તિકાય-જીવ અને પુદ્ગલોના સ્વભાવથી જ ગતિ પરિણામ પરિણતતાના તે સ્વભાવના ઘારણ કે પોષણ કરવાથી ઘર્મ, • પ્રદેશો, તેમનો કાય • સંઘાત. • x • અસ્તિકાય-પ્રદેશ સંઘાત. ધર્મ એવો અસ્તિકાય તે ધમસ્તિકાય. આના વડે સર્વ ધમસ્તિકાયરૂપ અવયવી દ્રવ્ય કહ્યું. અવયવી એટલે અવયવોનો તથારૂપ સંઘાત પરિણામ વિશેષ જ, પણ અવયવ દ્રવ્યોથી ન્દુ દ્રવ્ય નથી. જેમ લંબાઈ અને પહોળાઈપણે સંઘાતરૂપ પરિણામ વિશેષને પ્રાપ્ત થયેલ તંતુઓને જ લોકમાં પટ કહે છે, તંતુથી જુદુ પટ દ્રવ્ય નથી. * * * * * આ વાદનો વિચાર બીજે સ્થાને કરેલ છે.
ધમસ્તિકાય દેશ- તે જ ધર્માસ્તિકાયના બુદ્ધિ કથિત બે વગેરે પ્રદેશાત્મક વિભાગ. ધમસ્તિકાય પ્રદેશ-પ્રકૃષ્ટ દેશ તે પ્રદેશ • નિર્વિભાગ ભાગ. તે અસંખ્યાત છે. કેમકે તેનું પ્રમાણ લોકાકાશ પ્રદેશ છે. તેથી જ બહુવચન કહ્યું છે.
ધમાંતિકાયનો પ્રતિપક્ષી તે અધમસ્તિકાય. અથd Mવે અને પુદગલોના સ્થિતિ પરિણત પરિણામોમાં ઉપકારક અમૂર્ત અસંખ્યાત પ્રદેશ અંધાત્મક તે અધમસ્તિકાય. અધમસ્તિકાય દેશ આદિ પૂર્વવતુ.
આકાશ-પોત-પોતાના સ્વભાવને ન છોડવાની મર્યાદા વડે જેમાં સ્વરૂપચી પ્રતિભાષિત થાય છે. અથવા fuffપ અર્ચ-સર્વ ભાવોની વ્યાપ્તિ વડે પ્રતિભાસમાન
Page #20
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૨
૨૬
થાય તે આકાશ. તેના પ્રદેશોનો સમૂહ તે આકાશાસ્તિકાય આકાશાસ્તિકાય દેશાદિ પૂર્વવતું. વિશેષ આ - પ્રદેશો અનંતા જાણવા. કેમકે અલોક અનંત છે.
ઉદ્ધા - કાળની સંજ્ઞા છે તે રૂ૫ સમય, તે અદ્ધાસમય. અથવા કાળનો નિર્વિભાવ ભાગ દ્ધા સમય, આ કાળ વાસ્તવિક રીતે એક જ વર્તમાન સમયરૂપ છે. અતીત-અનામત સમયરૂપ નથી. કેમકે તેઓ અનુક્રમે વિનાશ પામેલ અને અનુત્પન્ન હોવાથી અવિધમાન છે. સમૂહનો અભાવ હોવાથી કાળમાં દેશ-પ્રદેશની કાના થતી નથી. આવલિકાદિ પણ વ્યવહારથી કલ્પિત જાણવા.
અહીં આ ક્રમ ઉપન્યાસમાં શું પ્રયોજન છે? આ ધમસ્તિકાય પદ મંગલરૂપ છે, કેમકે તે આદિમાં ‘ધર્મ' શબ્દ સહિત છે. હવે પદાર્થની પ્રરૂપણાનો પ્રારંભ કર્યો છે. તેથી મંગલને માટે પ્રારંભે ધમસ્તિકાય લીધું. તેના વિપક્ષભૂત અધમસ્તિકાય હોવાથી પછી અધમસ્તિકાયનું ગ્રહણ કર્યું. બંનેના આધારભૂત આકાશ છે, તેથી પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ કર્યું. પછી અજીવના સાધર્મ્સથી અદ્ધા સમય લીધો. અથવા અહીં ધમધમસ્તિકાય સર્વવ્યાપક નથી. જો સર્વવ્યાપક હોય તો તેના સામર્થ્યથી જીવ અને પુદ્ગલના અખલિત પ્રચાર પ્રવૃત્તિમાં લોકાલોક વ્યવસ્થા ના ઘટી શકે. પણ લોકાલોક વ્યવસ્થા છે. કેમકે તે-તે પ્રદેશમાં સાક્ષાત્ દેખાય છે, તેથી જેટલા ક્ષેત્રમાં તે બે છે, તેટલો પ્રમાણ લોક, બાકી અલોક. • x - x - આ રીતે લોકાલોકની વ્યવસ્થાનું કારણ ધમધમસ્તિકાય છે માટે તેનું ઉપાદાન પહેલા કર્યું. માંગલિક માટે પહેલાં ધમસ્તિકાયનું, પછી પ્રતિપક્ષી અધર્મ, પછી લોકાલોકવ્યાપી આકાશન, લોકમાં સમય-અસમય ક્ષેત્ર વ્યવસ્થાકારીપણાથી અદ્ધા સમયને ગ્રહણ છે.
• સૂત્ર-૧૩ :- (ચાલુ).
રૂપી અજીવપજ્ઞાપના કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે - અંધ, કંદેશ, કંtપદેશ, પરમાણુ યુગલ. યુગલો સંક્ષેપથી પાંચ ભેદે છે. તે આ - વણ પરિણd, ગંધ પરિણત રસ પરિણત, સ્પર્શ પરિણત, સંસ્થાન પરિપત.
• વિવેચન-૧૩ :- (ચાલુ)
તે રૂપી અજીવપ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? આચાર્યએ કહ્યું - ચાર ભેદે. (૧) સ્કંધ-પુદ્ગલોના છુટા પાડવાથી શોષણ પામે, મળવાથી વૃદ્ધિ પામે તે સ્કંધ, બહુવચના પુદ્ગલ સ્કંધોનું અનંતત્વ જણાવે છે. આ વાત આગમમાં કહી છે, દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત છે. સ્કંધ દેશ - સ્કંધોના જ સ્કંધરૂપ પરિણામનો ત્યાગ ના કરતા એવા બુદ્ધિકલિત બે, ત્રણ ઈત્યાદિ પ્રદેશના સમુદાયરૂપ વિભાગ તે સ્કંધ દેશ. - x • સ્કંધ પ્રદેશ - સ્કંધરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા સ્કંધોને જ બુદ્ધિકલિત અત્યંત સૂમ દેશ. જેના ભાગ કાપી ન શકાય એવા ભાગો સ્કંધદેશો કહેવાય છે. • X • પરમાણુ પુદ્ગલ - અત્યંત સૂક્ષ્મ અણુ, જેના ભાગ કભી ન શકાય એવા નિર્વિભાગ દ્રવ્યરૂપ પુદ્ગલો તે પરમાણુ યુગલો અને સ્કંધ રૂપ પરિણામ રહિત કેવળ પરમાણુ જાણવા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તે સોપથી યથાયોગ્યપણે પાંચ પ્રકારે કહ્યા છે. તે આ રીતે વર્ણપરિણત - વર્ણ પરિણામવાળા, એમ ગંધરસ-સ્પર્શ-સંસ્થાના પરિણત, “પરિણત”એ અતીતકાળ નિર્દેશ છે, વર્તમાન અને ભાવિ કાળના સૂચક છે. કેમકે તે બે વિના ભૂતકાળ સંભવે નહીં. કહ્યું છે – જે વર્તમાનને ઉલ્લંઘે તે અતીત થાય છે અને વર્તમાનવને તે અનુભવે છે, જે અનાગતને અતીકમેલ છે. તેથી વર્ણ પરિણત એટલે વર્ણરૂપે પરિણત છે - પરિણમે છે અને પરિણમશે. એ રીતે ગંધ, રસ પરિણાદિ કહેવા.
• સૂત્ર-૧૩ :- (ચાલુ)
જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે. તે આ - કાળા-નીલાલોહિત-હાલિદ્ર-શુક્લ વર્ષ પરિણત. જે ગંધરૂપે પરિણત છે, તે બે ભેદે છે - સુરભિ અને દુરભિસંધ પરિણત જે રસ પરિણત છે, તે પાંચ ભેદે છે - કડવા, તીખા, તુરા, ખાટા અને મધુર સપણે પરિણત. જે પણ પણિત છે તે આઠ ભેદે છે - કર્કશ, મૃદુ, ભારે, હલકો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, હૃક્ષ સ્પર્શ પરિણત. જે સંસ્થાન પરિણત છે તે પાંચ ભેદે છે – પરિમંડલ, વૃત્ત, ચય, ચતુરા, આયત સંથાન પરિણત.
• વિવેચન-૧૩ :- (ચાલુ)
જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે - કાજળ આદિવ, કૃષ્ણ વર્ણ પરિણત, ગળી આદિ માફક નીલવર્ણ પરિણત, હિંગલોક આદિવતુ લોહિતવર્ણ પરિણત, હળદરદિવહારિદ્રવર્ણ પરિણત. શંખાદિવત શુક્લવર્ણ પરિણત. જે ગંધ પરિણત છે તે બે ભેદે-ચંદનાદિષત સુગંધ પરિણત, લસણ આદિવ, દૂધ પરિણત. જો કે કોઈપણરૂપે રહેલ પુદ્ગલ સામગ્રીના વશથી સુગંધ કે દુર્ગધરૂપે પરિણમે છે.
જે સપણે પરિણત છે, તે પાંચ ભેદે કહ્યા છે – કોશાતકી આદિવ4 કડવા રસરૂપે પરિણત, સુંઠ આદિવ તીખા રસરૂપે પરિણત. કાયા કોઠા માફક કષાયસપણે પરિણમેલ. અખ્ત વેતસાદિવટુ અરસ પરિણત, મધુરસ પરિણત.
જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે છે - પત્યની જેમ કર્કશસ્પર્શ પરિણd, ૩ આદિ પેઠે મૃદુ સ્પર્શ પરિમત, વજાડિવત્ ગુરુ સ્પર્શ પરિણત, અર્કqલાદિવ લઘુસ્પર્શ પરિણત, મૃણાલ આદિવત્ શીતસ્પર્શ પરિણત, વલિ આદિવ ઉણ સ્પર્શ પરિણત, ઘી આદિવ, નિષ્પ સ્પર્શ પરિણત, રૂક્ષ સ્પર્શ - જે સંસ્થાન પરિણત છે, તે પાંચ ભેદે છે – વલયની જેમ પરિમંડલ સંસ્થાન પરિણત, કુંભારના ચાકડા માફક વૃત સંસ્થાન પરિણત, શીંગોડાની માફક સંસ્થાન પરિણત, કંભિકાદિ માફક ચોરસ સંસ્થાન પરિણત દંડાદિ માકક આયત સંસ્થાન પરિણત. આ પરિમંડલાદિ સંસ્થાન ઘન અને પ્રતા ભેદથી બે પ્રકારે છે વળી પરિમંડલને છોડીને બાકીના સંસ્થાન ઓજ: પ્રદેશ જનિત અને યુગ્મ પ્રદેશજનિત બે ભેદે છે. તેમાં ઉત્કૃષ્ટ પરિમંડલાદિ બધાં સંસ્થાનો નિયત સંખ્યાવાળા પરમાણુઓથી ઉત્પન્ન અને અસંખ્યાતા આકાશપ્રદેશમાં રહેલા છે અને જઘન્ય સંસ્થાન નિયત
Page #21
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૩
સંખ્યાવાળા પરમાણુથી બનેલા, પણ બતાવ્યા વિના જાણી શકાય તેમ નથી માટે શિષ્યોના ઉપકારાર્થે બતાવે છે.
(૧) ઓજ:પ્રદેશ પ્રતરવૃત્ત - પાંચ પરમાણુથી બનેલ અને પાંચ આકાશ પ્રદેશમાં રહેલ છે. એક પરમાણુ મધ્ય, ચાર ચારે દિશામાં. (૨) યુગ્મપ્રદેશ પ્રતરવૃત • બાર પરમાણુનું બનેલ અને બાર આકાશ પ્રદેશમાં રહેલ હોય. તેમાં સુચક રૂપે
સ્થાયી બાકીના બન્ને પરમાણુ ચારે દિશામાં મૂકો. (3) ઓજ:પ્રદેશ ઘનવૃત - સાત પ્રદેશ વડે બનેલ અને સાત આકાશ પ્રદેશમાં રહેલ હોય, પાંચ પ્રદેશના પ્રતર qતના મધ્ય ભાગે રહેલા પરમાણની ઉપર-નીચે એક-એક પરમાણુ મુકવો. (૪) યુગ્મપ્રદેશ ઘનવૃત - ૩૨ પ્રદેશાત્મક અને ૩૨-આકાશ પ્રદેશમાં રહેલ હોય. • x • (૫) ઓજ:પ્રદેશ પ્રતચસ-ત્રણ પ્રદેશનું બનેલ અને ત્રણ આકાશપદેશમાં રહેલ • x- (૬) યુગ્મપ્રદેશ પ્રતચય - છ પરમાણુથી બનેલ, છ આકાશ પ્રદેશમાં રહેલ છે - x -
(0) ઓજ:પ્રદેશ ઘનશ્યસ - પાગીશ પરમાણુથી બનેલ અને પાગીશ આકાશ પ્રદેશમાં રહેલ છે. તેમાં તીછ નિરંતર પાંચ પરમાણુ મૂકવા. તેની નીચે અનુક્રમે તીછ ચાર, બે, ત્રણ, એક પરમાણું મૂકવા. એ રીતે પંદર પ્રદેશવાળું પ્રતર થાય. આ જ પ્રતરના ઉપર સર્વ પંક્તિમાં અંતે રહેલા એક એક પ્રદેશને છોડી દશ પરમાણુ મૂકવા. તેમ જ તેના ઉપર ઉપર છે, ત્રણ, એક એમ અનુકમે પરમાણુ મૂકવા. આ બધા મળીને પાટીશ પ્રદેશો છે.
૮- યુગ્મપ્રદશ ઘનશ્યસ - ચાર પ્રદેશનું બનેલ અને ચાર આકાશ પ્રદેશમાં રહેલ છે. * * * ૯- ઓજ:પ્રદેશ પ્રતર ચતુરસ - નવ પરમાણુનું બનેલ, નવ આકાશ પ્રદેશમાં રહેલ હોય • x • ૧૦- યુગ્મપ્રદેશ પ્રતર ચતુર્સ - ચાર પરમાણુનું બનેલ અને ચાર આકાશ પ્રદેશમાં રહેલ છે - x - ૧૧- ઓજ:પ્રદેશ ઘનચતુરઢ-સતાવીશ પરમાણુનું બનેલ અને સતાવીશ આકાશપદેશમાં રહેલ છે. નવપ્રદેશના બનેલ પૂર્વોકત પ્રતરની ઉપર અને નીચે નવ નવ પ્રદેશો સ્થાપવા, તેથી સત્તાવીશ પ્રદેશનું ઘન ચતુસ થાય.
૧૨ યુગ્મપ્રદેશ ઘન ચતુરસ - આઠ પરમાણુથી બનેલ અને આઠ આકાશ પ્રદેશમાં રહેલ છે. * x • ૧૩- ઓજઃપ્રદેશ શ્રેચાયત - ત્રણ પરમાણુવાળ અને ત્રણ આકાશ પ્રદેશમાં રહેલ છે - x - ૧૪- યુગ્મપદેશ શ્રેચાયત - બે પરમાણુવાળુ અને બે આકાશ પ્રદેશમાં રહેલ છે. • x - ૧૫- ઓજ:પ્રદેશ પ્રતરાયત - પંદર પરમાણુનું બનેલ અને પંદર આકાશપદેશમાં રહેલ છે. - X - ૧૬- યુગ્મપ્રદેશ પ્રતરાયત - છ પરમાણુનું બનેલ અને છ આકાશપ્રદેશમાં રહેલ છે. •x - ૧- ઓજ:પ્રદેશ ઘનાયત - ૪પ-પરમાણુથી ઉત્પન્ન અને ૪પ-આકાશ પ્રદેશમાં રહેલ છે, પૂર્વોકત-૧૫ અને ઉપર-નીચે ૧૫-૧૫.
૧૮- યુગ્મપદેશ ધનાયત • બાર પરમાણુઓનું બનેલ અને બાર આકાશ
૨૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રદેશમાં રહેલ છે. - x• ૧૯- પ્રતર પરિમંડલ - વીશ પરમાણુઓનું બનેલ અને વીશ આકાશપ્રદેશમાં રહેલું છે. તેમાં પૂર્વાદિ ચારે દિશામાં ચાર-ચાર અને વિદિશામાં એકએક પરમાણુ મૂકવા. ૨૦-ધન પરિમંડલ - ચાલીશ પરમાણુનું બનેલ અને ચાલીશ આકાશ પ્રદેશોમાં રહેલ છે. • x -
આ પ્રમાણે એ સંસ્થાનોની પ્રરૂપણા કરી, કેમકે જો એનાથી પણ ન્યૂન પ્રદેશ હોય તો ઉપરોકત સંસ્થાનો થતાં નથી. આ અર્થતી સંગ્રાહક ઉત્તરાધ્યયન નિર્યુકિતગાથા છે. જે ઉપરોક્ત અર્થને કહે છે. હવે વણદિનો પરસ્પર સંવેધ -
• સૂp-૧૩ :- (ચાલુ)
જે વર્ષથી કાળ વર્ષ પરિણtત છે, તે ગંધથી સુરભિગંધ પરિણત પણ છે, દુરભિગંધ પરિણત પણ છે. સની તિક્ત સ પરિણત પણ છે, કકકયાયઅશ્વ-મધુર રસ પરિણત પણ છે. અહી કર્કશ સ્પર્શ પરિણત પણ છે, મૃદુગક-લઘુક-શત-ઉણ-નિશ્વ-ઋક્ષ સારું પરિણત પણ છે. સંસ્થાની પરિમંડલ સંસ્થાન પણિત પણ છે, વૃત્ત-ચ તુરસ્ય-આયત સંસ્થાન પરિણત પણ છે.
જે વશી નીલ વર્ણ પરિણત છે, તે ગંધથી સુરભિગંધ પરિણત પણ છે, દુરભિગંધ પણિત પણ છે. સની તિક્ત યાવત્ મધુર એ પાંચ રસ પણિત છે. સ્પણી કર્કશ યાવતું ઋક્ષ એ આઠે સ્પર્શ પરિણત છે. સંસ્થાનથી પરિમંડલ ચાવતુ આયત એ પાંચે સંસ્થાન પરિણત છે.
જે વર્ષથી લોહિપ્ત વર્ણ પરિણત છે, તે ગંધથી સુરભિસંધ પરિણત પણ છે, દુરભિગંધ પણિત પણ છે. સથી તિક્ત ચાવતું મધુરસ પરિણત પણ છે. સાથી કર્કશ સ્પર્શ યાવતુ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાની પરિમંડલ યાવત આયત સંસ્થાન પણિત પણ છે.
જે વણથી હાલિદ્રવર્ણ પરિણત છે, તે ગંધથી સુરભિ અને દુરભિગંધ પરિણત પણ છે. રસથી તિકા યાવત મધુરસ પરિમત પણ છે. સ્પર્શથી કર્કશ યાવતું ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવતું આયત સંસ્થાન પરિમત પણ છે.
જે વણથી શુકલ વર્ણ પણિત છે. તે ગંધથી સુરભિગંધ કે દુરભિગંધ પરિણત પણ છે, સ્ત્રથી તિક્ત યાવત્ મધુર સ પરિણત પણ છે, સ્પર્શ કર્કશ ચાવ4 8.1 / પક્ષિત પણ છે. સંસ્થાનથી પરિમંડલ યાવ4 આયત સંસ્થાન પરિણત પણ છે.
[ રીતે પાંચ વર્ષ આશ્રિત ૧૦૦ ભેદો થયા]
જે ગંધથી સુરભિગંધ પરિણત છે, તે વણથી કાળાવણ પણિત પણ છે, નીલવર્ણ પરિણત પણ છે, લોહિતવર્ણ પરિણત પણ છે, હાલિદ્ધ વર્ષ પરિણત પણ છે, શુક્લ વર્ણ પરિણત પણ છે. સથી તિક્ત રસ પરિણત યાવત્ મધુર રસ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ સ્પર્શ પરિણત યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ
Page #22
--------------------------------------------------------------------------
________________
9/-/-/93
છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે. [૫ + ૫ + ૮ + ૫ = ૨૩ ભેદ.]
જે ગંધથી દુરભિગંધ પણિત છે. તે વર્ણથી કાળા વર્ણ પરિણત પણ છે. યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. રસથી તિક્તરસ પરિણત પણ છે ચાવત્ મધુરરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ સ્પર્થ પરિણત પણ છે યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે. [૨૩,૪૬ મેદ]
જે રસથી તિક્તરસ પરિણત છે, તે વર્ણથી કાળા વર્ણ પરિણત પણ છે યાવત્ શુકલ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ છે. સ્પર્શથી કર્કશ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે.
૨૯
જે રસથી કટુક રસ પરિણત છે. તે વથી કાળા ચાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી કટુક રસ પરિણત છે. તે વર્ણથી કાળા ચાવત્ શુકલ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન ચાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી કાયરસ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધી સુરભિ દુરભિ ગંધ પરિણત પમ છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી અમ્લ રસ પરિણત છે, તે વથી કાળો વર્ણ પરિણત યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. ગંધતી સુરભિ દુરભિગંધ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશસ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પમિત પણ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પણિત પણ છે.
જે રસથી મધુરરસપણે પરિણત છે, તે વણથી કાળાવર્ણ યાવત્ સફેદ વર્ણ પણે પરિણત છે. ગંધથી સુરભિ દુરભિ ગંધપણે પરિણત છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શપર્ણ પરિણમ છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાનપણે પરિણત છે.
[આ રીતે રસને આશ્રીને ૧૦૦ ભેદ થયા.
જે સપર્શથી કર્કશ સ્પર્શ પરિણત હોય, તે કાળાવ, યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિધ પરિણત પણ હોય, રસથી તિક્ત
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
રસ યાવત્ મધુર રસપરિણત પણ હોય, સ્પર્શથી ગુરુ સ્પર્શ યાવત્ ઋક્ષ સ્પર્શ પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ યાવત્ આયત સંસ્થાન પરિણત હોય. જે પર્શથી મૃદુ સ્પર્શ પરિણત હોય, તે વર્ણથી કાળા વર્ણ યાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ હોય. રસથી તિક્ત રસ યાવત્ મધુર રસ પરિણત પણ હોય, સ્પર્શથી ગુરુસ્પર્શ યાવત્ ઋક્ષસ્પર્ધા પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
30
જે સ્પર્શથી ગુરુસ્પર્ધા પરિણત હોય, તે વર્ણથી કાળો વર્ણ યાવત્ સફેદ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ હોય, રસથી તિક્તરસ પરિણત યાવત્ મધુર રસ પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશ-મૃદુશીત-ઉ-સ્નિગ્ધ-ઋક્ષ રસ પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી લઘુ સ્પર્શ પરિણત હોય, તે વર્ણથી કાળો વર્ણ યાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ, દુરભિગંધ પણિત પણ હોય, રસથી તિક્તસ યાવત્ મધુરસ પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશ-મૃદુ-શીત-ઉષ્ણસ્નિગ્ધ-ઋક્ષ સ્પર્ધા પરિણત પણ હોય, સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી શીત સ્પર્શ પરિણત હોય, તે વથી કાળો ચાવત્ શુકલ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ દુરભિ ગંધ પરિણત પણ હોય, રસથી તિક્ત યાવત્ મધુરરસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-સ્નિગ્ધ-ઋક્ષ
સ્પર્શ પણિત પણ હોય. સંસ્થાનથી પાંચે સંસ્થાન પરિણત પણ હોય.
જે સ્પર્શથી ઉણ સ્પર્શ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુકલવર્ણ પરિણત પણ છે, ગંધથી સુરભિ દુરભિગંધ પણિત પણ છે, રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-નિગ્ધ-ઋક્ષ સ્પર્શ પણિત પણ છે. સંસ્થાનથી પરિમંડલાદિ પરિણત પણ છે.
જે સ્પર્શથી સ્નિગ્ધ સ્પર્શ પરિણત છે, તે વર્ષથી કાળો વર્ણ યાવત્ શુક્લવર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિગંધ દુરભિગંધ પણિત પણ છે. રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ યાવત્ ઉષ્ણ સ્પર્શ પણિત છે. સંસ્થાનથી પરિમંડલ યાવત્ આયત સંસ્થાન પરિણત પણ છે.
જે સ્પર્શથી ઋક્ષ સ્પર્શ પરિણત છે, તે વથી કાળો વર્ણ યાવત્ શુક્લ વર્ણ પરિણત પણ છે. ગંધથી સુરભિગંધ દુરભિગંધ પણિત પણ છે. રસથી તિતરસ યાવત્ મધુરસ પરિણત પણ છે, સ્પર્શથી કર્કશ સ્પર્શ યાવત્ ઉષ્ણસ્પર્શ પરિણત પણ છે. સંસ્થાનથી પરિમંડલ આદિ સંસ્થાન પરિણત પણ હોય.
[આ રીતે પ્રત્યેના ૨૩-એ રીતે સ્પર્શના ૧૮૪ ભેદ થયા.]
Page #23
--------------------------------------------------------------------------
________________
9/-/1-193
જે સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત છે, તે કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પણિત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રા પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય. [૨૦ ભેદ જે સંસ્થાનથી વૃત્ત સંસ્થાન પરિણત હોય, તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પણિત પણ હોય રસથી તિક્તાદિ પાંચે રસ પરિણત પણ હોય સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી ત્ર્યમ્ર સંસ્થાન પરિણત હોય તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પરિણત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશાદિ આદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી ચતુરસ સંસ્થાન પરિણત હોય તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધથી પરિણત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રા પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી આયત સંસ્થાન પતિ હોય તે વર્ણથી કાળા-નીલોલોહિત-હાલિદ્ર-શુક્લ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ-દુરભિ ગંધ પણિત પણ હોય, રસથી તિક્ત-કટુક-કપાય-બિલ-મધુર રસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-ઋક્ષ સ્પર્ધા પરિણત પણ હોય. [સંસ્થાનથી આ ૧૦૦ ભેદ થયા.]
૩૧
તે આ રૂપી અજીવ પ્રજ્ઞાપના, અજીવ પ્રજ્ઞાપના કહ્યા.
• વિવેચન-૧૩ :- (ચાલુ)
જે કંધાદિ વર્ણને આશ્રીને કાળા વર્ણ પરિણત પણ હોય છે, તે ગંધને આશ્રીને સુરભિગંધ પરિણત પણ હોય અને દુરભિગંધ પરિણત પણ હોય અર્થાત્ ગંધને આશ્રીને કેટલાંક સુરભિગંધ પરિણત પણ હોય, કેટલાંક દુરભિગંધ પરિણત પણ હોય, પણ અમુક એક જ ગંધપણે પરિણત હોતા નથી. એ પ્રમાણે રસ, સ્પર્શ
અને સંસ્થાને આશ્રીને ભંગો કહેવા. તેમાં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન મળીને વીશ ભંગો કાળા વર્ણપણે પરિણમેલ સ્કંધોના થાય. એ રીતે નીલાદિના પણ જાણવા.
ગંધને આશ્રીને - સુરભિગંધ પરિણામ પરિણત પણ વર્ણથી-૫, રસથી-૫, સ્પર્શથી-૫, સંસ્થાનથી-૫, કુલ-૨૩, એ પ્રમાણે દુરભિગંધ પરિણત પણ ૨૩, તેથી ગંધી ૪૬-ભેદ.
રસને આશ્રીને તિક્તરસ પરિણત
વર્ણથી-૫, ગંધથી-૨, સ્પર્શથી-૮,
સંસ્થાનથી-૫, કુલ-૨૦ એ રીતે કુલ-૧૦૦. સ્પર્શને આશ્રીને કર્કશ સ્પર્શ પરિણત છે, તે વર્ણથી-૫, ગંધથી-૨, રસથી-૫, સ્પર્શથી-૬, કેમકે સ્પર્શના આઠ ભેદમાં પ્રતિપક્ષ સ્પર્શ યોગના અભાવથી બે સ્પર્શ નીકળી જતાં છ સ્પર્શ રહે છે, સંસ્થાનથી-૫- બધાં મળીને-૨૩, એ રીતે કુલ ૧૮૪ ભેદો.
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સંસ્થાનને આશ્રીને પરિમંડલ સંસ્થાન પરિણત હોય, તે વર્ણથી-૫, ગંધથી૨, રસથી-૫, સ્પર્શથી-૮, આ બધાં એકઠા થઈને ૨૦ ભેદ, પાંચે સંસ્થાન થઈ ૧૦૦ભેદો થશે.
૩૨
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનના કુલ ૫૩૦-ભેદો છે.
અહીં જો કે બાદર સ્કંધોમાં પાંચે વર્ણો, બંને ગંધો, પાંચે રસો હોય છે. તેથી અપેક્ષિત વર્ણાદિ સિવાય, બાકીના વર્ણાદિ વડે પણ ભાંગા સંભવે છે. તો પણ તે જ બાદર સ્કંધમાં વ્યવહારથી જે કૃષ્ણ વર્ણાદિ યુક્ત અવાંતર પેટા સ્કંધો છે, જેમકે દેહસંધમાં લોચન સ્કંધ કૃષ્ણ છે, તેની અંતર્ગત્ કોઈ સ્કંધ લાલ છે વગેરે તેની અહીં વિવક્ષા છે, તેઓને બીજા વર્ણો સંભવતા નથી.
સ્પર્શ વિચારણામાં અધિકૃત સ્પર્શના પ્રતિપક્ષ સ્પર્શ સિવાય બીજા સ્પર્શો લોકમાં પણ અવિરોધિ જણાય છે. તેથી યચોક્ત જ ભંગ સંખ્યા થાય. - ૪ - ૪ - આ વર્ણાદિ પરિણામોની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કર્ષ અસંખ્યાતો કાળ જાણવો. હવે જીવ પ્રજ્ઞાપનાને આશ્રીને પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૪ :
તે જીવ પાપના કેટલા ભેટે છે ? બે ભેદ પ્રજ્ઞાપના, અસંસારસમાપક જીવ પ્રજ્ઞાપના.
-
સંસાર સમાપક જીવ
• વિવેચન-૧૪ :
તે જીવ પ્રજ્ઞાપના શું છે ? બે ભેદે છે – સંસારી અને અસંસારી જીવ પ્રજ્ઞાપના. સંસરણ એ સંસાર – નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ ભવના અનુભવ રૂપ, તે એકી ભાવથી પ્રાપ્ત તે સંસાર સમાપન્ન અર્થાત્ સંસારવર્તી, તે જીવોની પ્રજ્ઞાપના. અસંસાર એટલે મોક્ષ, તેને પ્રાપ્ત તે અસંસાર સમાપન્ન અર્થાત્ મુક્ત, તેવા જીવો, તેની પ્રજ્ઞાપના, તે અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના.
અલ્પવક્તવ્યતાથી પહેલાં અસંસારી જીવ પ્રજ્ઞાપના કહે છે—
• સૂત્ર-૧૫,૧૬ :
[૧૫] અસંસાર સમાપન્ન જીવ પાપના કેટલા ભેદે છે ? અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના બે ભેદે કહેલ છે – અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના અને પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીત પ્રજ્ઞાપના.
[૧૬] અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? પંદર ભેટે છે - તિર્થસિદ્ધ, અતિસિદ્ધ, તિર્થંકરસિદ્ધ, અતિર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધ બોધિત સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, સલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ.
•
વિવેચન-૧૫,૧૬ :
અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? બે ભેદે – અનંતરસિદ્ધ,
Page #24
--------------------------------------------------------------------------
________________
૧/-I-I૧૫,૧૬
૩૪
પરંપરસિદ્ધ છે. તેમાં જેઓને સિદ્ધ થયાને એક પણ સમયનું અંતર નથી તે થતું વર્તમાન સમયે સિદ્ધ થયેલા છે તે અનંતર સિદ્ધ. • X - X -
જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઈત્યાદિ સમયોનું અંતર પડેલ છે, તે પરંપર સિદ્ધ. વિવક્ષિત પ્રથમ સમયે જેઓ સિદ્ધ થયેલા છે, તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને બીજો સમય થયો હોય તે પર, એ રીતે બીજો સમય ઈત્યાદિ સમયની વૃદ્ધિ કરતા યાવત્ અનંત અતીત કાળ સુધી મોક્ષે ગયેલ તે બધાં પરંપર સિદ્ધો કહેવાય છે - x - x - = શબ્દ સ્વગત ભેદ સૂચક છે.
અનંતરસિદ્ધ - અસંસાર સમાપન્ન જીવપજ્ઞાપના કેટલા ભેદે છે ? પંદર પ્રકારે છે, કેમકે અનંતર સિદ્ધો સિદ્ધાવસ્થાની પૂર્વેની વિશેષતાના ભેદથી પંદર પ્રકારે છે. તે આ પ્રમાણે -
(૧) તીર્થસિદ્ધ - જેનાથી સંસારસાગર તરાય છે, તે તીર્થ - યથાવસ્થિત સર્વ જીવાજીવાદિ પદાથના સાથે પ્રરૂપક તીર્થકર પ્રણીત પ્રવચન, તે નિરાધાર ન હોય, તેથી તેના આધારભૂત સંઘ કે પ્રથમ ગણધરને પણ તીર્થ જાણવા. કહ્યું છે - તીથી [શાસન] એ તીર્થ (તરણ સાધન છે કે તીર્થકર તે તીર્થ છે ? ગૌતમ ! અરહંત નિયમા તીર્થંકર છે, ચાતુવર્ણ સ્કંધ કે પ્રથમ ગણધર તીર્થ છે. તે તીર્થમાં ઉત્પન્ન સિદ્ધ, તે તીર્થસિદ્ધ.
(૨) અતીર્થસિદ્ધ - તીર્થનો અભાવ તે અતીર્થ, આ અભાવ બે રીતે- તીર્થની ઉત્પત્તિ ન થઈ હોય કે તીર્થનો વિચ્છેદ થયો હોય, તેમાં જે સિદ્ધ થાય અતીર્થ સિદ્ધ, તેમાં તીર્થની ઉત્પત્તિ પૂર્વે સિદ્ધ તે મરદેવી આદિ. કેમકે મરદેવીના સિદ્ધિગમન કાળે તીર્થ ઉત્પન્ન થયેલ ન હતું. તયા સુવિધિનાથ સ્વામી આદિ તીર્થકરના આંતરામાં જે જાતિ સ્મરણાદિ વડે મોક્ષ પામીને સિદ્ધ થયા તે તીર્થ વ્યવચ્છેદ સિદ્ધ.
a) તીર્થકસિદ્ધ • તીર્થકર થઈને જેઓ સિદ્ધ થયા છે તે તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ - સામાન્ય કેવલી થઈને જે સિદ્ધ થયા છે તે... (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - સ્વયં બોધ પામીને જે સિદ્ધ થયા છે તે... (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ • પ્રત્યેક બુદ્ધ થઈને સિદ્ધ થયેલ... સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શો ભેદે ? તેઓમાં બોધિ, ઉપધિ, શ્રત અને બાહ્ય વેશથી ભેદ છે. તેથી કહે છે કે- સ્વયંભુદ્ધ કોઈપણ બાહ્ય કારણ વિના બોધ પામે છે, કેમકે પોતાના જાતિસ્મરણાદિ વડે બોધ પામેલા તે સ્વયંબુદ્ધ. તેઓના બે ભેદ છે - તીર્થકર અને તીર્થકર સિવાયના - અહીં તીર્થકર સિવાયના સ્વયંભુદ્ધનો અધિકાર છે. નંદિસૂઝ ચૂર્ણિકારે પણ આ કહેલ છે.
પ્રત્યેકબુદ્ધ કોઈપણ બાહ્ય કારણથી બોધ પામે છે બાહ્ય - વૃષભાદિ કારણ જોઈને બોધ પામેલા તે પ્રત્યેક બુદ્ધ, વળી સંભળાય છે કે - કઠંડૂ આદિ રાજર્ષિને બાહ્ય કારણથી બોધિ પ્રાપ્ત થયેલ છે અને તે બોધિ પ્રાપ્ત કરીને એકાકી જ વિચારે છે પણ ગયછવાસી સાધુ માફક સાથે મળીને વિચરતા નથી. નંદીના ચૂર્ણિકાર પણ આમ જ કહે છે. 2િ0/3].
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ સ્વયંબુદ્ધને બાર પ્રકારે પાત્ર આદિ ઉપધિ હોય છે. પ્રત્યેકબુદ્ધને જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારે ઉપધિ હોય છે. જઘન્ય ઉપધિ બે પ્રકારે, ઉત્કૃષ્ટ ઉપધિ વરુ સિવાય નવ પ્રકારે હોય છે.
સ્વયંબુદ્ધને પૂર્વ જન્મમાં અધ્યયન કરેલ શ્રત હોય અથવા ન પણ હોય, જો પૂર્વે અધ્યયન કરેલ હોય તો દેવો વેશ આપે છે અથવા ગુરુ પાસે જઈને વેશને સ્વીકારે છે, જો એકલા વિચરવા સમર્થ હોય અથવા ઈચ્છા હોય તો એકલા વિચરે. અન્યથા ગચ્છવાસમાં રહે છે. જે પૂવધિીત વ્યુત ઉપસ્થિત ન હોય તો નિયમાં ગુરની પાસે જઈને વેશ સ્વીકારી, ગ૭નો ત્યાગ ન જ કરે. આ અંગે આ જ અર્થવાળો સાક્ષીપાઠ પણ વૃત્તિમાં છે.
પ્રત્યેક બુદ્ધને તો પૂર્વે ભણેલ શ્રત નિયમથી હોય છે, તે જાન્યથી અગિયાર અંગ, ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન દશ પૂર્વ હોય છે. તથા દેવતા તેને વેશ આપે છે અથવા કદાચિત્ તે લિંગરહિત પણ હોય છે. આ અંગે સાક્ષીપાઠ પણ વૃત્તિમાં નોંધેલ છે.
વૃદ્ધ - આચાર્યો વડે બોધિત થઈ જે સિદ્ધ થાય છે તે બદ્ધબોધિત સિદ્ધ.
ઉપરોક્ત બધામાં કેટલાંક સ્ત્રીલિંગ સિદ્ધ છે. સ્ત્રીલિંગ એ સ્ત્રીપણાનું સૂચક છે. આપણે ત્રણ પ્રકારે છે – વેદ, શરીરાકૃતિ, વેશ. અહીં શરીરાકૃતિનો અધિકાર છે. વેદ અને વેશનો નથી. કેમકે વેદ હોવા છતાં સ્ત્રીત્વનો અભાવ હોય. વેશ અપ્રમાણ છે. આવો સાક્ષીપાઠ નંદિ અધ્યયન ચૂર્ણિમાં પણ છે. તે સ્ત્રીલિંગમાં વર્તતા હોય અને સિદ્ધ થયા હોય તે સ્ત્રીલિંગસિદ્ધ.
ઉક્ત કથન દ્વારા - જે આકાશાંબરો [દિગંબરો કહે છે કે – સ્ત્રીઓને નિવણિ નથી તેનો પ્રતિષેધ જાણવો. કેમકે આ સૂગથી આ નિવણિને સાક્ષાત્ સૂત્ર વડે જણાવેલ છે. તેનો પ્રતિષેધ કરવો તે યુક્તિસંગત પણ નથી. તેથી કહ્યું છે. મુક્તિપચ - સમ્યક દર્શન જ્ઞાન યાત્રિ રૂપ છે, તવાર્થસૂત્રમાં પણ તે કહ્યું છે. સમ્યમ્ દર્શનાદિ પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સંપૂર્ણપણે હોય છે, સ્ત્રીઓ પણ સંપૂર્ણ પ્રવચનના અર્ચની રુચિવાળી હોય છે. તેઓ પડાવશ્યક, કાલિક અને ઉકાલિક ભેદવાળા શ્રુતને જાણે છે. સત્તર પ્રકારના નિર્દોષ સંયમનું પાલન કરે છે. દેવ અને અસુરોને પણ દુધર એવા બ્રહ્મચર્યને ધારણ કરે છે. માસક્ષપણાદિ તપશ્ચર્યા કરે છે. તો પછી તેમને મોક્ષનો સંભવ કેમ ન હોય ?
તેિઓ કહે છે –] સ્ત્રીઓને સમ્યગદર્શન અને જ્ઞાન હોય છે, પણ ચારિત્ર હોતું નથી. કેમકે તેમને સંયમનો અભાવ છે. તે આ પ્રમાણે - સ્ત્રીઓને અવશ્ય વાનો ઉપભોગ કરવો પડે છે અન્યથા નગ્ન સ્ત્રીઓ તિર્યચીની માફક પક્ષોના પરાભવને યોગ્ય થાય છે. પરિગ્રહની પ્રાપ્તિમાં સંયમ હોતો નથી.
| [સમાધાની આ કથન અયોગ્ય છે. સમ્યક સિદ્ધાંતના જ્ઞાનનો અભાવ છે. કેમકે પરમાર્થથી “મૂછ એ પરિગ્રહ” કહેલ છે. તેથી મૂછરિહિત ભરત ચક્રવર્તી
Page #25
--------------------------------------------------------------------------
________________
૧/-I-I૧૫,૧૬
૩૫
અંતઃપુરમાં પણ આદર્શગૃહમાં રહેવા છતાં નિષ્પરિગ્રહી કહેવાય છે. અન્યથા કેવલજ્ઞાન સંભવે જ નહીં. જો મૂછના અભાવે વાસંસર્ગ માગ પરિગ્રહ હોય તો જિનકલ્પ
સ્વીકારેલ કોઈ સાધુને ધૂમસ સહિત ટાઢ પડતી હોય ત્યારે કોઈ ધમર્થીિ પુરુષ તેમના મસ્તકે વસ્ત્ર ઓઢાડે તો તે મુનિ પરિગ્રહી થાય. પણ તેમ માનવું ઈષ્ટ નથી. કેમકે વાના સંસર્ગ માગવી પરિગ્રહ થતો નથી. પણ મૂછો પરિગ્રહ છે. તે સ્ત્રીઓને વાદિમાં ન હોય કેમકે તેને માત્ર ધમપગરણ રૂપે ગ્રહણ કરે છે. તેણી વસ્ત્ર સિવાય પોતાના રક્ષણમાં સમર્થ હોતી નથી. વળી શીતકાલાદિમાં સ્વાધ્યાયાદિ ન કરી શકે. દીર્ધકાળ સંયમના પાલન માટે જયણાથી વસ્ત્રો વાપરે તો પરિગ્રહી ન કહેવાય.
પૂર્વપક્ષવાળા એમ કહે છે – સ્ત્રીને પણ સમ્યગદર્શનાદિ રત્નત્રય સંભવે છે, પણ સંભવ માત્રથી મોક્ષ ન થાય. માત્ર પ્રકનિ પામે. અન્યથા દીક્ષા પછી તુરત બધાંને મોક્ષપદ પ્રાપ્ત થાય. સ્ત્રીઓને પ્રકર્ષયુક્ત રત્નત્રયનો અસંભવ છે. તેથી નિવણ નથી.
ઉકત વાત અયુકત છે. સ્ત્રીને રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ છે, તે વાતનું કોઈ પ્રમાણ નથી. કેમકે સર્વ દેશ અને કાળમાં સ્ત્રીઓને વિશે રત્નત્રયના પ્રકર્ષનો અસંભવ જણાવનાર કોઈ પ્રમાણ નથી. તેની પ્રવૃત્તિમાં અનુમાનનો પણ સંભવ નથી. આવા અસંભવને પ્રતિપાદક કોઈ આગમ પણ નથી, ઉલટું સંભવ પ્રતિપાદક પ્રમાણ સ્થાને સ્થાને મળે છે. જેમકે આ પ્રસ્તુત સૂત્ર.
પૂર્વપક્ષ • સ્વભાવથી આતપ સામે છાયાનો વિરોધ છે, તેમ સ્ત્રી પણ સાથે સમ્યગદર્શનાદિનો. તેથી સ્ત્રીમાં નિર્વાણના અસંભવનું અનુમાન છે. રનમય પ્રક એટલે તુરંત મુકિતપદ પ્રાપ્તિ, અયોગી અવસ્થાના છેલ્લા સમયે હોય, અયોગી અવસ્થા ચર્મચક્ષવાળાને અપ્રત્યક્ષ છે. માટે સ્ત્રીનો રત્નત્રય પ્રકર્મ ન જાણી શકાય.
જો તેમ હોય તો પરષોમાં પણ તે ન જાણી શકાય.
પૂર્વપક્ષ - સર્વોત્કૃષ્ટ પદ પ્રાપ્તિ, સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય. સર્વોત્કૃષ્ટ પદ બે - સાતમી નરક અને મોક્ષ. સ્ત્રીઓને સાતમી તકે ગમનનો આગમમાં નિષેધ છે. કેમકે તેવી મનોવીય પરિણતિ નથી તે રીતે સ્ત્રીઓને સામર્થ્ય અભાવે મોક્ષ પણ નથી. ઈત્યાદિ
ઉક્ત કથનો યુક્ત છે કેમકે જેમ “પૃથ્વી આદિ ખેડી ન શકનાર શાઆધ્યયન ન કરી શકે” તેવું માની શકાય ? - X - X - X • સપ્તમ પૃથ્વીગમન સાથે નિવસિ ગમનનું નિયત સાક્યર્ય નથી. કેમકે ચરમશરીરીને સાતમી નકગમના સિવાય પણ નિર્વાણ પ્રાપ્ત થાય છે. * * * * * સંમૂર્ણિમાદિ પ્રાણી તો ભવસ્વભાવથી જ યથાવત્ સમ્યગદર્શનાદિને પામવા શક્તિમાન નથી. માટે તેમને નિવણનો સંભવ નથી. સ્ત્રીઓ તો યથાવત સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરવા યોગ્ય છે, માટે તેઓમાં નિર્વાણ ગમનનો અભાવ નથી.
વળી ભુજપરિસર્ષ બીજી નક સુધી જ જાય કેમકે તેઓમાં આગળની નરકમૃથ્વી
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ગમનના કારણભૂત તેવા મનોવીર્યનો અભાવ છે. પક્ષી બીજી નરક સુધી, ચતુષ્પદ ચોથી નરક સુધી આદિ • x + અને બધાં ઉર્વલોકમાં સહસારકતા સુધી જાય છે. અહીં બધાંને અધોગતિમાં વૈષમ્ય જોવાથી ઉર્ધ્વગતિમાં તેમ માનવું યોગ્ય નથી. તે રીતે સ્ત્રીઓમાં અધોગતિમાં ન્યૂનપણું તે નિર્વાણ ગમન અભાવમાં હેતુ નથી. સ્ત્રીપુરુષનું અધોગતિ વૈષમ્ય છતાં નિર્વાણ સમાન છે.
આ રીતે વાદલબ્ધિ આદિ અચાન્ય કારણોમાં પણ વૃત્તિકારે ખંડન કરેલ છે, તે સમજી લેવું. તદુપરાંત જંબુસ્વામી પછી કેવળજ્ઞાનનો અભાવ કો પણ ક્યાંય સ્ત્રીનિર્વાણ અભાવ કહ્યો નથી.
પુરુષ શરીરની આકૃતિરૂપે સિદ્ધ થાય તે પુલિંગસિદ્ધ, એ રીતે નપુંસક આકારે વિધમાન થઈ સિદ્ધ થાય તે નપુંસકલિંગસિદ્ધ. જોહરણાદિરૂપ સાધુના વેશમાં રહી સિદ્ધ થાય તે સ્વલિંગસિદ્ધ. પરિવ્રાજકાદિ સંબંધી વલ, ભગવા વસ્ત્રાદિ રૂપ દ્રવ્યલિંગે રહેલ સિદ્ધ થાય તે અન્યલિંગ સિદ્ધ. ગૃહસ્થ વેશમાં રહેલા છતાં સિદ્ધ થાય તે ગૃહિલિંગસિદ્ધ - મરુદેવી આદિ.
એક એક સમયે એક એક મોક્ષે ગયેલા તે એક સિદ્ધ. એક સમયે અનેક મોહો ગયેલાને અનેક સિદ્ધ, એક સમયે અનેક મોક્ષમાં જાય તો ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે તેમ જાણવું. શિષ્ય અનુગ્રહાયેં ગાવાની વ્યાખ્યા - આઠ સમય સુધી નિરંતર એકથી માંડી બત્રીશ સુધી મોક્ષે જાય. અર્થા પહેલા સમયે જઘન્યથી એક કે બે. ઉત્કટથી બનીશ સિદ્ધ થાય, બીજા સમયે પણ તેમજ યાવતું આઠમાં સમયે જઘન્યથી એક, બે, ઉકાથી બગીશ. પછી અવય આંતર પડે. ૩૩ થી ૪૮ સધી નિરંતર સિદ્ધ થાય તો સાત સમય, ૪૯ થી ૬૦ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ છ સમય, ૬૧ થી ૩૨ નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ પાંચ સમય, ૭૩ થી ૮૪ સુધી, નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ ચાર સમય, ૮૫ થી ૯૬ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ ત્રણ સમય, ૯૩ થી ૧૦૮ સુધી નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ બે સમય. બધામાં પછી નિયમા આંતરુ પડે.
૧૦૩ થી ૧૦૮ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી જ જાય. પણ બે-ત્રણ સમય સુધી ન જાય. આ રીતે અનેકસિદ્ધ તે ૧૦૮.
(શંકા) તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધમાં બાકીના ભેદો સમાવિષ્ટ છે, તો બીજા ભેદ ગ્રહણ શા માટે ? બરાબર છે. પણ આ બે ભેદો જ કહેવાથી બાકીના ભેદોનું જ્ઞાન ન થાય, વિશેષ ભેદોના પરિજ્ઞાન માટે શાસ્ત્રના આરંભનો પ્રયત્ન છે. માટે બીજા ભેદો ગ્રહણ કર્યા છે. ••• આ પ્રમાણે અસંસારી જીવનો પ્રથમ ભેદ કહ્યો.
• સૂત્ર-૧૭ :
તે પર સિદ્ધ અસંસર સમાપક જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે કહી છે. તે આ - પ્રથમ સમય સિદ્ધ, દ્વિતીય સમય સિદ્ધ, તૃતીય સમયસિદ્ધ, ચતુઃસમય સિદ્ધ ચાવતું સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫-I-/૧૩
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
સિદ્ધ, અનંત સમય સિદ્ધ. તે પરંપરસિદ્ધ અસંસારી જીવ પ્રજ્ઞાપના. * * * * *
• વિવેચન-૧૩ :
પરંપરસિદ્ધ અસંસારી જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકારે છે ? અનેકવિધ કહ્યા છે. કેમકે પરંપર સિદ્ધનું અનેકવિધત્વ છે. તે આ રીતે - પ્રથમ સમય સિદ્ધ - પરંપર સિદ્ધના પ્રથમ સમયવર્તી. અર્થાત સિદ્ધત્વ સમયથી બીજા સમયમાં વર્તતા. જેને સિદ્ધ થયાને ત્રણ આદિ સમય થયા છે, તે દ્વિતીય સમય સિદ્ધાદિ કહેવાય છે. અથવા પ્રથમ સમય સિદ્ધ - વિવક્ષિત પ્રથમ સમય સિવાયના બીજા સિદ્ધ. એ જ વિશેષથી કહેતા - દ્વિતીય સમય સિદ્ધ ઈત્યાદિ. -x -
હવે સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાનું પ્રથમ સૂણ – • સૂત્ર-૧૮ :
સંસાર સમગ્ર જીવ પ્રજ્ઞાપના કેટલા ભેટે છે ? તે પાંચ ભેદ કહી છે. તે આ - એકેન્દ્રિય સંસારી જીવ પજ્ઞાપના, બેઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના.
• વિવેચન-૧૮ :
ધે સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના, તે પાંચ ભેદે છે. જેમકે - એકેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના, તેમાં એક સ્પર્શન લક્ષણ રૂપ ઈન્દ્રિય જેઓને છે તે એકેન્દ્રિય - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિરૂપ કહેવાનાર સ્વરૂપવાળા, તેવા સંસારી જીવ, તેની પ્રજ્ઞાપના એ પ્રમાણે બધાં પદોમાં કહેવું. વિશેષ એ કે - બે - સ્પર્શન અને રસના લક્ષણ ઈન્દ્રિય જેમને છે તે બેઈન્દ્રિય-શંખ શકિત આદિ. ગણ - સ્પર્શન, રસન, પ્રાણ રૂપ ઈન્દ્રિયો જેમને છે તે ચઉરિન્દ્રિય - ડાંસ, મશકાદિ પાંચ - સ્પર્શન, રસન, પ્રાણ, ચા, શ્રોત્ર લક્ષણ ઈન્દ્રિય જેમને છે તે પંચેન્દ્રિય - મત્સ્ય, મગર, મનુષ્યાદિ.
આ એક, બે, ત્રણ આદિ ઈન્દ્રિયોની પ્રાપ્તિ અસંવ્યવહાર સશિથી આરંભી પ્રાયઃ આ જ ક્રમથી થાય છે. એ બતાવવા માટે આ પ્રમાણે એકેન્દ્રિયાદિનો ક્રમશઃ ઉપન્યાસ કર્યો છે.
ઈન્દ્રિયો બે ભેદે - બેન્દ્રિય, ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યેન્દ્રિયો નિવૃત્તિ અને ઉપકરણરૂપ છે. તે નંદીસૂત્રની ટીકામાં વિસ્તારથી છે, ભાવેન્દ્રિય ાયોપશમ અને ઉપયોગરૂપ છે, તે અનિયતરૂપ છે. એકેન્દ્રિયોને પણ ક્ષયોપશમ અને ઉપયોગરૂપ પાંચે ભાવેન્દ્રિય સંભવે છે, કેમકે કેટલાંક એકેન્દ્રિયોમાં તેનું ફળ દેખાય છે. જેમકે બકુલાદિને ઉન્મત કામિનીના ગીતાદિના શબ્દાદિથી પ્રમોદ ભાવથી જલ્દી પુષ્પ અને ફળ આવે છે.
ભાવેન્દ્રિય લોકવ્યવહાર પ્રસિદ્ધ એકેન્દ્રિયાદિ વ્યવહારનું કારણ નથી, પણ દ્રવ્યેન્દ્રિયો કારણ છે, જેમકે જેને સ્પર્શનેન્દ્રિયરૂપ એક બાહ્ય દ્રવ્યેન્દ્રિય છે તે એકેન્દ્રિય કહેવાય. એ રીતે બે ચાવત્ પંચેન્દ્રિય જાણવા. * * * * *
• સૂત્ર-૧૯ :
એકેન્દ્રિય સંસારીજીવ પ્રજ્ઞાપનાના કેટલા ભેદો છે ? પાંચ ભેદે છે – પૃનીકાયિક, અપ્રdઉ-વાયુ-વનસ્પતિકાચિક.
• વિવેચન-૧૯ :
હવે એકેન્દ્રિયસંસારી જીવ પ્રજ્ઞાપના કહે છે, તે પાંચ ભેદે કહી છે, કેમકે એકેન્દ્રિયનું પંચવિધત્વ છે. તે આ પ્રમાણે - પૃથ્વી - કાઠિન્યાદિ લક્ષણ, તે રૂપ કાયશરીર જેનું છે તે પૃથ્વીકાય. પુત્ર, પ્રવાહી રૂપ કાયાવાળા તે અપકાય. તેજોઅગ્નિ, તે રૂ૫ શરીસ્વાળા તે તેજસ્કાય. વાયુ-પવન રૂપ કાયાવાળા તે વાયુકાય. વનસ્પતિ - લતા આદિપ કાયાવાળા વનસ્પતિકાય.
અહીં બધાં ભૂતોનો આધાર હોવાથી પૃથ્વીકાયિકનું પ્રથમ ગ્રહણ કર્યું છે. પછી તેના વિશે રહેલ અકાયિકોનું ગ્રહણ કરેલ છે. તેઉકાયના પ્રતિપક્ષ રૂપ છે, તેથી પછી તેઉકાય ગ્રહણ કરેલ છે. અગ્નિ, વાયુના સંબંધે વૃદ્ધિ પામે છે, માટે પછી તેને લીધા. દૂર રહેલ વાયુ વૃક્ષ શાખાના કંપનથી થાય, તેથી વનસ્પતિકાયિકને તેના પછી લીધા. -- હવે પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન
• સૂત્ર-૨૦ :
તે પૃવીકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે કહેલા છે. તે આ – સૂક્ષ્મ પૃનીકારિક અને બાદર પૃનીકાયિક.
• વિવેચન-૨૦ :
હવે પૃથ્વીકાયિક કહે છે. તે બે ભેદે કહ્યા - સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય. સૂમનામ કમોંદયથી સૂમ, બાદર નામ કર્મોદયથી બાદર. સૂમપણું અને બાદરપણું કર્મોદયજનિત છે, બોર-આમળા માફક સાપેક્ષ નથી. • x - શબ્દ સ્વગત પતિ • અપતિ ભેદનો સૂચક છે. બાદર પૃથ્વીકાયિકમાં પણ શબ્દ શર્કર, વાલુકાદિ ભેદ સૂચક છે. તેમાં સૂમ પૃથ્વીકાયિક પેટીમાં સંપૂર્ણ ભરેલ સુગંધી દ્રવ્ય માફક સર્વ લોક વ્યાપી છે અને બાદર પૃથ્વીકાયિક લોકના પ્રતિનિયત ભાગમાં રહેલ છે. તેનું પ્રતિનિયત દેશવર્તીપણું આ સૂત્રના બીજા પદમાં જણાવશે.
હવે સૂકમ પૃથ્વીકાયિકોનું સ્વરૂપ જણાવે છે – • સૂત્ર-૨૧ -
સૂમ પૃવીકાયિકો કેટલા ભેદે છે? બે ભેદે કહ્યા. તે આ - પતિ સૂક્ષ્મ પૃedીકાયિક, અપતિ સૂક્ષ્મ પૃedીકાયિક. એ પ્રમાણે સૂક્ષ્મ પૃવીકાયિકો કહ્યા.
• વિવેચન-૨૧ :
હવે સૂમપૃથ્વીકાયિક કહે છે - બે ભેદે છે, પતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને અપર્યાપ્ત સૂમ પૃવીકાયિક, પયતિ એટલે - આહારાદિ ગુગલ ગ્રહણ અને પરિણમન હેતુ આત્માની શક્તિ વિશેષ. તે પુદ્ગલના ઉપચયથી થાય છે. તે આ રીતે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧
૩૯
so
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
• ઉત્પત્તિ સ્થાને આવીને જીવે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કરેલા છે, તેમજ પ્રતિસમય ગ્રહણ કરાય છે કે જે તે પુલોના સંબંધથી તે રૂપે પરિણત થતાં જાય છે, તે પુદ્ગલોની આહારાદિ પુદ્ગલોને ખલ અને રસ રૂપે પરિણમવવાની શક્તિ તે પતિ . તે પયક્તિ છ પ્રકારે છે–
આહારપયપ્તિ, શરીસ્પતિ, ઈન્દ્રિયપતિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પતિ, મન:પર્યાતિ.
(૧) જે શક્તિથી બાહ્ય આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમાવે તે આહાર પતિ . (૨) જે શક્તિથી રસરૂપ થયેલ આહારને સ, લોહી, માંસ આદિ સાત ધાતુપણે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ. (3) જે શક્તિથી ધાતુરૂપે પરિણમાવેલ આહારને ઈન્દ્રિયપે પરિણમાવે તે ઈન્દ્રિય પતિ. આજ અર્થ બીજે સ્થળે અન્ય પ્રકારે કહ્યો છે . પાંચ ઈન્દ્રિયોને યોગ્ય પગલો ગ્રહણ કરી અનાભોગજન્ય વીર્ય વડે ઈન્દ્રિયરૂપે પરિણમાવવાની શક્તિ તે ઈન્દ્રિય પતિ .
(૪) જે શક્તિથી ઉચ્છવાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઉચ્છવાસપણે પરિણાવી અવલંબીને મૂકે તે ઉચ્છવાસ પતિ (૫) જે શક્તિથી ભાષાયોગ્ય પુદ્ગલો લઈને ભાષાપણે પરિણમાવી અવલંબીને છોડે તે ભાષા પતિ. (૬) જે શક્તિથી મનને યોગ્ય પગલો લઈને મનપણે પરિણમાવી અવલંબીને છોડી દે તે મન:પર્યાપ્તિ.
એકેન્દ્રિય, સંજ્ઞી સિવાય બેઈન્દ્રિયાદિ અને સંજ્ઞીને અનુક્રમે ચાર, પાંચ, છ પતિઓ હોય છે. પ્રજ્ઞાપનાના મૂળ ટીકા કતએ કહ્યું છે - એકેન્દ્રિયોને ચાર, વિક્લેન્દ્રિયોને પાંચ, સંજ્ઞીને છ પયક્તિ હોય છે. ઉત્પત્તિ પ્રથમ સમયે જ જે જેટલી પતિ યોગ્ય છે, તેટલી બધીનો એક સાથે આરંભ થાય છે. ક્રમથી પૂર્ણ થાય છે. જેમકે . પહેલા આહાર પયપ્તિ, પછી શરીર પર્યાપ્તિ આદિ. આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ પૂરી થાય છે, બાકીની પતિઓ અનુક્રમે અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે.
આહાર પર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી થાય છે, તે જણાવતું સૂત્ર આહારપદના બીજા ઉદ્દેશામાં છે. [વૃત્તિકારશ્રીએ તે નોંધેલ છે, પણ અમે અમે અનુવાદમાં લીધેલ નથી.]
ઉકત સૂત્રને આધારે આહાર પતિ નિવૃત્તિને એક સામયિકી, જાણવી. - x • x • કેમકે જો આહાર પયતિથી અપતિ હોત તો ‘કદાચ આહારક અને કદાય અનાહારક હોય” તેમ કહેત.
બધી પર્યાપ્તિનો સમાપ્તિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પતિ જેને હોય તે પાપ્તિા કહેવાય છે. એવા જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક તે પયપ્તિા સૂમપૃથ્વીકાયિક કહેવાય. ઘ શબ્દ લબ્ધિ પતિ અને કરણ પર્યાપ્ત રૂપ સ્વગત ભેદો સૂચવે છે.
જેઓ સ્વયોગ્ય પયતિ પરિસમાપ્તિ હિત છે, તે અપયર્તિા છે. એવા તે અપર્યાપ્તા સૂમપૃવીકાયિક. ૨ શદ કરણ અને લબ્ધિ નિબંધન સ્વગત ભેદ સૂચક છે. તેથી કહ્યું છે - સૂમ પૃવીકાયિક અપર્યાપ્તા બે ભેદે છે • લબ્ધિથી અને
કરણથી. તેમાં જે અપર્યાપ્તક રૂપે જ મરે તે લબ્ધિ અપયMિા. જેમણે હજી કરણ • શરીર અને ઈન્દ્રિયાદિ પયક્તિ પૂરી કરી નથી, પણ અવશ્ય કરશે તે કરણ પયતા. આ સૂફમપૃથ્વીકાયિક કહ્યા.
હવે બાદરપૃથ્વીકાયિકોને કહે છે – • સૂત્ર-૨૨ -
બાદર પૃનીકાયિકો કેટલા ભેદે છે ? બે ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - ગ્લHબાદર પૃdીકાય, ખરબાદર પૂરતીકાયિક,
• વિવેચન-૨૨ -
બાદર પૃથ્વીકાયિકોને કહે છે. તે બે ભેદે - ગ્લણ અને ખર બાદર પૃથ્વીકાયિક. તેમાં ગ્લણ એટલે સૂર્ણ થયેલ ઢેફા સમાન મૃદુ પૃથ્વી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ગ્લણ છે - x • અથવા ગ્લણ-મૃદુ બાદર પૃથ્વી જેમનું શરીર છે, તે ગ્લણ બાદર પૃથ્વીકાયિક કહેવાય. વ શબ્દ સ્વ પેટાભેદ સૂચક છે.
ઘર - સંઘાત વિશેષ, કઠિનતા વિશેષને પ્રાપ્ત થયેલ પૃથ્વી. તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ‘ખર' કહેવાય. અથવા ખર બાદર પૃથ્વી જેમનું શરીર છે, તે ખર બાદર પૃથ્વીકાયિક કહેવાય.
• સૂત્ર-૨૩ :
Gણ બાદર પૃવીકાયિકો કેટલા ભેદે છે ? સાત ભેદે છે. તે આ - કાળી માટી, નીતી માટી, લાલ માટી, પીળી માટી, સફેદ માટી, પાંડુ માટી, પનક માટી. તે આ બાદર પૃeતીકાયિક.
• વિવેચન-૨૩ -
હવે ગ્લણ બાદર પૃથ્વીકાયિક કહે છે. તે સાત ભેદે છે. તેમાં પાંચ ભેદો વર્ણભેદથી છે - કાળી, નીલી આદિ માટી. પાંડુ માટી તે દેશ વિશેષમાં ધળરૂપે રહેલ જાણવી, તે રૂપ જીવો પણ ભેદોપચારથી પાંડુ માટી કહેવાય. ‘પનકમાટી' તે નદી આદિ પૂરપ્લાવતિ દેશમાં પૂર ચાલ્યા ગયા પછી જે ભૂમિમાં ગ્લણ મૃદુરૂપ જલ-મળ-કાદવ છે તે પનકમાટી, તે રૂપ જીવો પણ ભેદોપચારથી પનકમાટી કહેવાય છે. - ૪ -
• સૂત્ર-૨૪ થી ૨૯ -
[૨૪] તે દર ભાદર મૃeતી કેટા ભેદે છે ? અનેક ભેદે છે. તે આ પ્રમાણે - [૨૫] પૃedી, કાંકરા, રેતી, ઉપલ, શિલા, લવણ, ખારો, લોઢું, તાંબુ, જસત, સીસું, રૂ, સોનું, વજન, [૨૬] હડતાલ, હિંગલોક, મણસીલ, પારો, જનરન, પ્રવાલ, અભપટલ, અભ્ર વાલુકા, એ બધા બાદર પૃથ્વીકાય જણાવા. હવે મણિવિધાન.
[૭] ગોમેધમક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મફત, મસારગલ્લ, ભુજમોચક, ઈન્દ્રનીલ, [૨૮] ચંદન, ગેરુ, હંસગર્ભ પુલાક, સૌગંધિક, ચંદ્રાપભ, વૈડૂર્ય જલકાંત, સૂર્યકાંત
Page #28
--------------------------------------------------------------------------
________________
૧/-|-|૨૪ થી ૨૯
[૨] યાવત્ તેવા પ્રકારના બીજા બધાં. તે સંક્ષેપથી બે પ્રકારે છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેમાં જે અપતા છે, તે અસંપાપ્ત છે, જે પર્યાપ્તા છે તેઓના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદેશથી હજારો ભેદો છે. સંખ્યાતા લાખો યોનિદ્વારો છે, પ્રાપ્તિા નિશ્રાએ અપાતા ઉત્પન્ન થાય છે, જ્યાં એક પતિો, ત્યાં નિયમા અસંખ્યાતા આપતા હોય. - ૪ - ૪ -
• વિવેચન-૨૪ થી ૨૯ :
૪૧
હવે ખર બાદર પૃથ્વીકાયિકો કહે છે, તે અનેકવિધ કહ્યા છે. તેમાં મુખ્ય ૪૦ ભેદો અહીં કહેલ છે. તેને ચાર ગાથા વડે બતાવે છે. (૧) પૃથ્વી એટલે નદી કિનારાની માટી આદિરૂપ શુદ્ધ પૃથ્વી. (૨) શર્કરા-નાના પત્થરો, (૩) વાલુકા-રેતી, (૪) ઉપલ-ઘડવા લાયક પથ્થર, (૫) શિલા-દેવકુળની પીઠને યોગ્ય મોટો પત્થર, (૬) લવણ-મીઠું, (૩) ઊપ-ખાર, (૮ થી ૧૩) લોઢું આદિ ધાતુ, (૧૪) વજ્ર-હીરો, (૧૫ થી ૧૭) હડતાલ આદિ. (૧૮) સાસગ-પારો, (૧૯) અંજન-સૌવીર આદિ, (૨૦) પ્રવાલ-વિદ્રુમ, (૨૧,૨૨) અભ્રપટલ આદિ બાદર પૃથ્વી છે.
હવે મણિના ભેદો – (૨૩ થી ૪૦) ગોમેજ્જક, રુચક, અંક, સ્ફટિક ઈત્યાદિ. એ રીતે પહેલી ગાથામાં ૧૪ ભેદો, બીજી ગાથામાં આઠ, ત્રીજી ગાથામાં નવ, ચોથી ગાથામાં નવ ભેદો કહ્યા. જે આવા પ્રકારના બીજા પણ પારાગાદિ મણિ ભેદો હોય, તે પણ ખર બાદર પૃથ્વીકારપણે જાણવા.
આ સામાન્ય બાદરપૃથ્વીકાયિકો સંક્ષેપથી બે ભેદે છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે, તે સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓને પ્રાપ્ત થયેલા નથી અથવા વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત થયેલા નથી. તે આ રીતે - વર્ણાદિ ભેદ વિવક્ષામાં તેઓનો કૃષ્ણાદિ વર્ણરૂપે વ્યવહાર કરી શકાતો નથી. - x - તેઓ ઉચ્છ્વાસ પિિપ્ત પૂરી કર્યા વિના જ મરણ પામે છે. તેઓમાં સ્પષ્ટ વર્ણાદિ વિભાગ ન હોવાથી અસંપ્રાપ્તા કહેલા છે.
શંકા-ઉછ્યાસ પર્યાપ્તિ અપૂર્ણ હોય ત્યારે મરણ કેમ પામે, શરી-ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્વે કેમ નહીં ? બધાં પ્રાણી આગામી ભવાયુ બાંધીને જ મરણ પામે, બાંધ્યા વિના નહીં. તે બંધ શરીર, ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ થાય. તેથી આમ કહ્યું. બીજા જે એમ કહે છે – સામાન્યથી વર્ણાદિને ન પામેલ, તે અસંપ્રાપ્ત, તે યુક્ત નથી. કારણ કે વર્ણાદિ શરીર સાથે જ હોય છે અને શરીર તો શરીર પર્યાપ્તિથી થયેલું જ છે.
તેમાં જે પર્યાપ્તા-પોતાની બધી પર્યાપ્તિ પૂર્ણ કરેલાં છે, તેઓના વર્ણાદિ ભેદે હજારો ભેદો છે. વર્ણ-કૃષ્ણાદિ ભેદે પાંચ, ગંધ-બે ભેદે, રસ-તિકતાદિ પાંચ, સ્પર્શમૃદુ આદિ આઠ વળી એકૈક વર્ણાદિના તારતમ્ય ભેદથી અનેક પેટા ભેદો થાય છે. જેમકે ભ્રમર, કોયલ, કાજલના કૃષ્ણ વર્ણમાં તરતમતા છે. આ રીતે ગંધાદિ બધામાં યોજવું. તેથી હજારો ભેદો, સંખ્યાતા લાખ યોનિ થાય.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પૃથ્વીકાયિકોને એકૈક વર્ણ, ગંધ, રસ, સ્પર્શને વિશે સંવૃત્ત યોનિ હોય છે. તેના ત્રણ પ્રકારો – સચિત્ત, અચિત્ત, મિશ્ર. વળી બીજા ત્રણ ભેદ - શીત, ઉષ્ણ, શીતોષ્ણ. શીતાદિના પણ તારતમ્યથી અનેક ભેદો થાય છે. આ રીતે સ્વસ્થાનને આશ્રીને વિશિષ્ટ વર્ણાદિથી અસંખ્યયોનિ, છતાં જાતિ આશ્રિત એક યોનિ છે.
આ રીતે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિકોની મળીને સર્વ સંખ્યાથી સાત લાખ યોનિ થાય છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. કેટલા ? જ્યાં એક પર્યાપ્તો, ત્યાં નિયમા તેની નિશ્રાએ સંખ્યાતીત અપર્યાપ્તા. પૃથ્વીકાયિકો કહ્યા. હવે કાયિકની પ્રતિપાદનાર્થે કહે છે –
૪૨
• સૂત્ર-૩૦ :
તે કાયિક કેટલા ભેદે છે ? બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. તે સૂક્ષ્મ અપ્રકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે – પર્યાપ્તા સૂક્ષ્મ અને અપચાિ સૂક્ષ્મ અકાયિક. તે સૂક્ષ્મ કાયિક કહ્યા.
તે બાદર અકાયિક કેટલા ભેદે છે? અનેક ભેદે કહ્યા છે. તે આ – ઓસ, હિમ, મહિકા, કરક, હરતનું, શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખટ્યોદક, અમ્લોદક, લવણોદક, વારુણોદક, ક્ષીરોદક, ધૃતોદક, શ્નોતોદક, સોદક. બીજા તેવા પ્રકારના ઉદકો હોય. તે સંક્ષેપથી બે ભેદે – પર્યાપ્તા અને અપાતા.
તેમાં જે પર્યાપ્તા છે, તે સંપાતા છે. જે પર્યાપ્તા છે, તેઓના વર્ણ
ગંધ-સ-સ્પર્શ આદેશથી હજારો ભેદો છે, અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તતા ઉદ્ભવે છે. જ્યાં એક ત્યાં નિયમા અસંખ્યાતા
• વિવેચન-૩૦ :
સુગમ છે. ઓસ-અવશ્યાય, ઝાકળ. હિમ-બફ, મહિકા-ધૂમસ, માગસર આદિમાં સૂક્ષ્મવૃષ્ટિ. કરક-ધન ઉપલ. હરતનુ-પૃથ્વી ભેદીને તૃણાગ્રે લાગેલ બિંદુ. શુદ્ધોદક - આકાશમાંથી પડેલ કે નદીનું પાણી, તે સ્પર્શ-સાદિ ભેદે અનેક પ્રકારે છે. તે આ રીતો – શીતોદક - નદી આદિ જળાશયનું શીત પરિણામવાળું પાણી, ઉષ્ણોદક - સ્વભાવથી કોઈ ઝરાદિનું ઉષ્ણ પરિણામી પાણી. ક્ષારોદક-કંઈક ખારું પાણી. ખડ્વોદક-કંઈક ખાટું પરિણામી પાણી. અમ્લોદક-સ્વભાવથી અમ્લ પરિણામી, કાંજીવત્ પાણી. લવણોદક - લવણ સમુદ્રમાં રહેલ જળ. આ રીતે વારુણોદકાદિ
જાણવા.
જે આવા પ્રકારના બીજા પાણી, રસ સ્પર્શાદ ભેદભિન્ન ધૃતોદકાદિ બાદર અકાયિકો જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ બધું પૂર્વવત્. યોનિ સાત લાખ.
- - - હવે તેઉકાયિક કહે છે –
• સૂત્ર-૩૧ :
તે તેજસ્કાર્ટિક કેટલા ભેટે છે? બે ભેદે કહેલ છે. તે આ - સૂચન
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૪
૧|-|-|૩૧
૪૩ તેઉકાયિક અને ભાદર તેઉકાચિક. તે સૂક્ષ્મ તેઉકાયિક કેટલા ભેદ છે ? બે ભેદ કહેલ છે - પર્યાપ્તક, અપયતક. તે સૂક્ષ્મ તેઉકાયિક કહા. • • • ભાદર તેઉકાયિક કેટલા ભેદ છે ? અનેક ભેદે કહ્યા છે. તે આ - ગાર, વાલા,
મુર, અર્ચિ, અલાત, શુદ્ધ અનિ, ઉલ્કા, વિધુત, અશનિ, નિતિ, સંઘર્ષથી સમુસ્થિત, સૂર્યકાંતમણિ નિશ્ચિત બીજા તેવા પ્રકારના તેઉકાયિકો.
આ બાદ તેઉકાયિક સંક્ષેપથી બે ભેદે કહેલ છે - પપ્તા અને આપતિા . તેમાં જે આપયતિ , તે અસંહાપ્ત છે. તેમાં જે પયક્તિા છે, તેઓના વર્ણ-ગંધ-રસાઈ આદેશ થકી હજારો ભેટો થાય છે. સંખ્યાતા લાખ યોનિ દ્વારો થાય છે. યતાની નિશ્રાએ અપર્યાપ્તા ઉતપન્ન થાય છે. જ્યાં એક ત્યાં નિયમા અસંખ્યાતા ઉપજે. તે બાદરતેઉકાયિક, તે તેઉકાયિક છે.
• વિવેચન-૩૧ :
સંગમ છે. વિશેષ આ - અંગાર-નિર્ધમ અગ્નિ. વાલા-જાજવલ્યમાન અગ્નિ અથવા દીપશીખા. મુમુર-રાખથી મિશ્રિત અગ્નિકણ. અર્ચિ- અગ્નિ સાથે ન જોડાયેલ જવાલા. અલાત-ઉંબાડીય. શુદ્ધાગ્નિ-લોઢાના પિંડમાં રહેલ. ઉકા-ખરતો અગ્નિ. અશનિ-આકાશથી પડતા અનિકણ. નિર્ધાત-વૈક્રિય અશનિ પ્રપાત. સંઘર્ષ સમુસ્થિત - કાઠાદિના ઘસાવાથી થતો અગ્નિ, - x - x - આવા તેઉકાયિકોને બાદર તેઉકાયિક જાણવા. શેષ પૂર્વવતું. યોનિ સાત લાખ. તેઉકાયિક કહ્યા. હવે વાયુકાયિક
• સૂગ-૩ર :
વાયકાયિકો કેટલા ભેદે છે? બે ભેદે - સૂક્ષ્મ, ભાદર. તે સૂક્ષ્મ વાયુકાયિક કેટલા ભેદે છે ? બે ભેદે - પર્યાપ્ત અને અપતિ સૂક્ષ્મ વાયુકાયિક. તે સૂમ વાયુકાયિક કા.
બાદર વાયુકાયિક કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – પૂરવાત, પશ્ચિમવાત, દક્ષિણવાત, ઉત્તરવાત, ઉtdવાત, ધોવાત, તિછોંવાત, વિદિ સીવાત, વાતોભામ, વાતોકલિકા, વાતમંડલિકા, ઉત્કલિકા વાત, મંડલિકાવાત, મુંજાવાત, ઝાવાત, સંવર્તવાત, પનવાત, તેનુવાત શુદ્ધ વાત.
- તથા આ પ્રકારનો અન્ય વાયુ બાદ વાયુનાસિક છે. સંક્ષેપથી બે ભેદે કહ્યો – પતક અને અપર્યાપ્તક તેમાં જે અપર્યાપ્તક છે, તે અસંહાપ્ત છે. જે પયતિક છે, તેઓના વણ-ગંધ-રસસ્પર્શ આદેશથી હજારો ભેદ છે, સંખ્યાતા લાખ યોનિ દ્વારો છે. પ્રયતા નિશ્રાએ અપાતા ઉપજે છે. જ્યાં એક પયતો ત્યાં નિયમાં અસંખ્યkil અપયતા છે. - X - X -
• વિવેચન-૩ર :
સુગમ છે. વિશેષ આ - પાળવાઈ - પૂર્વ દિશામાંથી આવતો વાયુ. એ રીતે પશ્ચિમાદિનો કહેવો. ઉંચે ગમન કરતો વાય તે ઉdવાત. એ રીતે ધો અને તિછવાયુ કહેવો. વાતોશ્નામ-અનવસ્થિત વાયુ. વાતોકલિકા-વાયુતરંગ. વાતમંડલી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વંટોળીયો. ઉકલિકાવાત• પ્રચુર તરંગ મિશ્રિત વાયુ. મંડલિકાવાત • સતત મંડલકારે વાતો વાયુ ગુંજાવાત - શબ્દ કરતો વાય. ઝંઝાવાત - વૃષ્ટિસહિત વાયુ. સંવતંકવાત - તૃણાદિ સંવર્ધન સ્વભાવ. ઘનવાત - ઘન પરિણામ વાયુ. તનુવાત - ઘનવાતની નીચે રહેલ વાયુ. શુદ્ધવાત - મંદ, સ્થિર વાયુ. અથવા બસ્તિ કે મસકમાંનો વાયુ.
હવે વનસ્પતિકાયિકની પ્રતિપાદના. • સૂત્ર-૩૩ થી 38 -
[3] વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે? બે ભેદ • સૂક્ષ્મ અને ભાદર વનસ્પતિકાયિક... [૩૪] સૂક્ષ્મ વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? બે ભેદે - પર્યાપ્તા અને અપતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિક. તે સૂક્ષ્મ વનસ્પતિકાચિક કહા... [૩૫] બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? બે ભેદે • પ્રત્યેક અને સાધારણ ભાદર વન ...[3] પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદ છે ? બાર ભેદે - [39] વૃ૪, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, પવન, તૃણ, વલય, હરિત, ઔષધિ, જરૂહ અને કુહણ.
• વિવેચન-૩૩ થી ૧૭ :
સુગમ છે. - x - તે બાદર વનસ્પતિકાયિકો કેટલા ભેદે છે ? બે ભેદે – પ્રત્યેક શરીર અને સાધારણ શરીર બાબર વનસ્પતિકાય. એક એક જીવને પ્રાપ્ત થયેલ તે પ્રત્યેક શરીર, તે જેને છે તે પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય. ‘ત્ર' શબ્દ પોતાના પેટા ભેદ સૂચક છે. સમાન - તુલ્ય શ્વાસોચ્છવાસાદિનો ઉપભોગ જે રીતે થાય, તથા એકીભાવથી અનંત જંતુનો સંગ્રહ જેમાં છે તે સાધારણ. જેમને સાધારણ શરીર છે, તે સાધારણ શરીરવાળા.
તે પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે ? તે બાર ભેદે છે. તે આ રીતે - (૧) આમ આદિ વૃક્ષો, (૨) રીંગણી આદિ ગુચ્છ, (3) નવમાલિકા આદિ ગુલ્મો, (૪) ચંપકલતાદિ લતા, અહીં જેમના સ્કંધ પ્રદેશમાં વિવક્ષિત ઉર્વગત એક શાખા સિવાય મોટી બીજી શાખાઓ ન નીકળે તે લતા જાણવી. (૫) કમાંડી આદિ વેલા. (૬) શેરડી આદિ પર્વગ. (૭) કુશ-અર્જુનાદિ વૃણ. (૮) કેતકી આદિ વલય, તેની ત્વચા વલયાકારથી રહેલ છે. (૯) હરિત-તાંદળજો આદિ (૧૦) ઔષધિડાંગર આદિ, (૧૧) જલરૂહ-પાણીમાં ઉગે તે ઉદક આદિ, (૧૨) કુહણ-ભૂમિફોડાદિ અકાય પ્રમુખ.
• સૂત્ર-3૮ થી ૪૨ -
[૩૮] તે વૃક્ષો કેટલા ભેદે છે ? બે ભેદે છે. એકાસ્થિક અને બહુબીજક. તે એકાશ્ચિક કેટલા ભેદ છે ? અનેક ભેદે છે... [૩] લીંબડો, આંબો, જાંબુ, કોમ, શુદ્રામ, જંગલી આંબો, સાલ, કોલ, પીલુ, સેલ, શલ્લકી, મોચકી, માલુક, ભકુલ, પલાસ, કરંજ, [ro] પુત્રંજીવ, અરીઠા, બહેડા, હરિતક, ભીલામાં, ઉબેભરિકા, allરિણી, ધાતકી, પિયાલ [૪૧] યૂતિબિંબ કરંજ, Gણા, શીશમ,
Page #30
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૩૮ થી ૪૨
૪૫
અસન, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક. [૪૨] અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વૃક્ષો, એઓના મૂલો, કંધે, સ્કંધો, ત્વચા, શાખા, પ્રવાલો અસંખ્યાત જીવવાળા છે, પાંદડા પ્રત્યેક જીવવાળા, પુષ્પો અનેક જીવવાળા અને ફળો એકબીજવાળા છે. તે એકાસ્થિક કહ્યા.
• વિવેચન-૩૮ થી ૪૨ :
ઉદ્દેશ ક્રમથી નિર્દેશ થાય, એ ન્યાયે પહેલા વૃક્ષ પ્રતિપાદનાર્થે કહે છે – તે વૃક્ષે બે ભેદે કહ્યા છે. એકાસ્થિક, બહુબીજક. એક એક ફળમાં એક એક બીજ તે એકાસ્થિક, - x - ઘણું કરી અસ્થિબંધ સિવાય જ ફળની અંદર જેમને ઘણાં બીજો છે, તે બહુબીજક છે.
એકાસ્થિક પ્રતિપાદના - એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે ? અનેક પ્રકારના છે. તેની ત્રણ ગાથાઓ છે. તેમાં લીંબડો આદિ પ્રસિદ્ધ છે. શાન સજ્જત, અંકોલ-અંકોષ્ઠ, શેલુ-ગુંદા, સલ્લકી-હાથીને પ્રિય એક વનસ્પતિ, - ૪ - બકુલ-કેસર, પલાશ-કેસુડો, કરંજ-નકતમાલ, - ૪ - બિભિતક-બહેડા, હરિતકકપાય બહુલ વનસ્પતિ, - ૪ - ઉબેભરિકા આદિ પ્રસિદ્ધ છે.
આ અને આવા પ્રકારે બીજા, તે બધાં એકાસ્થિક જાણવા.. એકાસ્થિકો મૂળો પણ અસંખ્યાત જીવક છે. એ પ્રમાણે કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ પણ પ્રત્યેક અસંખ્યાત પ્રત્યેક શરીર જીવક છે. તેમાં મૂળ, કંદની નીચે ભૂમિમાં પ્રસરે છે. ઈત્યાદિ. - ૪ - ૪ - x - ફળો એકાસ્થિક છે. હવે બહુબીજક કહે છે - • સૂત્ર-૪૨ (ચાલુ) થી ૪૬ :
[જર] બહુબીજક વૃક્ષો કેટલા ભેટે છે ? અનેક ભેદે છે. [૪૩] અસ્થિક, હિંદુક, કપિત્થ, ભાડક, માતુલિંગ, બિલ્વ, આમળા, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉંબર, વડ... [૪૪] ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પિપ્પલી, શતરી, પ્લક્ષવૃક્ષ, કાકોદુંબરી, કુત્તુંભરી, દેવદાલી... [૪૫] તિલક, લકુચ, છત્રીઘ, શિષિ, સપ્તપર્ણ, દધિપણું, લોઘ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબા... [૪૬] તે સિવાય તેવા બીજા પ્રકારના તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, ગંદો, સ્કંધો, શાખા, પત્ર પ્રત્યેક જીવિકા, પુષ્પો અનેકજીવિકા, ફળ બહુબીજકા છે. તે બહુબીજકો છે. તે વૃક્ષો કહ્યા.
• વિવેચન-૪૨ થી ૪૬ :
તે બહુબીજવાળા વૃક્ષ અનેક પ્રકારે છે. અસ્થિકથી આરંભી કદંબ સુધીમાં કેટલાંક અતિ પ્રસિદ્ધ છે. કેટલાંક દેશ વિશેષથી જાણવા. માત્ર અહીં આમળા આદિ લોક પ્રસિદ્ધ છે, તે ન લેવા, કેમકે તેનામાં એક બીજ જ હોય છે. પણ દેશ વિશેષથી બહુબીજક ગ્રહણ કરવા. તે સિવાય બીજા પણ તેવા પ્રકારના બહુબીજવાળા વૃક્ષો જાણવા. તેના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ પ્રત્યેક અસંખ્યાત પ્રત્યેક શરીર જીવિ છે. પત્રો પ્રત્યેકજીવી છે. પુષ્પો અનેકજીવી છે, ફળો બહુબીજવાળા છે. - x
-
૪૬
-
હવે ગુચ્છ પ્રતિપાદનાર્થે કહે છે
• સૂત્ર-૪૬ થી ૮૧ :
[૪૬] ગુચ્છો કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે કહ્યા છે – [૪૭] રીંગણી, સલ્લકી, મુંડકી, કન્નુરી, જાસુમણા, પી, આટકી, નીલી, તુલસી, માતુલિંગી, [૪૮] કુત્તુંભરી, પિપર, અલસી, વલ્લી, કાકમાથી, તુરચુ, પોલકંદકી, વિઉવા, વત્થલ, બદર, [૪૯] પત્તઉર, સીયઉર, જવાસો, નિર્ગુડી, કસ્તુંબરી, ધાણા, અત્યઈ, તલઉડા, [૫૦] શણ, પાણ, કાસુંદરો, અધેડો, શ્યામા, સિંદુવાર, કરમર્દ, અરડુસી, કેરડો, ઐરાવણ, મહિત્ય. [૫૧] જાઉલગ, [૫૨] માલગ, [૫૩] પરિલી, [૫૪] ગુજમારિણી, કુવ્વકારિયા, મજીઠ, ડોડી, કેતકી, ગંજ, પાડલ, દાસી, અંકોલ.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
[પર] એ સિવાય બીજા પણ તેવા પ્રકારના ગુચ્છો જાણવા. - - - કેટલા ભેટે છે? ગુલ્મો અનેક ભેદે છે
ગુલ્મો
[૫૩] સૈયિક, નવમાલિકા, કોરંટક, બંધુજીવક, મણોજ, પિઈય, પણ, કણેર, કુબ્જક, સિંદુવાર. [૫૪] જાઈ, મોગરો, જૂઈ, મલ્લિકા, વાસંતી, વસ્તુલ, કથુલ, સેવાલ, ગ્રથી, મૃગતિકા. [૫૫] સંપકજાતિ, નવનીયા, કુ, મહાજાતિ, એ પ્રમાણે અનેક આકારના ગુલ્મો જાણવા. ગુલ્મો કહ્યા.
[૫૬] તે લતાઓ કેટલા ભેટે છે ? લતા અનેક પ્રકારે કહી છે – [૫૭] પદ્મલતા, નાગલતા, અશોક, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિલતા, અતિમુતકલતા, કુદશ્યામલતા. [૫૮] જે આવા પ્રકારે અન્ય હોય તે બધી. આ પ્રમાણે લતા કહી.
-
–
તે વી કેટલા ભેદે છે ? વલ્લી અનેક ભેદે કહી છે - [૫૯] યૂસફલી, કાલિંગી, તુંબી, તપુરસી, એલવાલુંકી, ઘોસાતકી, પંડોલા, પંચાંગુલી, નીલી. [૬૦] કંડૂઈકા, કેંગુચા, કકકોડકી, કારેલી, સુભગા, કુચવાય, વાગલી, પાવ, વલ્લી, દેવદાલી. [૬૧] આસ્કોતા, અતિમુક્ત, નાગલતા, કૃષ્ણા, સૂર્યવલ્લી, સંઘટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, [૬૨] મૃદ્ધિકા, અણવલ્લી, કૃષ્ણ છિરાલી, જયંતિ, ગોવાલી, પાણી, માસાવલ્લી, ગુંજીવલ્લી, વિચ્છાણી. [૬૩] શશિબિંદુ, ગોતફુસિયા, ગિકિણકી, માલુકા, અંજનકી, દધિપુષ્પિકા, કાકણી, મોગલી, અકબૌદિ, [૬૪] તે પ્રકારની બીજા પણ જે છે તે વીઓ.
-
તે પર્વગ શું છે ? અનેક ભેદે કહેલ છે – [૬૫] ઇસ્, ઇક્ષુવાટિકા, વીરુણી, ઇક્કડ, ભમાસ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતચોક, નલ, [૬૬] વાંસ, વેણુ, કનક, કકવિંશ, ચંપાવશ, ઉદગ, કુડગ, વિમત, ઠંડાવેણુ, કલ્યાણ. [૬૭] આવા પ્રકારની અન્ય પણ પૂર્વગ
વૃક્ષ કેટલા ભેટે છે અનેક ભેદે કહેલ છે. [૬૮] સેડિય, મંતિય, હોતિય, દર્ભ, કુશ, પર્વક, પોડલ્સ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, વેય, ક્ષીર,
Page #31
--------------------------------------------------------------------------
________________
૧/-|-/૪૬ થી ૮૫
ભુરા [૬૯] એરંડ, કુરવિંદ, કકર, મુટ્ઠ, વિભંગ, મધુરતૃણ, છુય, સિપ્પિય, સંકલીતૃણ, [૭૦] આવા પ્રકારના અન્ય જે હોય તે બધાં આ વૃક્ષો કહ્યા.
તે વલય કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. [૭૧] તાલ, તમાલ, તક્કલી, તોયલી, શાલી, સાકલ્લાણ, સરલ, જાવતિ, કેતકી, કદલી, સમવૃક્ષ, [૩૨] ભુજવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપરી, ખજૂરી, નાલિયેરી. [૩] આવા પ્રકારના અન્ય પણ વલયો.
*ક
હરિત કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. [૭૪] અોરુહ, વોડાણ, હરિતક, તંલેગ, વત્થલ, પોગ, માર્જરયા, બિલ્લી, પાલક્ક. [૫] દકપિપ્પલી, દર્શી, સોન્થિય, સાય, મંડુક્કી, મૂલક, સરસવ, અંબિલ, સાકેત, જિયંતક. [૭] તુલસી, કૃષ્ણા, ઉરાલ, ફØિજક, અર્ક, ભૂજનક, વારક, દમનક, માક, શતપુષ્પ, ôદિવર. [૭] આ સિવાયના તે પ્રકારના અન્ય પણ હસ્તિ
તે ઔષધિ કેટલા ભેટે છે ? અનેક ભેટે છે – શાલી, વીહી, ઘઉં, જવ, વાવ, કલાય, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિસંદ-ચોળા, મઠ, ચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વરૃ, કોર્ડ્સ, સણ, સરસવ, મૂળાના બીજ, આવા પ્રકારની અન્ય પણ જે વનસ્પતિ તે ઔષધિ જાણવી.
જલરુહ કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – ઉદક, અવક, પનક, શેવાળ, કલય, હઠ, કોય, કચ્છ, ભાણી, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુરીક, શતત્ર, સહસ્ર પત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજપુષ્કર, તે સિવાયના આવા પ્રકારના બીજા જલહો પણ જાણવા. તે જલહ કહ્યા. કુહણા કેટલા ભેટે છે ? અનેક ભેટે છે આય, કાય, કુહણ, કુણઽ, દન્વહલિયા, સફાય, સજ્ઝાય, છત્રીક, વંસી, નહિયા, કુરય. તે સિવાય તેના જેવા પ્રકારના કુહુણા જાણવા.
[૮] વૃક્ષોના વિવિધ સંસ્થાન, એકજીવિકા પત્રો, સ્કંધો પણ એક જીવા, તાડ-સરલ-નાલીડેરી એક જીવવાળા છે. [૯] જેમ સઘળાં સરસતો ચિકાશવાળા દ્રવ્યથી મિશ્રિત થયેલાની એક વર્તિતા વાટ કરી હોય તેવા પ્રત્યેક શરીરીના શરીરસમુદાયો હોય છે. અથવા [૮૦] ઘણાં તલના સમુદાયવાળી તલપાપડી હોય તેમાં ઘણાં તલો વડે સંહત થાય તેમ પ્રત્યેક શરીરીની શરીર સંઘાત હોય છે. [૮] તે આ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કહ્યા.
• વિવેચન-૪૬ થી ૮૧ -
આ ગુચ્છા આદિ ભેદો પ્રાયઃ સ્વરૂપથી જ પ્રસિદ્ધ છે. કેટલાંક દેશ વિશેષથી જાણવા. અહીં વૃક્ષાદિ ભેદમાં જ્યાં એક નામ એકમાં ગ્રહણ કરી, ફરી તે જ નામ બીજા ભેદમાં જણાય, ત્યારે તેના સમાન નામની ભિન્ન જાતિય જાણવી અથવા અનેક જાતની હોય છે જેમકે નાળિયેરી એકાસ્થિક છે, વલય પણ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વિવિધ પ્રકારે આકૃતિ જેમની છે, તે નાનાવિધ સંસ્થાન. વૃક્ષના ગ્રહણથી ગુચ્છ, ગુલ્માદિ પણ જાણવા. પાંદડા એક જીવ અધિષ્ઠિત જાણવા. સ્કંધ પણ એકજીવ અધિષ્ઠિત છે. - ૪ - ૪ - તાડ આદિ માફક ઉપલક્ષણથી બીજી વનસ્પતિઓનો પણ સ્કંધ આગમને અનુસરીને એક જીવાશ્રિત જાણવો. તે સિવાય અનેક વનસ્પતિઓના પ્રત્યેક સ્કંધોનો અનેક પ્રત્યેક શરીરી, અનેક જીવાશ્રિત હોય છે. - x - ૪ - તેના અવસ્થાનનું સ્વરૂપ દૃષ્ટાંત વડે જણાવે છે - અહીં સરસવનું અને તલપાપડીનું દૃષ્ટાંત છે. - - x - આ ઉપમા વડે પ્રત્યેક શરીરી જીવોના શરીર સંઘાત પૃથક્ પૃથક્ સ્વ-સ્વ અવગાહનાવાળા હોય છે, તે બતાવ્યું - X - ૪ - ૪ - ૪ - • સૂત્ર-૮૨ થી ૧૧૯ :
-
[૮૨] સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે ? તે અનેક ભેદે કહ્યા છે – [૮૩] અવક, પનક, સેવાલ, રોહિણી, થિ, થિભગ, અશ્વકર્ણી, સિંહકર્તી, સિટી, મુસુંઢી. [૪] રુરુ, કુંડસ્કિા, જીરુ, ક્ષીરવિદારિકા, કિર્ત્તિ, હળદર, આદુ, આલુ, મૂળા. [૮૫] કબૂસ, કશુક્કડ, મહુપીતલઈ, મધુશ્રૃંગી, નીરુહા, સસુગંધા, છિન્નરુહા, બીજગુહા. [૮] પાઠા, મૃગવાળુંકી, મધુરા, રાજવલ્લી, પન્ના, માઢરી, દંતી, ચંડી, કિટ્ટી. [૮] માયપર્ણી, મુપર્ણી, જીવક, રસહ, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નહીં. [૮૮] કૃમિરાશિ, મોથ, લાંગલી, વજ, પેલુગ, કૃષ્ણ, પઉલ, હઢ, હરતનુક, લોયાણી. [૮] કૃષ્ણકંદ,
વજ્રક, સૂરણકંદ, અલ્લુર આ અનંતકાયિક છે. [૯૦] તૃણમૂલ, કંદમૂલ,
વંસમૂલ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવાત્મક જાણવા. [૧] શીંગોડાના ગુચ્છ અનેક જીવાત્મક જાણવો. પાંદડા એક એક જીવવાળા અને તેના ફળમાં બે જીવો છે.
[૨] જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂલ અને તે સિવાયના તેના જેવા બીજા મૂલ અનંત જીવાત્મક જાણવા. [૩] જે કંદ ભાંગવાથી સરખો બંગ દેખાય તે અને તેના જેવા બીજા કો અનંત જીવાત્મક જાણવા. [૯૪] જે સ્કંધ ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે સ્કંધ અને બીજા તેવા પ્રકારના સ્કંધો અનંત જીવાત્મક જાણવા. [૫] જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી વ્વચા અનંત જીવાત્મક જાણવી. [૬] જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા તેના જેવી બીજી શાખા અનંત જીવાત્મક જાણવી. [૭] જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા તેના જેવા બીજા પવાલો અનંત જીવાત્મક જાણવા. [૮] જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડુ તથા તેના જેવા બીજા પાંદડા અનંત જીવાત્મક જાણવા. [૯] જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પુષ્પ અને તેના જેવા બીજા પુષ્પો અનંત જીવાત્મક જાણવા. [૧૦૦] જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે ફળ અને બીજા તેના જેવા ફળો અનંત જીવાત્મક જાણવાં. [૧૦૧]
Page #32
--------------------------------------------------------------------------
________________
૧|-|-/૮૨ થી ૧૧૯
જે બીજને ભાંગતા સરખો ભંગ દેખાય તે બીજ અને તેવા અન્ય બીજો અનંત જીવાત્મક જાવ.
[૧૦૨] જે મૂળ ભાંગવાથી વિષમ ભંગ દેખાય, તે અને તેવા પ્રકારના અન્ય મૂલો પ્રત્યેક જીવવાળા છે. [૧૦૩] જે કંદ ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના અન્ય કંદો પ્રત્યેક જીવવાળા જાણવા. [૧૦૪ થી ૧૧૧] ઓ રીતે જ સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજના વિષયમાં સૂત્રો
જાણવા.
૪૯
[૧૧૨] જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકારિક જાણવી. [૧૧૩ થી ૧૧૫] આવા જ સૂત્રો કંદ, સ્કંધ, શાખાના વિષયમાં જાણવા.
[૧૧૬] જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણળી. [૧૧૭ થી ૧૧૯] એ પ્રમાણે કંદ, સ્કંધ, શાખા વિષયમાં આ પાઠ જાણવો.
• વિવેચન-૮૨ થી ૧૧૯ :
સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક કેટલા ભેદે છે? અનેક ભેદે કહેલ છે. અહીં કેટલાંક પ્રસિદ્ધ અને કેટલાંક દેશ વિશેષ પ્રસિદ્ધ નામ છે. ઉક્ત નામ સિવાયના તેવા પ્રકારના પણ અનંત જીવવાળા જાણવા. તૃણમૂળ આદિમાં ક્યાંક જાતિભેદ કે દેશભેદથી સંખ્યાત જીવો અને ક્યાંક અસંખ્યાત, ક્યાંક અનંત જીવો જાણવા. શીંગોડાનો ગુચ્છ અનેકજીવવાળો જાણવો. તેની ત્વચા, શાખાદિ પણ અનંત જીવાત્મક છે. માત્ર તેના પાન પ્રત્યેક જીવવાળા છે. ફળમાં પ્રત્યેકમાં બબ્બે જીવો
જાણવા.
જેના મૂળ ભાંગવાથી સમભંગ - એકાંત સદંશરૂપ ચક્રાકાર ભંગ સ્પષ્ટ દેખાય તે મૂળ અનંત જીવાત્મક છે. - ૪ - ૪ - આ પ્રમાણે કંદાદિ નવ ગાથા કહેવી. હવે પ્રત્યેક શરીર લક્ષણ નામક દશ ગાથા કહે છે – જેના મૂળના ભંગ સ્થળે વિષમ છેદવાળો કે ખરબચડો ભાગ સ્પષ્ટ દેખાય તે મૂળ પ્રત્યેક જીવાત્મક જાણવું. - X - ૪ - આ રીતે કંદાદિ સંબંધે નવે ગાયા સમજી લેવી.
જે
હવે મૂલાદિની છાલનું અનંતકાયિકપણું જાણવા માટે લક્ષણ કહે છે મૂળના મધ્ય ભાગમાં રહેલા ગર્ભથી તેની છાલ જાડી હોય તે અનંતજીવવાળી જાણવી. - x - હવે છાલના પ્રત્યેક જીવપણું જાણવાનું લક્ષણ કહે છે – જે મૂળના
મધ્યવર્તી ગર્ભથી તેની છાલ પાતળી હોય તે પ્રત્યેક જીવી જાણવી. - x - x -
* [જે મૂળ ભાંગતા તેનો ભંગ સરખો સ્પષ્ટ રૂપે જણાય, ઈત્યાદિ અનંતકાચના લક્ષણને સ્પષ્ટપણે પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે – વજ્રામાં - જે મૂળ, સ્કંધ, ત્વચાદિ ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું ગોળ અને તદ્દન સમ હોય તે મૂલાદિ અનંત જીવવાળા જાણવા.] - આ વૃત્તિ હવે પછીના સૂત્રોની કહી. આ સૂત્રો આ પ્રમાણે 20/4
Чо
જાણવા =
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
• સૂત્ર-૧૨૦ થી ૧૩૨ -
[૧૨] જેને ભાંગતા ભંગસ્થાન ચક્રાકાર હોય અને ગાંઠ ચૂર્ણ-રજથી વ્યાપ્ત હોય, ભંગસ્થાન પૃથ્વી સમાન હોય તે અનંત જીવવાળી વનસ્પતિ જાણવી. [૧૨] ગુપ્તશિરાક, ક્ષીરવાળું કે વિનાનું હોય, પ્રનષ્ટ સંધિ હોય તે પાંદડું અનંત જીવાત્મક જાણવું.
[૧૨૨] જલજ, સ્થલજ, વૃંતબદ્ધ, નાલબદ્ધ પુષ્પો સંખ્યાત, અસંખ્યાત, અનંત જીવવાળા જાણવા. [૧૨૩] જે કોઈ નાલબદ્ધ પુષ્પો છે, તે સંખ્યાતા જીવવાળા હોય છે. જે નિહુ - થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનંત જીવવાળા છે. [૧૨૪] પદ્મિની કદ, ઉત્પલિની કંદ, અંતરક, ઝિલ્લિ અનંતજીવાત્મક છે અને બિસ, મૃણાલ એક જીવાત્મક છે. [૧૨૫] પલાંડુકંદ, લાણ કંદ, કંદલીકંદ, કુસ્તુંબક અને તેના જેવા અન્ય પણ પ્રત્યેક જીવવાળા છે.
[૧૨૬] પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર, સહસ્રમ... [૧૨] તેના બિંટ, કેસર, મિંજ પ્રત્યેક એક જીવવાળા છે. [૧૨૮] વેણુ, નલ, ઇક્ષુવાટિકા, સમાસઇક્ષુ, ઇક્કડ, ડ, કસ્કર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વગની... [૧૨૯] આંખ, પર્વ, પરિમોટક એ બધાં એક જીવના છે પત્રો પ્રત્યેક જીવવાળા અને પુષ્પો અનેક જીવાત્મક છે. [૧૩૦] યૂસફલ, કાલિંગ, તુંબ, ત્રણ, એલવાલુંક, ઘોષાતક, પડોલ, હિંદુક, તેંસના.. [૧૩૧] ડીંટીયા, માંસ, કડાહ એ એક જીવના હોય છે, પાંદડા એક જીવવાળા અને કૈસર સહિત - કેસર રહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે. [૧૩૨] સફાય, સમાય, ઉલ્વેહલિયા, કુહણા, કંડ્ક એ અનંત જીવાત્મક છે તેમાં કંદુકને વિશે ભજના જાણવી,
* વિવેચન-૧૨૦ થી ૧૩૨ -
વોશ આ વૃત્તિ આ પૂર્વેના સૂત્રમાં અંતે મૂકી છે. હવે લક્ષણાંતથી કહે છે – જે પાંદડા દુધવાળા કે વગરના હોય, ગૂઢશિરાક - ગુપ્તનસોવાળું હોય, જેના બે અર્ધ ભાગની વચ્ચે સાંધો સર્વથા ન દેખાતો હોય તે અનંત જીવાત્મક જાણવું.
હવે પુષ્પાદિ સંબંધી વિશેષતા – પુષ્પો ચાર પ્રકારે છે – ખનન - સહસપત્રાદિ, ચહ્નન - કોરંટાદિ, તે પ્રત્યેકના બે ભેદ આ પ્રમાણે – કેટલાંક વૃત્તબદ્ધ - અતિમુક્તક આદિ, કેટલાંક નાણબદ્ધ-જાઈના પુષ્પો વગેરે. આ બે મધ્યે કેટલાંક પત્રાદિમાં રહેલ જીવોની અપેક્ષાએ સંખ્યાત જીવવાળા, કેટલાંક અસંખ્યાત જીવવાળા, કેટલાંક અનંત જીવવાળા હોય છે. તે આગમાનુસારે જાણવા.
આ સંબંધે કંઈક વિશેષ કહે છે – તેમાં જે જાઈ વગેરે નાલબદ્ધ પુષ્પો છે તે બધાં સંખ્યાત જીવવાળા તીર્થંકર - ગણધરોએ કહેલાં છે. થોરના પુષ્પો અનંત જીવાત્મક છે. તે સિવાયના થોરનાં પુષ્પો જેવા બીજા પુષ્પો પણ અનંત જીવાત્મક જાણવા. પદ્મિનીકંદ, અંતર નામે જલજ વનસ્પતિકંદ વિશેષ, ઝિલ્લિકા નામે વનસ્પતિ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૨૦ થી ૧૩૨
પર
આ બધાં અનંતજીવાત્મક છે. પણ પકિાની આદિની નાલ અને મૃણાલ એ બંને એક જીવ આશ્રિત છે. પલાંડુ કંદ, લસણ કંદ, કંદલી કંદ, કુસુંબક એ બધાં પ્રત્યેક જીવ આશ્રિત જાણવા. તે સિવાયના બીજા પણ તેવા પ્રકારના અનંતકાયિક વનસ્પતિના લક્ષણ રહિત હોય તે પ્રત્યેક વનસ્પતિકાયિક જાણવા.
પદા, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર, સંસપનાં ડીંટીયા અને બાહ્ય પાન, જે પ્રાયઃ લીલા હોય છે અને પત્રના આધારરૂપ કર્ણિકા છે. તે ગણે એક જીવાત્મક છે અને જે અંદરની પાંખડીઓ, કેસર અને બીજ છે તે દરેક એક એક જીવાશ્રિત છે. વેણુ, નડ, ઇશુવાટિકાદિ લોકથી જાણવા. દુર્વાદિ વૃણ, પર્વયુકત વનસ્પતિ, એ બધાંની જે આંખ, પર્વ અને પર્વતું ચકાકાર પQિટન, તે બધાં એક જીવાશ્રિત છે. એ બધાંના પ્રત્યેક પાંદડા ચોક એક જીવાત્મક હોય છે. પુષ્પો અનેક જીવાત્મક છે. પુષફળ, કાલિંગ, તુંબ, ગપુષ, ચિર્ભટ વિશેષચિભેટ, ઘોષાતક, પટોલ, તેંદુક, તિંદુસના જે ફળ છે તે બધાંના વૃત, ગર્ભ, કટાહ, ત્રણે એક જીવાશ્રિત છે. તથા પૂરફળથી તિંદુસ સુધીની દરેક વનસ્પતિમાં પાંદડા પ્રત્યેક જીવાશ્રિત છે. કેસર સહિત અને કેસર હિત બીજ પણ પ્રત્યેક જીવાશ્રિત હોય છે તેથી કેસર અને બીજો દરેક પ્રત્યેક જીવાશ્રિત છે.
કુહણાદિ વનસ્પતિ વિશેષ લોકથી જાણવા. આ અનંત જીવાત્મક છે. વિશેષ આ - કંદુક્કમાં વિકલ્પ છે. કેમકે તે દેશ વિશેષથી અનંતજીવાત્મક પણ હોય, સંખ્યાત જીવાત્મક પણ હોય. - શું બીજજીવ જ મૂલાદિ જીવ થાય કે તે જીવ ચવ્યા પછી બીજો જ જીવ મૂલાદિમાં ઉત્પન્ન થાય ? તે માટે કહે છે –
• સૂત્ર-૧33,૧૩૪ -
[33] યોનિરૂપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે. પણ જે મૂળનો જીવ છે, તે જ પ્રથમના પાંદડારૂપે પરિણમે છે. [૧૪] સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનંતકાયિક કહા છે. તે વધતા પ્રત્યેક કે અનંતકાય હોય.
• વિવેચન-૧૩૩,૧૩૪ :
બીજ, યોનિ અવસ્થા પામતાં એટલે યોનિ પરિણામનો ત્યાગ નથી કર્યો તેવા બીજની બે પ્રકારની અવસ્થા છે - યોનિ અને અયોનિ અવસ્થા. તેમાં જ્યારે બીજ યોનિ અવસ્થાને તજતું નથી, પણ જીવરહિત થયેલ હોય ત્યાં સુધી યોનિભૂત કહેવાય છે. બીજ જીવરહિત થયેલું છે. તે નિશ્ચયથી જાણી શકાતું નથી. તેથી વિશિષ્ટ જ્ઞાન રહિત મનુષ્ય વડે હાલ સવેતન કે અચેતન હોય પણ જે ઉગવાની શક્તિવાળું હોય તે બીજ યોનિભૂત કહેવાય. વિનષ્ટ યોનિ વાળું અવશ્ય ચેતન હોવાથી અયોનિભૂત કહેવાય છે.
‘યોનિ' એટલે શું ? અવિનષ્ટ શક્તિવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન એટલે તેમાં રહેલ જીવના પરિણમનની શક્તિ સહિત હોય તે યોનિ કહેવાય છે. તે યોનિભૂત
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બીજમાં તે જ પૂર્વનો બીજનો જીવ કે અન્ય જીવ આવીને ઉત્પન્ન થાય છે. અર્થાત્ બીજને ઉત્પન્ન કરનાર જીવ પોતાના આયુષ્યના ક્ષયથી બીજનો ત્યાગ કરે છે. તે બીજને પાણી, કાળ, પૃથ્વીના સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થતાં કદાચ તે જ જીવ મૂલાદિ સંબંધી નામણો બાંધીને તે બીજમાં ઉત્પન્ન થાય છે - મલાદિ પરિણમે છે અથવા બીજો જીવ આવીને ઉપજે છે. મૂળરૂપે પરિણત જીવ જ પ્રથમ પાંદડા રૂપે પરિણત થાય છે. તેથી મૂળ અને પ્રથમ મનો કર્તા એક જીવ છે.
- પ્રગ્ન • બધાં કિસલય ઉગતાં અનંતકાયિક કહ્યા છે, તે ગાથા સાથે ઉક્ત વાતનો વિરોધ કેમ ન આવે ? અહીં મૂળપણે ઉત્પન્ન જીવ તેની વૃદ્ધિ કરે છે. પછી અનંત જીવો અવશ્ય કિસલય અવસ્થાને પામે છે. ત્યારપછી સ્થિતિનો ક્ષય થવાથી તે અનંતજીવો ચ્યવી જાય છે. ત્યારે આ જ મૂળનો જીવ અનંતજીવના શરીરને પોતાના શરીરરૂપે પરિણાવીને પ્રથમ પાંદડા સુધી વધે છે. માટે પૂર્વોક્ત વચન સાથે વિરોધ નથી.
બીજા આચાર્યો આમ વ્યાખ્યા કરે છે - પ્રથમ પત્ર એટલે બીજની વૃદ્ધિની અવસ્થા, તેથી મૂલ અને પ્રથમ પાનનો કત એક જીવ છે. અર્થાત મૂલ અને વૃદ્ધિ અવસ્થાનો કત એક જીવ છે એ નિયમ બતાવવા કહ્યું છે. બાકીના કિસલય આદિનો આવિભવ અવશ્ય મૂળના જીવના પરિણામથી થયેલ હોતો નથી. તેથી બધાં કિસલય ઉગતાં અનંતકાયિક હોય છે. ઈત્યાદિ ગાથા કહેવાની છે, તેની સાથે આ બાબતનો વિરોધ નથી. કેમકે મૂળ અને વૃદ્ધિની અવસ્થાની ઉત્પત્તિ કાળે કિસલયપણું નથી.
પ્રત્યેક વનસ્પતિકાયનું સર્વદા શરીરાવસ્થાને આશ્રીને પ્રત્યેક શરીર વનસ્પતિકાયિકપણું છે કે કોઈ અવસ્થામાં અનંતકાયિકપણું પણ છે ? સાધારણ વનસ્પતિકાયિકનું પણ હંમેશાં અનંતકાયિકપણું છે કે કદાચિત પ્રત્યેક વનસ્પતિકાયિકપણું પણ સંભવે છે ? સમસ્ત પ્રકારના પ્રત્યેક કે સાધારણ વનસ્પતિકાય કિસલયાવસ્થાને પ્રાપ્ત થયેલા હોય ત્યારે તીર્થકર અને ગણધરોએ અનંતકાયિક કહેલા છે અને તે કિસલયરૂપ અનંતકાય વૃદ્ધિ પામતાં અનંતકાયિક થાય કે પ્રત્યેક વનસ્પતિકાયિકરૂપ થાય છે. એટલે સાધારણ કે પ્રત્યેક જે શરીર કરવાનું હોય તેવા થાય. કેટલા કાળ પછી પ્રત્યેક થાય ? અંતર્મુહર્ત પછી થાય. આ રીતે - નિગોદના જીવોની ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત કાળસ્થિતિ કહી છે અને પછી વધતાં તે પ્રત્યેક રૂપે થાય.
• સૂત્ર-૧૩૫ થી ૧૪૮ :
[૧૫] એક સાથે ઉત્પન્ન થયેલ જીવોની એક કાળે શરીર નિષ્પત્તિ, સાથે જ શાસ ગ્રહણ અને સાથે જ નિઃશ્વાસ હોય. - - - [૧૩] એકને જે આહારાદિ ગ્રહણ છે, તે જ સાધારણ જીવોને હોય છે, અને જે બહુ જીવોને હોય, તે સંપની એકને હોય છે. - - - [૧૩] સાધારણ જીવોને સાધારણ આહાર, સાધારણ શ્વાસ-ઉચ્છવાસનું ગ્રહણ સાધારણ જીવોનું લક્ષણ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧/-I-I૧૩૫ થી ૧૪૮
૫૩ [૩૮] જેમ તપાવેલ લોઢાનો ગોળો, તપેલા સુવર્ણ જેવો બધો અગ્નિથી વ્યાપ્ત થાય, તેમ નિગોદના જીવોને જાણ. • - • [૧૩] એક, બે, ત્રણ ચાવતું સંખ્યાતા બાદર નિગોદ જીવોના શરીરો જોવા શકય નથી, પણ અનંત જીવોના શરીરો દેખાય છે.
૧૪] લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદ જીવને સ્થાપવો, એ પ્રમાણે માપતાં અનંત લોક થાય છે. --- [૧૪] લોકના એક એક પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિકાય જીવને સ્થાપવો એ પ્રમાણે માપતાં અસંખ્યાતલોક થાય છે. ••• [૧૪] પાતા પ્રત્યેક જીવો લોકાકાશના પ્રતરના અસંખ્યાતમા ભાગે છે, અપયfપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. સાધારણ જીવો અનંત લોકાકાશ પ્રમાણ છે. --- [૧૪] એમ પ્રરૂપણા કરેલા ભાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે, સૂક્ષ્મ જીવો આગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી.
[૧૪] તેવા પ્રકારના જે બીજા પણ હોય તેને વનસ્પતિકાયિક જાણવા. તે સંડ્રોપથી બે પ્રકારે . પતિ અને પર્યાપ્તા. તેમાં પિયક્તિા તે આસપાપ્ત છે, જે પ્રયતા છે તે વર્ણ-ગંધરસ-સ્પર્શની અપેક્ષાએ હજારો ભેટે છે. સંખ્યાતા લાખ યોનિ છે પયfપ્તાની નિશ્રાએ અપયર્તિા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પયતો છે, ત્યાં સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા અપયતા છે. એ વનસ્પતિકાય સંબંધે આ ગાથાઓ જાણવી.
[૧૪૫] કંદ, કંદમૂળ, વૃક્ષમૂળ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ, વૃક્ષ, [૧૪] પw, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાલ, કૃણક, પનક, આવક, કચ્છ, ભાણી, કંદુક્ક... [૧૪] તેઓમાં કોઈ કોઈ વનસ્પતિની વચા, છાલ, પવાલ, પાંદડા, પુષ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજને વિશે યોનિ હોય છે. [૧૪] એ પ્રમાણે સાધારણ ભાદર, વનસ્પતિકાચિક અને એકેન્દ્રિય જીવો કહા.
• વિવેચન-૧૩૫ થી ૧૪૮ :
HEવ - એક કાળે ઉત્પન્ન થયેલા સાધારણ વનસ્પતિકાયિકોની, HEવ - એક કાળે શરીરોત્પત્તિ થાય છે. એક કાળે જ શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનું ઉપાદાના - * - શ્વાસોચ્છવાસ હોય છે. તથા એનું આહારાદિ પુદ્ગલ ગ્રહણ, ઘણાં સાધારણ જીવોનું પણ જાણવું. અર્થાત એક જીવ જે આહારાદિ લે, તે તે શરીરના આશ્રિત અનેક પણ ગ્રહણ કરે. જે ઘણાં લે, તેનો સંક્ષેપથી એ શરીરમાં સમાવેશ થતાં એકને પણ ગ્રહણ થાય છે.
હવે ઉતાર્થનો ઉપસંહાર કહે છે - સાધારણ આદિ એક શરીરાશ્રિત બઘાં જીવોનો ઉક્ત પ્રકાર સાધારણ આહાર-આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ, સાધારણ શાસોપવાસ યોગ્ય પુગલ ગ્રહણ, ઉપલક્ષણથી શ્વાસોચ્છવાસ અને સાધારણ શરીરની ઉત્પત્તિ તે સાધારણ જીવોનું લક્ષણ જાણવું.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ એક તિગોદશરીરને વિશે અનંતજીવો કઈ રીતે રહે છે ? તે કહે છે - તપાવેલ લોઢાનો ગોળો, બધેથી જે રીતે અગ્નિ વડે પરિણત થાય છે, તેમ તે નિગોદના જીવો જાણવા. અર્થાત નિગોદરૂપે એક શરીરમાં પરિણત થયેલ અનંત જીવો જાણવા. જો કે એક, બે, ત્રણ ચાવત્ સંખ્યાત કે અસંખ્યાત નિગોદ જીવોના શરીરો જોઈ શકવા યોગ્ય નથી, કેમકે તેવા પ્રકારના શરીરોનો અભાવ છે.
- પ્રિ એક, બે, ત્રણ, સંપાતા કે અસંખ્યાતા જીવોએ ગ્રહણ કરેલ અનંત વનસ્પતિકાયિક શરીરો નથી. પણ અનંત જીવોના પિંડરૂપ હોય છે, તો પછી શી રીતે દેખાય ? બાદર અનંત નિગોદ જીવોના શરીરો જોઈ શકાય છે. પણ સૂમ નિગોદજીવોના શરીરો દેખાતા નથી. કેમકે સૂક્ષ્મ પરિણામ પરિણત છે.
પ્રશ્ન નિગોદ રૂ૫ શરીર, નિયમથી અનંતજીવ પરિણામની પરિણત છે, તેમ કેમ જાણવું ? જિનવચનથી જાણતું. તે આ - અસંખ્યાત ગોળા છે, એક ગોળામાં અસંખ્યાત નિગોદ છે અને એક એક નિગોદ અનંત જીવાત્મક છે.
હવે નિગોદ જીવોનું પ્રમાણ કહે છે – એક એક લોકાકાશ પ્રદેશ ઉપર એકએક નિગોદ જીવ સ્થાપવો. આ રીતે માપ કરતા નિગોદના જીવો અનંત લોકાકાશ પ્રમાણ થાય છે, એ રીતે પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોનું પ્રમાણ કર્યું છે, તે સૂણાનુસાર જાણd. -x-x- હવે પયક્તિા, અપયતાના ભેદથી પ્રોક અને સાધારણ વનસ્પતિ જીવોનું પ્રમાણ બાતવે છે - ઘનરૂપે કલોલા લોકની પ્રતર શ્રેણિના અસંખ્યાતમાં ભારે જેટલા આકાશપદેશો હોય તેટલા પયક્તિા પ્રત્યેક વનસ્પતિકાયિક જીવો છે, ઈત્યાદિ
ઉકત ભેદો સિવાયના જે અહીં કહેલ નથી, પણ તેવા પ્રકારના હોય, અતુ પ્રત્યેક કે સાધારણ વનસ્પતિરૂપ હોય તે પણ વનસ્પતિકાયિકપણે જાણવા, ઇત્યાદિ પૂર્વવતુ. પણ જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ છે, તેને આશ્રીને પ્રત્યેક વનસ્પતિકાય સંખ્યાતા કે અસંખ્યાતા હોય છે અને સાધારણ વનસ્પતિકાયિક તો નિયમાં અનંતા જીવ હોય છે.
આ સાધારણ અને પ્રત્યેકરૂપ અમુક વનસ્પતિની વિશેષતા જણાવનારી આ ગાથાઓ જાણવી - કંદ આદિ ત્રણ ગાવાઓ છે. કંદ-ગુચ્છ-ગુભ-વલ્લી ઈત્યાદિ ૧૯ નામો ગાથામાં નોંધ્યા. તેમાં કોઈની વયા યોનિ હોય છે, કોઈની છાલ યાવતું કોઈનું મૂળ, કોઈનો અગ્રભાગ - કોઈનો મધ્યભાગ - કોઈનું બીજ યોનિરૂપ હોય છે. • x - આ રીતે એકેન્દ્રિય જીવો કહ્યા.
હવે બેઈન્દ્રિય જીવોનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૧૪૯ :
બેઈન્દ્રિય જીવો કેટલા ભેદે છે ? અનેક ભેદે કહેલા છે - યુલાકૃમિ, કુક્ષીકૃમિ, ગંડોલગ, ગોલોમ, નેપુર, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગોજક, જોંકા, જલાઉસ, શંખ, શંખનક, ગુલ્લા, ખુલ્લા, ગુલયા, બંધ, વરાટા, શૌકિતક,
Page #35
--------------------------------------------------------------------------
________________
પ૬
૧/-I-/૧૪૯ મીકિતક, કgયાવાસ, એકતવત્ત દ્વિધાd, નંદિકાળd, શંભુક્ક, માતૃવાહ, શુકિતસંપુટ, ચંદનક, સમુદ્રતિક્ષા, તે સિવાયના તેવા પ્રકારના બીજ પણ. તે ભul સંમૂર્ણિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે ભેદ કw. પયક્તિા અને આપતા. એ બધાં મળીને પર્યાપ્તાઅપયા બેઈન્દ્રિયોની સાત કરોડ જાતિ કુલ યોનિ પ્રમુખ થાય છે, તેમ કહેવું છે.
તે બેઈન્દ્રિય સંસસમાપણ જીવ પ્રજ્ઞાપના કહી. • વિવેચન-૧૪૯ :
બેઈન્દ્રિય જીવો કેટલા ભેદે છે ? અનેકવિધ કહ્યાં છે. તે આ • પુલાકૃમિ ઈત્યાદિ. પુલાકૃમિ - ગુદાના ભાગે ઉપજતા કૃમિ, કુક્ષિકૃમિ - કુક્ષિ પ્રદેશોug. શંખસમુદ્રોદ્રભવ, નાના શંખ, ધુલ્લિકા, શંખલા, કોડા, છીપ, અક્ષ, બાકી સંપદાયથી જાણી લેવા. આવા પ્રકારે અન્ય - મૃત ફ્લેવરમાં ઉત્પન્ન કૃમિ આદિ બધાં બેઈન્દ્રિય છે. તેઓ સંપૂર્ણમ છે, સંપૂઈમ હોવાથી નપુંસક છે. • X - X - તેઓ સંક્ષેપથી બે ભેદે - પર્યાપ્તા, અપયર્તિા. - x - પુલાકૃમિ આદિ પર્યાપ્તા અને પિતા જોવા બેઈન્દ્રિયો બધાં મળીને યોનિપ્રમુખ - યોનિથી ઉત્પન્ન સાત લાખ કોડ જાતિકુળો છે. એમ તીર્થકરોએ કહ્યું છે.
જાતિ, કુળ, યોનિના સ્વરૂપને જાણવા પૂવચાર્યોએ પૂલ ઉદાહરણ બતાવ્યું છે. સાત • તિર્યંચગતિ, તેના કુલો-કૃમિકુલ, કીડાઓનું કુલ, વીંછીનું કુલ વગેરે. આ કુળો યોનિપમુખ-યોનિથી ઉત્પન્ન થયેલા છે, તે આ પ્રમાણે - એક જ યોનિમાં અનેક કુળ હોય છે. છાશયોનિમાં કૃમિકુલ, કીડાનું કુળ વગેરે અથવા જાતિકુળ એ પદ છે. જાતિકુલ અને યોનિમાં પરસ્પર ભેદ છે. કેમકે એક જ યોનિમાં અનેક જાતિકુળોનો સંભવ છે. જેમકે એક જ યોનિમાં કૃમિજાતિકુળ, કીટજાતિકુળ આદિ હોય છે. એ રીતે એક જ યોનિમાં અવાંતર જાતિભેદો હોવાથી યોનિથી ઉત્પન્ન અનેક જાતિકુળો સંભવે છે. માટે સાત લાખ ક્રોડ જાતિકુલો ઘટે છે.
હવે તેઈન્દ્રિય સંસાર સમાપણ જીવ પ્રજ્ઞાપના – • સૂઝ-૧૫o -
તેઈન્દ્રિય સંસાર સમાપw જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - ઔપશ્ચિક, રોહિણિય, કુંથ, પિપીલિકા, ડાંસ, ઉદ્ધઈ, ઉક્કલિયા, ઉત્પાદ, ઉuડ, ઉત્પાદક, તૃણાહાર, કાષ્ટાહાર, માલુકા, આહાર, તબેટિય, ભેટિય, પુ,બેટિય, ફલબેંટિય, બીજબેંટિય, તેનુણમિંજિયા, ઓસમિંજિયા, કાસમિજિય, હિલ્દિય, કલ્લિય, અંગિર, કિંગિરિડ, બાહુક, લહુક, સુભગ, સૌવસ્તિક, સુયમેંટ, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપ, તુરdભગ, કુછલવાહગ, જૂ હfflહલ, પિસુય, શતપાદિકા, ગોહી, હસ્તિરશીંડ અને તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય છે. તે બધાં સંમૂર્હિમ અને નપુંસક હોય છે.
તે સંક્ષેપથી બે ભેદ છે – પ્રયતા અને આપતા. એવા પ્રકારના એ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન આઠ લાખ ક્રોડ જતિકૂળો છે એમ કહ્યું છે. - - - આ પ્રમાણે તેઈન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના કહી.
• વિવેચન-૧૫૦ :
તેઈન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના અનેક ભેદે કહી છે. ‘તે આ પ્રમાણે' - કહીને દેખાડે છે. ઔપયિક આદિ તેઈન્દ્રિયો બતાવ્યા. -x - x - તે બધાં સંમૂર્છાિમ નપુંસક છે આદિ પૂર્વવતું. આ ઔપયિક આદિ પર્યાપ્તા, અપચતા તેઈન્દ્રિય જીવો બધાં મળીને યોનિથી ઉત્પન્ન થયેલા આઠ લાખ કોડ જાતિકુળો હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. - X - X • હવે ચઉરિન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના –
• સૂગ-૧૫૧ થી ૧૫૩ :
(૧૫૧] ચઉરિન્દ્રિય સંસાર સમાપm જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે છે. તે આ પ્રમાણે -
[૧૫] ધિય, પતિય, મક્ષિકા, મશક, કીટ, પતંગ, ઢેકુણ, કુક્કડ, કુઠ્ઠહ, નંદાવર્ત, સિંગિરિડ, [૧૫] કૃષ્ણઝ, નીલગ્ન, લોહિતપત્ર, શુકલમ, ચિપક્ષ, વિચિપક્ષ, ઓહંજલિયા, જલચારિકા, ગંભીર, નીનિય, તંતવ,
અશ્મિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર દોલા, ભ્રમર, ભરિલી, જલા, તોડ્યા, Íિછી, વિકી, છાણવિંછી, જલવિંછી, પિયંગાલ, કણગ, ગોમયકીડા અને તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય છે. તે બધાં સંમૂર્છાિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારે છે - પતિ અને પર્યાપ્તિ. આ પૂર્વોક્ત પતિ અને અપતિ ચઉરિદ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન નવ લાખ ક્રોડ જાતિ કુળો છે. • • એ પ્રમાણે ચઉરિન્દ્રિય સંસારી જીવ પજ્ઞાપના કહી.
• વિવેચન-૧૫૧ થી ૧૫૩ :
આ ચઉરિન્દ્રિય જીવો લોક થકી જાણવા. જાતિકુલ નવ લાખ ક્રોડ. બાકી પૂર્વવતું. હવે પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના.
• સૂગ-૧૫૪ :
પંચેન્દ્રિય સંસાર સમાપક જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? ચાર ભેદ - નૈરયિક પંચેન્દ્રિય સંસાર સમાપક્ષક જીવ પજ્ઞાપના. તિર્યંચયોનિક પંચેન્દ્રિય મનુષ્ય પંચેન્દ્રિય અને દેવ પંચેન્દ્રિય સંસાર સમાપક જીવ પ્રજ્ઞાપના.
• વિવેચન-૧૫૪ -
પંચેન્દ્રિય સંસારી જીવ પ્રજ્ઞાપના ચાર ભેદે કહી છે. તે આ - નૈરયિકાદિ મા • ઈષ્ટ ફળ આપનાર કર્મ, તે જેવી ગયું છે, તે નિરય - નરકાવાસ, તેમાં રહેલ તે નૈરયિક, તેવા પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રજ્ઞાપના. તીજી - વાંકા ચાલે તે તિર્યચ, તેઓની યોનિ-ઉત્પત્તિ સ્થાન તે તિર્યંચયોનિક, મનુ શબદ મનુણવાચી છે. મનુના સંતાનો તે મનુષ્ય જે સ્વેચ્છાએ ક્રીડા કરે દેવો • ભવનપતિ આદિ આ તિર્યંચયોનિક - મનુષ્ય - દેવ પંચેન્દ્રિય સંસારી જીવોની પ્રજ્ઞાપના.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૫૪
હવે નૈરયિકનું કથન કરે છે – • સૂત્ર-૧૫૫ -
નૈરયિકો કેટલા ભેદ છે ? સાત ભેદે કહ્યું છે. તે આ - રતનપભાપૃથ્વી નૈરયિક, શકરપ્રભા, વાલુકાપભા, પંકપભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમતમતભા પૃથ્વી નૈરયિક તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - યતિક, અપયતિક. તે આ નૈરયિક કહા.
• વિવેચન-૧૫૫ -
ગૈરયિકો પૃથ્વીના ભેદથી સાત પ્રકારે છે. અન્યથા તેના ઘણાં ભેદો થઈ શકે. તેથી પૃથ્વી ભેદવથી સસ્તવિધત્વ કહ્યું. રત્ન - વજ, વૈડૂર્યાદિ. પ્રHT - શબ્દ અહીં બધે સ્વભાવવાચી છે. રત્નો જેનું સ્વરૂપ છે, તે રત્નપ્રભા - રત્નમયી. તેવી જે પૃથ્વી, તેના નૈરયિકો તે રતાપભાપૃથ્વી નૈરયિકો. એ રીતે શર્કર પ્રભાદિ કહેવા.
હવે ઉદ્દેશક ક્રમ પ્રામાયથી તિર્યચપંચેન્દ્રિય કથન• સૂઝ-૧૫૬ -
પંચેન્દ્રિય તિચિયોનિકો કેટલા ભેટે છે ? ત્રણ ભેદ કહ્યા છે - જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક, થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ખેચર પંચેન્દ્રિય તિયોનિક.
• વિવેચન-૧૫૬ :
પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે કહેલા છે. જલચર-જળમાં ફરે છે. સ્થલચરસ્થળમાં ફરે છે. ખેચર-આકાશમાં ફરે છે. એવા પંચેન્દ્રિય તિર્યાયોનિકો.
• સૂઝ-૧૫૩ થી ૧૬૦ :
[૧૫] જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહા છે – મત્સ્ય, કચ્છપ, ગાહા, મગર, શિશુમાર,
મસ્યો કેટલા ભેદે છે? અનેકવિધ કહ્યા છે – ઋણ મચ્યો, ખવલ્લ મસ્યો, જંગ મચ્યો, વિઝડિય મત્સ્યો, હલિ મન્સ, મરી મસ્ય, રોહિત મસ્ય, હલીસાગર, ગાગર, વડ, વડર, ગબભય, ઉસગર, તિમિતિર્મિંગલ, નક, તદુલ મત્સ્ય, કર્ણિકા મત્ય, સાતિ, સથિય મત્સ્ય, લંભનમસ્ય, પતાકા, પતાકાતિપતાકા, આવા પ્રકારના બીજા પણ જો કોઈ હોય તે. મત્સ્ય કહn.
[૧૫૮] કચ્છમો કેટલા ભેદે છે? બે ભેદે કહ્યા છે – અસ્થિ છુપ, માંસ કચ્છ૫. તે ચ્છપ કહ્યા.
[૧૫] ગાહા કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહ્યા છે – દિલી, વેસ્ટક, મૂર્ધજ પુલક, સીમાકર. તે ગાહા કહ્યા.
[૧૬] મગર કેટલા ભેદે છે ? બે ભેદે – સોંs મગર, મ મગર મગર કા. - - - શિશુમાર કેટલા ભેદે છે? એક પ્રકારે છે. તે શિશુમાર કા. તે સિવાય તે પ્રકારના અન્ય પણ કહેવા. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – સંમર્હિમ,
૫૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ગભવ્યકાંતિક. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે. તેમાં જે ગર્ભભુતકાંતિક છે, તે ત્રણ ભેદ છે - સ્ત્રી, પુરણ, નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તિા, અપયક્તિા જલચર તિર્યંચયોનિકોના સાડા બાર કરોડ જાતિ કુલ યોનિ પ્રમુખો હોય છે તેમ કહેલ છે. જલચર પચન્દ્રિય તિચિયૌનિક કહા.
વિવેચન-૧૫ થી ૧૬૦ :
જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પાંચ ભેદે છે - આ પંચવિધત્વ બતાવે છે • મત્સ્ય આદિ પાંચ. મસ્યાદિના પરસ્પર ભેદ લોકથી જાણી લેવા. પણ કયછપના ભેદોમાં અસ્થિ કચ્છપ અને માંસ કચ્છપ એ બે ભેદ છે. તેમાં ઘણાં અસ્થિવાળા કાચબા તે અસ્થિ કચ્છપ અને ઘણા માંસવાળા કાચબા તે માંસ કચ્છપ.
તે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - સંમૂર્હિમ, ગર્ભવ્યુત્ક્રાંતિક. - x• ગર્ભ, ઉપપાત જન્મ સિવાય એમ જ પ્રાણીઓની ઉત્પત્તિ થવી, તે વડે ઉત્પન્ન થયેલ તે સંમૂર્ણિમ કહેવાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભમાં જેની ઉત્પત્તિ છે તે. અથવા ગર્ભવાસથી નિરક્રમણ અર્થાત્ ગર્ભજ. તે ત્રણ પ્રકારે છે – પ્રી, પુરુષ, નપુંસક.
ગર્ભજ અને સંમુર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચોના જે શરીર-અવગાહનાદિ દ્વારની વિચારણા અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય, સ્ત્રી, પુરુષ, નપુંસકોના અબદુત્વને
જીવાભિગમ ટીકાથી જાણવું. એ પ્રમાણે ચાવતું સાડાબાર લાખ કોડ જાતિ કુળો છે, તેમ ભગવત્ તીર્થકરોએ કહેલ છે. હવે સ્થળચર પંચે તિર્યંચ કથન
• સૂત્ર-૧૬૧ -
સ્થલચર પંચેન્દ્રિય તિચિ યોનિકના કેટલા ભેદ છે? બે ભેદે છે – ચતપદ સ્થલચર પંચેન્દ્રિય. તિર્યંચ યોનિક અને પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક.
ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના કેટલા ભેદ છે ? ચાર ભેદ છે – એક ખુરા, બે ખુરા, ગંડીપદ, સનખપદ. એક ખુરા કેટલા ભેદે છે ? અનેક ભેદે – અશ, અશ્વતર [ખચ્ચર) ઘોડા, ગધેડા, ગોરક્ષર, કંદલણ, શ્રીકંદલગ, આવર્તક, તે સિવાયના જે આવા પ્રકારના છે છે. તે એક ખુરા કહા.
તે બે ખુરાવળના કેટલા ભેદ છે ? અનેક ભેદો છે – ઊંટ, ગાય, ગવય, રોઝ, પસવ, મહિષ, મૃગ, સંવર, વરાહ, બકરા, ઘેટા, રુ, શરમ, ચમર, કુરંગ, ગોકસદિ, તે સિવાયના બીજ તેના જેવા પ્રકારના હોય છે. એમ બેખુરાવાળા કહn.
ચંડીપદો કેટલો ભેદે કહા? અનેક ભેદે છે - હસ્તી, હસ્તપૂયણગ, મકુણ હસ્તી, બગી, ગંડ, કેવા પ્રકારના બીજા પણ હોય છે. એમ ગડીપદ કહ્યા.
સનપદ • નખસહિત પગવાળા કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - સિંહ, વાઘ, દ્વીપી, રીંછ, તરક્ષ, પરાસર, મૃગાલ, બિડાલ, શનક, કલશનક, કોકંતિકા શશક, ચિત્રક, ચિલ્લલમ, તે સિવાયના બીજા તેવા પ્રકારના જે હોય તે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૬o
૧/-I-I૧૬૧
તે સ્થળચરો સંક્ષેપથી બે ભેદે છે – સંમૂર્હિમ અને ગજિ. તેમાં જે સંમૂર્હિમ છે, તે બધાં નપુંસક છે. ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે – રુમી, પુરુષ, નપુંસક.
એ પ્રકારે પMિા • અપચતા સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકોના દશ લાખ કરોડ શતિ કુળો યોનિ પ્રમુખ છે. તે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયચયોનિકો કહ્યા.
• વિવેચન-૧૬૧ :
જેને ચાર પણ છે તે ચતુષ્પદ - અલ્લાદિ. છાતી વડે તથા બે હાથ વડે ચાલે તે પરિસર્પ-સાપ, નોળીયાદિ. • x • x - ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોતિકો ચાર ભેદે કહ્યા છે - એક ખુરાદ આદિ. દરેક પગે એક એક ખરી જેમને છે તે અશ્વાદિ. બે ખુરવાળા - દરેક પગે બલ્બ ખરી જેમને છે તે ઉંટ આદિ. સોનીની એરણને ગંડી કહે છે, તેના જેવા પગવાળા હાજી આદિ તે ગંડીપદ. સનખપદા - લાંબા નખયુક્ત પગવાળા-શ્વાનાદિ એક ખરીવાળા આદિના ભેદો આદિ સુગમ છે. • x - શેષ પૂર્વવતુ. જાતિકુલ કોટી દશ ક્રોડ છે. બાકી જીવાભિગમ ટીકાથી જાણવું.
સૂત્ર-૧૬૨ -
પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક કેટલા ભેદે છે ? તે બે ભેદે કહેલ છે - ઉપસિપ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક, ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક
તે ઉપસ્ટિર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિચિ યોનિક કેટલા ભેદે છે? તે ચાર ભેદે છે – આહી, અજગર, આાલિક, મહોરગ. તે અહી કેટલા ભેદે છે? બે ભેદે છે – દર્દીકર, મુકુલી. તે દfકર કેટલા ભેદે છે? અનેક ભેદે છે – આશીવિષ, દષ્ટિવિષ, ઉમવિશ્વ, ભોગવિષ, વચાવિષ, લાલાવિષ, ઉચ્છવાસવિષ, નિ:શ્વાસવિષ, કૃણસી, શ્વેતસી, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ મેલિમિંદ્ર, શેવેન્દ્ર અને જે આવા પ્રકારના અન્ય હોય તે બધા. એમ દfકર કહૃા. મુકુલી અહી કેટલા ભેદ છે? અનેક ભેદ - દિલ્લામગોણસ, કસાહીય, વાઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહીસલામ, વાસપતાકા અને આવા પ્રકારના બીજ જે હોય તે બધા. એમ મુકુલી કહ્યા, અહી કહા અજગરો કેટલા ભેદે છે? એક પ્રકારે, એમ અજગર કહ્યd.
આસાલિકા કેટલા ભેદે છે? ભગવન ! આસાલિકા ક્યાં સંમૂર્ણિમરૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ! મનુષ્યક્ષેત્ર - અઢી દ્વીપમાં, નિવ્યઘિાતથી પંદર કર્મભૂમિમાં અને વ્યાઘાતથી પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તીની છાવણીમાં એ રીતે વાસુદેવ-બલદેવ-માંડલિક-મહામાંડલિકની છાવણીમાં, ગામ-નગર-ખેડ-કર્ભટમર્ડબ-દ્રોણમુખ-પન-આકર-આશ્રમ-સંભાધ-રાજધાનીના સ્થળોમાં એઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકો સંમછિંમરૂપે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલની અસંખ્યાતમાં ભાગ મધ્ય અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ શરીરાવગાહનાથી અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઈ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકો અસંજ્ઞી, મિથ્યાર્દષ્ટિ, અડાની અંતમુહૂર્વ આયુ પૂર્ણ કરી મરણ પામનારા છે. એમ આસાલિક કહા.
મહોગો કેટલા ભેદે છે ? અનેક ભેદે – કેટલાંક ગુલ પ્રમાણ - અંગુલ પૃથકન પ્રમાણ, વેંત-વેંતપૃથક, હસ્ત-હસ્તપૃથકવ, કુક્ષિ-કુક્ષિપૃથકવ, ધનુણધનુષપૃથકત્વ ગાઉં-ગાઉપૃથકd, યોજન-ગોજનપૃથકતવ, યોજનશત-યોજન શત પૃથકd, યોજનસહસ્ર - યોજન સહચપૃથકવ પ્રમાણ હોય. તે સ્થળે જન્મી, જળ કે સ્થળમાં ફરે છે, બહારના દ્વીપ-સમુદ્રોમાં હોય છે. તે સિવાય બીજા પણ તે પ્રકારના છે. મહોરગો કહ્યા.
આ પરિસર્ષ સ્થલચર સંક્ષેપથી બે ભેદે - મૂર્છાિમ અને ગર્ભજ તેમાં જે સંમૂર્હિમ છે, તે બધાં નપુંસકો છે. જે ગર્ભજ છે તે ત્રણ ભેદે – મી, પુર, નસક. એવા પ્રકારના પ્રયતા, અપચતા એ ઉરપરિસર્ષો દશ લાખ કોડ જતિકુળ યોનિપમુખ હોય છે, તેમ કહેલ છે. તે આ ઉરપસિપ કહા.
તે ભુજપરિસર્પો કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - નકુલ, સેહા, કાકીડા, શલ્ય, સરંઠ, સરા, ખોર, ઘરોલી, વિશ્વભર, મુષક, મંગુસ, પ્રચલાયિત, હીરવિરાલીય, હા, ચતુષ્પાદિકા અને તેવા પ્રકારના બીજ પણ જે હોય . તે સંપથી બે ભેદે કહ્યા – સંમૂર્છાિમ, ગર્ભજ તેમાં સંમૂર્ણિમ બધાં નપુંસક છે અને ગર્ભજ છે કે ત્રણ પ્રકારે છે - સ્ત્રી, પુરુષ, નપુંસક. એવા પ્રકારના પતિ અને અપયતા એ ભુજ પરિસર્પોના નવ લાખ ક્રોડ જાતિકુલ યોનિ પ્રમુખ છે એમ કહ્યું છે. એમ ભુજપરિસપ કહા. એમ પરિસર્ચ લચર પંચેન્દ્રિય તિર્યંચયૌનિકો કા.
• વિવેચન-૧૬૨ -
પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો બે ભેદે કહ્યા છે – ઉરપરિસર્પછાતી વડે સરકનારા ભુજપરિસ-ભુજા વડે સરકનારા • x - = શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક છે તેમાં ઉ૫રિસર્પ સ્થલચર ના ભેદોને હવે કહે છે - તે ચાર ભેદે છે. જેમકે - અહીં ઈત્યાદિ. આ ભેદોને જાણવા પ્રશ્નોતર મૂક્યા છે. જેમકે તે અહી કેટલા ભેદે છેબે ભેદે – દડૂકર, મુકુલી તેમાં દર્પીકર-ફેણ કરવાવાળા, મુકુલ-ફેણ રહિતની શરીરાકૃતિ વિશેષવાળા અર્થાત્ ફેણ કરવાની શક્તિ રહિત. તેમાં દડૂકરના ભેદો કહે છે - આશીવિષ એટલે દાઢમાં ઝેરવાળા. • x • એ રીતે દષ્ટિમાં વિષવાળા, ઉગ્રવિણવાળા, બોન - શરીર, તેમાં વિષવાળા, વચામાં વિષવાળા, મુખની લાળમાં વિષવાળા ઈત્યાદિo મુકુલિત વિષયક ભેદો લોકથી જાણી લેવા.
અજગરોના અવાંતર જાતિભેદ છે નહીં - ૪ -
હવે આસાલિકો કહે છે આસાલિકો કેટલા ભેદે છે ? એવો શિષ્યએ પ્રશ્નના કરતા ભદંત આર્યશ્યામ બીજા આગમમાં આસાલિકને પ્રતિપાદક ગૌતમના પ્રશ્ન
Page #38
--------------------------------------------------------------------------
________________
ર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/-/-/૧૬૨ અને ભગવનના ઉત્તરરૂપ સૂગને આગમના બહુમાનથી કહે છે. ભગવતુ ! ઈત્યાદિ - પરમ કલ્યાણયોગી ! આસાલિકો કયાં સંમૂચ્છે છે ? તેઓ ગર્ભજ હોતા નથી. પણ સંમૂર્ણિમ જ છે, તેથી “સંમૂર્હ છે” તેમ કહ્યું. ગૌતમ ! મનુષ્ય ફોનમાં, બહાર નહીં. - x • સર્વત્ર મનાયફોન નહીં, પણ અઢી દ્વીપમાં જ. આ રીત તે લવણ અને કાલોદ સમુદ્રમાં ન હોય તેમ કહ્યું. નિર્ણાઘાત - વ્યાઘાતનો અભાવ. તેમાં પાંચ ભરત, પાંચ ૌરવતમાં સુષમ સુષમાદિ રૂપ અને દુષમ દુ:૫માદિ રૂપ કાળ વ્યાઘાતના હેતુપણે હોવાથી, વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે અને વ્યાઘાતને આશ્રીને પાંચ ભરત અને પાંચ સ્વતમાં તેવા પ્રકારના કાળરૂપ પ્રતિબંધ હોય ત્યારે પાંચ મહાવિદેહોમાં ઉત્પન્ન થાય છે. આમ કહીને ત્રીશે અકર્મભૂમિમાં સાલિકોની ઉત્પત્તિ થતી નથી તેમ જણાવ્યું. પંદર કર્મભૂમિમાં કે મહાવિદેહમાં સર્વત્ર ન સર્જી પણ ચકવર્તીની છાવણી આદિમાં, ગામ આદિમાં ઉપજે.
ગ્રામાદિનો અર્થ - ગામ એટલે બુદ્ધયાદિ ગુણોનો ગ્રાસ કરે છે. અથવા શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર પ્રકારનો કર લેવાતો હોય તે ગામ. નિગમ-ઘણાં વણિક વર્ગો રહેતા હોય છે. ખેટ-ધૂળના કિલ્લાથી બંધાયેલ. કર્નટ-નાના પ્રકાશ્યી વીંટાયેલ. મર્ડબ-અઢી ગાવમાં બીજા ગામથી રહિત. પટ્ટણ-જયાં ગાય, ઘોડા કે નૌકાથી જવાય [સ્થળ અને જળમાર્ગ યુક્ત]. દ્રોણ મુખ-જ્યાં જળનું પ્રવેશ અને નિર્ગમ સ્થાન હોય. આકર-સોનાની ખાણ આદિ. આશ્રમ-તાપસ આવાસ. સંબોધ-ચાનાર્થે આવેલ ઘણાં મનુષ્યોનો નિવાસ હોય. રાજધાની - રાજા રહેતો હોય છે.
ચકવર્તીની છાવણી આદિનો વિનાશ થવાનો હોય ત્યારે તે સ્થાનોમાં આસાલિક ઉત્પન્ન થાય છે. તે જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ હોય, તે ઉત્પતિ પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ-લંબાઈને અનુરૂપ વિકુંભ-વિસ્તાર, બાહલ્યજાડાઈ. - x - તે અસંજ્ઞી અર્થાત્ અમનક છે કેમકે સંમૂર્ણિમ છે. મિથ્યાદૃષ્ટિ છે કેમકે તેઓને સાસ્વાદન સમ્યકત્વ પણ અસંભવ છે. તેથી અજ્ઞાની છે. દાંતમુહૂર્તમાં કાળ કરે છે. તેમ બીજા આગમમાં કહેલ છે.
હવે મહોગોને જણાવે છે - તે સુગમ છે. વિશેષ એ કે - ૧૨ ગુલની ૧-વેંત થાય. રનિ-હાથ, કુક્ષિ-બે હાથ પ્રમાણ, ધનુષ-ચાર હાથ. ગભૂત-૨૦૦૦ ધનુ પ્રમાણ. ચાર ગાઉનો એક યોજન. આ વેંત વગેરેનું પ્રમાણ ઉસેધ ગુલ અપેક્ષાએ જાણવું. કેમકે અહીં શરીર પ્રમાણની વિચારણા કરી છે. વળી અહીં પ્રસ્ત શબ્દથી કેટલાંક મહોરગોની શરીરવગાહના અંગુલ પ્રમાણ છે, કેટલાંકની અંગુલ પૃથકવ પ્રમાણ છે. ઈત્યાદિ. ઉક્ત મહોગો સ્થલચર વિશેષ હોવાથી સ્થળે જન્મે છે, સ્થળે જન્મીને જળમાં પણ સ્થળની માફક ફરે છે અને સ્થળમાં પણ કરે છે, કેમકે તેમનો તથાભવ સ્વભાવ છે.
જો એમ છે, તો દેખાતા કેમ નથી ? યયોક્ત પ્રકારના મહોરણો મનુષ્યોગમાં નથી, માટે દેખાતા નથી. પણ બહારના હીપ-સમુદ્રોમાં હોય છે. સમુદ્રોમાં હોવા છતાં
સ્થળચર હોવાથી પર્વત, દેવનગરી આદિમાં ઉત્પન્ન થાય, જળમાં ઉત્પન્ન ન થાય. તે સિવાયના બીજા પણ દશ અંગુલ વગેરે શરીર પ્રમાણવાળા તેવા પ્રકારના હોય છે. તે પણ મહોરણો જાણવા.
તે સ્થળચરો સંક્ષેપથી બે પ્રકારે છે આદિ પૂર્વવતું. તેમની દશ લાખ કરોડ જાતિલ યોનિપ્રમુખ છે. તેમના શરીર આદિ દ્વારોનો વિચાર જીવાભિગમની ટીકાથી જાણવો.
હવે ભુજપરિસર્પને કહે છે – સુગમ છે. વિશેષ એ - મુજપરિસર્પના ભેદો અપ્રસિદ્ધ છે. તે લોકથી જાણવા. નવ-લાખ કોડ જાતિ-કુલભ્યોનિ. શરીરદિ દ્વાર જીવાભિગમ ટીકાવ. હવે ખેચર પંચેન્દ્રિય તિર્યચયોનિકને કહે છે -
• સૂત્ર-૧૬૩ થી ૧૬પ :
[૧૬] ખેચર પંચેન્દ્રિય તિચિ યોનિક કેટલા ભેટે છે ? તે ચાર ભેટે છે – ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ભકપક્ષી, વિતતપક્ષી.
ચર્મપાણીના કેટલા ભેદ છે ? અનેક ભેદે કહાં છે – વાગુલી, જલોયા, અકિલ્લા, ભારંડપક્ષી, જીવંજીd, સમુદ્રવાયસ, કરણતિયા, પક્ષી વિરાલિકા, બીજ પણ તેવા પ્રકારના હોય છે.
લોમપણી કેટલા ભેદે છે ? અનેક ભેદે કહેલ છે – ઢંક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, રોટી, બગલા, પાલિત, કૌચ, સાસ, મેસર, મસૂર, મયૂર સપ્તહરd, ગહર, પુંડરીક, કાક, કામિંજુય, વજુલા, તેતર, બતક, લાવક, કપોત, કપિંજણ, પારેવા, ચકલા, ચાસ, કુકડા, શુક, મોર, મદનશલાકા, કોકિલ, સેહ, વરિલ્લગ ઇત્યાદિ.
સમુગકપક્ષી કેટલા ભેદ છે ? એક પ્રકારે છે. તેઓ અહીં નથી, બહારના દ્વીપસમુદ્રોમાં હોય છે.
વિતતપક્ષી કેટલા ભેદે છે? એક પ્રકારે છે. તે પણ અહીં નથી, બહારના હીપ-ન્સમુદ્રોમાં છે. એમ વિતતપક્ષી કહ્યા.
ખેચરપક્ષી સંક્ષેપથી બે ભેદે છે – સંમૂર્છાિમ, ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે. જે ગર્ભજ છે, તે ત્રણ ભેદ છે - Dી, પરષ, નપુંસક. એ પ્રકારના પ્રયતા અને અપયખા ખેર પંચેન્દ્રિય તિચિયોનિકોની બાર કોડ જાતિ—લખ્યોનિપમુખ થાય છે, તેમ કહેલ છે.
[૧૬] બેઈન્દ્રિયાદિથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સુધી અનુક્રમે સાત, આઠ, નવ, સાડાબાર, દશ, દશ, નવ અને બાર લાખ કરોડ જાતિકૂળો જાણવા
[૧૬૫ ખેચર કહ્યા. પાંચેન્દ્રિય તિર્યંચયોનિક કહ્યા. • વિવેચન-૧૬૩ થી ૧૬૫ -
ખેચર પંચેન્દ્રિય તિર્યચયોનિક ચાર ભેદે કહ્યા છે. ચર્મપક્ષી – ચર્મમય પાંખવાળા, લોમપક્ષી - રોમમય પાંખવાળા, સમુગક પક્ષી - ગમન કરવા છતાં પેટી
Page #39
--------------------------------------------------------------------------
________________
૧/-I-૧૬૩ થી ૧૬૫
માફક સંકચિત પાંખોવાળા. વીતતપક્ષી - ઉઘાડેલી પાંખોવાળા. તેમાં ચર્મપક્ષી અનેક ભેદે કહ્યા છે વલ્થલી આદિ, તે લોકથી જાણવા. - X - X -
રોમપક્ષી - તેના ભેદો લોકથી જાણવા. સમુદ્ગક પક્ષી અને વિતતપક્ષીના સૂત્રો પાઠસિદ્ધ જ છે..
ખેયરપક્ષી સંક્ષેપથી આદિ પૂર્વવત. બાર લાખ ક્રોડ જાતિ-કુળ-યોનિપ્રમુખ છે. શરીરાદિ દ્વાર વિચારણા જીવાભિગમ ટીકાથી જાણવા. હવે શિષ્યજનના ઉપકારાર્થે આ ગાથા
બેઈન્દ્રિયથી આરંભીને અનુક્રમે સંખ્યાતા પદને યોજવા. તે આ રીતે - બેઈન્દ્રિયોના જાતિ-કુલ સાત લાખ કરોડ, તેઈન્દ્રિયના આઠ, ચઉરિન્દ્રિયના નવ, જલચર પંચેન્દ્રિયના સાડા બાર, ચતુપદ સ્થલચર પંચેન્દ્રિયના દશ, ઉરઃપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયના દશ, ભુજપરિસર્પ, નવ, ખેચરના બાર લાખ ક્રોડ છે.
પંચેન્દ્રિય તિર્યંચ કહ્યા, હવે મનુષ્યો કહે છે – • સૂ-૧૬૬ (અધુરુ) :
તે મનુષ્યો કેટલા ભેદે છે? બે ભેદે – સંમૂર્છાિમ અને ગર્ભભુત્ક્રાંતિક. તે સંમૂર્છાિમ મનુષ્યો કેટલા ભેદે છે ?, ભગવન! તે સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં સંમુછે છે? ગૌતમાં પોતાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ અને સમુદ્રોમાં પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિમાં તથા છાપન અંતરદ્વીપોમાં ગર્ભજ મનુષ્યના જ - મળમાં, મૂત્રમાં, કફમાં, નાકના મેલમાં, વમનમાં, પિત્તમાં,
માં, લોહીમાં, વીર્યમાં, શુકપુગલના પરિત્યાગમાં, જીવરહિત કલેવમાં, »lીપુરુષના સંયોગમાં, નગરની ખાળમાં, સર્વે ગાશુચિ સ્થાનોમાં (ા ચૌદ સ્થાનોમાં ઉપજે છે. તેઓ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહનાથી ઉત્પન્ન થાય છે. અસંtી, મિયાર્દષ્ટિ, અજ્ઞાની, સર્વ પતિઓ વડે અપાતા, અંતમુહૂર્ત માત્ર આયુાળા હોય.
ગર્ભભુકાંતિક મનુષ્યો કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - કર્મભૂમિક, અકર્મભૂમક, અંતહીપજ. તે અંતર્લીપજ કેટલા ભેદે છે ? અઠ્ઠાવીસ ભેદે છે - એકોક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, શ્વકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શક્કુલિકણ, દશમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ,
વ્યાઘમુખ, શ્વકર્ણ, હરિકણ, અકર્ણ, કfપાવરણ, ઉલ્કામુખ, મેઘમુખ, વિધુમુખ, વિધુદ્દા ધનદંત ઉષ્ટદંત ગૂઢદંત, શુદ્ધદંત.
અકર્મભૂમક કેટલા ભેદે છે ? ત્રીશ ભેદે કહ્યા છે – પાંચ ફૈમવત, પાંચ હિરણ્યવંત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફ વર્ષ, પાંચ દેવકૂરુ પાંચ ઉત્તરકુર વડે છે. તે અકર્મભૂમજ કહ્યા.
• વિવેચન-૧૬૬ (અધુર) - અહીં પણ સંમૂક્કિમ મનુષ્ય વિષયે પ્રવચન બહુમાન વડે અને શિયોને પણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સાક્ષાત્ ભગવંતે આમ કહ્યું છે, એમ બહુમાન ઉત્પન્ન કરવાને અંગસૂત્ર અંતર્ગતું આલાવો કહે છે - પાઠ સુગમ છે. બીજા પણ મનુષ્યસંસર્ગથી અશુચિ થયેલા સ્થાનો છે. તે બધામાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે.
હવે ગર્ભજ મનુષ્યોને કહે છે - વર્ષભૂમી - કૃષિ, વાણિજ્ય આદિ કે મોક્ષાનુષ્ઠાનરૂપ કર્મ પ્રધાન ભૂમિ જેઓની છે તે અકર્મભૂમજ. મfપૂHT - યથોકત કમરહિત ભૂમિ જેમની છે, તે. મંત૬-દ્વીપ - લવણ સમુદ્રની મધ્યે રહેલા દ્વીપો.
- પદ્યાનુપૂર્વી ક્રમે પહેલા અંતદ્વીપકોને કહે છે – સૂત્ર સુગમ છે. ૨૮ પ્રકારે છે, જેવા પ્રકારના, જેટલા પ્રમાણવાળા, જેટલા અંતસ્વાળા અને જે નામના અંતરદ્વીપો હિમવાનુ પર્વતની પૂર્વે અને પશ્ચિમે છે, તેથી ૫૬-અંતર્લીપો થાય છે પણ અત્યંત સમાન હોવાથી ૨૮-ભેદો જ કહ્યા. બોત્પન્ન મનુષ્યો પણ ૨૮-ભેદે કહ્યા છે. પછી અંતર્લીપોનો નામ-નિર્દેશ કરી બતાવેલ છે.
સાત ચતુકથી ૨૮-ભેદે છે. તે પ્રત્યેક હિમવાનું અને શિખરી પર્વત ઉપર છે. તેમાં પહેલા હિમવંતીય કહે છે -
આ જંબૂદ્વીપમાં ભરત અને હૈમવત ક્ષેત્રની મર્યાદા કરનાર હૈમવત્ નામે પર્વત છે. તે ભૂમિમાં પચીશ યોજન ઉંડો, ૧૦૦ યોજન ઉંચો, ભરતોગથી બમણા વિસ્તારવાળો, સુવર્ણમય, ચીની વા જેવા વર્ણવાળો, બંને પડખાં અનેકવર્તી અને વિશિષ્ટ કાંતિવાળા મણિના સમૂહથી સુશોભિત છે. બધે સમાન વિસ્તારવાળો, ગગનમંડળને સ્પર્શતા રનમય ૧૧-શિખરો વડે વિરાજીત છે, જેનું તળ વજમય છે અને તટભાગ વિવિધ મણિ અને સુવર્ણથી શોભિત છે, એવા દશ યોજન ઉંડા, પૂર્વપશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબા, ઉત્તર-દક્ષિણ ૫oo યોજન વિસ્તારવાળા પડાદ્રહ વડે તેના શિખરનો મધ્ય ભાગ સુશોભિત છે. ચોતરફ કલાવૃક્ષાની શ્રેણિ વડે રમ્ય, પૂર્વપશ્ચિમે લવણસમુદ્રને સ્પર્શે છે.
આ હિમવાનું પર્વતને લવણસમુદ્રના જળના સ્પર્શથી આરંભી પૂર્વ-પશ્ચિમ દિશામાં પ્રત્યેકને ગજદંતાકારે બન્ને દાઢા નીકળેલી છે. તેમાં ઈશાનીય દાઢા ઉપર હિમવાનના પર્યન્ત ભાગથી આરંભી 300 યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યારે અહીં 300 યોજન લાંબો-પહોળો, કંઈક ન્યૂન ૯૪૯ યોજન પરિધિવાળો એકોરક નામે દ્વીપ છે. તે પ૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી પાવર વેદિકાથી ચોતરફથી સુશોભિત છે. તે પાવર વેદિકા, ફરતું વનખંડ ઈત્યાદિ જીવાભિગમની ટીકામાં કહ્યા છે, ત્યાંથી જાણી લેવા. - X - X -
હિમવંત પર્વતથી અગ્નિકોણમાં 300 યોજન લવણસમુદ્રમાં પ્રવેશતા બીજી દાઢા ઉપર એકોક દ્વીપના પ્રમાણ જેટલો આભાપિક નામે દ્વીપ છે. પશ્ચિમથી આરંભી તૈઋત્યમાં ૩૦૦ યોજન લવણસમદ્રમાં જઈએ ત્યારે ત્રીજી દાઢા ઉપર વૈષાણિક દ્વીપ છે. પશ્ચિમના છેડાથી આરંભી વાયવ્યકોણમાં 300 યોજન લવણસમુદ્રમાં જતા ચોથી દાઢા ઉપર તાંગોલિક દ્વીપ છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૬૬
૬૫
એ રીતે ચારે દ્વીપો હિમવંત પર્વતની ચારે વિદિશામાં તુલ્ય પ્રમાણવાળા છે. - ૪ - ૪ - એકોરુક આદિ ચારે દ્વીપની આગળ અનુક્રમે ઈશાનાદિ વિદિશામાં ૪૦૦૪૦૦ યોજન ઓળંગીને જઈએ ત્યારે ૪૦૦ યોજન લાંબા-પહોળા તથા કંઈક ન્યૂન ૧૨૬૫ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - ૪ - હચકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શકુલીકર્ણ નામે ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે – એકોરુની પછી હયકર્ણ, આભાસિક પછી ગજકર્ણ, વૈષાણિક પછી ગોકર્ણ, નાંગોલિક પછી શકુલીકર્ણ છે.
હયકર્ણાદિ ચારે દ્વીપથી આગળ ઈશાનાદિ વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૫૦૦૫૦૦ યોજન જતાં ૫૦૦ યોજન લાંબા-પહોળા, ૧૫૮૧ યોજન પરિધિવાળા ઈત્યાદિ
- ૪ - આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ અને ગોમુખ નામે ચાર દ્વીપો છે. તે આ રીતે – હયકર્ણ પછી આદર્શમુખ, ગજકર્ણ પછી મેંઢમુખ, ગોકર્ણની પછી અયોમુખ અને શકુલીકણું પછી ગોમુખ છે.
આદર્શ મુખાદિ ચારે દ્વીપોથી આગળ અનુક્રમે ઈશાન આદિ પ્રત્યેક વિદિશામાં, પ્રત્યેક દ્વીપથી ૬૦૦-૬૦૦ યોજન જતાં ૬૦૦ યોજન લાંબા-પહોળા, ૧૮૯૭ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ ચાર દ્વીપો છે. અશ્વમુખાદિ ચારે દ્વીપથી આગળ ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી
૭૦૦ યોજન જતાં ૩૦૦ યોજન લાંબા-પહોળા ૨૨૧૩ યોજન પરિધિવાળા ઈત્યાદિ - x - અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ અને કર્ણપાવરણ નામે ચાર દ્વીપો છે.
અશ્વકર્ણાદિ ચારે દ્વીપો પછી ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૮૦૦-૮૦૦ યોજન અતિક્રમ્યા પછી ૮૦૦ યોજન લાંબા-પહોળા ૨૫૧૯ યોજન
પરિધિવાળા ઈત્યાદિ - x - ઉલ્કામુખ, મેઘમુખ, વિધુર્મુખ, વિધુદ્દા નામે ચાર દ્વીપ છે.
ઉલ્કામુખાદિ ચારે દ્વીપોથી આગળ ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૯૦૦-૯૦૦ યોજન જતાં ૯૦૦ યોજન લાંબા અને પહોળા, ૨૮૪૫ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - ધનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે ચાર દ્વીપો છે.
એ રીતે આ દ્વીપો હિમવંત પર્વત ઉપર ચારે વિદિશામાં રહેલા છે અને બધાં મળીને ૨૮-અંતર્દીપો થાય છે.
એ પ્રમાણે હિમવંત પર્વતના સમાનવર્ણ અને પ્રમાણવાળા, પદ્મદ્રહ સમાન લાંબા-પહોળા-ઉંડા પુંડરીક દ્રથી સુશોભિત શિખરી પર્વતને વિશે લવણસમુદ્રમાં ઉપરોક્ત અંતરવાળા ચારે વિદિશામાં રહેલ એકોરુકાદિ દ્વીપોના સમાન નામવાળા આદિ ૨૮-અંતર્લીપો છે. તેથી કુલ ૫૬-દ્વીપો થયા. તેમાં રહેલા મનુષ્યો ઉપચારથી એ જ નામવાળા કહેવાય છે. - ૪ - ૪ - તે મનુષ્યો કેવા છે ? તે કહે છે –
તે મનુષ્યો વજ્રઋષભનારાય સંઘયણી, કંકપક્ષી જેવા પરિણામી, અનુકૂળ વાયુના વેગવાળા, સમચતુરાસંસ્થાનવાળા હોય છે. સુપ્રતિષ્ઠિત અને કૂર્મના જેવા સુંદર ચરવાવાળા, સુકુમાર, થોડા-રોમવાળી-કુરુવિંદ સરખી ગોળ, બે જાંઘવાળા,
20/5
૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ગુપ્ત અને સુબદ્ધ સંધિવાળા ઢીંચણયુક્ત, હાથીની સૂંઢ જેવા ગોળ સાથળવાળા, સિંહ જેવી કેડવાળા, દક્ષિણાવર્ત નાભિમંડળ યુક્ત, શ્રીવત્સના ચિહ્નવાળી છાતી યુક્ત, નગર દરવાજાની ભોગળ જેવા લાંબા હાયવાળા, રાતા કમળ જેવા હાયપગના તલવાળા, શરદના ચંદ્ર જેવા મુખવાળા, છત્રાકાર મતવાળા, સુવાળા કેશયુક્ત તથા કમંડલ, કળશ, ધૂપાદિ બત્રીશ લક્ષણવાળા છે.
સ્ત્રીઓ પણ ઉત્તમ સર્વાંગ સુંદર, સર્વ પ્રકારના સ્ત્રીઓના ગુણોથી યુક્ત હોય છે. પરસ્પર મળેલી આંગળીવાળા પદ્મની પાંખડી જેવા કોમળ તેમજ કૂર્મના જેવા મનોહર ચરણયુક્ત, પ્રશસ્ત લક્ષણવાળી અને રોમરહિત જંઘાવાળી, ગુપ્ત-પુષ્ટ ઢીંચણ વાળી, કેળના સ્તંભ જેવા સંહત, સુકુમાર, પુષ્ટ સાથળવાળી, મુખની લંબાઈથી ત્રણગુણા, પુષ્ટ, વિશાળ જઘનવાળી, સ્નિગ્ધ કાંતિવાળી, નરમ રોમરાજીવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, જેના સ્તનો સુવર્ણના કળશ જેવા સંહત, અતિ ઉંચા, ગોળ આકૃતિવાળા અને પુષ્ટ છે તેવી, સુકુમાર બાહુવાળી, શંખ-ચક્રાદિ યુક્ત હસ્તતલ, પાદતલવાળી, પુષ્ટ અને શંખના જેવી ડોકવાળી, દાડમના ફૂલ જેવા અધરોષ્ઠવાળી, ક્ત કમળ જેવા તાલુ અને જીભ વાળી, કુમુદની પાંખડી જેવા લોચનવાળી, ચડાવેલા ધનુષ જેવી ભ્રકુટીવાળી, પ્રમાણયુક્ત લલાટવાળી, સ્નિગ્ધ-સુંવાળા કેશવાળી, પુરુષથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી જ ઉદાર શૃંગાર અને સુંદર વેશવાળી છે. વિલાસમાં અત્યંત નિપુણ છે.
પુરુષો-સ્ત્રીઓ સ્વભાવથી જ સુગંધી વદનવાળા, અલ્પકષાયી, સંતોષી, ઔસુયરહિત, સરળ, મમત્વના આગ્રહ રહિત, સર્વથા વૈરાનુબંધ રહિત, હાથી
ઘોડાદિ હોવા છતાં ઉપભોગની ઈચ્છારહિત, પગે ચાલનારા, રોગ-ઉપદ્રવ રહિત હોય છે. પરસ્પર સ્વ સ્વામીભાવથી રહિત હોવાથી અહમિન્દ્ર વત્ છે. તેમને ૬૪-પાંસળી, એકાંતર આહાર ગ્રહણ કરનાર, તે આહાર પણ પૃથ્વીની માટી, કલ્પવૃક્ષના પુષ્પ અને ફળો હોય છે. ક્ષેત્રમાં શાલિ-ઘઉં આદિ છે, પણ મનુષ્યોના ઉપયોગમાં નથી. ત્યાંની પૃથ્વી સાકર કરતાં અનંતગુણ મધુર, કલ્પવૃક્ષના ફળોનો સ્વાદ છે તે ચક્રવર્તીના ભોજનથી પણ અધિક ગુણવાળો છે - ૪ - ૪ - તેથી પૃથ્વી અને કલ્પવૃક્ષના ફળપુષ્પોનો આહાર કરે છે.
આવો આહાર કરી પ્રાસાદાદિ આકૃતિવાળા ઘરના આકાર જેવા કલ્પવૃક્ષોમાં સુખપૂર્વક રહે છે. ત્યાં શરીરને ઉપદ્રવ કરનારા ડાંસ, મચ્છર, જૂ, માંકણ આદિ નથી. સર્પાદિ છે પણ મનુષ્યોને બાધા કરતાં નથી. પરસ્પર હિંસ્ય-હિંસક ભાવમાં વર્તતા નથી. રૌદ્ર પરિણામથી રહિત છે કેમકે તેવો ક્ષેત્રનો પ્રભાવ છે.
આ મનુષ્ય યુગલો છેવટે એક યુગલને જન્મ આપે છે. ૭૯ દિવસ સુધી યુગલનું પાલન કરે છે, ઉંચાઈ ૮૦૦ ધનુપ્ છે. સદા પ્રસન્ન, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુવાળા છે. - x - ૪ - મરીને સ્વર્ગે જાય છે. મરણ માત્ર બગાસા, ખાંસી કે છીંકથી થાય છે, શરીર પીડા રહિત હોય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૬૬
૬૭
હવે અકર્મભૂમિના મનુષ્યોને કહે છે – અકર્મભૂમિમાં ત્રીશ પ્રકારના મનુષ્યો છે. તે ત્રીશ પ્રકારના ક્ષેત્રના ભેદથી થાય છે. પાંચ-પાંચ હૈમવત, હૈરણ્યવંત, હરિવર્ષ, રમ્યક્ વર્ષ, દેવકુટુ અને ઉત્તરકુરુ એ રીતે ૩૦ ક્ષેત્રો થયા. તેમાં હૈમવત અને હૈરણ્યવતમાં મનુષ્યો ગાઉપ્રમાણ શરીરની ઉંચાઈવાળા, પલ્યોપમના આયુવાળા, વજ્રઋષભનારાય સંઘયણવાળા, સમચતુસ્ટ સંસ્થાનયુક્ત હોય છે. ૬૪-પાંસળીવાળા, એકાંતર આહારી ઈત્યાદિ હોય છે.
હવિર્ષ અને રમ્યક્ વર્ષમાં બે પલ્યોપમાયુવાળા, બે ગાઉ ઉંચા, વજ્રઋષભનારાય સંઘયણી, સમચતુરસ સંસ્થાનયુક્ત, બે દિવસે આહાર કરનારા, ૧૨૮ પાંસળીવાળા, ૬૪-દિવસ સંતતિ પાલન કરનારા હોય છે. - - - દેવકુટુ અને ઉત્તકુમાં મનુષ્યો ત્રણ પલ્યોપમ આયુવાળા, ત્રણ ગાઉ ઉંચાઈવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, વજ્રઋષભનારાચ સંઘયણયુક્ત હોય છે. ૨૫૬-પાંસળી વાળા છે, ત્રણ દિવસ ગયા બાદ આહાર કરે છે. ૪૯ દિવસ અપત્યની પાલના કરે છે.
આ બધાં ક્ષેત્રોમાં અંતર્દીપની પેઠે મનુષ્યોને કલ્પવૃક્ષે આપેલ ભોગો હોય છે. પણ અંતપની અપેક્ષાએ ઉક્ત ત્રણે યુગલ ક્ષેત્રોમાં ક્રમશઃ અનંતગુણ માધુર્યાદિ જાણવા.
• સૂત્ર-૧૬૬ (ચાલુ) :
-
-
કર્મભૂમક મનુષ્યો કેટલા ભેદે છે? પંદર ભેદે કહ્યા છે પાંચ ભરત પાંચ ઐવત, પાંચ મહાવિદેહ વડે. તેઓ સંક્ષેપથી બે ભેટે છે . આર્યો અને મ્લેચ્છો. મ્લેચ્છો કેટલા ભેટે છે ? અનેક ભેદે છે શક, યવન, ચિલાત, શબર, બર, મુડોડ, ભડગ, નિણગ, પકણીય, કુલક્ષ, ગોડ, સિંહલ, પારસ, ગોધ, કોચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારોસ, દોવ, વોક્કાણ, ગંધાહારગ, પહલિય, ઝલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂયલિ, કોંકણગ, મેય, પલ્હત, માલવ, મગર, આભાસિય, છક્ક, ચીણ, હસિય, ખસ, ઘાસિય, નહર, મોઢ, ડોબિલગ, લઓસ, પઔસ, કક્કેય, અકબાગ, હૂણ, રોમગ, ભરુ, ભય,
ચિલાત આદિ.
• વિવેચન-૧૬૬ (ચાલુ) :
કર્મભૂમિમાં પંદર ભેદે મનુષ્યો છે. આ પંદર ભેદ ક્ષેત્રના ભેદથી થયા છે. પાંચ-પાંચ ભરત, ઔરવત, મહાવિદેહ. તેના સંક્ષેપથી બે ભેદો કહે છે – આર્ય અને મ્લેચ્છ. હેય ધર્મોથી દૂર ગયેલ અને ઉપાદેય ધર્મોની સમીપ રહેલા તે આર્ય કહેવાય અને અવ્યક્ત ભાષા અને આચારવાળા મ્લેચ્છો કહેવાય. અથવા જેઓનો સર્વ પ્રકારનો વ્યવહાર શિષ્યોને અસંમત છે તે મ્લેચ્છ. અલ્પવક્તવ્યતાથી પહેલાં મ્લેચ્છોને કહે છે – મ્લેચ્છો અનેક પ્રકારના છે. તેમના શક, યવન આદિ ભેદો સૂત્રથી જાણવા. • સૂત્ર-૧૬૬ ચાલુ થી ૧૯૦ :
[૧૬] તે આર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – ઋદ્વિપાપ્ત, અવૃદ્વિપાપ્ત.
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઋદ્ધિપ્રાપ્ત આર્યો કેટલા ભેદે છે ? છ ભેદે કહ્યા છે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણમુનિ, વિધાધર, અવૃદ્ધિ પ્રાપ્ત આર્યો કેટલા ભેદે છે ? નવ ભેદે – ક્ષેત્રા, જાતિઆર્ય, કુલાર્ય, કમર્યિ, શિલ્પા, ભાષાય, જ્ઞાના, દર્શના, ચાગ્રિા.
-
૬
માર્યો કેટલા ભેદે છે ? સાડા પીશ ભેદે કહ્યા છે.
[૧૬૭] રાજગૃહ-મગધ, ચંપા-અંગ, તામલિપ્તી-બંગ, કંચનપુર-કલિંગ, વાણારસી-કાશી, [૧૬૮] સાકેતકોશલ, ગજપુર-કુરુ, શૌરિય-કુશાઈ, કાંપિલ્સપંચાલ, અહિચ્છત્રા-જંગલ, [૨૬૯] દ્વારાવતી-સૌરાષ્ટ્ર, મિથિલા-વિદેહ, વત્સકૌશાંબી, નંદિપુર-શાંડિલ્ય, ભક્લિપુર-મલય, [૧૭૦] વરાટ-વત્સ, વરણ-અચ્છા, કૃતિકાવી-દશાણ, ચેદી-શૌકિનકાવતી, સિંધુસૌવીર-વીતભય, [૧૭૧] મથુરાશૂરસેન, પાપા-ભંગ, પુરાવર્ત્ત-માષા, શ્રાવસ્તી-કુણાલ, કોટી વર્ષ-લાટ, [૭૨] શ્વેતાંબિકા-કૈકયાઈ એ આદશો કહ્યા છે. [અહીં પહેલું નામ રાજધાનીનું, પછીનું નામ દેશનું છે.] અહીં જિન, ક્રી, બળદેવ વાસુદેવની ઉત્પત્તિ થાય છે.
[૧૭૩] જાતિ આચર્યો કેટલા ભેદે છે ? છ ભેદે - [૧૭૪] અંબષ્ઠ, કલિંદ, વિદેહ, વેદગ, હસ્તિ, ચુંચુણ એ છ ઈભ્યજાતિ છે.
[૧૭૫] કુલાર્યો કેટલા ભેટે છે ? છ ભેટે છે ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા.
તે કોિં કેટલા ભેટે છે ? અનેક ભેદે છે – દૌષ્ટિક, સૌત્રિક, કાસિક, સૂત્રવૈકાલિક, ભાંડ વૈકાલિક, કોલાલિય, નર વાહનિક, તે સિવાયના બીજા તેવા પણ કાર્તિ જાણવા.
શિલ્પાએઁ કેટલા ભેટે છે ? અનેક ભેદે છે – તુન્નાગ, તંતુવાય, પટ્ટકાર, દેયડ, વરુ, છર્વિક, કાષ્ઠપાદુકાકાર, મુંજપાદુકાકાર, છત્રકાર, વલ્ઝાર, પુસ્તકકાર, લેખકાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર, ભાંડકાર, જિજ્જીકાર, સેલગાર, કોટિંકાર, તેવા પ્રકારના બીજા પણ.
ભાષાોં કેટલા ભેટે છે ? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે, તે ભાષા આર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મીલિપી પ્રવર્તે છે, તે બ્રાહ્મી લિપીના અઢાર પ્રકારે લેખ વિધાન છે. તે આ રીતે – બ્રાહ્મી, યવનાની, દોરાપુરીયા, ખરીટ્રી, પુષ્કરસારિકા, ભોગવી, પહરાઈયા, અંતક્ષરિકા, અક્ષરસૃષ્ટિકા, વૈનયિકી, નિકવિકી, કલિપી, ગણિતલિપી, ગાંધવલિપી, આદલિપી, માહેશ્વરી, દોમલિપી, પૌલિન્દી. તે ભાષા આર્યો કહ્યા.
જ્ઞાનાર્યો કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહેલ છે. તે આ – આભિનિબોધિક જ્ઞાનાર્યો, શ્રુતજ્ઞાનાર્યો, અવધિજ્ઞાના, મન:પર્યવજ્ઞાનાર્યો, કેવળજ્ઞાનાર્યો. તે જ્ઞાનાાં કહ્યા.
દર્શનાર્યો કેટલા ભેટે છે? તે બે ભેટે કહેલ છે - સરાગ દર્શનામ
Page #42
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૬૬ થી ૧૯૦
૬૯
વીતરાગદર્શના. સરાગદર્શનાર્થો કેટલા ભેદે છે ? તે દશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે – [૧૭૬] નિસર્ગુચિ, ઉપદેશાિ, આજ્ઞારુચિ, શ્રુતરુચિ, બીજયિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપચિ અને ધર્મચિ
[૧૭] જેણે જીવ, અજીવ, પુન્ય, પાપ, આસવ, સંવર, આદિ સ્વભાવિક મતિ વડે સત્યરૂપે જાણેલા છે. તેની શ્રદ્ધા કરી છે તે નિસર્ગુરુચિ.
[૧૭૮] જે જિનોપદિષ્ટ ચાર ભાવોની, એમ જ છે, અન્યથા નથી' એ પ્રમાણે સ્વયં શ્રદ્ધા કરે, તે નિસરુચિ જાણવો.
[૧૭૯] જે અન્ય છાસ્થ કે જિનોપદિષ્ટ એવા એ જ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશચિ જાણવો.
[૧૮૦] જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞા વડે “એમ જ છે, અન્યથા નથી’ એ પ્રમાણે પ્રવચન રુચિવાળો હોય તે આાયિ.
[૧૮૧] જે સૂત્રનું અધ્યયન કરતાં અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યકત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો.
[૧૮૨] જીવાદિ તત્ત્વના એક પદની રુચિ વડે અનેક પદને વિશે જેની સમ્યકત્વરુચિ પાણીમાં તેલબિંદુવત્ પ્રસરે તે બીજચિ.
[૧૮૩] જેણે અગિયાર અંગો, પયા, દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલ છે, તે અભિગમરુચિ,
[૧૮૪] જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ કર્યા છે તે વિસ્તારરુચિ જાણવો.
[૧૮૫] દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ, વિનય, સર્વ સમિતિ અને ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ તે ક્રિયારુચિ જાણવી.
[૧૮૬] જેણે કોઈ પણ કુદષ્ટિનો સ્વીકાર કરેલ નથી, જે જૈન પ્રવચનમાં અવિશારદ છે, બાકીના પ્રવચનનું જ્ઞાનનથી તે સંક્ષેપચિ.
[૧૮૭] જે જિનેશ્વરે કહેલા અસ્તિકાયધર્મ, શ્રુતધર્મ અને સાત્રિધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મચિ જાણવો.
[૧૮૮] પરમાર્થ સંસ્તવ, સુદૃષ્ટ પરમાર્થસેવા, વ્યાપન્ન કુદર્શન વર્જના અને સમ્યકત્વની શ્રદ્ધા એ સમ્યગ્દર્શનના ચિહ્નો છે.
[૧૮] નિઃશંતિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના આઠ દર્શનાચાર છે.
[૧૯૦] તે સરાગ દર્શાનાર્યો કહ્યા. વીતરાગદર્શનાયો કેટલા ભેટે છે ? બે ભેદે છે – ઉપશાંત કપાય વીતરાગ દર્શનાર્ય અને ક્ષીણ કપાય વીતરાગ
દર્શનાર્ય. • - - તે ઉપશાંત કષાય કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય
ઉપશાંત કષાય અને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય અને અસમ સમય ઉપશાંત કપાય વીતરાગ દર્શના
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
તે ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે? તે બે ભેટે છે. છદ્મસ્થ ક્ષીણ અને કેવલી ક્ષીણ કપાય દર્શના.
90
તે છાસ્ય ક્ષીણ કપાય વીતરાગ દર્શાનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શાના.
તે સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શાનાર્ય કેટલા ભેટે છે ? તે બે ભેટે છે પ્રથમ સમય સ્વયંબુદ્ધ છાસ્થ અને પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શાનાર્ય અથવા સરમ સમય સ્વયંબુદ્ધ છાસ્થ અને અચરમસમય સ્વયંબુદ્ધ છાસ્થ્ય ક્ષીણકષાય વીતરાગ દર્શના. - ૪ - બુદ્ધબોધિત છાસ્ત્ર ક્ષીણ કપાય વીતરાગ દર્શાના કેટલા ભેટે છે? તે બે ભેટે છે પ્રથમ સમય બુદ્ધબોધિત ક્ષીણ-કષાય વીતરાગ દર્શનાર્ય અને અપથમ સમય બુદ્ધ બોધિત ક્ષીણકષાય વીતરાગ દર્શાનાર્ય અથવા ગરમ સમય બુદ્ધ બૌધિત છાણ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય બુદ્ધ બૌધિત છદ્મસ્થ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય. આ બુદ્ધબોધિત છદ્મસ્થ કહ્યા, છાણ ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય કહ્યા.
કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે? બે ભેટે છે – સયોગી કેવલી અયોગી કેવલી ક્ષીણ કપાય દર્શના.
સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેટે છે ? બે ભેદે
છે – પ્રથમ સમય સયોગી કેવલી અને પથમ સમય સયોગી કેવલી ક્ષીણ
કષાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય અને અચરમ સમય સયોગી
કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શાનાર્ય. તે સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાએઁ કહ્યા.
તે અયોગી કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેટે છે? બે ભેદે છે – પ્રથમ સમય અને પ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણ કાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય અને અચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્ય. તે અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા. કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શાનાર્ય કહ્યા. - x - દર્શના કહ્યા. • વિવેચન-૧૬૬ થી ૧૯૦ :
સુગમ છે. તેમાં રાજગૃહનગર છે, મગધ દેશ છે. એ પ્રમાણે બધે અક્ષરસંસ્કાર કરવો. અર્થાત્ મગધ જનપદમાં રાજગૃહ નગર, અંગમાં ચંપાનગરી ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. આ પ્રમાણે સાડા પચીશ જનપદરૂપ ક્ષેત્ર આર્ય કહેલ છે. આ જનપદમાં ખિન - તીર્થંકર, ચક્રવર્તી, રામ - બલદેવ, જળ - વાસુદેવોની ઉત્પત્તિ થાય છે. આના દ્વારા ક્ષેત્રાર્ય વ્યવસ્થિતા કહી, બાકી અનાર્ય છે.
ક્ષેત્રમાર્યો કહ્યા હવે જાત્યાર્થ પ્રતિપાદનાર્થે કહે છે
-
-
-
તે સુગમ છે. વિશેષ એ
Page #43
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૬૬ થી ૧૦
કે - બીજા શાસ્ત્રોમાં અનેક જાતિ કહી છે. તો પણ લોકમાં અંબષ્ઠ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત, ચુંટુણરૂપ ઇભ્ય જાતિઓ પૂજ્ય જાતિ રૂપે પ્રસિદ્ધ છે. તેથી આ જાતિ વડે યુક્ત તે જાતિ આર્યો. પણ બાકીની જાતિ વડે જાતિ આર્ય કહેવાતા નથી.
શિલાર્યો - તપ - સોયથી આજીવિકાંકતાં, તૈધાય - વણકર, પકાર - પટોળા વણનાર, રેવડા - મસક કરનાર, વસ્ફ-પીંછી કરનાર, છર્વિકા-સાદડી આદિ કત. કઢપાઉ-કાઠ પાદુકાકાર, એ રીતે મુંજપાદુકાકાર, છતાર-છાકાર. એ રીતે બાકીના પદો છે.
બ્રાહી, યવનાનિ આદિ લિપિભેદથી સંપ્રદાયથી જાણવા. ભાષાર્યો કહ્યા, હવે જ્ઞાનાર્યો કહે છે. સુગમ છે. હવે દર્શનાર્યો કહે છે. તે બે ભેદે છે – સરાણ દર્શનાર્ય, વીતરાગ દર્શનાર્ય. - X - સરાણ દર્શનાર્ય દશ ભેદે છે - નિસર્ગરચિ ઈત્યાદિ.
( ધે નિસર્ગરચિ કહે છે - નિસf - સ્વભાવ, તેના વડે રુચિ - જિન પ્રણિત તવની અભિલાષારૂપ જેને છે તે. ઉપવેઝ - ગુરૂ આદિ વડે વસ્તુતવનું કથન, તેના વડે રુચિ જેને છે તે. મસા - સર્વજ્ઞ વચનરૂ૫, તેની રુચિ - અભિલાષ તે આજ્ઞાયિ. અર્થાત્ જિનાજ્ઞા જ તવ છે, બાકીની યુક્તિજાળ તવરૂપ નથી, એવું જે માને છે આજ્ઞારુચિ. એ રીતે રુચિ શબ્દ બધે જોડવો.
ya- આચારાંગાદિ પ્રવિષ્ટ છે. અંગબાહ્ય- તે આવશ્યક અને દશવૈકાલિક છે, એટલે કે આચારાંગાદિ અંગપ્રવિટ અને દશવૈકાલિકાદિ ગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતા જે સમ્યકત્વ પ્રાપ્ત કરે અને પ્રસન્ન, પ્રસન્નતર અધ્યવસાય થાય તે સૂગરચિ.
- બીજ માફક અનેકાર્થને જણાવનાર એક પણ વચન તે બીજ જેને છે તે બીજરૂચિ. અધિામ - વિશિષ્ટ પરિજ્ઞાન, તેના વડે રુચિ. વિસ્તાર • સંપૂર્ણ દ્વાદશાંગીનું નયો વડે પર્યાલોચન, તેના વડે વૃદ્ધિગત થયેલ રુચિ જેવી છે તે વિસ્તાર રુચિ. શિયા - સમ્યક્ - સંયમાનુષ્ઠાન, તેમાં રુચિ જેને છે તે ક્રિયારૂચિ. સંક્ષેપ - સંગ્રહ, તેમાં રુચિ જેને વિસ્તૃત અર્ચનું જ્ઞાન નથી. વર્ષ - અસ્તિકાય ધર્મ કે શ્રુતધર્માદિમાં જેને રુચિ છે તે ધર્મરુચિ.
હવે વિસ્તારથી સૂત્રકાર પોતે તેની વ્યાખ્યા કરે છે –
ભતાર્થપણે - આ પદાથોં સદભૂત રૂપે છે એ પ્રમાણે જેણે જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધાદિ જાણેલ છે તે. કઈ રીતે જાણ્યા છે ? આત્માની સાથે રહેલ સંગત - સ્વાભાવિક મતિ વડે અર્થાત્ પરોપદેશ વિના જાતિસ્મરણ અને પ્રતિભાદિ રૂપ મતિ વડે. માત્ર જાણ્યા છે તેમ નહીં, પરંતુ જે જીવાદિ પદાર્થોને અનુભવે તેના ઉપર રુચિ કરે, તવરૂપે આત્મમય પરિણમાવે તે નિસર્ગયિ જાણવો. એ જ અર્થને વધારે સ્પષ્ટ કરે છે –
જે જિનેશ્વરે જાણેલા દ્રવ્ય, ફોગ, કાળ, ભાવના ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારના ભાવોને સ્વયં જ - કોઈના ઉપદેશ વિના શ્રદ્ધા કરે. કઈ રીતે શ્રદ્ધા કરે ? આ પ્રમાણે આ જીવાદિ જે રીતે જિનોએ જાણેલા છે, તે પ્રમાણે છે - અન્યથા નથી.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ઉપદેશરુચિને કહે છે - જિન કે કદાથે ઉપદેશેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરે છે. આજ્ઞાચિને કહે છે – જે વિવક્ષિત અર્થના સાધક હેતુને નથી જાણતો, આજ્ઞાથી જ પ્રવચનની શ્રદ્ધા કરે છે, પ્રવચનોક્ત અર્થ એમ જ છે • અન્યથા નથી તે.
સુણરચિ - જે અંગપ્રવિણ કે અંગબાહ્ય સુખનું અધ્યયન કરતો. તેના વડે જ સમ્યકત્વ પામે છે. બીજરૂચિ - જીવાદિતત્વના એક પદ વડે અનેક જીવાદિ પદોને વિશે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચાર વડે જે સમ્યકત્વવાળો આત્મા પાણીમાં તેલબિંદુની માફક પ્રસરે. કેવી રીતે ? જેમ પાણીમાં એક ભાગે રહેલ તેલબિંદુ સર્વભાગને વ્યાપ્ત કરે, તેમ જીવાદિ તત્વના એક અંશમાં ઉત્પન્ન રુચિવાળો આત્મા તથાવિધ ક્ષયોપશમથી બાકીના બધાં તવોમાં રચિવાળો થાય તે બીજરૂચિ જાણવો.
અધિગમરચિ - જેણે શ્રુતજ્ઞાન એટલે અગિયાર અંગો, ઉત્તરાધ્યયનાદિ પ્રકીર્ણક, દૈષ્ટિવાદ, ઉપાંગાદિને જાણેલ છે તે. વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયોને યથાયોગ્ય, પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અને તૈગમાદિ નયના ભેદોથી જાણેલા છે તે. કેમકે સર્વ દ્રવ્ય-પર્યાયોને જાણવાથી તેની રુચિ અત્યંત નિર્મળ થયેલ છે. કિયારુચિ - દર્શન, જ્ઞાન, ચાત્રિમાં તથા તપ, વિનય, ઈયદિ સર્વ સમિતિમાં અને મન આદિ ગુપ્તિમાં કિયા ભાવની રુચિ અર્થાત્ જેને દર્શનાદિ આસાનું પાલન કરવામાં રુચિ છે તે ક્રિયારુચિ કહેવાય છે.
સંaોપરુચિ - જેણે કોઈપણ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જે જિનપણિત પ્રવચનને વિશે અકુશળ છે અને કપિલાદિ અન્ય દર્શન અભિમુખતાથી ઉપાદેયરૂપે
સ્વીકારેલ નથી તે સંક્ષેપરચિ જાણવો. આના વડે બીજા દર્શનના પરિજ્ઞાન માનો નિષેધ કર્યો. ધર્મરુચિ - જે જીવ જિનેશ્વરે કહેલા અસ્તિકાય - ધમસ્તિકાયાદિના ધર્મ-ગતિ ક્રિયામાં સહાય આપવા વગેરે સ્વભાવની અથવા શ્રતધર્મ કે ચાઅિધર્મની શ્રદ્ધા કરે છે. તે ધર્મરુચિ.
આ પ્રમાણે નિસગદિની રુચિરૂપ સમ્યક્ દર્શન દશ પ્રકારે કહ્યું. હવે જે લિંગ વડે સમ્યગદર્શન ઉત્પન્ન થયાનો નિશ્ચય કરાય છે, તે લિંગ - ચિહ્નોને બતાવે છે.
પરમાર્થ સંતવ - તાત્વિક એવા જીવાદિ પદાર્થોનો પરિચય, તત્પરતાથી બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થોને જાણવાનો અભ્યાસ. સુદર્ટ પરમાર્થસેવના • જેણે યથાર્થ રીતે જીવાદિ પદાર્થોને જાણેલા છે, તેની પર્યાપાસના, ચયાશક્તિ તેની વૈયાવૃત્યમાં પ્રવૃત્તિ કરવી તથા દર્શનથી ભ્રષ્ટ નિકૂવાદિ અને કુસિત દર્શનવાળાનો ત્યાગ કરવો, તેમનો પરિચય ન કરવો અને સમ્યકત્વની શ્રદ્ધા કરવી, એ પરમાર્થ-સંતવાદિથી સમ્યકત્વનો નિશ્ચય કરાય છે.
આ દર્શનના આઠ આચારો છે, તેનું સમ્યપણે પરિપાલન કરવું. તેના ઉલ્લંઘનથી દર્શનનું પણ ઉલ્લંઘન થાય છે. તેથી આ આચારોને બતાવે છે, તે આ પ્રમાણે -
Page #44
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૬૬ થી ૧૦
૦૪
નિવિય - શંકા બે પ્રકારની છે, દેશ શંકા અને સર્વ શંકા. જેનામાંથી શંકા ચાલી ગઈ છે તે નિઃશંકિત. તેમાં દેશશંકા એટલે જેમકે જીવવ સમાન છે છતાં એક ભવ્ય, બીજ અભવ્ય કેમ ? સર્વશંકા - જેમકે બધાં સિદ્ધાંતો પ્રાકૃતમાં હોવાથી કલ્પિત હશે. આ પ્રમાણે બંને શંકા ન કરવી. કેમકે ભાવો બે પ્રકારે છે - હેતુ ગ્રાહ્ય અને અહેતુ ગ્રાહ્ય. તેમાં હેતુગ્રાહ્ય- આત્માનું અસ્તિત્વાદિ કેમકે તેના સાધક પ્રમાણનો
દભાવ છે. અભવ્યવાદિ ભાવો અહેસુગ્રાહ્ય છે. તેના સાધક પ્રમાણનો વિશિષ્ટ જ્ઞાન વિના અભાવ છે. સિદ્ધાંતની પ્રાકૃતસ્યના બાળ આદિના ઉપકારને માટે છે. * * * - X - અહંના શાસનને પ્રાપ્ત થયેલો જીવ જ દર્શનનું આચરણ કરતો હોવાથી તેના પ્રાધાન્યની વિવક્ષાથી નિઃશંકિત દર્શનાચાર કહેવાય છે. આના વડે દર્શન અને દર્શનીને કંઈક અભેદ કહ્યા. જો એકાંત ભેદ હોય તો દર્શન ફળ ભાવે મોક્ષાભાવ થાય. | નિકાંક્ષિત - જેનામાંથી કાંક્ષા ગયેલ છે તે. દેશકાંક્ષા અને સર્વકાંક્ષા હિત. દેશકાંક્ષા - દિગંબરાદિ દર્શનોની ઈચ્છા. સર્વ કાંક્ષા - “બધાં દર્શન સારા છે" તેમ વિચારવું. આ બંને શંકા અયુક્ત છે. કેમકે બાકીના દર્શનોમાં અસત્યપરૂપણા, છકાય પીડા સંભવે છે.
નિર્વિચિકિત્સા વિચિકિત્સા તે મતિવિભમ કે ફળનો સંશય, તેનાથી રહિત હોવું. જિનશાસન ઉત્તમ છે, પણ મને ફળ મળશે કે નહીં • x • આવા સંશયથી હિત હોવું. કેમકે સંપૂર્ણ કારણ એ કાર્યને અવશ્ય સિદ્ધ કરે છે, તેવો નિશ્ચય. - x - અથવા નિશ્વિકુછ - સાધુની જુગુપ્સારહિત. - ૪ -
અમૂઢદૈષ્ટિ - અજ્ઞાન તપસ્વીના તપ, વિધા, અતિશય જોવાથી મૂઢ - સ્વભાવથી જેની સમ્યક્ દર્શનરૂપ દૃષ્ટિ ચલિત થયેલી નથી તે. અહીં સુલતાનું દૃષ્ટાંત છે. • x • એ પ્રમાણે ગુણીપ્રધાન આવાર કહ્યો, હવે ગુણપ્રધાન આચાર કહે છે –
ઉપબૃહણા - સમાન ધર્મવાળાના સદગુણોની પ્રશંસા વડે તેની વૃદ્ધિ કરવી. સ્થિરિકરણ - ધર્મથી ખેદ પામનારને તેમાં ફરી સ્થાપવા, વાત્સલ્ય-સમાનધર્મીનો પ્રીતિ વડે ઉપકાર કરવો. પ્રભાવના - ધર્મકથાદિ વડે તીર્થની ખ્યાતિ કરવી.
અહીં ગુણપ્રધાન આચારનો નિર્દેશ ગુણ અને ગુણીના કથંચિત ભેદને જણાવવા માટે છે. * * * * * આ રીતે દર્શનાચાર કહ્યો. એ રીતે - x • સરાગ દર્શનાર્ય ભેદો કહ્યા. હવે ચાસ્મિાર્ય –
સૂરણ-૧© ચાલુ -
અત્રિા કેટલા ભેદે છે ? તે બે ભેદે છે - સરાણ અસ્મિાર્યો અને વીતરાગ ચાઆિર્યો. સરામ ચા»િા કેટલા ભેદ છે ? બે ભેદે છે - સૂમપરાય ચાસ્મિાર્યો અને બાદર સપરાય યાસ્મિાર્યો. સુક્ષ્મ સંપરાય યાત્રિા કેટલા ભેદ છે ? બે ભેદે છે – પ્રથમ સમય અને આપથમ સમય સૂક્ષ્મ સંપરાય સરામ ચાઆિર્યો અથવા ચરમ સમય અને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય ચાસ્મિાર્યો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચાાિય બે ભેદે છે – સંલિશ્યમાન, વિશુદ્ધયમાન. તે આ સૂક્ષ્મ સંપરાય સરાગ ચા»િાર્યો કહ્યા.
બાદર સંપરાય સરાણ ચાસ્ત્રિાર્થો કેટલા ભેદ છે ? બે ભેદે છે – પ્રથમ સમય અને આપથમ સમય ભાદર સંપરાય સરાણ ચા»િાય અથવા ચરમ સમય અને આચરમ સમય બાદર સંઘરાય સરાગ ચાસ્મિાર્યો. અથવા ભાદર સંપરાય સરાણ ચાઆિર્યો બે ભેદે છે • પ્રતિપાતી અને આપતિપાતી. તે બાદર સંપરામ સરાબ ચાસ્મિાર્યો કહે છે. તે સરાણ ચારિત્ર કહ્યા.
તે વીતરાગ ચાસ્ત્રિ કેટલા ભેદે છે ? બે ભેદે છે - ઉપશાંત કયાય અને ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો.
ઉપશાંત કપાય વીતરાગ ચાઆિર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે - પ્રથમ સમય અને પ્રથમ સમય ઉપશાંત કયાય વીતરાગ ચા»િાર્યો અથવા ચમ સમય અને અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાય. આ ઉપશાંતકષાયી કહ્યા.
allણકષાય વીતરાગ ચાઢિા કેટલા ભેદે છે ? બે ભેદે છે - છાસ્થ ક્ષીણ અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ટિયોં.
છગસ્થ ક્ષીણ કષાય વીતરાગ અઆિર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે - રવયંભુદ્ધ છાસ્થ ક્ષીણકષાય અને બુદ્ધ બોધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો.
સ્વયંભુદ્ધ છww flણ કષાય વીતરાગ ચાાિય કેટલા ભેટે છે ? બે ભેદે છે - પ્રથમ સમય અને અપથમ સમય સ્વયંભુદ્ધ છાસ્થ ક્ષીણ કષાય વીતરાગ શાસ્મિાર્યો. અથવા ચરમ સમય અને ચરમ સમય સ્વયંભુદ્ધ છાસ્થ ellણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો. તે આ સ્વયંભુદ્ધ ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો.
બુદ્ધ ભોધિત છ8ાસ્થ ક્ષlણ કયાય વીતરાગ ચાઆિર્યો કેટલા ભેદ છે ? બે ભેદ છે : પ્રથમ સમય અને અપથમ સમય બુદ્ધ બોધિત છાસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચાાિર્ય અથવા ચરમસમય અને અગમ સમય બદ્ધ બોધિત છઘા કષાય વીતરાગ અસ્મિાર્યો. તે બુદ્ધ બોધિત તે છઠસ્થ ક્ષીણ કષાય વીતરાગ.
કેવલી ક્ષીણ કપાસ વીતરાગ ચા»િર્યો કેટલા ભેદ છે ? બે ભેદે છે – સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ અસ્મિાર્યો અને અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્મિાર્યો.
સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ત્રિયોં કેટલા ભેદ છે ? બે ભેદ છે : પ્રથમ સમય અને પ્રથમ સમય સયોગી કેવલી lણ કયાય વીતરાગ ચાસ્ટિાર્યો. અથવા ચરમ સમય અને અચરમ સમય સયોગી કેવલી ક્ષીણ
Page #45
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૯૦
કષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો. તે આ સયોગી કેવલી ક્ષીણ કપાય વીતરાગ ચાસ્ત્રિાર્યો.
અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો કેટલા ભેદે છે ? બે ભેટે છે - પ્રથમ સમય અને અપથમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચાસ્ત્રિાર્યો અથવા ચરમસમય અને અચરમ સમય કેવલી ક્ષીણ કપાય વીતરાગ સામિાર્યો. તે આ અયોગી કેવલી તે આ કેવલી ક્ષીણ કપાય તે ક્ષીણ
કપાય તે વીતરાગ ચાસ્ત્રિયો.
અથવા સાઞિાએઁ પાંચ ભેદે છે – સામાયિક ચાસ્ત્રિાર્ય, છેદોપસ્થાપનીય ચાસ્ત્રિાર્ય, પરિહાર વિશુદ્ધિ ચાસ્ત્રિાર્ય, સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય અને યથાખ્યાત ચાાિ.
૩૫
સામાયિક ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - ઇશ્વરિક અને
યાવત્કથિત સામાયિક ચાત્રિ. તે સામાયિક ચાસ્ત્રિાર્ય.
છેદોપસ્થાપનીય ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેટે છે - સાતિયાર અને નિરતિચાર છેોપસ્થાપનીય ચારિત્ર. - X -
પરિહાર વિશુદ્ધિ ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રા.
સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય કેટલા ભેદે છે? બે ભેદે છે - સંશ્યિમાન અને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચાસ્ત્રિાર્ય.
યથાખ્યાત ચાસ્ત્રિાર્ય બે ભેટે છે – છદ્મસ્થ અને કેવલી થાખ્યાત ચાસ્ત્રિાર્ય. તે યથાખ્યાત ચાસ્ત્રિાર્ય કહ્યા. તે ચાસ્ત્રિાર્ય કહ્યા, તે અનૂદ્ધિપતા. તે કર્મભૂમક કહ્યા. તે ગર્ભ વ્યુત્ક્રાંતિક કહ્યા. તે મનુષ્યો કહ્યા.
• વિવેચન-૧૯૦ ચાલુ -
આરંભની ટીકા સુગમ છે. તેમાં પ્રથમ સમય એટલે ઉપશાંત કષાયત્વાદિ વિશેષતાના પ્રથમ સમયે વર્તનાર. પ્રથમ સમય - દ્વિતીયાદિ સમયમાં વર્તતા. ઘરમ સમય - તે ઉપશાંત કપાયત્વાદિના છેલ્લા સમયે વર્તતા. અરમ સમય - ચરમની
પૂર્વેના બે ચરમ, ત્રણ ચરમ સમયાદિમાં વર્તતા.
સામાયિકાદિ ચાસ્ત્રિોનું સ્વરૂપ આ છે. સમ - રાગ દ્વેષ રહિતત્વથી આય - ગમન તે સમાય. આ બીજી પણ સાધુક્રિયાઓનું ઉપલક્ષણ સૂચવે છે. કેમકે સાધુઓની બધી ક્રિયા રાગદ્વેષ રહિત છે. સમાય વડે કે સમાયમાં થયેલ તે સામાયિક અથવા સમ - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિનો આવ - લાભ તે સામાયિક. - x - તે સર્વ સાવધવિરતિરૂપ છે. જો કે બધાં ચાસ્ત્રિો સામાયિકરૂપ છે, તો પણ છેદાદિ વિશેષણો વડે વિશિષ્ટ અર્થથી અને નામાંતરથી તેના જુદા જુદા ભેદો થાય છે. પ્રથમ ચાસ્ત્રિ વિશેષણ રહિત હોવાથી તેનો ‘સામાયિક’ શબ્દથી વ્યવહાર થાય છે. આ સામાયિક બે ભેદે છે – ઈન્વર, યાવત્કથિક.
ઈન્વર - થોડા કાળનું, ચાવત્કથિક - જીવનપર્યન્ત. ઈત્વર સામાયિક ભરત
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અને ઐરવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળો શૈક્ષ જાણવો. ચાવત્કથિક - પ્રવ્રજ્યા સ્વીકાર કાળથી જીવનપર્યન્ત હોય છે. તે ભરત - ઐવતના મધ્યના બાવીશ તીર્થંકરના તીર્થમાં તથા મહાવિદેહના તીર્થંકરના તીર્થના સાધુને જાણવું. કેમકે તેમને ઉપસ્થાપનાનો અભાવ છે.
ઉપરોક્ત અર્થને જણાવનાર ત્રણ ગાથા પણ અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી છે. (શંકા) ઈત્વર સામાયિક પણ – “હું ચાવજ્જીવ સામાયિકનો સ્વીકાર કરું છું.' એમ જીવનપર્યન્ત સ્વીકારાય છે, ઉપસ્થાપના કાળે તેના પરિત્યાગથી વ્રતભંગ કેમ ન થાય?
(સમાધાન) પૂર્વે જ કહ્યું કે બધાં ચાસ્ત્રિો સામાન્યથી સામાયિક ચાસ્ત્રિરૂપ છે, કેમકે બધામાં સાવધ યોગ વિરતિ છે. પણ છેદાદિ વિશુદ્ધિ વિશેષથી અર્થ અને નામાંતરથી ભિન્નત્વ છે. તેથી - x - વિશેષ વિશુદ્ધિરૂપ છેદોપસ્થાપન ચાસ્ત્રિમાં ઈત્વર સામાયિકનો પ્રતિજ્ઞા ભંગ થતો નથી. જો પ્રવ્રજ્યા છોડે તો જ ભંગ થાય છે. પણ વિશુદ્ધ વિશેષ પ્રાપ્તિમાં ભંગ ન થાય. - ૪ -
પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોની ઉપસ્થાપના જે ચાસ્ત્રિમાં છે, તે છેદોપસ્થાપન. તે બે ભેદે-સાતિચાર અને નિરતિચાર. ઈત્વર સામાયિકવાળા નવ દીક્ષિતને જે મહાવ્રત આરોપણ કરાય છે, તે તથા તીર્થાન્તરમાં સંક્રમણ જેમકે પાર્શ્વનાથના તીર્થમાંથી વર્ષમાનના તીર્થમાં સંક્રમણ કરતાં પાંચ યામ [વ્રત]નો સ્વીકાર તે નિરતિચાર છંદોપસ્થાપનીય. ચાસ્ત્રિ અને મૂળગુણનો ઘાત કરનારને ફરી મહાવ્રતોરોપણ તે સાતિચાર છેદોપસ્થાપન ચાત્રિ. - ૪ - બંને પ્રકારના ચાસ્ત્રિ સ્થિતકલ્પમાં હોય છે - પહેલા, છેલ્લા તીર્થંકરમાં હોય છે.
પરિહાર - તપો વિશેષથી જે ચાત્રિમાં વિશુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધિક. તે બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. તેમાં વિવક્ષિત ચાસ્ત્રિના આસેવકનિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-વિવક્ષિત ચાત્રિને કાયાથી સેવેલ છે તે. તેના અભેદપણાથી ચાસ્ત્રિ પણ તેમજ કહેવાય છે.
અહીં નવ સાધુનો ગણ હોય છે. તેમાં નિર્વિસમાનક ચાર હોય, ચાર અનુયારી હોય અને એક સ્થિત વાચનાચાર્ય હોય છે. જો કે બધાં જ શ્રુતાતિશય સંપન્ન હોય છે, તો પણ તેવા પ્રકારના કલ્પથી તેમાંથી કોઈ એક વાચનાચાર્ય હોય છે.
નિર્વિશમાનકનો પરિહાર [તપ] આ પ્રમાણે છે – પરિહાર વિશુદ્ધિકને શીતઉષ્ણ-વર્ષાકાળે પ્રત્યેકને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ તપ કરવાનો ધીર પુરુષોએ કહેલ છે. ગ્રીષ્મમાં જઘન્ય ચતુર્થભક્ત, મધ્યમ છટ્ઠભક્ત, ઉત્કૃષ્ટ અક્રમ ભક્ત. શિશિર ઋતુમાં બે-ત્રણ-ચાર ઉપવાસ જઘન્યાદિ ભેદે હોય અને વર્ષાઋતુમાં ત્રણથી પાંચ ઉપવાસનો જઘન્યાદિ તપ હોય. પારણે આયંબિલ, ભિક્ષામાં પાંચ ભિક્ષા ગ્રહણ કરવાની અને તેમાં બે ભિક્ષાનો અભિગ્રહ હોય છે. કલ્પસ્થિત પ્રતિદિન આયંબિલ કરે છે. એ પ્રમાણે છ માસ તપ કરીને તપ કરનારા વૈયાવચ્ચ કરે છે અને વૈયાવચ્ચ
Page #46
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૯૦
કરનારા છ માસ પરિહારિક પદે રહી તપ કરે. પછી કલપસ્થિત પણ એમ છ માસ સુધી તપ કરે, બાકીના બધાં વૈયાવચ્ચ કરે અને તેમાંથી એક કપસ્થિત થાય છે. આ પ્રમાણે અઢાર માસ પ્રમાણ કલા સંક્ષેપથી કહ્યો.
પરિહાર વિશુદ્ધિ કલાની સમાપ્તિ થયા પછી તેઓ ફરીથી પરિહાર વિશુદ્ધિ ચાત્રિને, જિનકલાને કે ગચ્છને પ્રાપ્ત થાય છે. તે ચાગ્નિને અંગીકાર કરવાની ઈચ્છાવાળા તીર્થકરની પાસે કે તીર્થંકર પાસે જેણે એ યાત્રિ પૂર્વે ગ્રહણ કરેલું છે, તેની પાસે એ ચારિત્ર લે છે, અન્યની પાસે લેતા નથી. એમનું ચાસ્ત્રિ તે પરિહારવિશુદ્ધિ ચાત્રિ કહેવાય છે.
આ પરિહાર વિશુદ્ધિક કયા ફોગે અને કયા કાળે હોય છે ? ફોગાદિ નિરૂપણાર્થે વીશ દ્વારો કહે છે - ક્ષેત્રાદિ.
(૧) ગદ્વાર - ક્ષેત્રને વિશે જન્મ અને સદ્ભાવને આશ્રીને બે ભેદે માર્ગણા છે, જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે ત્યાં જન્માશ્રિત માગણા અને જે મને વિશે કલામાં વર્તતો હોય ત્યાં સદ્ભાવાશ્રિત માર્ગણા છે. • x - તેમાં પરિહાર વિશુદ્ધિક જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ ઐવત ક્ષેત્રમાં હોય છે, પણ મહાવિદેહ કોણમાં હોતો નથી. તેઓનું સંહરણ પણ ન થાય, જેથી જિનકલિક માફક સર્વ કર્મભૂમિમાં કે સર્વ અકર્મભૂમિમાં પ્રાપ્ત થાય. • x -
(૨) કાળદ્વાર - તેઓનો જન્મ અવસર્પિણીના બીજા અને ચોથા આરામાં હોય છે સદભાવ પાંચમામાં પણ હોય. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ અને સદ્ભાવ ત્રીજા અને ચોથા આરામાં હોય છે. * * * * * નોત્સર્પિણીઅવસર્પિણીરૂપ ચોથા આરા જેવા કાળમાં તેમનો સંભવ નથી. કેમકે મહાવિદેહ ક્ષેત્રમાં તેમનો અસંભવ છે.
(3) ચાuિદ્વાર - સંયમ સ્થાન દ્વારથી માગણા - તેમાં સામાયિક અને છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના જઘન્ય સ્થાનો પરસ્પર તુલ્ય છે. કેમકે બંનેના પરિણામ સમાન છે. પછી અસંખ્ય લોકાલોકપ્રદેશ પ્રમાણ સંયમ સ્થાનો છોડી ઉપરનો સંયમ સ્થાનકો પરિહારવિશુદ્ધિકને યોગ્ય છે. તે પણ કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી વિચારતા અસંખ્યાતા લોકાકાશપદેશ પ્રમાણ છે. તે પહેલા, બીજા ચાસ્ત્રિની સાથે અવિરોધી છે. કેમકે તેમાં પણ તેમનો સંભવ છે. તેનાથી પછીના સંખ્યાતીત સંયમ સ્થાનો સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચાાિને યોગ્ય છે. - x • x • તેમાં પરિહાર વિશુદ્ધિક કલાનો સ્વીકાર પોતાના જ સંયમ સ્થાનોમાં વર્તતા સાધુને જ હોય છે, બાકીનાને નહીં. જો અતીત નયને આશ્રીને પૂર્વ પ્રતિષજ્ઞની વિવક્ષા કરીએ ત્યારે બાકીના સંયમ સ્થાનોમાં પણ હોય છે. કેમકે પરિહાર વિશુદ્ધિકકલાની સમાપ્તિ પછી બીજા ચારિત્રનો સંભવ હોય છે, તેથી બીજા ચાસ્ત્રિોમાં વર્તમાન છતાં ભૂતકાળની અપેક્ષાએ પૂર્વપતિપત્તપણું અવિરુદ્ધપણે છે. • x •
(૪) તીર્થદ્વાર • પરિહારવિશુદ્ધિક નિયમા તીર્થ પ્રવર્તમાન હોય ત્યારે જ હોય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. પણ તેના વિચ્છેદ કે અનુત્પત્તિમાં ન હોય કેમકે તીર્થના અભાવે જાતિસ્મરણાદિથી તે ન હોય.
(૫) પાયિદ્વાર - પયય બે પ્રકારે - ગૃહસ્થ પર્યાય, અતિ પયિ. તે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટથી બબ્બે ભેદે છે. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષ, ચતિપર્યાય ૨૦ વર્ષ છે. ઉત્કૃષ્ટથી બંને પર્યાયો કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ હોય છે.
(૬) આગમ દ્વાર - અપૂર્વ આગમનું અધ્યયન કરતો નથી, કેમકે તે કલાને આશ્રીને ગ્રહણ કરેલા ઉચિત યોગના આરાધનથી જ કૃતકૃત્ય થાય છે. પણ પૂર્વ અધિત વિમરણ ન થાય તે માટે હંમેશાં એકાગ્ર મનવાળો થઈ પ્રાયઃ સારી રીતે તેનું સ્મરણ કરે છે. * * * * * * *
(9) વેદદ્વાર - પ્રવૃત્તિકાળે વેદથી પુરુષવેદ હોય કે નપુંસક વેદ હોય પણ સ્ત્રીવેદ ન હોય, કેમકે સ્ત્રીને પરિહાર વિશુદ્ધિ કાની પ્રાપ્તિ હોતી નથી. પણ અતીત નયને આશ્રીને પૂર્વપ્રતિપન્ન વિચારતા તે વેદસહિત હોય કે વેદરહિત હોય. તેમાં શ્રેણી પ્રાપ્તિના અભાવે વેદ સહિત હોય અને શ્રેણી પ્રાપ્તિમાં વેદરહિત હોય છે.
(૮) કલાદ્વાર - આ સ્થિત કામાં હોય છે, અસ્થિત કલામાં હોતો નથી. કેમકે “શ્ચિત કપમાં અવશ્ય હોય” તે શાસ્ત્રાવચન છે. યેલકાદિ દશે કલ્પમાં રહેલાનો સ્થિત કલા કહેવાય છે. પણ જે શય્યાતર પિંડાદિ અસ્થિત કલામાં રહેલા છે, બાકીના અચેલક આદિ છ કલામાં રહેલ નથી, તેમનો અતિ ભ કહેવાય છે. - x - અચેલકવાદિ દશ સ્થાનકો આ પ્રમાણે છે - અચેતક, ઓશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિકમણ, માસક અને પર્યુષણાક૫. ચાર અવસ્થિત કલા આ રીતે- શય્યાતરપિંડ, ચાતુર્યામ, પુરુષયેઠ, કૃતિકર્મકરણ.
(૯) લિંગદ્વાર - નિયમથી લિંગ બે ભેદે છે - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. કેમકે એક પણ લિંગ વિના પરિહાર વિશુદ્ધિક કાને યોગ્ય સામાચારીનો અસંભવ છે.
(૧૦) લેસ્યાદ્વાર - તેજોલેશ્યાદિ ગણ વિશુદ્ધ લેગ્યામાં પરિહારવિશુદ્ધિક કલા સ્વીકારાય છે. પૂર્વ પ્રતિપન્ન બધી લેગ્યામાં કથંચિત્ વર્તે છે. તેમાં પણ બીજી અવિશુદ્ધ લેગ્યામાં-અત્યંત સંક્ષિપ્તમાં વર્તતો નથી. કદાચ વર્તે તો પણ લાંબો કાળ ન રહે પણ થોડો કાળ જ રહે. કેમકે પોતાના સામર્થ્યથી જદી તેથી નિવૃત્ત થાય છે. પ્રથમથી તે અશુદ્ધ લેશ્યામાં કર્મને વશવર્તી થઈ વર્તે છે - કર્મની ગતિ વિચિત્ર છે. - ૪ -
(૧૧) ધ્યાનદ્વાર - વૃદ્ધિ પામતાં ધર્મધ્યાન વડે પરિહાર વિશુદ્ધિક કલાને સ્વીકારે છે. પૂર્વ પ્રતિપન્ન તો આd, રૌદ્ધ ધ્યાનમાં પણ હોય છે. પણ તે પ્રાયઃ નિરનુબંધ હોય છે. • x• પૂર્વપ્રતિપન્ન ઈતર ધ્યાનમાં હોય તો તેનો પ્રતિષેધ નથી. એ રીતે ઉત્કટ ધ્યાનયોગ છતાં તીવ્ર કર્મના પરિણામથી રૌદ્ર અને આd ધ્યાનમાં પમ એનો સદ્ભાવ છે. પણ પ્રાયઃ તે દુર્ગાનના અનુબંધ રહિત હોય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧/-I-/૧૯૦
૩૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
(૧૨) ગણનાદ્વાર - જઘન્યથી ત્રણ ગણો, ઉત્કૃષ્ટથી સો ગણો આ ચારિત્રનો સ્વીકાર કરે છે. પૂર્વપ્રતિપન્ન તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સેંકડો ગણરૂપ છે. પુરુષની ગણના વડે જઘન્યથી આ કલાને સ્વીકારનાર સત્તાવીશ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ પુરષો હોય છે અને પૂર્વપ્રતિપન્ન જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય છે. • x - વળી જ્યારે પૂર્વપતિપન્ન કલાથી કોઈ એક નીકળી જાય અને અન્ય પ્રવેશ કરે ત્યારે આ કાની પ્રતિપત્તિમાં એક ન્યૂન થતાં તેને ઉમેરતાં કોઈ વખતે એક પણ હોય કે ઘણાં પણ હોય છે. પૂર્વપતિ પણ એ પ્રમાણે વિકલાથી એક પણ હોય કે ઘણાં હોય. - X -
(૧૩) અભિગ્રહદ્વાર - અભિગ્રહો ચાર ભેદે છે - દ્રવ્યાભિગ્રહ, ફોકાભિગ્રહ, કાલાભિગ્રહ, ભાવાભિગ્રહ. બીજે તેની ચર્ચા કરેલ છે. તેમાં પરિહારવિશુદ્ધિકને આ અભિગ્રહો ન હોય, કેમકે તેનો કલા જ ઉક્ત સ્વરૂપના અભિપ્રહરૂપ છે. • x • આ કલામાં ગૌરી આદિ આચારો નિયત અને અવશ્ય અપવાદ હિત હોય છે અને તેનું પાલન કરવું એ જ તેનું વિશુદ્ધિ સ્થાનક છે.
૧૪) પ્રવજ્યાદ્વાર - તે બીજાને દીક્ષા આપે નહીં, કેમકે એવો તેનો કપ છે. • x • પણ યથાશક્તિ ઉપદેશ આપે છે.
(૧૫) મંડપનદ્વાર - તે કોઈને મંડિત ન કરે. પ્રવજ્યા પછી નિયમથી મુંડન હોય છે. પ્રવજ્યા ગ્રહણથી તેનું ગ્રહણ છે જ. તો પૃથક્ દ્વાર શા માટે ? તે અયુક્ત છે. પ્રવજ્યા દ્વારમાં નિયમથી મુંડન હોય જ તે સંભવ નથી. કેમકે અયોગ્યને કોઈપણ રીતે પ્રવજ્યા આપી હોય, છતાં અયોગ્યતાનું જ્ઞાન થાય તો મુંડનનો સંભવ નથી.
(૧૬) પ્રાયશ્ચિતવિધિદ્વાર - મનથી પણ સૂક્ષ્માતિસાર લાગ્યો હોય તો નિયમથી ચતુરિક પ્રાયશ્ચિત્ત હોય છે. કેમકે આ કલા એકાગ્રતા પ્રધાન છે. તેના ભંગમાં મોટો દોષ લાગે છે.
(૧૭) કારણદ્વાર - કારણ એટલે આલંબન. તે વિશુદ્ધ જ્ઞાનાદિ જાણવાં. તે પરિહાર વિશુદ્ધિને ન હોય, જેથી તેને આશ્રીને અપવાદ સેવવો પડે. પણ તે સર્વત્ર નિરપેક્ષ થઈને ક્લિષ્ટ કર્મક્ષય નિમિતે પ્રારંભેલ પ કલાને યથોક્ત વિધિથી સમાપ્ત કરે છે.
' (૧૮) નિપ્રતિકર્મનાદ્વાર : શરીરના સંસ્કાર હિત આ મહાત્મા આંખના મેલાદિને પણ દૂર કરતા નથી. પ્રાણાંત કટે પણ અપવાદ ન સેવે. અલાદોષ અને બહુદોષની વિચારણાના વિષયથી રહિત હોય છે. અથવા શુભ ભાવથી તેને ઘણું મળે છે.
(૧૯,૨૦) ભિક્ષા-વિહાર દ્વાર - ભિક્ષા અને વિહાર ક્રમ ત્રીજા પ્રહરે હોય છે. બાકી પ્રહરમાં કાયોત્સર્ગ હોય છે, નિદ્રા પણ અલ્પ હોય છે. જો કોઈ રીતે તેનું જંઘાબળ ક્ષીણ થયું હોય તો વિહાર ન કરવા છતાં પણ મહાભાગ એવા તે અપવાદ સેવતા નથી. પણ તે જ સ્થળે રહી કા પ્રમાણે સંયમ યોગ સાધે છે.
આ પરિહાર વિશુદ્ધિક બે પ્રકારે છે - ઈવર અને યાવકચિક. તેમાં જેઓ કા સમાપ્ત થયા પછી તુરંત તે જ કલા કે ગચ્છને પ્રાપ્ત થવાના છે તે ઈન્વર. જે કલા સમાપ્તિ બાદ તુરંત જિનકલાને સ્વીકારનારા છે. તે ચાવકચિક. • x • અહીં
સ્થવિર કાનું ગ્રહણ અન્ય કલાનું બોધક છે તેથી સ્વ કપમાં રહેનારા પણ ઈવર જાણવા. ઈવર પરિહાર વિશુદ્ધિકને કલાના પ્રભાવથી ઉપસર્ગો, ઘાતક રોગો, અસહા વેદના ઉત્પન્ન ન થાય, પરંતુ તે સાવકચિકને સંભવે પણ ખરા. કેમકે તેઓ જિનકાની ઈચ્છાથી તે ભાવને અનુસરે છે, તેમને ઉપયગદિ સંભવે છે.
સૂમ સંપરાય - લોભાંશ અવશેષ તે સંપરાય અર્થાતુ કષાયોદય જેમાં છે તે સમ સંપરાય. તે બે ભેદે . વિશુદ્ધયમાનક અને સંક્ષિશ્યમાનક. તેમાં ક્ષપક કે ઉપશમ શ્રેણીઓ ચઢનારને વિશુદ્ધયમાનક સૂમ સંપરાય ચામિ હોય છે અને ઉપશમણિથી પડનારને સંલિશ્યમાનક સૂમ સંપાય ચાસ્ત્રિ હોય છે.
અથાખ્યાત - મથ શબ્દ યથા અર્થમાં છે. મા મયદાનો સૂચક છે. યથાર્થપણે મર્યાદાપૂર્વક કહેલું, કષાયોદય રહિત ચાસ્ત્રિ તે અયાખ્યાત. તેનું બીજું નામ ‘યયાખ્યાત' છે. જેમ સર્વ લોકમાં પ્રસિદ્ધ છે, તેવું કષાયોદય રહિત ચા»િ. તે બે પ્રકારે છે - છાઘસ્થિક અને કૈવલિક. છાવાસ્પિક ચાખ્યાત યાત્રિ ઉપશાંતમોહ ગુણ સ્થાનકે હોય છે. કૈવલિક યથાપ્યાત સયોગી અને અયોગી ગુણ સ્થાનકે હોય છે એ પ્રમાણે મનુષ્યો કહ્યા.
• સૂત્ર-૧૯૧ -
દેવો કેટલા ભેદે છે? ચાર ભેદે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. ભવનવાસી કેટલા ભેદે છે ? દશ ભેદે છે – અસુકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અનિતકુમાર તે સંક્ષેપથી બે ભેદે છે - પતિ અને . આ ભવનવાસી.
તે વ્યંતર કેટલા ભેદે છે ? આઠ ભેદે છે – કિનર, કિધુર, મહોર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તા અને અપાતા. તે યંતર કહ્યા.
તે જ્યોતિક કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. તે સંક્ષેપથી બે ભેદે – પર્યાપ્તા, અપર્યાપ્તા
વૈમાનિક કેટલા ભેદે છે ? બે ભેદે છે – કલ્પોપગ અને કલાતીત. કશોપણ કેટલા ભેદ છે ? બાર ભેદે છે - સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસાર, આનત, પાણત, આરણ, અરયુત. તે સોપથી બે ભેદે છે – પ્રયતા અને અપતિા . તે કલ્પોયગ કહ્યા. કપાલીત કેટલા ભેદે છે? બે ભેદ – ઝવેયકા, અનુત્તરોપપાતિકા. વેચકા કેટલા ભેદ છે ? નવ ભેદ – અધ: આધ:વેયક, આધઃ મધ્યમવૈવેયક, અધઃ ઉપસ્મિવેયક.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧/-/-/૧૯૧
મધ્યમ અધ:પ્રૈવેયક, મધ્યમ મધ્યમત્રૈવેયક, મધ્યમ ઉપરમત્રૈવેયક. ઉપરિમ અધઃપ્રૈવેયક, ઉપરિમ મધ્યમત્રૈવેયક, ઉપરિમ ઉપમિત્રૈવેયક. તે સંક્ષેપથી બે ભેટે છે – પતિક અને અપપ્તક. તે ત્રૈવેયકો કહ્યા. અનુત્તરોપાતિક કેટલા ભેદે છે ? પાંચ ભેદે છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સથિસિદ્ધ. તે સંક્ષેપથી બે ભેદે છે પર્યાપ્તક અને અપચપ્તિક. તે અનુત્તરોપાતિક કહ્યા. તે કલ્પાતીત કહ્યા, તે વૈમાનિક કહ્યા, તે દેવો કહ્યા, તે પંરોન્દ્રિયો કહ્યા. તે સંસાર સમાપન્ન જીવ પ્રાપના કહી, તે જીવ પ્રજ્ઞાપના કહી
-
• વિવેચન-૧૯૧ :
-
૮૧
દેવો ચાર પ્રકારે છે – ભવનવાસી આદિ, તેમાં ભવનમાં વસવાના સ્વભાવવાળા તે ભવનવાસી. આ બહુલતાથી નાગકુમારાદિની અપેક્ષાએ જાણવું. તેઓ પ્રાયઃ ભવનોમાં વસે છે, કદાચિત્ આવાસોમાં રહે છે. અસુરકુમારાદિ પ્રચુસ્તાથી આવાસમાં રહે છે, કદાચિત્ ભવનોમાં. ભવન અને આવાસમાં શો ભેદ છે ? ભવનો બહારથી ગોળ અને અંદરથી સમચતુસ, નીચેના ભાગે કમળની કણિકાવાળા છે. આવાસો, શરીર પ્રમાણવાળા, મોટા મંડપવાળા, વિવિધ મણિ-રત્નના દીવાથી દિશાઓના સમુદાયના પ્રભાશક છે.
વ્યંતર - વિવિધ પ્રકારના વન, નગર, આવાસરૂપ અંતર - આશ્રય જેઓને છે, તે વ્યંતર કહેવાય છે. તેમાં રત્નપ્રભાના પહેલા રત્નકાંડમાં ઉપર-નીચે સો સો યોજન છોડીને વચ્ચેના આઠસો યોજન પ્રમાણમાં ભવનો હોય છે. નગરો તિર્થાલોકમાં
હોય છે. તેમાં તિલિોકમાં, જેમકે જંબૂદ્વીપના દ્વારાધિપતિ વિજય દેવની બીજા જંબુદ્વીપમાં ૧૨,૦૦૦ યોજન પ્રમાણ નગરી છે અને આવાસો ત્રણે લોકમાં હોય છે.
ઉર્ધ્વલોકમાં પંડક વનાદિમાં છે.
અથવા જેઓનું મનુષ્યોથી અંતર ગયું છે તે વ્યંતર કહેવાય છે. તે આ પ્રમાણે – કેટલાંક વ્યંતરો ચક્રવર્તી, વાસુદેવ પ્રમુખ મનુષ્યોની નોકર માફક સેવા કરે છે. માટે મનુષ્યોથી તેઓનું અંતર નથી. અથવા – પર્વત, ગુફા કે વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અંતર જેઓને છે તે વ્યંતર. વાળામંતર - વનના અંતરોમાં રહેલ તે વાનમંતર. - ૪ *
જે જગત્ને પ્રકાશિત કરે છે તે જ્યોતિપ્ - વિમાનો. તેમાં ઉત્પન્ન થયેલા તે જ્યોતિક અથવા મસ્તક ઉપરના મુગટના પ્રકાશના મંડલના સમાન સૂર્યાદિ મંડલ વડે પ્રકાશિત કરે તે જ્યોતિપ્ – સૂર્યાદિ દેવો કહેવાય છે. તે આ રીતે – સૂર્યને મુગટના અગ્રભાગમાં તે સૂર્યકાર, ચંદ્રને ચંદ્રાકાર, ગ્રહને ગ્રહાકાર, નક્ષત્રને નક્ષત્રાકાર, તારાને તારાકાર ચિહ્ન છે, તેના વડે પ્રકાશિત કરે છે. તત્ત્વાર્થ ભાષ્યમાં પણ કહે છે પ્રકાશિત કરે તે જ્યોતિપ્ ઈત્યાદિ. મુગટના જેવા, મસ્તક ઉપરના મુગટમાં રહેલા, પોતપોતાના ચિહ્નરૂપ ઉજ્વલ પ્રભામંડલ સમાન સૂર્યાદિના મંડલ વડે સુશોભિત
કાંતિવાળા જ્યોતિક દેવો હોય છે.
20/6
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પુણ્યવાળા જીવો વડે જેનો વિવિધ રીતે ઉપભોગ કરાય તે વિમાનો. તેમાં ઉત્પન્ન થયેલ તે વૈમાનિક,
ર
હવે એ દેવોના ભેદો અનુક્રમે કહે છે – ભવનવાસી દેવો તે અસુકુમારાદિ છે. તે દર્શને કુમાર કેમ કહે છે ? કુમારની માફક ચેષ્ટા કરે છે માટે કુમાર કહેવાય છે. કુમારની માફક સુકુમાર, મૃદુ, મધુર, સુંદરગતિવાળા, શ્રૃંગારના અભિપ્રાયથી વિશિષ્ટ અને વિશિષ્ટતર ઉત્તર વૈક્રિય કરવાવાળા, કુમાવત્ ઉદ્ધત રૂપ, વેષ, ભાષા, આભરણ, શસ્ત્ર, વસ્ત્ર, શિબિકાદિયાન-વાહનવાળા કુમાર માફક ઉત્કટ રાગવાળા અને ક્રીડામાં તત્પર હોવાથી કુમાર.
કિન્નરો દશ પ્રકારે છે – કિંનર, કિંપુરુષ, કિંપુરુષોત્તમ, કિંનરોત્તમ, હ્રદયંગમ, રૂપશાલી, અનિંદિત, મનોરમ, તિપ્રિય અને રતિશ્રેષ્ઠ. કિંપુરુષો દશ પ્રકારે છે – પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મહાદેવ, મરુત્, મેરુપ્રભ, યશસ્વાન. મહોરગ દશ પ્રકારે છે ભુજંગ, ભોગશાલી, મહાકાય, અતિકાય, સ્કંધશાલી, મનોરમ, મહાવેગ, મહાયક્ષ, મેરુકાંત, ભાવાન્.
-
-
ગંધર્વો બાર પ્રકારના છે – હાહા, હૂ, તુંબરુ, નારદ, ઋષિવાદિક, ભૂતવાદિક, કાદંબ, મહાકાદંબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરતિ, ગીતયશ. યક્ષો તેર પ્રકારે છે પૂર્ણભદ્ર, માણિભદ્ર, શ્વેતભદ્ર, હરિતભદ્ર, સુમનોભદ્ર, વ્યતિપાતિકભદ્ર, સુભદ્ર, સર્વતોભદ્ર, મનુષ્યપક્ષ, વનાધિપતિ, વનાહાર, રૂપયક્ષ, યક્ષોત્તમ. રાક્ષસો સાત ભેદે છે – ભીમ, મહાભીમ, વિઘ્ન, વિનાયક, જળરાક્ષસ, રાક્ષસરાારા, બ્રહ્મરાક્ષસ.
ભૂતો નવ ભેદે છે – સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતોત્તમ, સ્કંદ, મહાદ, મહાવેગ, પ્રતિચ્છન્ન, આકાશગ. પિશાચો સોળ પ્રકારે છે – કૂષ્માંડ, પટક, સુજોષ, આહિનક, કાળ, મહાકાળ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તાક, દેહ, વિદેહ, મહાવિદેહ, તૂષ્ટિક, વનપિશાય.
૫ - આચાર. તે અહીં ઈન્દ્ર, સામાનિકાદિ વ્યવહારરૂપ જાણવો. તે આચારને પ્રાપ્ત તે કલ્પોપગ કહેવાય. થોક્ત આચાર રૂપ કલ્પને અતિક્રમેલા તે કલ્પાતીત
જાણવા. - ૪ - ૪ -
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રજ્ઞાપના પદ-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________
૨-l-/૧૨
છે પદ-૨-“સ્થાન” છે
— X — X — X — એ પ્રમાણે પહેલા પદની વ્યાખ્યા કરી, હવે બીજું આરંભે છે. પહેલા પદમાં પૃવીકાયાદિ કહ્યા, હવે તેના સ્થાનો કહે છે.
• સૂત્ર-૧૯૨ -
ભગવાન ! ભાદર કયતા પૃવીકાયોના સ્થાનો ક્યાં કહા છેહે ગૌતમ ! વસ્થાનની આઠે પૃવીમાં કઇ છે. તે આ - રનપભા, શર્કરાપભા, તાલુકાપભા, પંકભા, ધૂમપભા, તમ:પ્રભા, તમતમ:પ્રભાઈષતપાગભારા. અધોલોકમાં પાતાળ કળશોમાં, ભવનો, ભવનપાટો, નરકો, નકાવલિકા, નરકપdટોમાં હોય છે. ઉtવલોકમાં કો, વિમાનો, વિમનાવલિકા, વિમાનપdટોમાં હોય છે. તિછલિોકમાં ટેકો, કૂટો, શેલો, શિખરો, પ્રાગભારો, વિજયો, વક્ષસ્કારો, વક્ષો , વર્ષધર પર્વતો, વેળા, વેદિકાઓ, હારો, તોરણો, દ્વીપો, સમુદ્રોમાં હોય છે. અહીં પયા બાદર પૃવીકાયિકોના સ્થાનો કા છે. ઉપપાતને આપીને તે લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને વસ્થાનને આશીને પણ તેમજ છે..
ભાવના અપરાપ્તિ બાદર પૃથવીકાયના સ્થાનો કઈ કઈ છે ? ગૌતમ! જ્યાં પાયપિતા ભાદર પૃવીકાયના સ્થાનો કહ્યા છે, ત્યાં જ અપયક્તિા ના કn છે. ઉપપત વડે સર્વલોકમાં, સમુદ્રઘાત વડે સવલોકમાં, વસ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગે છે.
ભગવન / પપિતા-અપયા સૂખ પૃવીકાયિકના સ્થાનો ક્યાં કહ્યા છે ગૌતમ. સૂમ yવીકાયિકોમાં જે પ્રયતા અને અપયતા છે, તે બધાં
આયુષ્યમાન શમણાં એક પ્રકારના, અવિરોષ, ભિwતારહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે.
ભગવન્! પતિા ભદર અકાયિકના સ્થાનો ક્યાં કહ્યા છે ? ગૌતમ સ્વસ્થાનથી સાત વનોદધિ, સાત ઘનવલય, અધોલોક, પાતાળકળશ, ભવન, ભવન પdટોમાં છે. ઉtવલોકમાં કહ્યું, વિમાન, વિમાનાવલિકા, વિમાન પdટોમાં છે. તિછલિોકમાં કૂવા, તળાવ, નદી, કહ, વાપી, પુષ્કરિણી, દીર્ધકા, ગુંજાલિકા, સરોવર, સરોવપંકિત, સરસરપંક્તિ, બિલ, બિલપંક્તિ, ઝરણા, જીરા, છિલ્લર, પલ્લવ, વા, દ્વીપ, સમુદ્ર સર્વે જળાશયો અને જળ સ્થાનોમાં અહીં યતિા બાદર, અકાયિકોના સ્થાનો કai છે તે ઉપપાત વડે લોકના અસંખ્યાત ભાગમાં, સમુદઘાત વડે લોકના અસંખ્યાત ભાગમાં અને સ્વસ્થાનથી પણ લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભગવન અપર્યાપ્ત ભાદર કાયિકોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! જ્યાં બાદ અકાયિકોના સ્થાનો છે, ત્યાં અપરાપ્તિ ભાદર અકાલિકોના
૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સ્થાનો છે. ઉપપાત અને સમુઘાત વડે સર્વલોકમાં, વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભગવન! પર્યાપ્તા અને અપચા સૂક્ષ્મ અકાયના સ્થાનો ક્યાં છે ગૌતમ ! સૂક્ષ્મ અકાયિકોના પર્યાપ્તા અને અપસપ્તિા બધા એક પ્રકારના, વિરોષતા • ભેદ રહિત સવલોક વ્યાપી છે.
ભગવા પ્રયતા બાદ તેઉકાયિકોના સ્થાનો કઈ છે ગૌતમ વસ્થાની મનગમમાં અઢીય સમુદ્રોમાં વ્યાપtત ન હોય તો પંદર કમણિભૂમિમાં, વ્યાઘાત આણીને પાંચ મહાવિદેહમાં - x • છે. ઉપપત વડે લોકના અસંખ્યાત ભાગમાં અને પ્રસ્થાન તથા સમુઘાતથી પણ લોકના અસંખ્યાત ભાગમાં છે.
ભાવના અપયક્તિા ભાદર તેઉકાયના સ્થાનો કર્યો છે? પ્રયતાના છે, ત્યાં જ બાદર અપયા તેઉકાયના સ્થાનો છે. ઉપપાતથી લોકના બંને ઉd કપાટોમાં અને તિછલિોકરૂપ શ્વમાં હોય છે. સમુદઘાતથી સર્વલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગે હોય છે.
ભગવાન / પયતા, અપચતા સૂક્ષમ તેઉકાયના સ્થાનો કયાં છે ? ગૌતમ ! યદ્ધિા અને અપર્યાપ્તા સૂમ તેઉકાયો છે તે બધા એક પ્રકારે વિશેષતા - ભેદ રહિત, સર્વલોક વ્યાપી છે.
• વિવેચન-૧૯૨ :
ભગવન! એ પથ્થરનું આમંત્રણ પદ . પતિા બાદર પૃથ્વીકાયિકોના સ્વસ્થાનો આદિ ક્યાં છે ? એમ ગૌતમસ્વામીએ પૂછતા. ભગવનું વર્તમાન સ્વામીએ ગૌતમને કહ્યું - સ્વસ્થાનાદિ [શંકા જેનું કુશલનું મૂલ વૃદ્ધિ પામેલ છે જોવા ભગવદ્ ગૌતમ ગણધર છે, તીર્થકર કહેલ માતૃકાપદના શ્રવણ માત્રથી અત્યંત શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયેલા, ચૌદપૂર્વી, સવક્ષિર સંયોગને જાણનારા છે, તેથી વિવક્ષિત પૂછવા યોગ્ય અર્થના જ્ઞાનરહિત છે, તો શા માટે પૂછે છે ? કેમકે ચૌદપૂર્વ અને સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિવાળાને પ્રજ્ઞાપનીય કશું અવિદિત નથી. કહ્યું છે - જો બીજા પૂછે તો અસંખ્ય ભવોને પણ કહે છે, પણ સાતિશય વિશિષ્ટજ્ઞાન ક્તિ છાસ્થ તેને જાણતો નથી. તો ગૌતમસ્વામી શા માટે પ્રશ્ન કરે છે ? તમારી વાત સત્ય છે, પણ જાણવા છતાં ગૌતમસ્વામી પૂર્વે અન્ય સમયે શિયોને કહેલ અને ફરીથી તેમને પ્રતીતિ કરાવવા વિવક્ષિતાને પૂછે છે. બીજું પ્રાયઃ સૂત્રોની ના સમ ગણઘરના પ્રશ્ન અને તીર્થંકરના ઉત્તરરૂપ છે. તે રીતે આ સૂરચના કરી છે. અથવા ગૌતમ ગણધને છાસ્થતાથી અનુપયોગ સંભવે છે. •x• માટે સંશયથી પૂછે તો તેમાં કોઈ પ્રકારે દોષ નથી.
‘ગૌતમ' એ લોકપ્રસિદ્ધ, મહાવિશિષ્ટ, ગોગપતિપાદક આમંત્રણ શબ્દ છે. અતિ હે ગૌતમગોગવાળા !
સ્વચાન - જ્યાં બાદર પૃવીકાયિકો રહે છે. વણદિ વિભાગથી વ્યવહાર કરી
Page #50
--------------------------------------------------------------------------
________________
૨/-|-|૧૯૨
શકાય છે, તે સ્વસ્થાન, સ્વસ્થાનનું ગ્રહણ ઉપપાત અને સમુદ્ઘાતનું જુદાપણું બતાવવાને છે. આઠે પૃથ્વીમાં બધે પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના સ્થાનો છે. તે આઠે પૃથ્વીના નામો કહ્યા છે. અધોલોકમાં વડવામુખ આદિ પાતાળ કળશોમાં, ભવનપતિ નિકાયના આવાસરૂપ ભવનોમાં, ભવન ભૂમિરૂપ પ્રસ્તટોમાં છે. અહીં ભવનના ગ્રહણથી માત્ર ભવન લેવા. પ્રસ્તટ ગ્રહણથી વચ્ચેની ભૂમિઓ લેવી. નરક - છૂટા છૂટા નસ્કાવાસ. આવલિકાબદ્ધ નકાવાસ, નસ્કની ભૂમિમાં હોય છે. અહીં નરકના ગ્રહણથી કેવળ નકાવાસોનું અને નક પ્રસ્તટના ગ્રહણથી વચ્ચે રહેલ ભૂમિ લેવી. ઉર્ધ્વલોકમાં સૌધર્માદિ કલ્પો, છૂટા છૂટા ત્રૈવેયક સંબંધી વિમાનો, આવલિકાબદ્ધ વિમાનો, વિમાનોની ભૂમિકારૂપ પ્રસ્તટોમાં છે - ૪ - તીર્થાલોકમાં ટૂંકો, છિન્નટંકો, સિદ્ધાયતનાદિ કૂટો, શિખરરહિત પર્વતો, શિખરયુક્ત પર્વતો, કંઈક નીચા પર્વતો, કચ્છાદિ વિજયો ઈત્યાદિમાં કહેલ છે. વધારે શું કહેવું? બધાં દ્વીપ - સમુદ્રોમાં પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના સ્થાનો છે.
૮૫
પપાત - ઉત્પત્તિ, પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોના હમણાં જે સ્થાનો કહ્યા તે સ્થાનપ્રાપ્તિની અભિમુખ હોય. ઉપપાતને આશ્રીને બાદર પૃથ્વીકાયિક ચૌદ રાજલોક પ્રમાણ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. અહીં કોઈ આચાર્ય સૂત્રની એવી વ્યાખ્યા કરે છે – સ્થૂળ ઋજુસૂત્રનયની દૃષ્ટિથી પર્યાપ્તા બાદર પૃથ્વીકાયનો વિચાર કરતા ઉત્પત્તિ સ્થાને આવી આહારાદિ પર્યાપ્તિઓ પૂર્ણ કરી વિશિષ્ટ વિપાકથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયનું આયુ અનુભવે છે તે જ ગ્રહણ કરવા. પણ અંતરાલ ગતિમાં વર્તતા હોય તે ન લેવા. - ૪ - તેથી તેમનું સ્વસ્થાન રત્નપ્રભા આદિ બધાં મળીને પણ લોકનો અસંખ્યાત ભાગ થાય છે. માટે ઉપપાતને આશ્રીને લોકનો અસંખ્યાતમો ભાગ જાણવો. બીજા આચાર્ય કહે છે – પર્યાપ્તા બાદર પૃથ્વીકાય બીજા બધાંથી થોડાં છે તેથી અંતરાલમાં વર્તતાને ગ્રહણ કરતાં પણ લોકનો અસંખ્યાત ભાગ થાય છે. સમુદ્ઘાતને આશ્રીને પણ તેમજ છે. એમ ન માનો તો સમુદ્દાત અવસ્થામાં સ્વસ્થાન સિવાય બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી લોકનો અસંખ્યાત ભાગ ઘટી શકશે નહીં, તત્ત્વ કેવલી કે વિશિષ્ટ જ્ઞાની જાણે. - x -
અહીં એમ વિચારવું કે – સોક્રમ કે નિરૂપક્રમ આયુવાળા પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકો પોતાના આયુનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુ બાંધીને મારણાંતિક સમુદ્દાત કરે છે અને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત આત્મપ્રદેશોનો દંડ વિસ્તારવા છતાં પણ થોડાં હોવાથી લોકના અસંખ્યાતમે ભાગે રહે છે. પર્યાપ્તા બાદર પૃવીકાયિકોનું આયુ હજુ સુધી સમુદ્શાતાવસ્થામાં ક્ષીણ થયું ન હોવાથી પર્યાપ્તા કહ્યા છે.
અહીં પૂર્વે પૃથ્વી આદિમાં સ્વસ્થાન માત્ર કહ્યું. હવે સ્વસ્થાનમાં પણ લોકના કેટલા ભાગમાં રહે છે ? તે કહે છે – સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં વર્તે છે. સ્વસ્થાન રત્નપ્રભાદિ છે, તે બધાં મળવા છતાં પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. - ૪ - પાતાળ કળશો પણ લાખ યોજન પ્રમાણ ઉંચા છે, નસ્કાવાસો પણ
૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૩૦૦૦ યોજન ઉંચા છે વિમાનો પણ ૩૨૦૦ યોજન ઉંચા છે. તે બધાં પરિમિત હોવાથી
લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે, તેમ કહ્યું.
બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિક સૂત્રમાં ઉપપાત અને સમુદ્ઘાતથી સર્વલોકમાં કહ્યા. અહીં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકો અંતરાલ ગતિમાં અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકનું આયુ વિશિષ્ટ વિપાકથી વેદે છે. દેવ અને નારક સિવાય બધેથી આવીને ઉત્પન્ન થાય છે. મરીને પણ દેવ-નાસ્ક સિવાય બધાં સ્થાનોમાં જાય છે. તેથી અંતરાલ ગતિમાં વર્તતા પણ અહીં લેવા. વળી તે સ્વભાવથી પણ ઘણાં
છે, તેથી ઉપપ્પાત, સમુદ્ઘાતથી સર્વલોક વ્યાપી છે.
બીજા કહે છે – તેઓ સ્વભાવથી જ ઘણાં છે તેથી ઉપપ્પાત, સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી છે. ઉપપાત કોઈકનો ઋજુગતિ, કોઈકનો વક્રગતિથી થાય છે. - x • એ વક્રગતિમાં પ્રવાહથી વક્રગતિમાં સંહરણ અને તેની પૂર્તિમાં નિરંતર લોક વ્યાપ્ત
થાય છે. સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે રહે છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા-અપર્યાપ્તા સૂત્રમાં પર્યાપ્તા, અપર્યાપ્તા બધાં એક પ્રકારના છે. કેમકે પૂર્વે કરેલા સ્વસ્થાનાદિ વિચારને આશ્રીને તેમાં ભેદ નથી. તેથી તેઓમાં ઉપપાત, સમુદ્ઘાત, સ્વસ્થાનનો ભેદ નથી. વિશેષતારહિત એટલે પર્યાપ્તા જેવા જ અપર્યાપ્તા પણ જાણવા. ભિન્નતા રહિત છે એટલે કે દેશના ભેદથી તેઓના ભેદ નથી. અર્થાત્ જે આધારભૂત આકાશપ્રદેશમાં પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકો છે, ત્યાં જ અપર્યાપ્તા પણ છે. વળી ઉ૫પાત, સમુદ્ઘાત, સ્વસ્થાન વડે સર્વલોક વ્યાપી છે. આના વડે આગમનું કથંચિત્ નિત્યપણું જણાવ્યું. ‘આયુષ્યમાત્ શ્રમણ' એ ગૌતમને કરેલ સંબોધન છે.
એમ અકાયિકના બાદર અને સૂક્ષ્મ પણ જાણવા. વિશેષ એ કે – પર્યાપ્ત બાદર અાયિક સૂત્રમાં તેમનું સ્થાન સાત ઘનોદધિ વલયોમાં છે. તે ઘનોદધિ વલયો સ્વ સ્વ નક પૃથ્વીમાં પર્યન્ત ભાગને વીંટીને રહેલા છે, વલયાકાર છે. અધોલોકમાં વલયામુખાદિ પાતાળ કળશોમાં છે. કેમકે તેમાં પણ બીજા ત્રિભાગમાં દેશથી, ત્રીજા તૃતીયાંશમાં સર્વથા પાણીનો સદ્ભાવ છે. ભવન-કલ્પ-વિમાનોમાં વાવ આદિમાં પાણી હોય છે. જો કે વિમાનો કલ્પગત જાણવા, ત્રૈવેયકાદિમાં વાવોનો અસંભવ છે. કૂવા, તળાવ આદિ પ્રસિદ્ધ છે. નદી-ગંગાદિ, દ્રહ-પદ્મદ્રહાદિ, વાપીપુષ્કરિણી, દીધિકા-ઋજુ લઘુ નદી, ઇત્યાદિ બિલ-સ્વાભાવિક નિષ્પન્ન કૂપિકા, ઉલ્ઝઝરણા, પ્રવાહો નિર્ઝર-ઝરણાં, છિલ્લર-નહીં ખોદેલા અને થોડા પાણીવાળા જમીન કે પર્વતના પ્રદેશો, પલ્વલ-નહીં ખોદેલ સરોવર, વર્ષ-ક્યારા. બધાં જલ સ્થાનોમાં બાદર અકાયિક હોય છે.
હવે બાદર પર્યાપ્તા તેઉકાયિકોના સ્થાનોનો પ્રશ્ન - સુગમ છે. સ્વસ્થાનને આશ્રીને મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. અહીં અઢી વિશેષણ દ્વીપનું છે, સમુદ્રને લાગું ન પડે. વ્યાઘાત અભાવે પાંચ-પાંચ ભરત, ઐરવત, મહાવિદેહમાં અને વ્યાઘાતને આશ્રીને
Page #51
--------------------------------------------------------------------------
________________
૨-I-I૧૯૨
પાંચ મહાવિદેહમાં હોય છે. અહીં - વ્યાઘાત તે અતિ સ્નિગ્ધ કે અતિ સૂક્ષ કાળા સમજવો. તેવા કાળમાં બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે તેથી પાંચ ભરત-પાંચ ૌરવતમાં સુધમસુષમા, સુષમા અને સુષમદુષમામાં અતિ પિ કાળ હોય છે. દષમદષમાં નામક છઠ્ઠા આસમાં અતિરક્ષ કાળ હોય છે. તેવો વ્યાઘાત હોય ત્યારે પાંચ મહાવિદેહોમાં અને વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં બાદર તેઉકાયના સ્થાનો છે.
ઉપપાત • ઉક્ત સ્થાનોની પ્રાપ્તિની અભિમુખતા આશ્રીને અંતરાલ ગતિમાં વર્તતા હોય ત્યારે વિચારતા બાદર તેઉકાયિકો લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. સમુઠ્ઠાતથી પણ તેમજ છે, કેમકે મરણસમુદ્યાત વડે પણ તેઓ થોડાં હોવાથી લોકના અસંખ્યાતમા ભાગ માત્રને વ્યાપ્ત કરે છે. સ્વ સ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરે છે, કેમકે મનુષ્ય ક્ષેત્ર પીસ્તાલીશ લાખ યોજન જ છે.
અપયMિા બાદ તેઉકાયિકના સ્થાનો - જયાં તેના પર્યાપ્તાના સ્થાનો છે, ત્યાં જ તેના અપયપ્તિાના સ્થાનો છે. કેમકે પર્યાપ્તાની નિશ્રાએ જ પિયતાઓ રહે છે. તે ઉપરાતને આશ્રીને બંને ઉર્વ કપાટમાં, તીછ લોકક્ષ સ્થાલમાં રહે છે. અહીં અઢી દ્વીપ-સમુદ્રથી નીકળેલા અઢીદ્વીપ સમુદ્ર પ્રમાણ જાડા પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ સ્વયંભૂમણ સમુદ્ર પર્યન્ત લાંબા જે બે કપાટો છે, જેણે ઉર્વ-અધો-બંને બાજુ લોકાંતને સ્પર્શેલ છે, તે બંને ઉર્ધ્વ કપાટોમાં તથા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા પર્યત્ત વિસ્તાસ્વાળા, ૧૮on યોજન પ્રમાણ જાડા સ્થાલના આકાર જેવા તીજીલોકમાં ઉપપાત વડે અપયMિા બાદ તેઉકાયના સ્થાનો કહ્યા છે.
કોઈ આચાર્ય કહે છે - બંને કપાટમાં અને બંને કપાટના અંતર્વર્તી તીછલોકમાં છે. અર્થાત્ કપાટના અંતર્ગત્ તીછલોકમાં છે, પણ બધાં તીછલોકમાં નથી. એ રીતે કપાટ સિવાયના તિલોકનો નિષેધ કર્યો છે, પણ વિધાન કરવા માટે નથી, કેમકે વિધાન તો કપાટના ગ્રહણથી જ સિદ્ધ થાય છે. અહીં તવ કેવલી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાની જાણે.
અહીં ભાવાર્થ આ છે – બાદર અપર્યાપ્ત તેઉકાયો ત્રણ પ્રકારે છે - એકભવિક, બદ્ધાયુ, અભિમુખનામગોત્ર. તેમાં કોઈ એક ભવ પછી તુરત જ બાદર પિયપ્તિ તેઉકાયિકપણે ઉત્પન્ન થશે તે એકભવિક, પૂર્વભવનો ત્રીજો ભાગ આદિ બાકી હોય ત્યારે જેમણે બાદર અપર્યાપ્ત તેઉકાયનું આયુ બાંધેલ છે, તે બદ્ધાયુષ, જેઓ પૂર્વ ભવનો ત્યાગ કરી સાક્ષાત્ બાદર અપર્યાપ્ત તેઉકાયના આયુ, નામ, ગોત્ર વેદે છે, તે અભિમુખ નામ ગોત્ર કહેવાય છે. તેમાં એકમવિક અને બદ્ધાયુક દ્રવ્યથી બાદર અપતિ તેઉકાયિક છે, ભાવથી નહીં. તેથી તે બંનેનો અધિકાર અહીં નથી. પણ અભિમુખ નામ ગોગવાળા બાદર અપર્યાપ્ત તેઉકાયિકોનો અહીં અધિકાર છે. • •
ગજુસૂગ નયની દૃષ્ટિએ બાદર અપર્યાપ્ત તેઉકાયના આયુ-નામ-ગોત્રનો ઉદય હોવાથી પૂર્વોકત બે કપાટ અને તિછલોકની બહાર રહેલ છતાં બાદર અપર્યાપ્ત
૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેઉકાયિક કહેવાય છે. પણ વ્યવહાર નથી તો કપાટમાં સ્થિતિ અને તીલોકમાં પ્રવેશેલ જ બાદર અપતિ તેઉકાયિક કહેવાય છે. પણ કપાટમાં ન પ્રવેશેલ, તીછલોકમાં ન પ્રવેશેલ, તે પૂર્વભવની અવસ્થાવાળા છે, માટે બાદર અપર્યાપ્ત તેઉકાયિક ન ગણવા. - X - X • સૂત્રનું વ્યાખ્યાન વ્યવહાર નથી કરેલ છે. - x • કેમકે તેવો સંપ્રદાય છે. સૂત્રોની ગતિ વિચિત્ર હોવાથી તે કથન ચુકત છે.
સમુઠ્ઠાત વડે સર્વલોકમાં હોય છે. કપાટો વચ્ચે રહેલ સૂમ પૃથ્વીકાયિકાદિ જીવો બાદ અપતિ તેઉકાયિકોમાં ઉત્પન્ન થનાર છે, તે મારણાંતિક સમુધ્ધાંતથી લંબાઈમાં લોકાંતપર્યન્ત આત્મપદેશોને વિસ્તારે છે, તે અવગાહના સંસ્થાનપદમાં કહેવાશે. -x - X• તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિ ઉત્પત્તિ દેશ સુધી આત્મપદેશો દંડરૂપે વિસ્તારી અંતરાલ ગતિમાં વર્તતા અને બાદર અપર્યાપ્ત તેઉકાયનો આયને અનુભવતા હોવાથી જેઓ બાદર અપતિ તેઉકાયિક કહેવાય છે. તેઓ • x • સમુઠ્ઠાતથી સર્વલોક વ્યાપી છે.
બીજા આચાર્યો પણ કહે છે – બાદર અપર્યાપ્તા તેઉકાયો ઘણાં છે, કેમકે એક એક પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાત અપતિા ઉત્પન્ન થાય છે. તે સૂક્ષ્મમાં પણ ઉત્પન્ન થાય, સમ જીવો તો બધે સ્થળે છે, તેથી બાદર અપર્યાપ્ત તેઉકાયિકો મારણાંતિક સમુઠ્ઠાત કરીને સર્વલોકને પૂરે છે. તેમાં કોઈ દોષ નથી. • x - સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કેમકે પર્યાપ્તાની નિશ્રામાં અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે, પતિાનું સ્થાન મનુષ્યક્ષેત્ર છે અને તે લોકનો અસંખ્યાતભાગ માત્ર છે.
સૂમ તેઉકાયનું સૂઝ, સૂક્ષ્મ પૃથ્વીકાયવત્ જાણવું. • સૂત્ર-૧૯૩ :
ભગવાન / જયતા ભાદર વાયુકાયિકોના થાનો ક્યાં કહ્યા છે? ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત વાતમાં, સાત ઘનવાત વલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાત વલયમાં, અધોલોકમાં પાતાળ, ભવન, ભવનપdટ, ભવનછિદ્ર, ભવનનિકુટ, નક, નક્કાવલિ, નસ્કાdટ, નઋછિદ્ર, નક્કનિકૂટોમાં, ઉદd લોકમાં કહ્યું, વિમાન, વિમાનાવલિકા, વિમાનપતટ, વિમાનછિદ્ર, વિમાન નિકૂટોમાં, તોછલોકમાં - પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તરમાં સર્વે લોકાકાશ છિદ્રોમાં, લોક નિટોમાં પર્યાપ્તા ભાદર વાયુકાયના સ્થાનો કહ્યા છે. ઉપાતી લોકના અસંખ્યાત ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાત ભાગોમાં, પ્રસ્થાન વડે પણ તેમજ છે.
ભગવન! અપર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! જ્યાં ભાદર વાયુકાયિકના પયતાના સ્થાનો છે, ત્યાં જ તેના પતિના સ્થાનો છે. ઉપપાત અને સમુદ્રઘાતથી સર્વલોકમાં અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૂમનિગોદોનું આયુ બાંધી મરણ પામે ત્યારે ઉત્પતિ દેશ સુધી આત્મપદેશને વિસ્તારે છે, ત્યારે બાદર પર્યાપ્તા નિગોદો જ સમુદ્યાતને પ્રાપ્ત થયેલા અને સર્વલોકમાં વ્યાપી છે, તેથી સમુઠ્ઠાતથી સર્વલોકમાં છે, તેમ કહ્યું. પણ સ્વ સ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. કેમકે ઘનોદkયાદિ બધાં સ્થાનો લોકનો અસંખ્યાત ભાગ
૨-I-/૧૯૩
ભગવન્! સૂક્ષ્મ વાયુકાયિક પતા-પિતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! પતિા -અપયક્તિા બંને એક પ્રકારના, વિશેષ રહિત, ભેદ રહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે.
ભગવાન ! ભાદર વનસ્પતિકાયિક જયતાના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! સ્વસ્થાનમાં સાતે ઘનોદધિમાં, સાતે ઘનોદધિ વલયોમાં, ધોલોકમાં - પાતાળ, ભવન, ભવનપdટોમાં, ઉદd લોકમાં – કલ્પ, વિમાન, વિમાનાવલિકા, વિમાનપdટોમાં, તીછાં લોકમાં – કૂવા, તળાવ, નદી, દ્રહ, વાપી, પુષ્કરિણી, દીલ્વિકા ગુંજાલિકા સરોવર, સરપંકિત, સરસરપંક્તિ, બિલ, બિલપંક્તિ, ઉર, નિઝર ચિલ્લલ, પલ્લલ, વર્પિણ, દ્વીપ, સમુદ્રમાં, બધાં જળાશયોમાં, જળ સ્થાનોમાં આ પયfપ્તા ભાદર વનસ્પતિકાયિકના સ્થાનોમાં કહેલ છે. ઉપાત અને સમુઘાતથી સર્વલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં આવેલ છે.
ભગવન / અપર્યાપ્તા ભાદર વનસ્પતિકાયિકોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! જ્યાં પ્રયતા ભાદર વનસ્પતિકાયિકના સ્થાનો છે, ત્યાં જ તેના અપરાપ્તિના સ્થાનો છે. ઉપત અને સમઘાતથી સવલોકમાં, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
ભગવન! પ્રયતાઅપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! પતિા -અપયા બધાં એક પ્રકારના, વિશેષ રહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહેલ છે.
• વિવેચન-૧૯૩ :
એ પ્રમાણે બાદર વાયકાયિક અને વનસ્પતિકાયિકના પ્રત્યેકના પણ ત્રણ ત્રણ સૂત્રો કહેવા, વિશેષ એ કે – બાદર પર્યાપ્ત વાયુકાયિક સૂરમાં ભવનછિદ્ર - ભવનોના અવકાશાંતર, ભવન નિકૂટ-ગવાક્ષાદિ સમાન, નકનિકૂટ-નરકાવાસ પ્રદેશ, ઈત્યાદિ • x . પયર્તિા વાયુ અતિ ઘણાં છે, કેમકે જયાં પોલાણ છે, ત્યાં વાયુ છે. ઉપરાતાદિ લોકના અસંખ્ય ભાગમાં છે.
અપતિ બાદર વાયુકાયિક સૂરમાં દેવ-નાક સિવાયના બાકીના કાયમાંથી, બધાં બાદર પર્યાપ્ત વાયુકાયમાં ઉત્પન્ન થઈ શકે. • x • બાદર પતિ-જાપતિ વાયકાયિકોના ઘણાં સ્વસ્થાનો છે. વ્યવહારનયના મતે પણ ઉપપાતને આશ્રીને તેમનું સર્વલોક વ્યાપીપણું ઘટી શકે છે. સમુદ્દાત વડે તેમનું સર્વલોકવ્યાપીવ સુપ્રસિદ્ધ છે. કેમકે સૂક્ષ્મ જીવોમાં અને સર્વલોકમાં તેમની ઉત્પત્તિનો સંભવ છે.
બાદર પર્યાપ્ત વનસ્પતિકાય સૂત્રમાં સ્વસ્થાન ઘનોદધિ આદિ છે. તેમાં બાદર નિગોદોમાં શૈવાલાદિ સંભવે છે. સૂક્ષ્મ નિગોદોની ભવસ્થિતિ અંતર્મુહૂર્ત છે. તેથી પર્યાપ્ત બાદર નિગોદોમાં ઉત્પન્ન થતાં અને પર્યાપ્ત બાદર નિગોદનું આયુ અનુભવતા શુદ્ધ જુસૂત્ર નયણી બાદર પતિ વનસ્પતિકાયિક તરીકે કહેવાય છે, ઉપપાતથી સર્વદા સર્વલોકને વ્યાપ્ત કરે છે. • x • સમુાતથી સર્વલોકમાં હોય. બાદરનિગોદો
• સૂઝ-૧૯૪ -
ભગવન / પતિ-પતા બેઈન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! ઉર્વલોકમાં તેના એક ભાગમાં, અધોલોકના એક ભાગમાં, તિછલિોકમાં - કૂવા, તળાવ, નદી, દ્રહ, વાવ, પુષ્કરિણી, દીક્વિંકા, ગુજલિકા, સરોવર, સરપંકિત, સરસપંક્તિ, બિલો, બિલ પંકિત, ઝરણા, પ્રવાહ, છિલર, પલ્પલ, તપ, દ્વીપ, સમુદ્ર અને બધાં જળાશય, જળ સ્થાનોમાં પતિ-પતિા બેઈન્દ્રિયના સ્થાનો છે. ઉપપત, સમુઠ્ઠાત, સ્વસ્થાની લોકના અસંખ્યાતમાં ભાગે છે.
ભગવન્પતા-આપતા તેઈન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ! ઉર્વ અને અધોલોકના એક ભાગમાં, તીજીલોકમાં કૂવા, તળાવ, નદી - x : યાવ4 • x • જળ સ્થાનોમાં આ પયત આપતા તેઈન્દ્રિયના સ્થાનો છે. તેઓ ઉપપત, સમુઘાત અને વરસ્થાન વડે લોકના અસંખ્યામાં ભાગમાં રહે છે.
ભગવન! પતા-પર્યાપ્તા ચતુરિન્દ્રિયોના સ્થાનો કયાં છે ? ગૌતમ! ઉM અને અધોલોકના એક ભાગમાં તીછલિોકમાં કૂવા, તળાવ, નદી રાવતું જળસ્થાનોમાં આ પ્રયતા અપયfપ્તા ચઉરિન્દ્રિયના સ્થાનો છે, ઉપuત સમુદઘાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે.
ભગવાન ! પર્યાપ્તાપિયત પંચેન્દ્રિયોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! ઉદdલોક અને અધોલોકના એક ભાગમાં, તીજીલોકમાં કૂવા, તળાવ, નદી યાવ4 જળસ્થાનોમાં આ પાંચેન્દ્રિય પતા-પતાના સ્થાનો છે. ઉષપાત, સમુઘાત અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતભાગમાં છે.
• વિવેચન-૧૯૪ -
એ પ્રમાણે બે-ત્રણ-ચાર ઈન્દ્રિય અને સામાન્ય પંચેન્દ્રિયોના સૂત્રો પણ જાણવા. વિશેષ છે - શંખ આદિ બેઈન્દ્રિયાદિ ઘણાં જીવો પાણીમાં ઉત્પન્ન થાય છે. તેથી બધાં સૂત્રોમાં કૂવાદિ કહ્યા છે. ઉર્વલોકમાં તેના એક ભાગમાં મેરુ આદિની વાવ વગેરેમાં, અધોલોકમાં - અધોલૌકિકગામના કૂવાદિમાં જાણવું. બાકી સ્વયં જાણવું. હવે પર્યાપ્તાવયપ્તિ નૈરસિકસ્થાન કહે છે
• સૂત્ર-૧૫ :
ભગવન! પતા -પર્યાપ્તા નૈરયિકના સ્થાનો ક્યાં છે? ભગવદ્ ! નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ! અસ્થાન વડે સાતે પૃથ્વીમાં - રત્નપભા, શર્કરા-વાલુકા-કધૂમ-તમતમતમ ભા. અહીં નરસિકોના ૮૪-લાખ નકાવાસો
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૨-I-/૧૫ કહ્યાા છે. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે અમાની આકૃતિવાળા છે. તમસુથી નિત્ય અંધકારવાળા, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નtત્રરૂપ જ્યોતિકના મારિહિત, મેદ-વસા-પર-લોહી-માંસના કીચડથી વારંવાર ખરડાવાથી લિપ્ત ભૂમિતલવાળા, આશુચિ-બીભત્સ-અતિ દુગધી-કપોત અગ્નિ વણભિા-કર્કશ અવાળા-રાહ અને અશુભ નકાવાયો છે. તેમાં અશુભ વેદનાઓ છે. અહીં પ્રયતા-અપયર્તિા નૈરયિકના સ્થાનો છે તેઓ ઉપપાત, સમુઠ્ઠાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભણે છે.
અહીં ઘણાં નૈરયિકો વસે છે. તેઓ કાળા, કાળી આભાવાળા, ગંભીરઅતિ રોમાંચ થાય તેવા, ભયંકર, ઝાસ કરનારા અને વણથી હે આયુષ્યમાન ! અતિ કાા છે. તેઓ ત્યાં નિત્ય ડરેલા, નિત્ય નાસિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ શુભ સંબદ્ધ નરક ભયને અનુભવતા રહે છે.
• વિવેચન-૧૫ -
પર્યાપ્તા-અપયર્તિા નૈરયિકોના સ્થાનો ક્યાં છે ? એમ પૂછે છે. વિશેષથી પૂછે છે - નાસ્કો ક્યાં વસે છે ? ભગવંતે ઉત્તર આપ્યો કે સાતે પૃથ્વીમાં ઈત્યાદિ. સાતે પૃથ્વીના નરકાવાસ કુલ ૮૪ લાખ છે. તે આ રીતે- રનપભામાં 3o-લાખ, શર્કરાપભામાં
૫-લાખ, વાલુકાપભામાં ૧૫-લાખ, પંકપ્રભામાં ૧૦-લાખ, ધૂમપભામાં-3-લાખ, તમ:પ્રભા પાંચ ઓછા એક લાખ, તમતમપભામાં-પાય. એમ ૮૪-લાખ, મેં તથા અન્ય તીર્થકરોએ કહેલ છે.
તે નરકાવાસો અંદરથી ગોળ, બહારથી ચોરસ છે. આ કથન પીઠના ઉપરના મધ્ય ભાગને આશ્રીને છે. સર્વ પીઠાદિ અપેક્ષાએ પંકિતબદ્ધ નકાવાસો ક્રમશઃ ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ છે અને પુષ્પાવકીર્ણ નરકાવાસો જુદા જુદા સંસ્થાનવાળા છે. નીચે ક્ષરપ્ર આકારના છે. તે આ રીતે- ભૂમિતલ કોમળતારહિત હોવાથી તીણ કાંકરાવાળું છે, કાંકરાના સ્પર્શ માત્રથી અસ્તરા વડે પણ કપાય તેમ પગ કપાઈ જાય છે.
પ્રકાશના અભાવથી જે તમસ છે, તેનાથી હંમેશા સાંધકાવાળા. કેવળ બહારની ભાગે સૂર્યપ્રકાશ હોવાથી અતિ મંદ અંધકાર હોય છે. નરકમાં તો તીર્થકરના જન્મ, દીક્ષાદિ કાળ સિવાય હંમેશાં લેશમાત્ર પ્રકાશ ન હોવાથી મેઘાચ્છાદિત કૃષ્ણ પક્ષની મધ્ય રાત્રિમાં જન્માંધ માફક ગાઢ અંધકાર હોય છે. • x • ત્યાં પ્રકાશક સૂયદિના અભાવથી હંમેશાં અંધકાર રહેલો છે. તે આ રીતે ગ્રહ, ચંદ્ર આદિ પાંચે જ્યોતિકોનો માર્ગ નથી એવા, સ્વાભિક મેદ, ચબી, પરુ ઈત્યાદિથી લિપ્ત ભૂમિનળવાળા અને આ કારણથી અશુચિ, અતિ સૂત્ર ઉત્પન્ન કર્તા, કાચા મળ જેવી ગંધવાળા, અતિ દુર્ગધી, મૃત કલેવરોથી પણ અતિ અનિષ્ટ દુર્ગધવાળા, - x અતિ કૃષ્ણ વર્ણરૂપ અગ્નિની જ્વાળા જેવી આભાવાળા કેમકે નાકોના ઉત્પત્તિ સ્થાન સિવાય નકાવાસો બધે સ્થાને ઉણરૂપ છે. આ કથન છઠ્ઠી-સાતમી પૃથ્વી સિવાય જાણવું. કેમકે તે પૃથ્વી કૃણરૂપ અપ્તિ વર્ણ જેવી નથી.
ત્યાંનો સ્પર્શ અસિપત્ર જેવો દુ:સહ છે, તેથી જ દુ:ખ સહન થાય તેવો છે. દર્શન અને ગંધાદિથી પણ આ નરકો અશુભ છે. નરકની વેદના અત્યંત અસાતારૂપ હોય છે. ઈત્યાદિ - ૪ -
ત્યાં વસતા નૈરયિક કાળા છે. કોઈ નૈરયિક થોડો કાળો પણ હોય, તે આશંકા દૂર કરવા કહે છે - કાળી કાંતિવાળા અત્ કૃષ્ણ પ્રભાના સમુદાયથી, ઉપચિત છે. જેનાથી ભય વડે અતિ ઉત્કટ રોમાંચ થાય છે તેવા કેમકે કૃણ-કૃષ્ણાભા નૈરયિકના દર્શન માત્રથી બીજ નારક જીવોને ભય ઉત્પન્ન કરવા વડે અતિ રોમાંચ ઉત્પન્ન કરે છે. તેથી ભયંકર છે, તેથી બીજા જીવોને ત્રાસદાયી છે. વર્ષથી અતિ કાળા છે, તેથી ભયાનક કોઈ વસ્તુ નથી. તેઓ અત્યંત કૃષ્ણવર્ણવાળા છે.
તેઓ નિત્ય ફોનના સ્વભાવથી ઉત્પન્ન અતિ ગાઢ અંધકારના દર્શનથી ભયભીત, સર્વકાળ પરમાધામી કે પરસ્પર ઉત્પન્ન કરેલ દુ:ખના ભયથી ત્રાસને પ્રાપ્ત, હંમેશાં ઉદ્વિગ્ન-અતિ દુ:સહ શીતાદિ વેદના, પરમાધામી અને પરસ્પર ઉદીરીત વેદનાથી ઉદ્વિગ્ન, નકાવાસથી પરાંક્ષુખ ચિત્તવાળા, તેથી એકાંત અશુભ અને નિરંતર સંબંધવાળા, સતત નકદુ:ખ અનુભવે છે.
• સૂઝ-૧૯૬ થી ૨૦૦ :
[૧૯૬] ભગવન! રનપભા પૃતી નૈરયિક પતિ-પતાના સ્થાનો કયાં છે ? ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિકો કયાં વસે છે ? ગૌતમ ! આ રનારૂભા પૃadીના ૧,૮૦,ooo યોજન બાહાના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૦૮,ooo યોજન પ્રમાણ ભાગમાં રતનપભા પૃથ્વીના નૈરયિકોનો ૩૦ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરથી ગોળ, બહાર ચોમ્સ, નીચે શુરા આકારવાળા, તમસથી નિત્ય આંધકારવાળા, ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નtત્રરૂપ જ્યોતિક માર્ગ રહિત, મેદ-વસા આદિથી લિપ્ત ભૂમિ છે એવા, અશુચિ-વિય, અતિ દુરભિગંધવાળા, કૃષ્ણ અનિ વાભિા, કર્કશાસ્પણવિાળા, દુરધ્યાસ, અશુભ નાસ્કો છે, નકની વેદના અશુભ છે. અહીં રતનપભા પૃથ્વી નૈરસિક પતા-અપયતના સ્થાનો છે. ઉપપાત, સમઘાત, વસ્થાનથી તેઓ લોકના અસંખ્યાતમાં ભાગે છે, ત્યાં ઘણાં રતનપભા પૃથ્વી નૈરયિકો વસે છે.
તેઓ કાળા, કાળી વણભાવાળા, ગંભીર રોમાંચ થાય તેવા, ભયંકર, ત્રાસ ઉત્પકત, વણથી પરમકૃષ્ણ એવા છે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે. તેઓ નિત્ય ડરેલા, નિત્ય પ્રસ્ત, નિત્ય સિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ અશુભ સંબદ્ધ અને નકના ભયને અનુભવતા વિચરે છે.
ભગવન / પતિ-અપર્યાપ્તા શર્કરા પૃથ્વી નૈરયિકોના સ્થાનો ક્યાં છે ? ભગવન્! કર પૃdી નૈરયિકો ક્યાં રહે છે ? ગૌતમ ! ૧,૩૨,ooo યોજના જાડાઈવાળી શર્કરાપભા પૃdીમાં ઉપરત્નીચેથી એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,30,000 યોજન ભાગમાં શર્કરાપભા પૃવીના ૫-લાખ નક્કાવાસો
Page #54
--------------------------------------------------------------------------
________________
૨-I-/૧૯૬ થી ૨૦૦
છે, તે નસ્કો અંદરથી ગોળ, બહારથી ચોસ્ટ, નીચે સુરત આકારે છે. તમથી નિત્ય અંધકારવાળા યાવતુ અશુભ નક્કો છે, તે નરકોમાં અશુભ વેદનાઓ છે. અહીં શર્કરાપભાના નૈરયિકોના પયતાઅપતિાના સ્થાનો છે. ઉપપાત, સમુઘાત, વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે, ત્યાં ઘણાં શર્કરાપભાવૃદ્ધી નૈરયિકો વસે છે. તે કાળા, કૃણાભા વાળા યાવત્ વથિી પરમકૃષ્ણ છે. તેઓ નિત્ય ડરેલા યાવતુ નરકના ભયને અનુભવતા રહે છે.
ભગવાન ! પર્યાપ્તાપિયા તાલુકાભા પૃથ્વી નૈરયિકોના સ્થાનો જ્યાં છે ? ભગવત્ ! તે વાલુકાપભા પૃતી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ / તાલુકાપભા પૃથ્વીની ૧,૨૮,ooo યોજન ઘડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વચ્ચેના ૧,૨૬,000 યોજન ભાગમાં તાલુકાભા પૃdીના નૈરયિકોના ૧૫-લાખ નકાવાસો કહ્યા છે. તે નરકો અંદરતી ગોળ, બહારથી ચોરસ યાવતું • x • દૂરધ્યાસ અશુભ નક્કો છે. નકની વેદના અશુભ છે. અહીં પતિઆપતા વાલુકાપભા પૃથ્વી નૈરસિકોના સ્થાનો છે. ઉપપાતાદિથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં વાલુકાપભા પૃથ્વીના નૈરયિકો વસે છે. તે કાળા, કાળી વણભિાવાળા ચાવ4 વર્ષથી પરમકૃષ્ણ છે. ત્યાં તેઓ • x • નરક ભયને અનુભવતા રહે છે.
ભગવાન ! પતા-પર્યાપ્તા પંકાભા પૃથ્વીના નૈરયિકોના સ્થાનો છે ? ભગવાન ! પંકણભા પૃeતી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ. પંકાભાં પૃથ્વીની ૧,૨૦,ooo યોજના જાડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૧૮,ooo યોજનમાં પંકાભા પૃથ્વીના દશ લાખ નકાવાસો છે. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ ચાવતુ - x • કર્કશ સ્પષ્ટવાળા દૂરદયાસ, અશુભ નરકો, અશુભ નરક વેદનાવાળ છે. અહીં પંકાભા પૃdી નૈરયિકોના પતિ-અપયતાના સ્થાનો છે. ઉuપાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં કાભા ગૃdી નૈરયિકો વસે છે. તે કાળા યાવ4 વર્ષથી પરમકૃષ્ણ છે. તે નિત્ય ડરેલા, નિત્ય ત્રસ્ત યાવત નરકમયને અનુભવતા રહે છે.
ભગવન્! પતાજાયયતા ધૂમખભા પૃતી નૈરયિકોના સ્થાનો જ્યાં છે ? ભગવન! ધૂમખભા પૃથ્વી નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ ! ધૂમપભા પૃથ્વીની ૧,૧૮,ooo યોજન જાડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વરસોના ૧,૧૬,ooo યોજનમાં ધૂમખભા પૃતીના ત્રણ લાખ નચ્છાવાસો કહ્યા છે. તે નસ્કો દથી ગોળ, બહારથી ચોમ્સ ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. અહીં નરકની અશુભ વેદના છે. અહીં પયર્તિા-અપયક્તિા ધૂમપભા પૃથ્વી નરયિકોના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં ધૂમપભા પૃથ્વી નૈરયિકો વસે છે. તેઓ કાળા યાવત પરમકૃણ છે. તેઓ નિત્ય ડરેલા ચાવતુ નરકભયને અનુભવતા રહે છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ ભગવાન ! પ્રયતા અપયતા તમપ્રભા પૃથ્વી નૈરયિકોના સ્થાનો કયાં છે ? ભગવન ! તમ:પ્રભા પૃadીર્ને નૈરયિકો ક્યાં વસે છે ? ગૌતમ / ૧,૧૬,ooo યોજન જાડાઈવાળી તમ:પ્રભા પૃથ્વીની ઉપર-નીચેના એક-એક હજાર યોજના છોડીને વચ્ચેના ૧,૧૪,000 યોજન ભાગમાં તમ:પ્રભા પૃતીના નૈરયિકોના પાંચ જૂન એક લાખ નકાવાયો છે. તે નસ્કો અંદરથી ગોળ, બહારથી ચોરસ ઈત્યાદિ છે. તે નસ્કો શુભ છે, ત્યાંની વેદના અશુભ છે. અહીં પતિઅપતા તમઃ પૃથ્વી નૈરયિકોના સ્થાનો છે. તે ઉપરાતાદિ ત્રણેથી લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણાં તમuભા પૃથ્વી નૈરયિકો વારો છે. તેઓ કાળા યાવતુ પરમકૃષ્ણ છે. તેઓ નિત્ય ડરેલા યાવ4 નકભયને અનુભવતા રહે છે.
ભગવાન ! તમતમા પૃપી નૈરયિકોના પતિ-અપયક્તિાના સ્થાનો જ્યાં છે ? ભગવન ! તમતમાં પૃથ્વી નૈરયિકો કયાં વસે છે ? ગૌતમ ! તમતમા yવીની ૧,૦૮,ooo યોજના જાડાઈના ઉપર-સ્નીચેના સાડી બાવન હાર યોજના છોડીને વચ્ચેના ૩ooo યોજનોમાં આ તમતમાં પૃધીના મતઅપયક્તિા નૈરયિકોના પાંચ દિશામાં પાંચ અનુત્તર એ મહા-મોટા નકાવાસો કહેલા છે. તે આ રીતે - કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, પ્રતિષ્ઠાન. તે નરકો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચે સુરઇ સંસ્થાન સંસ્થિત છે. તેમસંથી નિત્ય અંધકારવાળા, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નમ્ર જ્યોતિષ માગ રહિત, મેદ-ચરબીપૂતસમૂહ-લોહી-માંસ-ચિખલાદિથી લિપ્ત થયેલ ભૂમિતલવાળા, આશુચિ-વિયથી પરમ દુર્ગધી, કર્કશ સ્પર્શવાળા, દુરધ્યાસ અશુભ નરકો છે. નરકની વેદના અશુભ છે. અહીં તમતમાં પૃdી નૈરયિકોના સ્થાનો છે.
ઉપપાત, સમુધાત અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણાં તમતમા પ્રજી નૈરયિકો વસે છે. તે કાળા, કાળી ભાવાળા, ગંભીરરોમાંચ થાય તેવા, ભયંકર, ત્રાસોત્પાદક, પરમકૃષ્ણ વર્ણવાા છે. હે આયુષ્યમાન શમણાં તેઓ નિત્ય ડરેલા, નિત્ય ત્રસ્ત, નિત્ય નાસિત, નિત્ય ઉદ્વિગ્ન, નિત્ય પરમ અશુભ સંબઇ, નરકભયને અનુભવતા રહે છે.
[૧૯૭ થી ૨૦૦] એક લાખ ઉપર એંશી, બગીશ, અઠ્ઠાવીશ, વીશ, અઢાર, સોળ, આઠ હજાર યોજન બધાંની નીચેની સાતમી પ્રતીની જડાઈ છે.... એક લાખ ઉપર અફોનેટ, ગીશ, છત્તીશ, અઢાર, સોળ હજાર, છઠ્ઠી પૃથ્વીના ૧,૧૪,ooo યોજનમાં તથા સમસ્તમાં પૃedીના ઉપરના અને નીચેના સાડીબાવન-સાડી ભાવના હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નક્કાવાયો છે. જે મીણ લાખ, પચીશ લાખ ઈત્યાદિ પૂર્વવત : x - કહેa.
• વિવેચન-૧૯૬ થી ૨૦૦ :એ રીતે સામાન્યથી નૈરયિક સૂત્રની વ્યાખ્યા કરી. એ પ્રમાણે રત્નપ્રભાદિ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨-I-/૧૯૬ થી ૨૦૦
સુત્રોનો યથાયોગ્ય વિચાર કરવો. પણ છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં જે નરકાવાયો છે. તે કૃષ્ણાગ્નિ વર્ણ જેવા ન કહેવા. કેમકે ત્યાં નાસ્ક જીવોની ઉત્પત્તિ સ્થાન સિવાય બધે શીતપરિણામ છે. પણ કૃષ્ણ અગ્નિના વર્ણ જેવી ઉણરૂપ નથી. - હવે પૂર્વોક્ત નરકમૃથ્વીની જાડાઈનું પરિમાણ દર્શાવતી સંગ્રહણી ગાથા કહી છે. માત - એંશી હજાર અધિક એક લાખ યોજન રનપ્રભાની જાડાઈ છે ઈત્યાદિ • x • x • સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણી લેવું. ત્યારપછી ઉપર-નીચે એક-એક હજાર યોજન મૂકીને જેટલી નરકાવાસને યોગ્ય નરકમૃથ્વીની જાડાઈ છે, તેનો સંગ્રહ દર્શાવતી ગાથા કહી છે. પછી નરકાવાસ સંખ્યા બતાવતી ગાથા કહી છે, જે સુગમ છે.
• સૂત્ર-૨૦૧ -
ભગવન પયતા-પિતા પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો ક્યાં કહn છે ? ગૌતમ ! ઉkdલોકના એક દેશ ભાગમાં, અધોલોકના એક દેશ ભાગમાં, તોછલોકમાં કૂવા, તળાવ, નદી, કહ, વાવ, પુષ્કરિણી, દીર્ધકા, જાલિકા, સર, સરપતિ, સસરપંકિત, બિલ, ભિલપંક્તિ, ઉર, નિઝર, ચિલ્લલ, પલ્લલ, વા, દ્વીપ, સમુદ્ર, સર્વે જળાશયોમાં, જળ સ્થાનોમાં આ પતિ-પતિ તિરંચ પાંચેન્દ્રિયોના સ્થાનો કહ્યું છે. ઉપપાત, સમુદ્ધાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે.
• વિવેચન-૨૦૧ :
બ પૂર્વવતુ. ઉર્વલોકમાં મેર આદિની વાવમાં રહેલ મસ્યાદિ અને અધોલોકમાં - અધોલૌકિક પ્રામાદિમાં જાણવા.
• સૂત્ર-૨૦૨ -
ભગવન / પતિ-અપચતા મનુષ્યોના સ્થાનો ક્યાં કહા છે ? ગૌતમ! ૪ષ-લાખ યોજન મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વીપ-સમુદ્રોમાં, ૧૫-કર્મભૂમિમાં, 30અકર્મભૂમિમાં, ૨૬-એતદ્વીપોમાં પયા -પયક્તિા મનુષ્યોના નો કહા છે. ઉપપાત અને સ્વસ્થાનથી લોકા અસંખ્યાતમા ભાગમાં છે. સમુદ્ધાત સર્વલોકમાં છે.
વિવેચન-૨૦૨ :
સૂગ સુગમ છે. સર્વલોકમાં સમુઠ્ઠાત, કેવલી સમુઠ્ઠાતને આશ્રીને કહ્યો છે. હવે ભવનપતિના સ્થાન કહે છે.
• સૂત્ર-૨૦૩ થી ૨૦૫ ચાલુ :
રિ૦૩] ભાવના પ્રયતા-અપયતા ભવનવાસી દેવોના સ્થાનો ક્યાં. કહl છે ? ભગવન ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રતનપભા પ્રણવીની ૧,૮૦,ooo યોજનની જાડાઈના ઉપર-નીચેના એક-એક હાર છોડીને વરસેના ૧,૮,ooo યોજન ભાગમાં ભવનવાસી દેવોના સાતકોડ બોંતેર લાખ ભવનો છે. તે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ, નીચે પુક્કર કર્ણિકા સંસ્થાનથી સંસ્થિત, ઉકિર્ણ અંતરવાળી વિપુલ ગંભીર ખાઈ અને પરિખા ચોતરફ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. પાકા-અટ્ટાલક-કપટ-તોરણ-પ્રતિદ્વાર દેશ ભાગવાળા, મો-શતદની-મુશલમુકુંઢીથી યુકd, અયોધ્યા, સદા જયવાળા, સદા ગુપ્ત, ૪૮-કોષ્ટકરચિત, ૪૮વનમાળા યુકત, ક્ષેમ-શિવ-રિ દેવોથી દંડોપરક્ષિત, લીપણ-ગુપણાથી શોભિત, ગોશીષ-સરસ-સ્કત ચંદન વડે હાથના થાપા મારેલ છે એવાં, ચંદનના કળશો મૂકેલ, ચંદનના ઘટથી શોભિત તોરણો જેના લઘુ દ્વારમાં આવેલ છે એવા, ભૂમિની નીચે લાગેલ અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલ પંચવણ સરસ સુગંધી પુણાના ઢગલાની શોભાયુક્ત કાળો ગુરુ-શ્રેષ્ઠ કીધૂપ-તુકની ધૂપથી મઘમઘા અને ગંધ વડે રમણીય, શ્રેષ્ઠ સુગંધથી ગંધિત, ગધવતભૂત, અસરા ગણના સમુદાયથી વ્યાપ્ત, દીવ્ય વાંજિત્ર શબ્દયુકત, સર્વરનમય, અતિસ્વચ્છ, નિધ, કોમળ, ઘસીને સાફ કરેલા, જરહિત, નિર્મળ, નિક, નિરાવરણ, કાંતિ-પ્રભાસ્કીરણોયુક્ત ઉધોતવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
અહીં પર્યાપ્તા-પતા ભવનવાસી દેવોના સ્થાનો છે. ઉપખાત-જમુદઘાતસ્વસ્થાનથી લોકના અસંખ્યાત ભાગમાં છે. ત્યાં ઘણાં ભવનવાસી દેવો રહે છે. તે માં –
[૨૪] આયુર, નાગ, સુવર્ણ, વિધુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, પવન, નિત એ દશ ભવનવાસી કુમારો છે.
[૨૯૫-ચાલુ) ભૂષણમાં (૧) ચૂડામણિરન મુગટ, (૨) નાગની ફેણ, (૩) ગરુડ, (૪) વજ, (૫) પૂર્ણ કલશાંકિત મુગટ, (૬) સિંહ, () ઘોડો, (૮) હાથીરૂપ શ્રેષ્ઠ ચિહ્ન છે, (૯) આશ્ચર્યકારી મગર, (૧૦) વર્તમાનક એ ચિહ્નો અનુક્રમે અસુકુમારાદિ ભવનવાસી દેવોના છે.
તેઓ સુરપ, મહર્તિક, મહધુતિક, મહાબલ, મહાયશ, મહાનુભવ, મહાસભ્ય, હારથી વિરાજિત છાતીવાળા, કડગ અને મુટિતથી ખંભિત ભૂજાવાળા, આંગદ-કુંડલથી ગૃષ્ટ ગંડતલવાળા, કfપીઠધારી, વિચિત્ર હરાભરણવાળા, વિષ્યિ માલ-મૌલિ-મુગટ યુકત, કલ્યાણ-પ્રવર વસ્ત્ર ધારણ કરેલ, કલ્યાણક પવર માળા-અનુલેપનધર, દેદીપ્યમાનશરીરી, લાંબી લટકતી વનમાળા ધારણ કdઈ, દિવ્ય એવા વણ, ગંધ, અર્શ, સંઘયણ, સંસ્થાન, ઋહિત, ધુતિ, પ્રભા, છાયા, અર્ચ, તેજ, વેશ્યા વડે દશે દિશાઓને ઉોતીd, પ્રભાસિત કરતા, ત્યાં પોતપોતાના લાખો ભવનવાસો, હજારો સામાનિકો, પ્રાયશિંશકો, લોકપાલો, અગમહિણી, દાઓ, અનિકો, અનિકાધિપતિઓ, હજારો આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં ભવનવાસી દેવોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહત્તરકવ, આજ્ઞા-ઐશ્વર્ય-સેનાપત્ય કરતા, પાલન કરતા, મહા આહત-નૃત્ય-ગીત-વાજિંત્ર-dવી-તલ-તાલ-મુટિdઘનમૃદંગના રવ આદિ વડે દિવ્ય ભોગ ભોગવતા રહે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨/-|-/૨૦૩ થી ૨૦૫
9
વિવેચન-૨૦૩ થી ૨૦૫ ચાલુ -
ભવનવાસી દેવો, રત્નપ્રભાના મધ્યના ૧,૭૯,૦૦૦ યોજનમાં રહે છે. - ૪ - નીચેના ભાગે તે ભવનો કમળકર્ણિકા સંસ્થાનવાળા છે. કમળના મધ્ય ભાગે ઉંચી, સમાન, વિચિત્ર ટપકાવાળી કર્ણિકા કહેવાય છે. કોતરેલ હોય તેવી એટલે અત્યંત સ્પષ્ટ અંતર જેમને છે તેવી વિપુલ અને ગંભીર ખાત અને પરિખા છે. - ૪ - X - ખાત અને પરિખાનો ભેદ આ છે – પરીખા ઉપર પહોળી અને નીચે સંકુચિત હોય છે. ખાત ઉપર નીચે બંને સ્થળે સમાન હોય છે.
દરેક ભવનના પ્રાકા-કિલ્લા, અટ્ટાલક-કિલ્લા ઉપરના નોકરોને રહેવાના સ્થાન, કપાટ-પોળના દ્વારના કમાડો, આના વડે બધાં ભવનોમાં પોળ-પ્રતોલી હોય છે, તેમ સૂચવ્યું. અન્યથા અહીં કમાડો અસંભવ છે, પોળના દ્વારના તોરણો, પ્રતિદ્વાર એટલે મોટા બારણાની નાની બારીઓ રૂપ વિભાગો જેમાં છે તે.
વિવિધ યંત્રો, શતઘ્ની-મોટી લાકડી કે શીલાઓ કે જે પાડવાથી સો પુરુષો નાશ કરે, મુસંઢી-એક શસ્ત્ર વડે યુક્ત. તેથી જ હંમેશાં અયોધ્ય-બીજા વડે યુદ્ધ કરવું અશક્ય, તેથી જ જેમનો સદા જય છે એવા. હંમેશાં યુદ્ધપુરુષોથી શસ્ત્રો વડે ગુપ્ત, કેમકે ચોદ્ધાઓ ભવનની ચોતરફ નિરંતર હોવાથી ત્યાં અન્ય શત્રુઓનો જરા પણ પ્રવેશ થવો સંભવિત નથી.
૪૮ પ્રકારની રચનાયુક્ત કોષ્ઠક જ્યાં સ્વતઃ ચેલા છે, ૪૮ પ્રકારની ભિન્ન રચનાવાળી જ્યાં વનમાળા છે એવા ભવનો છે. અન્ય આચાર્યો કહે છે – ‘અડવાન’ શબ્દ પ્રશંસાવાચી છે. તેથી પ્રશસ્ત કોષ્ઠક રચનાવાળા આદિ - ૪ - ભવનો છે.
ક્ષેમવિ - ઉપદ્રવ રહિત, સદા મંગલયુક્ત, ચાકરરૂપે રહેલા દેવોથી દંડ વડે ચોતરફ રક્ષણ કરાયેલ છે. ભૂમિને છાણાદિથી લીધેલ, ભીંત અને માળને ચુનાથી ધોળેલ, તે વડે સુશોભિત છે. ગોશીર્ષવંદન - ૪ - ગાઢ અથવા હથેલીના થાપા મારેલા છે. મૂકેલ છે માંગલિક કળશો જેમાં એવા, ચંદનના કળશો વડે સુશોભિત તોરણો જેના નાના બારણાના દેશભાગને વિશે છે એવાં,
પવન આદિ - ભૂમિમાં લાગેલ, ઉપર ચંદરવાની નીચે, વિસ્તીર્ણ, ગોળ, લટકતી પુષ્પની માળાઓનો સમૂહ જેમાં છે તે. પાંચ વર્ણના સરસ સુગંધી પુષ્પના ઢગલાના શોભાથી યુક્ત. નાયડુ આદિ - અગર, પ્રધાન કુંઠુરુક્ક, શિલારસ, તેના ધૂપથી મઘમઘાયમાન - ચોતરફ પ્રસરેલ ઉત્કટ ગંધ વડે મનોહર તથા સુંદર ગંધવાળા ઉત્તમ સુગંધી પદાર્થોની ગંધયુક્ત, સુગંધના અતિશયપણાથી સુગંધદ્રવ્યની ગુટિકા જેવાં તથા અપ્સરા ગણના સમુદાય વડે સમ્યક્ અત્યંત-રમણીયપણાંથી વ્યાપ્ત થયેલાં.
તથા દિવ્ય વેણુ, વીણા, મૃદંગાદિ વાજિંત્રના શબ્દો વડે સમ્યક્ શ્રોતાના મનને હરણ કરવા વડે પ્રકર્ષ શબ્દવાળાં, સર્વ રત્નમય-માત્ર એક ભાગ રત્નમય નહીં એવા, આકાશ અને સ્ફટિક માફક અતિસ્વચ્છ, સ્નિગ્ધ પુદ્ગલ સ્કંધ વડે બનેલાં, સ્નિગ્ધ 20/7
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અવયવથી બનેલા પટની માફક મતૃણ, ઘુંટેલા પટની માફક કોમળ, સરાણના પત્થરથી પાષાણ પ્રતિમા માફક ઘસેલ. ઘસીને કોમળ કરેલ, તેથી સ્વાભાવિક રજરહિત, તેથી ધૂળ વિનાના, આગંતુક મેલ રહિત, કલંક કે કીચડ રહિત, આવરણ રહિત છાયાવાળા, સ્વરૂપથી પ્રભાવાળા, બહાર નીકળતા કિરણોવાળા, બાહ્ય વસ્તુ સમૂહને પ્રકાશક, મનને પ્રસન્ન કરનાર, જોવા યોગ્ય - જેને જોતાં ચક્ષુને શ્રમ ન પડે તેવા, અભિરૂપ - અતિ મનોહર, પ્રતિરૂપ છે.
EC
આ અનંતરોક્ત અસુકુમારાદિ ભવનવાસી યથાક્રમે ચૂડામણિમુગટ આદિ ચિહ્નના ધારક છે. તેથી કહે છે – અસુકુમાર ભવનવાસીના મુગટમાં ચૂડામણિ નામે રત્ન ચિહ્નરૂપ છે. નાગકુમારો ભૂષણમાં રહેલ નાગની ફેણરૂપ ચિહ્નના ધાક છે. સુવર્ણકુમાર ગરુડ ચિહ્નધર છે. વિધુત્ક્રુમાર વજ્રરૂપ ચિહ્નધર છે, વજ્ર એટલે શકનું આયુધ. અગ્નિકુમારના મુગટમાં પૂર્ણકળશરૂપ ચિહ્ન છે. દ્વીપકુમાર ભૂષણમાં સિંહરૂપ ચિહ્નધર છે. ઉદધિકુમાર ભૂષણમાં શ્રેષ્ઠ ઘોડારૂપ ચિહ્નધર છે. એ પ્રમાણે દિશા કુમારો હાથીરૂપ ચિહ્નધર છે. વાયુકુમાર મગરરૂપ ચિહ્નધર છે. ાનિતકુમાર વર્ધમાનક - શરાવ સંપુટરૂપ ચિહ્નધર છે. અહીં અક્ષગમનિકા બતાવે છે - જેમકે ભૂષણમાં નાગની ફેણ, ગરુડ, વજ્ર જેને છે તેવા - x - ઉપ્પેસ એટલે મુગટ, અંક-ભૂષણ.
વળી તેઓ કેવા છે ? સુરૂપ - શોભનરૂપવાળા અર્થાત્ અતિ કમનીય. મહર્દ્રિકભવન પરિવારાદિ મહાઋદ્ધિ. શરીરે રહેલ આભરણયુક્ત મહાધુતિ. શાપ અને અનુગ્રહ વિષયક સામર્થ્ય તે મહાનુભાગ, મહાત્ ઐશ્વર્યયુક્ત પ્રસિદ્ધિવાળા અથવા મહાન્ પોતાના ઐશ્વર્યને જણાવનાર - ૪ - અથવા પુષ્કળ સાતા વેદનીયના ઉદયથી મોટા સુખવાળા. કોઈ આચાર્ય કહે છે – માસા એવો પાઠ છે તેથી-જલ્દી ગમન કરે છે માટે અશ્વ-મન અને પોતપોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે અક્ષ - ઈન્દ્રિય અર્થાત્ મહાન મને અને ઈન્દ્રિય જેમને છે એવા. [તથા-]
હાર વડે વિરાજિત વક્ષવાળા. કટક-કલાયિક આભરણ, ત્રુટિત-બાહુરક્ષક, તેના વડે ભિત ભુજાવાળા, સંર્ - બાહુ અને શીર્ષનું આભરણ વિશેષ. કુંડલકાનનું આભરણ, ખંડ-કપોલ. વિચિત્ર - વિવિધરૂપવાળા હસ્તાભરણયુક્ત. વિચિત્ર પુષ્પમાળા યુક્ત, મૌલ-મસ્તકમાં મુગટવાળા. - ૪ - x - કલ્યાણકારી જે પ્રવર માલ્યપુષ્પમાળા અને અનુલેપન ધારક. ભાવ-દેદીપ્યમાન, બોંદિ-શરીર. લાંબી લટકતી
વનમાલાના ધારક,
હોય.
સંઘવળ - શક્તિ વિશેષની અપેક્ષાએ સંહનન જ પણ સાક્ષાત્ સંહનન નથી કેમકે દેવોને સંહનન ન સંભવે. સંહનન એ હાડકાંનો સમૂહ છે, દેવોને હાડકાં ન - ૪ - દિવ્ય-પ્રધાનતાથી, ઋદ્ધિ-પરિવારાદિથી. ધુતિ-ઇષ્ટાર્થસંપ્રયોગ લક્ષણ. પ્રભા-ભવનવાસગત. છાયા-શોભા સમુદાય, અર્ચિઃ-શરીરમાં રહેલ રત્નાદિ તેજ જ્વાલા. લેશ્યા-દેહની વર્ણ સુંદરતા દશે દિશાઓને પ્રકાશિત કરતા અને શોભતા તે દેવો છે. ત્યાં સ્વસ્થાનમાં પોત-પોતાના [ભવનાવાસાદિનું] આધિપત્ય-રક્ષા, તે રક્ષા
Page #57
--------------------------------------------------------------------------
________________
૨-I-૨૦૩ થી ૨૦૫
સામાન્યથીપણે આરક્ષક વડે કરાય છે, તેથી કહે છે - નગરપતિપણે કરતા • બધાં પોતાનાનું અગ્રેસરત્વ કરતા. તે અગ્રેસર નાયકત્વ વિના પણ સ્વનાયક નિયુક્ત તથાવિધ ગૃહચિંતક સામાન્યપુરુષને પણ હોય છે, તેથી નાયકત્વની પ્રતિપત્તિ અર્થે કહે છે - સ્વામીત્વ એટલે સ્વામીપણું - નાયકપણું, તે નાયકપણું પોષકપણાં સિવાય પણ હોય છે, જેમ સિંહ, હરણનો નાયક છે પણ પોષક નથી. તેથી પોપકપણું બતાવવા કહે છે - ભતૃત્વ એટલે ભતપણું. તેથી જ મહત્તકપણું. આ મહારત્વસતા રહિતનું પણ હોય. જેમ કોઈ વણિકનું પોતાના નોકરવર્ગ પ્રતિ હોય છે. તેથી કહે છે - આફોશર સેનાપત્ય. તેમાં આજ્ઞા-સતા વડે ઈશ્વરપણું - સેનાપતિપણું - પોતપોતાના સૈન્ય પ્રતિ અભૂત આજ્ઞાનું પ્રધાનપણું. એ પ્રમાણે અધિકાર અન્ય પુરૂષો પાસે કરાવતા અને સ્વયં જ પાલન કરતા.
Tદતાત આખ્યાન-કથાનક સંબંધી અથવા અવ્યાહત-નિત્ય ચાલુ જોવા નૃત્ય, ગીત, વાગતી વીણા, હાથના તાલ, કાંસા, અન્ય વાદિનો તથા ચતુર પુરષોએ વગાડેલ મેઘ સમાન ધ્વનિવાળા મૃદંગના મોટા શબ્દ વડે. ઉઘ - સ્વર્ગ સંબંધી શબ્દ વડે ભોગવવા યોગ્ય ભોગો વડે સુખથી રહે છે.
• સૂત્ર-૨૦૫ ચાલુ -
ભગવના પતા-પતા અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? અસુકુમાર દેવો ક્યાં વસે છે? ગૌતમ! આ રનપભા પૃedીની ૧,૮૦,ooo લડાઈના ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,ooo યોજનમાં આ સુકુમાર દેવોના ૬૪ લાખ ભવનાવાસો કહ્યા છે, તે ભવનો બહારથી વ્રત, અંદરથી ચોરસ, નીચે પુષ્કર કર્ણિક સંસ્થાન સંસ્થિત [ઇત્યાદિ પૂર્વવતો યાવત્ અભિય, પ્રતિરૂપ છે.
અહીં પર્યાપ્તાઅપર્યાપ્તા અસુકુમાર દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્ઘતિ અને સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણાં અસુકુમાર દેવો વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ બિંબોષ્ઠવાળા, ધવલપુપ દાંતવાળા, કાળા કેશવાળા, ડાબે એક કુંડલધર, દ્ધ ચંદનથી લિપ્ત શરીરવાળા, કંઈક શિલિંઘપુષ [ક] વણી, અસંકિલષ્ટ સૂક્ષ્મ ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને ઓળંગી ગયેલા પણ બીજી વયને આસપાd, ભદ્ધ ચૌવનમાં વીતા(તા.
તલભંગ, ગુટિત બીજ શ્રેષ્ઠ આભૂષણો અને નિર્મળ મણિ-રત્નથી મંડિત ભુજાવાળા, દશ મુદ્રાથી મંડિતથી આગ્ર હાથવાળા, ચૂડામસિ વિ»િ ચિલવાળા, સુરપ, મહર્તિક, મહાજાતિક, મહાયશ - x • યાવતું * દિવ્ય વેચાથી દશે દિશાને ઉધોતીત અને પ્રભાસીત કરનારા તથા પોતપોતના લાખો ભવનાવાયો, હજારો સામાનિકો - x • ચાવતુ • x • બીજ ઘણાં ભવનવાસીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ. મહારકતાદિ - x • કરતા ભોગ ભોગવતા ત્યાં રહે છે.
૧૦૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ અહીં ચમર અને બલિ એ બે અસુરકુમારેન્દ્રો, સુકુમાર રાજ વસે છે. તેઓ કાળા, મહાનલ સદેશ, નીલ ગુલિકા-પાડાના શીંગડાઅળસીના પુષ્પ જેવા વણવાળા, વિકસિત કમળ જેવા નિર્મળ, ધોm અને લાલ ત્રવાળા છે. ગરડના જેવી લાંબી, સીધી અને ઉંચી નાસિકાવાળા, ઘસેલી પવાલશિલા અને બિંબફળ સમાન અધરોષ્ઠવાળા છે. શ્રેત-નિકલંક ચંદ્રખંડ, નિર્મળ ઘનરૂપ દહીં, શંખ, ગાયનું દૂધ, મોગરાનું ફૂલ, પાણીના કણો, મૃણાલિકા જેવી ધવલ દંતશ્રેણિવાળા છે. અગ્નિમાં તપાવીને નિર્મળ થયેલ તપ્ત સુવર્ણ જેવા રાતા હાથપગના તલ-તાલ-જીભવાળા, અંજન અને મેઘ જેવા કાળા અને ટુચક રનના જેવા રમણીય તથા નિગ્ધ કેશવાળા, ડાબા ભાગે કુંડલ ધારણ કરનાર [ઈત્યાદિ વર્ણન પૂર્વવતું] - x • ચાવતુ - x • લાંબી વનમાળાને ધારણ કરનારા, દિવ્ય એવા વણ-ગંધ-સ્પર્શ-સંઘયણા-સંસ્થાન-ઋદ્ધિ-ઘુતિ-પ્રભા-છાયા-અર્ચા - તેજ-લેયા વડે દશે દિશાઓને ઉધોતીત કરતા • x - યાવતુ - X • બીજા ઘણાં ભવનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્યાદિ કરતા • x • દિવ્યા ભોગ ભોગવતા રહે છે.
• વિવેચન-૨૦૫ ચાલુ “
અસુકુમારના ઝમાં કાળો-કૃષ્ણવર્ણ, લોહિતાક્ષ-માણેક, બિંબફળ-પાકેલાફળ જેવા અતિ લાલ. મોગરાની કળીઓ જેવા દાંત, અસિત-કાળા વાળવાળા. દેવોને વૈકિય શરીર હોવાથી દાંત અને કેશ વૈક્રિય જાણવા, સ્વાભાવિક નહીં. ડાબા કાને કુંડલ ધારણ કરનાર, સસ ચંદન વડે શરીરનું વિલેપન કસ્તા, કંઈક સતા વર્ણવાળા, અત્યંત સુખોત્પાદક હોવાથી લેશમાત્ર સંલેશને ઉત્પન્ન ન કરે તેવા સૂમ મૃદુ અને લઘુ સ્પર્શવાળા, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરેલા, કુમારાવસ્થાના અંતે વર્તતા, ભદ્ર-અતિ પ્રશસ્ત યૌવન વયમાં વર્તતા એવા. તલભંગ-મ્બાહુનું આભરણ, તુટિસ-બાજુબંધ ઈત્યાદિ - x - વડે સુશોભિત હાથ જેમના છે તેવા, દશમુદ્રા વડે મંડિત પ્રહરત જેમના છે. એવા, ચૂડામણિ નામે અદ્ભુત ચિહ્નવાળા છે.
ચમ-મ્બલિના સામાન્ય સૂત્રમાં કાળા-કૃષ્ણવર્ણ, તેને ઉપમાનથી બતાવે છે - અત્યંત કાળી કોઈપણ વસ્તુ લોકપ્રસિદ્ધ હોય તેવા - જેમકે - ગળીની ગુટિકા, પાડાનું શીંગડુ, અળસી પુષ્પ જેવી પ્રભાવાળા, વિકસિત શતપત્ર કમળ જેવા નિર્મળ, અમુક ભાગમાં કંઈક શ્વેત અને લાલ નયનોવાળા, ગરુડના જેવી લાંબી, સરળ, ઉંચી નાસિકાવાળા, ઉપચિત-ઘસેલા પરવાળા અને બિંબફળ સર્દેશ અધરોષ્ઠવાળા છે. પાંડુર-શ્વેત, પણ સંધ્યાકાળે કંઈક વાતો થાય છે તેવો નહીં. એવા ચંદ્રમાનો ખંડ, વળી તે પણ રજ કે કલંક હિત, નિર્મળ દહીં-શંખ-ગાયનું દૂધ-મોગરાનું ફૂલજલકણ-કમળની દાંડી તે બધાં જેવી શ્વેત દાંતની શ્રેણી જેમની છે તેવા અને અગ્નિ વડે તપાવી, તાલુ અને જીભવાળા તથા વર્ષાકાળના મેઘ માફક કૃષ્ણ, રમણીય, નિધ કેશવાળા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૨-I-૨૦૫ થી ૨૧૬
૧૦૧ • સૂ-૨૦૫ (ચાલુ) થી ૨૧૬ -
રિષ સાલું] ભગવત્ ! પર્યાપ્તા-પર્યાપ્તા દક્ષિણના અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહા છે? ભગવતુ ! દક્ષિણના અસુરકુમાર દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ૧,૮૦,000 યોજન પ્રમાણ ઘડી રતનપભા વૃક્ષની છે, તેમાં ઉપરના-નીચેના એક-એક હજાર યોજન છોડી, મધ્યના ૧,૮,ooo યોજના ભાગમાં દક્ષિણ દિશાના અસુકુમારોના 3૪-લાખ ભવનો છે. આ ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ છે. ચાવતુ પ્રતિરૂપ છે, ત્યાં સુધી વર્ણન કરવું. અહીં પયપતાઅપયfપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના
સ્થાનો કહ્યાં છે, ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસકમર દેવ-દેવીઓ વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ આદિ પુર્વવતું યાવતું ભોગવતા વિચરે છે. એ દેવોને પુર્વવત જ પ્રાયશિ દેવો અને લોકપાલો છે એમ બધે જાણવું.
અહીં અસુરકુમારેન્દ્ર અસુકુમાર રાજા ચમર ભવનવાસી રહે છે. તે કાળો, મહાનલ સર્દેશ યાવત્ પ્રભાસતો, ત્યાં ૩૪ લાખ ભવનાવાસો, ૬૪,૦૦૦ સામાનિકો, 33ઝાયઅિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર પાંચ અગમહિણી, ત્રણ પદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ચાર ગુણા ૬૪,ooo આત્મરક્ષક દેવો અને તે સિવાયના બીજ ઘણાં દક્ષિણના દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતો રહે છે.
- ભગવાન ! પર્યાપ્તાઅપર્યાપ્તા ઉત્તર દિશાના અસુરકુમાર દેવો ક્યાં રહે છે ? ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાં મેર પર્વતની ઉત્તરે ૧,૮૦,ooo યોજન ઘડી આ રતનપભા પ્રdીના ઉપર-નીચેના એકએક હજાર યોજન છોડી વચ્ચેના ૧,૮,ooo યોજન ભાગમાં ઉત્તરના અસુરકુમાર દેવોના ૩૦ લાખ ભવનાવાયો છે, તે ભવનો બહારથી ગોળ, આંદી ચોરસ ઈત્યાદિ દક્ષિણની અસુકુમાdહું કહેવું ચાવતું વિચરે છે.
અહીં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી વસે છે. તે કાળો, મહાનલ સર્દેશ ચાવતુ પ્રભાસે છે. તે ત્યાં 30 લાખ ભવનાવાસોનું, ૬૦,ooo સામાનિકોનું, 93પ્રાયઅિંશકોનું, ચાવત - x - ચોગુણા ૬૦,ooo સામાનિકોનું, ઘણાં ઉત્તરના અસુરકુમાર દેવ-દેવીનું આધિપત્યાદિ કરતો વિચરે છે.
ભગવન / પતિ-અપચતા નાગકુમાર દેવોના સ્થાનો કયાં કહળ છે ? ભગવન નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રનપભા પૃથ્વીના ૧,૮૦,ooo યોજન જડાઈમાં ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૮,ooo યોજનમાં આ નાગકુમાર પતિ-પતિ દેવોના ૮૪ લાખ ભવનો કહા છે, તે ભવનો બહારથી ગોળ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પતિ-પતા નાગકુમારના સ્થાનો કા છે. તેમના ઉપપાતાદિ ત્રણે લોકના
૧૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અસંખ્યાતમે ભાગે છે. ત્યાં ઘણાં નાગકુમાર દેવો વસે છે. જે મહદ્ધિકાદિ છે. બાકીનું ઔધિક માફક જાણવું.
ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર નાગ કુમાર રાજ વસે છે. જે મહહિદ્ધક છે, બાકી ઔધિકવતુ જાણવું.
ભગવન દક્ષિણના પતિ-અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો કયાં કહ્યા છે ? ભગવન ! દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ભગવન ! દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપના. મેરુ પર્વતની દક્ષિણે આ રતનપભાના • x • વરચેના ૧,૭૮,ooo યોજનમાં આ દક્ષિણના નાગકુમાર દેવોના ૪૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ યાવતું પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પતિ-અપયા નાગકુમારના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યામાં ભાળે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો વસે છે. જે મહહિદ્ધક છે સાવ વિચરે છે. અહીં મહર્તિક ચાવ4 પ્રભાસતો નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ વસે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનો, ૬ooo સામાનિકો, 39પ્રાયશિકો યાવત્ બીજ પણ ઘણાં દક્ષિણના નાગકુમાર દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતો રહેલ છે.
ભગવાન ! ઉત્તરના નાગકુમારોના પ્રયતા-પયા દેવોના રથાનો ફાં કહ્યું છે ? ભગવદ્ ! નાગકુમાર દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેર પર્વતની ઉત્તરે આ રતનપભા પૃdીના - X - મોના ૧,૮,ooo યોજનમાં ઉત્તરના નાગકુમાર દેવોના ૪૦ લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી ગોળ ઈત્યાદિ ‘દક્ષિણના' પ્રમાણે જાણવું યાવતું વિચારે છે. નાગકુમારેન્દ્ર નાગકુમારાજ ભૂતાનંદ અહીં વસે છે. તે મહદ્ધિક યાવત્ પ્રભાસે છે. તે ૪૦ લાખ ભવનાવાસોનું આધિપત્યાદિ કરતો યાવત્ વિચરે છે.
ભગવન્! પતા-અપયક્તિા સુવર્ણકુમાર દેવોના સ્થાનો કયાં કહ્યા છે ? ભગવનસુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રનપભા પૃથ્વીના ચાવતુ અહીં સુવણકુમાર દેવોના ૨ લાખ ભવનો કn છે. તે ભવનો બહારથી ગોળ ચાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પતિ-પતા સુવણકુમાર દેવોના સ્થાનો છે યાવ4 ઉપપતાદિ ત્રણેથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં સુવણકુમાર દેવો વસે છે તે મહહિદ્રકાદિ છે. બાકી ઔધિક મુજબ ચાવતું રહે છે. વેણુદેવ અને વેણુદાલી બંને સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર ચા અહીં વસે છે. જે મહર્તિક છે ચાલતું રહે છે.
ભગવાન ! પતા-પતા દક્ષિણના સુવણકુમારોના સ્થાનો કયાં છે ? ભગવના દક્ષિણના સુવણકુમાર દેવો જ્યાં વસે છે ? ગૌતમ ! ચાવતું વરોના ૧,૮,ooo યોજનમાં આ દક્ષિણના સુવર્ણકુમારોના 30 લાખ ભવનવાસ કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ ચાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પયર્તિા
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૨-૨-/૨૦૫ થી ૨૧૬
અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યા છે. ઉપાત આદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગમાં છે. અહીં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે. અહીં સુવર્ણીન્દ્ર સુવર્ણકુમાર વેણુદેવ વસે છે. બાકી બધું નાગકુમારવત્ કહેવું.
ભગવન્ ! ઉત્તરના પતિા-અપ્તિા સુવર્ણ કુમાર દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! ઉત્તરના સુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપભામાં યાવત્ ઉત્તરના સુવર્ણકુમારોના ૩૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો યાવત્ અહીં ઘણાં ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. જે મહદ્ધિક છે. યાવત્ વિચરે છે. સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમારરાજા વેણુદાલી અહીં વસે છે. જે મહદ્ધિક છે. બાકી નાગકુમારવત્ જાણવું.
એ પ્રમાણે જેમ સુવણકુમારની વક્તવ્યતા કહી તેમજ બાકીના ચૌદ ઈન્દ્રોની કહેવી. વિશેષ એ કે ભવનો, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનમાં ભેદ જાણવો. તે માટે આ ગાથાઓ છે
=
૧૦૩
[૨૬] અસુરોના ૬૪, નાગોના ૮૪, સુવર્ણના કર, વાયુકુમારની-૯૬... [૨૦]...દ્વીય-દિશા-ઉદધિ-વિદ્યુત-સ્તનિત-અગ્નિકુમાર એ છ એના ૭૬-૭૬ લાખ ભવનાવાસો છે... [૨૦૮]...૩૪,૪૪,૩૮,૫૦ અને શેષ છ ના ૪૦-૪૦ લાખ ભવનો દક્ષિણના જાણવા... [૨૯]...૩૦,૪૦,૩૪,૪૬ અને બાકીના છ ના ૩૬-૩૬ લાખ ભવનો જાણવા.
[૨૧૦] દક્ષિણ સુરેન્દ્રના ૬૪-લાખ, ઉત્તર અસુરેન્દ્રના ૬૦-લાખ, તે સિવાય બાકીના બધાં દક્ષિણના અને ઉત્તરના દરેકના છ-છ હજાર સામાનિક
દેવો છે. આત્મરક્ષક તેથી ચોગુણા છે.
[૨૧૧] ચામર, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વિલંબ અને ઘોસ દક્ષિણના ઈન્દ્રો છે.
[૧૨] બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલથ, અમિતવાહન, પ્રભંજન, મહાઘોષ એમ ઉત્તરદિશાના ઈન્દ્રો યાવત્ વિચરે છે.
[૨૧૩-૨૧૪] અસુરકુમારો કાળા, નાગ અને ઉદધિકુમારો શ્વેત, સુવર્ણકુમારો કંઈક લાલ-પીળા, દિક્ અને સ્તનિતકુમારો કનક વર્ણના, વિદ્યુતઅગ્નિ દ્વીપકુમારો શ્યામ અને વાયુકુમારો પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણના, જાણવા.
[૨૧૫-૨૧૬] અસુરકુમારના લાલ, નાગ અને ઉદધિ કુમારના લીલા, સુવર્ણ-દિક્તનિતકુમારના અશ્વના મુખના ફીણ જેવા ધોળા, વિદ્યુત-અગ્નિદ્વીપકુમારોના લીલા અને વાયુ કુમારોના સંધ્યાના રંગ જેવા વસ્ત્રો જાણવા. • વિવેચન-૨૦૫ (ચાલુ)થી ૨૧૬ :
તિસુનિ - ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન. જે ગાથાઓ છે તે સુગમ છે. બે ગાથા ભવનસંખ્યા જણાવે છે, બે ગાથા દક્ષિણ-ઉત્તરની ભવનસંખ્યા જણાવે છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જેમકે દક્ષિણમાં અસુકુમારના ભવનો ૩૪-લાખ છે, ઈત્યાદિ ક્રમથી દશે ભવનવાસીના જાણવા. એ રીતે ઉત્તરમાં પણ કહેવું. જેમકે અસુકુમારના ૩૦-લાખ ઈત્યાદિ ક્રમે જાણવું.
૧૦૪
હવે સામાનિક અને આત્મરક્ષક દેવોની સંખ્યા જણાવતી ગાથા કહે છે. જેમકે
અસુરકુમારેન્દ્રમાં દક્ષિણના ૬૪,૦૦૦ અને ઉત્તના ૬૦,૦૦૦ સામાનિકો છે. એ પ્રમાણે અનુક્રમે સંખ્યા જાણવી. આત્મરક્ષક દેવો પ્રત્યેકના ચાર-ચારગણાં કહેવા. પછીની ગાથામાં દક્ષિણ અને ઉત્તરના અસુકુમારાદિ ઈન્દ્રોના નામો અનુક્રમે
કહેલ છે. જેમકે-ચમર આદિ દક્ષિણના અને બલિ આદિ ઉત્તરના ઈન્દ્રો જાણવા.
પછી વર્ણની સંગ્રહાર્થ ગાથા બતાવે છે - જેમકે - અસુકુમારનો વર્ણ કાળો છે ઈત્યાદિ ગાચાર્ય મુજબ જાણવું. તેમાં કાળો-કૃષ્ણ વર્ણ, પાંડુર-શ્વેતવર્ણ, કપટ્ટકરેખાગૌર ઉત્તપ્ત વર્ણ-કંઈક લાલ વર્ણ, પ્રિયંગુ-શ્યામ વર્ણ.
હવે વસ્ત્રગત વર્ણની પ્રતિપાદના કરતી બે ગાથા કહી છે. જેમકે અસુકુમારના લાલ વર્ણ છે. ઈત્યાદિ. તેમાં શિલિંઘપુષ્પપ્રભા-નીલવર્ણ. બાહુલ્યથી શ્વેત વસ્ત્રધર, • સૂત્ર-૨૧૭ :
ભગવન્ ! વ્યંતરોમાં પતિ-અપર્યાપ્તતા દેવોના સ્થાનો કયાં કહેલા છે ? ભગવન્ ! વ્યંતર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપભા પૃથ્વીના ૧૦૦૦ યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપર-નીચેના ૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં અહીં વ્યંતર દેવોના તીંછાં ભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહેલ છે. તે ભૌમેય નગરો બહારથી ગોળ, અંદરના ભાગે ચોરસ, નીચે પુષ્કર કર્ણિકાના આકારે છે. ચોતરફ વિપુલ-ગંભીર ખાત-પરિખાથી ઘેરાયેલ છે, પ્રાકાર-અટ્ટાલક-કમાડ-તોરણ-પ્રતિદેશ દ્વાર ભાગે છે [ઇત્યાદિ સૂત્રકૃત્ વર્ણન ભવનવાસીના ઔધિક સૂત્ર મુજબ છે માટે ફરી અનુવાદ કરેલ નથી. યાવત્ તે પાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
અહીં પતિ-પતિા વ્યંતર દેવોના સ્થાનો કા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં જંતર દેવો વસે છે. તે આ પ્રમાણે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ-મહાકાય અને નિપુણ ગંધર્વોના ગીતની પ્રીતિવાળા ગંધર્વગણો. (તથા) અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કૅદિત, મહામંદિત, કુદંડ અને પતંગદેવો છે.
તે બધાં સંચળ, અતિ ચપળ ચિત્તવાળા, ક્રીડા અને હાસ્યપ્રિય, ગંભીરહાસ્ય-ગીત-નૃત્યમાં પ્રીતિવાળા, વનમાલા મય શેખર, મુગટ, કુંડલ તથા સ્વચ્છંદપણે વિકુર્વેલા આભરણ વડે સુંદર શોભાને ધારણ કરનારા, સર્વત્રઋતુક સુગંધી પુષ્પો વડે સારી રીતે રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિચિત્ર વનમાળા વક્ષસ્થળમાં પહેરેલ એવા, કામકામા, કામરૂપ દેહધારી, વિકુર્વેલા અનેક રૂપવાળા દેહધારી, અનેક વર્ણ-રૂપ-રંગવાળા, પ્રધાન,
Page #60
--------------------------------------------------------------------------
________________
-I-Jર૧e.
૧૦૫
૧૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અદભૂત, વિચિત્ર, દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનાર, વિવિધ દેશી વેશો ધારણ કરેલા, પ્રમુદિત તથા કંદર્ય, કલહ, ક્રીડા, કોલાહલમાં પ્રીતિવાળા, ઘણું જ હાસ્ય અને કોલાહલ કરનારા, હાથમાં તલવાર, મુર, શકિત, ભાલાવાળા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રનો વડે યુક્ત વિચિત્ર ચિહ્નોવાળા, મહાહિતક, મહાધુતિક, મહાયશા, મહાબલી, મહાનુભાગ, મહાસૌખ્ય, હારથી વિરાજિત છાતીવાળા, કટક-ગુટિતથી ખંભિત ભૂજાવાળા, સંગત કુંડલ-મૃષ્ટ ગંડતલકfપીઠધારી, વિચિત્ર હસ્તાભરણવાળા, વિચિત્ર માળામુગટધર, કલ્યાણક-પ્રવરવાધારણ કરેલ, કલ્યાણક-પ્રવર માળા અને વિલેપનધારી, દેદીપ્યમાનશરીરી, લાંબી લટકતી વનમાળાના ધારક, દિવ્ય વર્ણ-ગંધસ્પર્શ-સંઘયણ-સંસ્થાન-ગદ્ધિયુતિ-પ્રભા-છાયા-કિરણો-તેજ-લેયા વડે દશે દિશાઓને ઉધોતીત કરતા, શોભતા હતા.
ત્યાં પોતપોતાના-અસંખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરવાસોનું, હજારો સામાનિક દેવોનું, મહિષી-પદા-સૈન્યસેનાધિપતિ-હજારો આત્મરક્ષક દેવોનું, બીજ પણ ઘણાં દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામીત્વ, ભવૃત્તિ, મહત્તકત્વ, આજ્ઞાશ્ચર્યસેનાપત્ય કરતા, પાલન કરતા, મહા આહત-નૃત્યગીત-વાર્તિતી-તાલ-બુટિd-ઘનમૃદંગ-પટુ પ્રવાદિત અવાજ વડે દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે.
• વિવેચન-૨૧૭ :
વ્યંતરમાં તિમ્ - ઉપપાત, સમુઠ્ઠાત, સ્વસ્થાન છે. તે લોકના અસંખ્યાત ભાગે છે. મgવવ - મહોણ, તે કેવા છે ? તેઓ કેવા છે ? ભુજગપતિ છે. ગંધર્વગણગંઘર્વ સમુદાય કેવા છે ? નિપુણ-અતિ કૌશલ્યયુક્ત ગંધર્વજાતિના દેવોના ગીતને વિશે પ્રીતિવાળા છે. એ આઠે વ્યંતરોના મૂળ ભેદો છે. તે સિવાય બીજા આઠ પેટા ભેદો છે ‘અણપત્રિક' આદિ છે. આ સોળે પ્રકારના વ્યંતરો કેવા છે ?
ચંચલ-અનવસ્થિત, ચલચપલ-અતિશય ચપળ યિતવાળા, ક્રિડા અને દ્રવપરિહાસ પ્રિય છે તેવા. ગંભીર હાસ્ય, ગીત, નૃત્યને વિશે પ્રીતિવાળા, વનમાલામય જે શેખર, મુગટ અને કુંડલ તથા સ્વચ્છંદપણે વિદુર્વેલ આભરણો વડે સુંદર ભુષણને ધારણકત, સર્વઋતુક સુગંધી પુષ્પો વડે સારી રીતે ગુંથેલ લાંબી લટકતી, શોભતી, પ્રિય, ન કરમાયેલ પુષ્પોવાળી, વિવિધ વનમાળા ધારણ કરેલ. સ્વેચ્છાથી ગતિ કરનાર અથવા સ્વેચ્છાથી મૈથુનસેવા જેમને છે તેવા એટલે કે અનિયમિત વિષય સેવવાવાળા, સ્વૈચ્છિક રૂપવાળા, સ્વ ઈચ્છા મુજબના રૂપવાળા શરીરૂં ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ગો વડે રંગવાળા પ્રધાન અનેક પ્રકારના અથવા અદ્ભૂત એવા દેદીપ્યમાન વોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી પહેરવેશો વડે વેષને ગ્રહણ કરેલા, પ્રમુદિતપ્રસન્ન, કંદર્પ-કામને ઉદ્દીપન કરનાર વચન કે ચેટા, કલહ-રાડ, કેલિ-કીડા અને કોલાહલ પ્રિય હોય તેવા. પુષ્કળ હાસ્ય અને કોલાહલ કરનારા, તલવર-મુર્ગર
શક્તિ એકજાતનું શસ્ત્ર-કુંત એટલે ભાલા જેમના હાથમાં છે એવા, અનેક પ્રકારના ચંદ્રકાંત આદિ મણિઓ, કર્યેતનાદિ રત્નો વડે ચુક્ત, અનેક પ્રકારના ચિહ્નો જેમાં રહેલા છે તેવા - - - બાકી સુગમ છે.
- સૂગ-૨૧૮ થી ૨૨૪ :
[૧૮] ભગવન / પતિ-અપયતિત પિશાય દેવોના સ્થાનો કર્યો છે ? ભગવાન ! પિશાચ દેશે ક્યાં રહે છે ? ગૌતમ! આ રનપભા પૃથ્વીના હજાર સૌજન જાડા રનમય કાંડના ઉપર-નીચેના સો-સો યોજન છોડીને વચ્ચેના ૮eo યોજનમાં પિશાચ દેવોના તીછી અસંખ્યાત લાખ ભૌમેય નગરો છે. એમ કહેલ છે. તે ભૌમેયનગરો બહારના ભાગે ગોળ છે યાવત્ ઔધિક ભવન વર્ણન પ્રમાણે યાવતુ પ્રતિરૂપ કહેવું.
અહીં પર્યાપ્તા-અપયા પિશાચ દેવોના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં પિશાચદેવો વસે છે. તે મહદ્ધિક છે આદિ ઔધિક મુજબ કહેવું યાવતું રહે છે. અહીં કાલ, મહાકાલ બે પિશાચેન્દ્ર પિશાચરાજ વસે છે. જે મહર્તિક, મહાધુનિક યાવતું વિચરે છે.
ભગવન દક્ષિણના પિશાચ દેવોના સ્થાનો ક્યાં છે? ભગવાન ! દક્ષિણના પિશાચ દેવો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની દક્ષિણે આ રાપભાવૃતીના હાર યોજન જડા રત્નકાંડના ઉપર-નીચેના સો-સો યોજના છોડીને વચ્ચે ૮eo યોજનમાં તીછ અસંખ્યાત લાખ ભૌમેય નગરો કહ્યા છે. તેનું વર્ણન ઔધિકવતું કહેવું ચાવતુ પતિરૂપ છે. ત્યાં દક્ષિણના પતિઅપયત પિશાચ દેવો વસે છે. તેઓ ઉપપત આદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં દક્ષિણના પિશાચ દેવો રહે છે. તે મહહિદ્રકાદિ છે. એ ઔધિકવતું કહેવું યાવત્ વિચરે છે.
અહીં કાલ નામે પિશાચેન્દ્ર પિશાચરાજ વસે છે. તે મહહિક રાવતુ પ્રભાસે છે. તે ત્યાં તિછ અસંખ્યાતા લાખ ભૌમેયનગરોનું, ૪ooo સામાનિકોનું, સપરિવાર ચાર અગ્રમહિણીનું, ત્રણ પર્ષદ-સાત શૈન્યસાત સેનાધિપતિનું, ૧૬,ooo આત્મરક્ષકોનું તથા બીજા ઘણાં દક્ષિણના વ્યંતર દેવ-દેવીનું આધિપત્યાદિ કરે છે.
ઉત્તર દિશા સંબંધી પૃછા. ગૌતમ! દક્ષિણના કથન માફક ઉત્તરની પણ કહેવા. વિરોધ માં - મેરુ પર્વતની ઉત્તરે મહાકાલ નામે પિશાચેન્દ્ર પિશાચરાજી વસે છે, યાવતુ વિચરે છે.
એ પ્રમાણે પિશારાની માફક ભૂતો યાવતુ ગંધર્વ સંબંધે કહેવું. વિશેષ એ - ઈન્દ્રોના નામમાં ભેદ છે તે કહેવો. ભૂતોના સુરપ-પ્રતિરૂપ, યક્ષોના પૂર્ણભદ્રમાણિભદ્ર, રાક્ષસોના ભીમ-મહાભીમ, કિન્નરોના કિંનર-કિંટણ, પિષોના સત્વર-મહાપર, મહોરગના અતિકાય-મહાકાય, ગંધર્વોના ગીતરતિ-ગીતયા ઈન્દ્રો છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૨-I-ર૧૮ થી ૨૨૪
103
[૧૯,રર૦] કાળ, મહાકાળ ચાવતું ગીતયશ, ઉપર મુજબ.
રિર૧] ભગવન્! અણપશ્ચિક દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન ! અણપપિક દેવો ફક્યાં વસે છે ? ગૌતમ! આ રતનપમાં પૃdીના હજાર યોજના જડા રનમય કાંડના યાવત ૮oo યોજનમાં અણપશ્ચિક દેવોના સ્થાનો છે. ઉપઘાત સમુઠ્ઠાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં અણપકિ દેવો વસે છે. તે મહદ્ધિકાદિ છે, તે પિશાચવત્ કહેવું યાવન વિચરે છે. સિિહત અને સામાન્ય એ બે આણપશ્ચિકોના ઈન્દ્ર અને અણપશ્વિકકુમાર રાજ વસે છે. તે મહહિદ્ધકાદિ છે. એ પ્રમાણે જેમ કાળ, મહાકાળ બંને દક્ષિણના અને ઉત્તરના કહ્યા તેમ સંનિહિત સામાન્ય કહેવા.
રિરર થી ર૨૪] અણપણિક, પણપશ્ચિક, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોદંડ અને પતંગ એ વ્યંતર દેવો છે. તેઓના ઈન્દ્રો – સંનિહિત, સામાન્ય, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાળ, હાસ, હાયરતિ, શ્વેત, મહા શ્વેત, પતંગ, પતંગપતિ એ અનુક્રમથી જાણવા.
• વિવેચન-૨૧૮ થી ૨૨૪ :
દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાયોના ઈન્દ્ર અનુક્રમે કાળ, મહાકાળ જાણવા. ભૂતોના સુરૂપ-પ્રતિરૂપ ઈત્યાદિ જાણવા.
• સૂત્ર-૨૨૫ -
ભગવન! પર્યાપ્તા-અપયદ્ધિા જ્યોતિક દેવોના સ્થાનો ફેંચાં છે ? ભગવન! જ્યોતિક દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રનપભામૃeતીના બહામરમણીય ભૂમિભાગથી 960 યોજન ઉપર જઈએ એટલે ૧૧ યોજન પહોળા અને તીરછી અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિષ દેવોનો નિવાસ છે. અહીં જ્યોતિક દેવોના તીછમાં અસંખ્યાતા લાખ જ્યોતિક વિમાનો કહ્યા છે.
તે વિમાનો અદ્ધ કપિથ સંસ્થાન સંસ્થિત, સર્વ સ્ફટિકમય, અભ્યગતઉત્કૃત-પ્રહસિત માફક વિવિધ મણિ-કનક-રનોની રચના વડે uિ, વાયુ વડે કંપિત વિજયસુચક વૈજયંતી પતાકા, છાતિછમ કલિd, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા શિખરોયુક્ત, જાલીના વચ્ચેનો ભાગ રનમય છે એવા, પાંજરાથી બહાર કાઢેલા એવા મણિ-કનક્કની સ્તુપિકાવાળા, વિકસિત શતો, પંડરીક, તિલક, રનમય અદ્ધ ચંદ્રોથી વિચિત્ર, અનેકવિધ મણિમય માળા વડે સુશોભિત, અંદર-બહાર કોમળ, તપનીય મનોહર તાલુકાના પ્રાટ યુક્ત, સુખકર પવિાળા, શોભાયુક્ત, સુંદરરૂપવાળા, પ્રાસાદીય, દશનીય, અભિરૂપ, પ્રતિરય છે.
અહીં પર્યાપ્તા-અપયક્તિા જ્યોતિક દેવોના સ્થાનો કહ્યા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં જ્યોતિષ દેવો રહે છે. તે આ રીતે - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ. તેઓ
૧૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ તપનીય સુવર્ણ જેવા વર્ણવાળા છે. જે ગ્રહો જ્યોતિશકમાં ફરે છે, ગતિરતિક છે, ૨૮ પ્રકારના નક્ષત્ર દેવગણો છે, તે અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ વર્ષના છે, તેઓ બધાં અવસ્થિત લેય છે.
જેઓ ફરવાના સ્વભાવવાળ છે, તેઓ વિશ્રામરહિત મંડલગતિક, પ્રત્યેકના નામના લાંછન વડે મુગટમાં પ્રગટ કરેલ ચિહ જેમને છે તેવા, મહાકદ્ધિક યાવતુ શોભતા ત્યાંના પોતપોતાના-લાખો વિમાનવાસોનું હજારો સામાનિક દેવોનું, સપરિવાર આગમહિણી, પાર્ષદાનું, સૈન્યોનું, સેનાધિપતિઓનું, હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણાં જ્યોતિષ દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરે છે.
અહીં ચંદ્ર અને સૂર્ય એ બે જ્યોતિ કેન્દ્ર, જ્યોતિરાજ રહે છે. તેઓ મહાદ્ધિક યાવતું શોભતા પોતપોતાના લાખો જ્યોતિક વિમાનાવાસોનું, ઝooo સામાનિક દેવોનું સપરિવાર અગમહિણી ચાવતું બીજ ઘણાં જ્યોતિક દેવોદેવીનું આધિપત્યાદિ કરે છે.
• વિવેચન-૨૨૫ :
અદ્ધ કપિત્થ - અદ્ધ કોઠાના આકારે. આ સંબંધે શંકા અને સમાધાન ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ ટીકાથી જાણવા. ફાલિહમયા-સ્ફટિકમય, અમ્યુગdo - અભિમુખપણે ચોતરફથી નીકળેલ, ઉનૃત-પ્રબળપણે સર્વ દિશામાં પ્રસરેલ, દીપ્તિ વડે શ્વેત. વિવિધ મણિ, કનક, રત્નોની સ્યના વડે આર્યભૂત. વાયુથી કંપેલી વિજયને સૂચવતી, વૈજયંતી પતાકા અથવા વિજય-વૈજયંતી પાર્શ્વવર્તી કર્ણિકા, પ્રધાન છે જેમાં એવી વૈજયંતી. પાશ્વવર્તી કણિકા રહિત હોય તે પતાકા તથા છત્ર ઉપર છત્રો, તેનાથી યુક્ત.
ઉંચુ, આકાશમાર્ગનું અતિ ઉલ્લંઘન કરનારા શિખરો જેઓના છે એવા ભવનની ભીંતમાં રહેલ જાળી, તેની વચ્ચે વિશિષ્ટ શોભા માટે મૂકેલ રસ્તો છે, પાંજરાથી બહાર કરાયેલા હોય તેવા, તેની કાંતિ અવિનષ્ટ હોવાથી શોભે છે, તેમ તે વિમાન શોભે છે. મણિ-કનકની સ્તુપિકાયુક્ત શિખરોવાળા વિકસિત શતપત્ર, તિલક રન આદિ બારણા આદિમાં આકૃતિરૂપે રહેલા છે અનેક પ્રકારના મણિમયા માળા વડે અલંકૃત, • x • સુવર્ણમય મનોહર રેતીની ભૂમિવાળા, સુખ કે શુભ સ્પર્શવાળા વિમાનો છે.
બૃહસ્પતિ, ચંદ્ર આદિ ગ્રહો છે. તે તપનીય કનક જેવા વર્ણવાળા અથ કંઈક સતા વર્ણવાળા, બીજા ગ્રહો જ્યોતિશકમાં ફરે છે. ગમતરતિક કેતુઓ, ૨૮પ્રકારના નક્ષત્ર દેવો, તે બધાં વિવિધ આકારે છે. તારાઓ પંચવર્ણી છે. આ બધાં
જ્યોતિક દેવો અવસ્થિત તેજલેશ્યાવાળા છે. તથા જે ગમન કરવાના સ્વભાવવાળા છે, તે નિરંતર મંડલાકાર ગતિ કરનારા છે. તેઓ પ્રત્યેક પોત-પોતાના નામનું ચિત મુગટમાં પ્રગટ કરેલ છે. અર્થાત્ ચંદ્રનતા મુગટમાં ચંદ્રમંડલનું ચિહ્ન છે. સૂર્યને સૂર્યમંડલ, ગ્રહને ગ્રહમંડલ, નક્ષત્રને નક્ષત્રમંડલ, તારાને તારામંડલનું ચિહ્ન છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૨-I-૨૨૬
૧૦૯
• સૂત્ર-૨૨૬ :
ભગવા પર્યાપ્તા-પર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવાન ! વૈમાનિક દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રતનપભામૃeળીના બહુમ મણીય ભૂમિભાગથી ઉંચે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપથી ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન ઘણાં કરોડ યોજનો, ઘwl કોડાકોડી યોજનો ઉપર દુર જઈએ એટલે અહીં સૌધર્મ, ઈશાન, સનત કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લiતક, મહાશુક્ર, સહજ્જાર, અનિત, પાણત, આરણ, અરણુત, વેયક અને નુતરોમાં વૈમાનિક દેવોના ૮૪,૯૭,૦૩ વિમાનાલાસો કહેલ છે.
તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, કોમળ, નિષ્પ, વસેલ, સાફ કરેલ, રજરહિત, નિમળ, નિષાંક, નિરાવરણ દીતિવાળા, પ્રભા-શોભા-ઉોત સહિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. અહીં પ્રયતા-અપયા વૈમાનિક દેવોના સ્થાનો કહા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં વૈમાનિક ઘણાં દેવો વસે છે. તે આ પ્રમાણે છે –
, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બહાલોક, લાંતક, મહાશુક, સહસાર, આનત, પ્રણત, આરણ, અચુત, ચૈવેયક અને અનુત્તરોપપાતિક. તેઓ અનુક્રમે મૃગ, મહિષ, વરાહ, સિંહ, બકરો, દેડકો, ઘોડો, હાથી, સી, ગેંડો, બળદ, વિડિમ રૂપ ચિહ્નો મુગટમાં પ્રગટ કરેલ છે. શિથિલ, શ્રેષ્ઠ મુગટ અને કિરિટને ધારણ કરનારા, ઉત્તમ કુંડલ વડે મુખને પ્રકાશિત કરેલ, મુગટથી દિપ્ત શોભાવાળા, લાલ આભાલાળા, પના જેવા ગૌર, શ્વેત, શુભવણ-ગંધ-સાવાળા, ઉત્તમ વકિપી, પ્રવર વસ-ગંધા-માળા-વિલેપનધારી, મહર્વિક, મહાપુતિક, મહાયા, મહાબલી - x - યાવતુ - x • દશે દિશાઓને ઉધોતીત કરતા, પ્રભાસતા, તેઓ
ત્યાં પોત-પોતાના લાખો વિમાનો - x • ચાવ4 - x • હજારો આત્મરક્ષક દેવો અને બીજી ઘણl વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય કરતા યાવ દિવ્ય ભોગ ભોગવતો રહે છે..
• વિવેચન-૨૨૬ :
વૈમાનિક સૂત્રમાં ૮૪,૯૭,૦૨૩ વિમાનો કહ્યા છે. તે આ - સૌધર્મના ૩૨લાખ, ઈશાનના ૨૮-લાખ ઈત્યાદિ કહેવા. સૌધર્મદેવને મૃગરૂપ ચિહ્ન છે, ઈશાનદેવને મહિપરૂપ ચિહ્ન પ્રગટ કરેલ છે. એ રીતે અનુક્રમે વરાહ, સિંહ, બકરો, દેડકો, અa, ગજપતિ, સર્પ, ગેંડો, વૃષભ ચિહ્નો અનુક્રમે સનકુમારથી અશ્રુતકા દેવોના મુગટનું ચિહ્ન જાણવું.
થાવસ્તુન્નોફT - ઉત્તમ કુંડલો વડે જેમનું મુખ દેદીપ્યમાન કરાયેલ છે તે. બાકી સુગમ છે.
• સૂત્ર-૨૨૩ - ભગવન / પતિ-અપયતા સૌધર્મદિવોના સ્થાનો ક્યાં છે ? ભગવન !
૧૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૌધર્મ દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રતનપભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂમિભાગથી સાવ ઉંચે દૂર ગયા પછી અહીં સૌધર્મ નામે કલ્પ કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દૈક્ષિણ પહોળો, અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કિરણોની માળા અને કાંતિના સમૂહ જેવા વણવાળો છે. અસંખ્યાત કોડાકોડી યોજન લાંબો-પહોળો છે, તેની પરિધિ અસંખ્યાતા કોડાકોડી યોજના છે. તે સર્વ રનમય, સ્વચ્છ રાવત પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના ૩ર-લાખ વિમાનો છે, તે વિમાનો સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે.
તે વિમાનોના બહુમkય દેશાભાગે પાંચ વર્તસક કહ્યા છે. તે આ પ્રમાણે - અશોકાવતુંસક, સતવણવિસક, ચંપકા વધ્વંસક, ચેતાવર્તસક, મધ્યમાં સૌધમવિતંક. તે અવતંસકો સર્વ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા-અપયfપ્તા સૌધર્મ દેવોના સ્થાનો કહ્યા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં સૌધર્મદિવો વસે છે. તે મહદ્ધિક યાવતુ પ્રભાસે છે. તેઓ ત્યાં પોત-પોતાના • લાખો વિમાનાવાસો, અગમહિણીઓ, હારો. સામાનિકોનું એ પ્રમાણે ઔધિકમાં કહ્યું તેમ અહીં પણ સમજી લેવું. યાવત્ બીજ ઘણાં સૌમકલાવાસી વૈમાનિક દેવો-દેવીઓનું આધિપત્ય કરતા યાવતું વિચારે છે
દેવેન્દ્ર દેવરાજ જપાણિ, પુરંદર, શતકતુ, માવા, સહitat, પાકalસ, દક્ષિણાદ્ધ લોકાધિપતિ શીશ લાખ વિમાન અધિપતિ, ઐરાવણ વાહન, સુરેન્દ્ર
જરક્તિ આકાશ જેવા વસ્ત્ર ધારણ કરનાર માળા-મુગટ પહેરત, નવા સુદ્ધના સુંદર ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવો ઋદ્ધિાળો ચાવતુ પ્રકાશિત કરતો શક ત્યાં ૩ર-લાખ વિમાનાવાસ, ૮૪,૦૦૦ સામાનિકો, 13સાયઅિંશક, ચાર લોકપાલ, સપરિવાર આઠ અગ્રમહિણીઓ, ત્રણ પદિા, સાત સૈન્યો, સાત સેનાધિપતિઓ, ચાર ગુણ ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં સૌધર્મકલાવાસી વૈમાનિક દેવો અને દેવીનું આધિપત્યાદિ કરતો યાવતુ રહે છે.
• વિવેચન-૨૨૩ :
સૌધર્મક સૂત્રમાં મfધમતિ કિરણોની માળા અને કાંતિ સમૂહ, હાથમાં વજધારી, અસુરાદિ નગરો વિદારનાર, પૂર્વભવે કાર્તિક શ્રેષ્ઠીના ભવની અપેક્ષાએ સો અભિગ્રહ વિશેષરૂપ પ્રતિમા અથવા શ્રાવકની પાંચમી પ્રતિમા સો વખત વહન કરનાર, જેને પાંચસો મંત્રીની બે આંખો છે એવો સહમ્રાક્ષ, મહામેઘો જેને આધીન છે તે, પાક નામે બળવાનું સાસરૂપ શનું શાસન કરનાર, જ હિત અને સ્વચ્છ હોવાથી આકાશ જેવા વસ્ત્રધારી, માળા અને મુગટધારી, અતિશય સુંદર વર્ણ હોવાથી નવીન હોય તેવા સુવર્ણના સુંદર અને આશ્ચર્યકારી ચંચલ કુંડલો વડે સ્પર્શ કરાતા કપોલ પ્રદેશવાળો એવો ઈન્દ્ર છે.
• સૂત્ર-૨૨૮ થી ૨૩૪ - [૨૨૮) ભગવાન ! પતા-પર્યાદ્ધિા ઈશાન દેવોના સ્થાનો કયાં છે
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૨-I-૨૨૮ થી ૨૩૪
૧૧૧ ભગવાન ! ઈશાન દેવો કયાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની ઉત્તરે આ રતનપભા પૃથ્વીના બહુસમ-રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહનtl-તારારૂપથી ઘણાં સો યોજન, ઘણાં હજારો યોજન યાવત્ ઉtd જઈને ઈશાન નામે કલ્પ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, એ પ્રમાણે સૌધર્મકાવત્ “પ્રતિરૂપ છે' ત્યાં સુધી કહેતું.
- ત્યાં ઈશાનદેવોના ૨૮-લાખ વિમાનાવસ કહેલ છે. તે વિમાનો સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તેમના બહુ મધ્ય દેશ ભાગે પાંચ વર્તસક કહ્યા છે. તે આ - અંકાવર્તસક, ફટિકાવતરક, રનાવવંસક, જાન્યરૂપાવતુંસક, મધ્યમાં ઈશાન અવતંસક. તે અવતંસકો સવરનમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં પ્રયતા-પિયા ઈશનિદેવોના સ્થાનો કહ્યા છે. તેના ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. બાકી સૌધર્મ દેવોમાં કહ્યા મુજબ જાણવું યાવતું વિચારે છે.
અહીં દેવેન્દ્ર દેવરાજ ઈશાન વસે છે. તે શૂલપાણી, વૃષભવાહન, ઉત્તરાર્ધ લોકાધિપતિ, ૨૮-લાખ વિમાનાનાસાધિપતિ, જરહિત સ્વચ્છ વધારી છે. બાકીનું શક મુજબ “પ્રભાસે છે... ત્યાં સુધી જાણવું. તે ત્યાં ર૮ લાખ વિમાનાવાસ, ૮૦,૦૦૦ સામાનિકો, 33-~ાયઅિંશક, ચાર લોકપાલો, સપરિવાર આઠ આગામહિણી, ત્રણ પદા, સાત સૈન્યો, સાત રોનાધિપતિ, ૩,ર૦,ooo આત્મરક્ષક દેવો, બીજી પણ ઘણાં ઈશાનકાવાસી દેવ-દેવીઓનું આધિપત્યાદિ કરતા યાવત વિચરે છે.
ભગવદ્ ! પ્રયતા-પિતા સનકુમાર દેવોના સ્થાનો કયાં છે ? ભગવન / સનદકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ / સૌમકલ્પની ઉપર ચારે દિશા-વિદિશામાં ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન યાવતું • x • ઉપર અહીં સનતકુમાર નામે કહ્યું છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળા છે. સૌદર્ભમાં કહ્યા મુજબ “પ્રતિરૂપ છે' ત્યાં સુધી જાણવું. ત્યાં સનકુમાર દેવોના ભાર લાખ વિમાનો કહેલાં છે. તે વિમાનો બધાં રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના મધ્ય ભાગમાં પાંચ અવતંસકો કહ્યા છે - અશોકાવવંસક, સપ્તપર્ણ - ચંપક-જૂતાવતુંસક, મધ્યે સનકુમારાવસક, તે આવતસક સર્વ રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાતા-પિતા સનકુમાર દેવોના
સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત લાગે છે. ત્યાં ઘણાં સનતકુમાર દેવો વસે છે. તેઓ મહદ્ધિક યાવતુ પ્રભાસતા રહે છે. વિશેષ આ - અગ્રમહિણી નથી. દેવેન્દ્ર દેવરાજ સનકુમાર અહીં વસે છે. - x • બાકી શક્ર મુજબ. તે ત્યાં બાર લાખ વિમાનો, ૭૨,૦૦૦ સામાનિકો, બાકી શક્ર મુજબ જાણવું. *
ભગવન! પતિા -પર્યપતા માહેન્દ્ર દેવોના સ્થાનો ક્યાં કહી છે. ભગવન્! માહેન્દ્ર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! ઈશાન કલાની ઉપર ચારે દિાદિમાં ઘણાં યોજનો ચાવતુ ઉચે જતાં અહીં માહેન્દ્ર નામે કહ્યું છે. તે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સનકુમારવત કહેવો. વિરોષ આ • આઠ લાખ વિમાનાવાય છે. અવતંસક ઈશાનવત્ વિશેષ એ - મધ્યમાં મહેન્દ્રાવતુંસક છે. બાકી સનકુમાર દેવો સમાન કહેવું. દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્ર અહીં વસે છે. બાકી સનકુમારવતું કહેવું. વિશેષ આ - આઠ લાખ વિમાનાવાસ, ૭૦,૦૦૦ સામાનિક દેવો, ચોગુણા ૩૦,૦૦૦ આત્મરક્ષક દેવોનું આધિપત્યાદિ કરે છે.
ભગવન / પતિ-અપયક્તિા બ્રહ્મલોક દેવોના રથનો ક્યાં છે? ભગવન્! બ્રહ્મલોક દેવો ક્યાં વસે છે ? ગૌતમ! સનતકુમાર - મહેન્દ્ર કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો જઈને યાવતુ આ બ્રહાલોક નામે કહ્યું છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, પતિપૂર્ણ ચંદ્ર આકારે રહેલ, કિરણોની . માળા અને કાંતિના સમૂહયુક્ત, બાકી સનકુમારવતુ જાણતું. વિશેષ એ કે - ચાર લાખ વિમાનો છે. અવતંસકો સૌધર્મના અવતંસકવ4 કહેવા. વિશેષ એ કે મધ્યમાં બહાલોકવતંસક છે. અહીં બ્રહ્મલોક કલાના દેવોના સ્થાનો કા છે. બાકી પૂર્વવત્ યાવતું રહે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મ વસે છે. શેષ સનતકુમારવ4 કહેવું. વિશેષ એ : ચાર લાખ વિમનાવાસ, ૬૦,ooo સામાનિકો, યોગુણા ૬૦,ooo આત્મરક્ષક દેતો, બીજ ઘણાંનું ચાલતું રહે છે.
ભગવન ! પયર્તિા-અપયપિતા લાંતક દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન / લાંતક દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! વહાલોક કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ઘણાં યોજનો ચાવતુ ઘણાં કોડાકોડી યોજના ઉપર દૂર જઈને
અહીં લાંક નામે કલ્પ કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબો ઈત્યાદિ બહાલોક અનુસાર કહેવું. વિશેષ એ - ૫૦,૦૦૦ વિમાનાવાસ કહેલ છે. અવતંસકો ઈશાનાવતુંસક માફક જાણવા. મગ મધ્યમાં લાંતકાવતંસક છે. દેવો પૂર્વવત્ યાવત્ વિચરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ લાંતક વસે છે - આદિ સનતકુમારવ કહેવું. વિશેષ એ - ૫e,ooo વિમાનોનું, ૫૦,ooo સામાનિકોનું, બે લાખ આત્મરક્ષકોનું, બીજા પણ ઘણાં દેવ-દેવીઓનું આધિપત્યાદિ કરતા યાવત્ રહે છે.
ભગવન / પ્રયતા-પિતા મહાશુક્ર દેવોના રથાનો ક્યાં કહ્યા છે ? ભગવાન મહાશુક દેવો ક્યાં વસે છે? ગૌતમ! લાંક કલાની ઉપર સમાન દિશા-વિદિશામાં ચાવતું જઈએ ત્યાં મહાશુક નામે કલ્પ કહ્યો છે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો વહાલોક મુજબ જાણવો. વિશેષ આ • ૪૦,ooo વિમાનો કહ્યા છે. અવતંસકો સૌધમવતંસક માફક જાણવા. વિશેષ એ - મધ્યમાં મહાશુકાવતુંસક છે ચાવત વિસરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ મહાશુક છે તે સનકુમારવ4 જાણવો. વિરોધ માં - ૪૦,ooo વિમાનો, ૪૦,ooo સામાનિકો, ૧,૬૦,ooo આત્મરક્ષકોની યાવતું આધિપત્યાદિ કરતાં વિચરે છે.
ભગવન ! યદ્ધિા-અપયા સહજ્જાર દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવાન ! સહસાર દેવો જ્યાં વસે છે ? ગૌતમ ! મહાશુક કલાની ઉપર સમાન
Page #64
--------------------------------------------------------------------------
________________
૨/-|-/૨૨૮ થી ૨૩૪
દિશા-વિદિશામાં યાવત્ જતાં, અહીં સહચાર નામે કલ્પ છે. શેષ બ્રહ્મલોકવર્તી જાણવું. વિશેષ એ - ૬૦૦૦ વિમાનાવાસ કહેલ છે. દેવો પૂર્વવત્ અવતંસકો ઈશાનના છે તેમ જાણવા. વિશેષ અ - મધ્યમાં સહચારવતુંસક છે યાવત્ વિચરે છે. અહીં દેવેન્દ્ર દેવરાજ સહસાર વસે છે. સનકુમાર માફક જાણવા. વિશેષ એ - ૬૦૦૦ વિમાનાવાસ, ૩૦,૦૦૦ સામાનિકો, ૧,૨૦,૦૦૦ આત્મરક્ષકો યાવત્ આધિપત્યાદિ કરતો રહે છે.
ભગવન્ ! પતા-પર્યાપ્તા આનત-પ્રણત દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! આનત-પ્રાણત દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! સહસ્રાર કલ્પની ઉપર સમાન દિશા-વિદિશામાં ક્યાં વસે છે ? ગૌતમ ! મધ્યમ રૈવેયકની ઉપર યાવત્ જઈને અહીં ઉપલીજૈવેયકના ત્રણ ત્રૈવેયક વિમાન પસ્તટ છે. શેષ નીચલી ત્રૈવેયકવ કહેવું. માત્ર અહીં ૧૦૦ વિમાનાવાસ છે. બાકી બધું અહમિદ્ર પર્યન્ત પૂર્વવત્ કહેવું.
[૩૩] નીચલી પ્રૈવેયકના ૧૧૧, મધ્યમના ૧૦૩, ઉપલીના ૧૦૦ અને અનુત્તરના પાંચ વિમાનો કહ્યા છે.
૧૧૩
[૩૪] ભગવન્ ! યતિ-અપચાિ અનુત્તરોપાતિક દેવોના સ્થાનો ક્યાં છે? ભગવન્ ! અનુત્તરોષપાતિક દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ પ્રભાપૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર આદિથી ઘણાં સો યોજન યાવત્ ઘણાં કોડાકોડી યોજન ઉંચે જઈને સૌધર્મ, ઈશાનાદિ યાવત્ ૩૧૮ ત્રૈવેયક વિમાનાવાસને ઓળંગીને ત્યાંથી અત્યંત દૂર જતાં રજરહિત, નિર્મળ, નિરંધકાર, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અનુત્તર મહા-મોટા મહાવિમાનો છે – વિજય, વૈજ્યંત, જ્યંત, અપરાજિત, સતથિસિદ્ધ. તે વિમાનો સર્વે રત્નમય, - x - વત્ - X - પ્રતિરૂપ છે. અહીં અનુત્તરોપપાતિક પતિા-પર્યાપ્તા દેવોના સ્થાનો કહ્યા છે. ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં અનુત્તરોપપાતિક દેવો વસે છે. બધાં સમઋદ્ધિક - ૪ - ચાવત્ - ૪ - અહમિદ્રનામે દેવગણ કહેલ છે.
• વિવેચન-૨૨૮ થી ૨૩૪:
સનત્કૃમાર કલ્પમાં - સવિય - ચાર દિશારૂપ પાર્શ્વ ભાગ, પ્રતિનિમિત્ત - સમાન ચારે વિદિશામાં. સામાનિકની સંગ્રહણી ગાથા - જેમકે સૌધર્મેન્દ્રના ૮૪,૦૦૦ સામાનિકો, ઈશાનેન્દ્રના ૮૦,૦૦૦ સામાનિકો ઈત્યાદિ - x - જાણવું. અવહંસકો અતિદેશથી કહ્યા છે, માટે દૂરવબોધ છે. તેથી શિષ્યજનના અનુગ્રહાર્થે કહે છે - સૌધર્મમાં પૂર્વમાં અશોકાવતંસક, દક્ષિણમાં સપ્તપર્ણ, પશ્ચિમમાં ચંપક, ઉત્તરમાં ચૂતાવતંસક, મધ્યે સૌધર્મવતંસક. એ પ્રમાણે પૂર્વાદિ ક્રમથી ઈશાનમાં અંકાવતંસકાદિ જાણવા, સતકુમારમાં અશોકાદિ, માહેન્દ્રમાં અંકાદિ એ પ્રમાણે - x છે. ત્રૈવેયક સૂત્રમાં - સમઋદ્ધિક ઈત્યાદિ કહેવું. કળિવા
ઈન્દ્ર રહિત,
20/8
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અપેસ-પ્રેષ્ટ રહિત, અપુરોયિ - પુરોહિત-શાંતિકર્મકારી રહિત કેમકે ત્યાં અશાંતિનો અભાવ છે.
૧૧૪
• સૂત્ર-૨૩૫ થી ૨૫૬ -
[૨૩૫] ભગવન્ ! સિદ્ધોના સ્થાનો કાં કહ્યા છે ? ભગવન્ ! સિદ્ધો ક્યાં વસે છે ? ગૌતમ ! સથિસિદ્ધ મહાવિમાનની ઉપરની સ્તુપિકાથી ભાર યોજન ઉંચે પગભારા નામે પૃથ્વી છે. તે ૪૫-લાખ યોજન લંબાઈ-પહોડાઈથી છે. તેની પરિધિ - ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક અધિક છે. ઈપત્લાભારા પૃથ્વીના બહુમધ્યદેશ ભાગનું આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર, આઠ યોજન જાડાઈથી છે. ત્યારપછી થોડી થોડી પ્રદેશ પરિણતિથી ઘટતા-ઘટતા સર્વ બાજુના છેડામાં માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી છે અને જાડાઈમાં ગુલનો અસંખ્યાત ભાગ છે.
-
ઈષામારા પૃથ્વીના બાર નામ છે ઈષત, ઈશ્વüાગભારા, તન્વી, તનુતન્વી, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તૂપિકા, લોકાપતિવાહિની, સર્વ પણ ભૂત જીવ સત્વ સુખાવહા. તે ઈષપ્રાગમારા પૃથ્વી શ્વેત, શંકદલ જેવા વિમલ, સ્વસ્તિક-મૃણાલ-જલકણ-ઝાકળ-ગાયનું દૂધ-હાર જેવા વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકારે, સર્વ શ્વેત સુવર્ણમય છે, તે સ્વચ્છ, સુકોમલ, સ્નિગ્ધ, ધૃષ્ટ, સૃષ્ટ, રજ-લ-પંક-આવરણ રહિત, પ્રભાશોભા-ઉધોતસહિત, પ્રાસાદીયાદિ ચારે છે.
તે ઈષત્પાભારાથી નીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાંત છે, તે યોજનના ઉપરના એક ગાઉ, તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ-અનંત, અનેક જન્મ-જરા-મરણ-યોનિના પરિભ્રમણનો કલેશ, પુનર્ભવ અને ગર્ભવાસના પ્રપંચ રહિત, શાશ્વત, અનાગતકાળ રહે છે. ત્યાં પણ વેદવેદના-મમત્વ રહિત, અસંગ, સંસારથી મુક્ત, પ્રદેશનિવૃત્તાકારે રહે છે.
[૨૩] સિદ્ધો માં પ્રતિહત, ક્યાં પ્રતિષ્ઠિત છે ? ક્યાં શરીર છોડીને, ક્યાં જઈને સિદ્ધિ પદને પામે છે ?... [૩૭] અલોકમાં સિદ્ધો રોકાયેલ છે, લોકાગે પ્રતિષ્ઠિત છે. અહીં શરીરનો ત્યાગ કરી ત્યાં જઈને સિદ્ધ થાય છે...
[૩૮] લાંબું કે ટૂંકું છેલ્લા ભવે જે સંસ્થાન હોય તેનાથી ત્રીજો ભાગ હીન સિદ્ધની અવગાહના કહી છે.
[૨૩] અહીં શરીર તતા છેલ્લા સમયમાં આત્મ પ્રદેશમાં ધનરૂપ જે સંસ્થાન હોય તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય.
[૨૪૦] ૩૩૩-૧/૩ ધનુષ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે.... [૪૧] ચાર હાથ અને ત્રીજો ભાગ ન્યૂન એક હાથ સિદ્ધોની મધ્યમ અવગાહના છે. [૪૨] એક હાથ અને આઠ અંગુલ અધિક, સિદ્ધોની જઘન્ય અવગાહના છે... [૪૩] સિદ્ધોની અવગાહના શરીરના ત્રીજા ભાગ વડે હીન છે. તેથી જરા-મરણથી
Page #65
--------------------------------------------------------------------------
________________
૨-I-૨૩૫ થી ૨૫૬
૧૧૫ મુક્ત સિદ્ધોનું સંસ્થાન અનિયત છે... [૪૪] જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલ અનંત સિદ્ધો હોય છે. તેઓ પરસ્પર અવગાઢ રહેલા અને બધાં લોકાંતને ઋષ્ટ છે... રિ૪૫) સિદ્ધો પોતાના સર્વ આત્મપદેશ વડે અવશ્ય અનંત સિદ્ધોને સ્પર્શે છે, દેશ-પ્રદેશથી પણ સૃષ્ટ છે, તે પણ તેથી અસંખ્યાતગણd છે... રિ૪] તેઓ અશરીરી, જીવન, દર્શન-જ્ઞાનના ઉપયોગવાળા છે, તેથી સાકાર-અનાકાર ઉપયોગ એ સિદ્ધોનું લક્ષણ છે... [૨૪] કેવલજ્ઞાનોપયુકતાથી સર્વ ગુણ-મર્યાયિ જાણે છે. અનંત કેવલદર્શનથી બધું જ જુએ છે.
૨૪૮] અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત જે સુખ સિદ્ધોને છે, તે સુખ મનુષ્યો કે સર્વ દેવોને પણ નથી... [૪૯] સમસ્ત દેવગણનું સુખ, સકાળના સમય વડે પિડિત કરી, તેને અનંતગુણ કરી પુનઃ તેનો અનંતવાર વર્ગ કરો તો પણ સિદ્ધિસુખ તુલ્ય ન થાય... [૫૦] જે સિદ્ધના સુખની રાશિ સવકાળને એકઠો કરેલ હોય તેને અનંત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ અવકાશમાં ન સમાય.
રિપ૧] જેમ કોઈ પ્લેચ્છ બહુવિધ નગરના ગુણોને જાણતો, ઉપમા અભાવે કહી શકતો નથી... [૫] એમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેને કોઈ ઉપમા નથી, તો પણ કંઈક વિશેષતાથી તેનું સાર્દેશચપણું કહું છું... [૫૩] જેમ કોઈ પરષ સર્વકામ ગુણિત ભોજન ખાઈને તૃષા-સુધા રહિત થઈ, અમૃતથી તૃપ્ત થયેલ હોઈ તેમ રહે... [૫૪] તેમ સર્વકાળ તૃપ્ત, અનુપમ નિવણિ પ્રાપ્ત સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાળ રહે.
પિપ,ર૫) સિદ્ધ, ભવ, પાસ્મત, પરંપસ્મત, કમકવાનો ત્યાગ કરેલ, રા-મરણ-સંગરહિત, સર્વ દુઃખોથી તરી ગયેલ, જન્મ-જરા-મરણ બંધનથી મુકd, અવ્યાબાધ સુખને શાશ્વત કાળને માટે સિદ્ધો અનુભવે છે.
• વિવેચન-૨૩૫ થી ૨૫૬ :
સિદ્ધ સૂત્રમાં એક યોજન કોડી ઈત્યાદિ પરિધિ પરિમાણ છે. • x • તેનું ગણિત ક્ષેત્ર સમાસ ટીકાથી જાણવું. ત્યાં ૪૫-લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા મનય ક્ષેત્રની પરિધિનો વિસ્તૃત વિચાર છે. ઈપતુ પ્રામારા પૃથ્વીના બરાબર મધ્ય લંબાઈ-પહોળાઈ-જાડાઈ-ઉંચાઈમાં આઠ યોજન પ્રમાણ ક્ષેત્ર છે, ઘટતાં-ઘટતાં • x • માખીની પાંચથી પણ પાતળી છેડે થઈ જાય છે. આ પૃથ્વીના બાર નામ -
(૧) fa • પદના એક દેશમાં પદ સમુદાયનો આરોપ થતો હોવાથી કંપન્ - કહેવાય. (૨) પતHTMારા, (3) તનું - બાકીની પૃથ્વીની અપેક્ષાએ પાતળી, (૪) તનુતન - જગત પ્રસિદ્ધ પદાર્થોથી પણ પાતળી, કેમકે માખીની પાંખ પણ છે કે પાતળી હોય છે. (૫) સિદ્ધિ - સિદ્ધ ક્ષેત્રની નીકટતાથી. (૬) સિદ્વિતિય - સિદ્ધ ક્ષેત્રની નીકટતાથી ઉપચારથી સિદ્ધોનું આલય કહ્યું. એ રીતે (૭) મુક્તિ, (૮) મુક્તાલય જાણવું. (૯) લોકાણલોકના અગ્ર ભાગે હોવાથી. (૧૦) લોકાણસુપિકા, (૧૧) લોકાણ પ્રતિવાહિની - લોકના અગ્રભાગ વડે ધારણ કરાય છે માટે. (૧૨) સર્વ
૧૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પ્રાણભૂત જીવ સવ સુખાવહ • તે સર્વેને સુખ આપનાર, તેમાં પ્રાણ-બે ત્રણ ચાર ઈન્દ્રિય, ભૂત-તરુ, જીવ-પંચેન્દ્રિય, સવ-શેષ પ્રાણી.
તે ઈષપ્રાગભારા પૃથ્વી શેત છે. શેતપણાંને બતાવવા પ્રકારે ઉપમાઓ આપી છે. જેમકે શંખદળ ચર્સનો નિર્મળ સ્વસ્તિક, મૃણાલ, જળકણ ઈત્યાદિ. 3rdીનવિ - ઉધુ કરાયેલ જે છત્ર, તે રૂપ આકારવાળી. સર્વથા શ્વેત સુવર્ણમયી. તે ઈષતામારા પૃથ્વીથી ઉપર નિસરણીની ગતિથી એક યોજન જતાં લોકાંત પ્રાપ્ત થાય છે. તે એક યોજનાનો ઉપલો ચોથો ગાઉ છે. તે ગાઉનો સૌથી ઉપનો છઠ્ઠો ભાગ, ત્યાં સિદ્ધ રહે છે.
તેઓ સાદિ છે, કેમકે કર્મક્ષય થયા પછી જ સિદ્ધ થાય છે. આના વડે અનાદિ શુદ્ધ પુરપ પ્રવાદનો નિષેધ જણાવ્યો. તેઓ જાનત છે. કેમકે રાગાદિ અભાવે પડવાનો સંભવ છે. કેમકે રાગાદિ જ સિદ્ધપણાથી ભ્રષ્ટ કરવા સમર્થ છે. પણ તે સિદ્ધોને નથી. કેમકે સિદ્ધોએ તેનો નિર્મળ - નાશ કર્યો છે, તેથી રાગાદિ બીજ ફરી ઉત્પન્ન થતાં નથી. અનેક જન્મ, મરણ વડે તે-તે યોનિમાં સંસાર ભ્રમણથી જે કલંકી ભાવ • કદના થાય છે, તેમજ દિવ્ય સુખને પ્રાપ્ત થયેલાને ફરી સંસારમાં ગર્ભવાસનો પ્રપંચ પ્રાપ્ત થાય છે. તે બંનેને ઓળંગેલા સિદ્ધો તેથી જ શાશ્વત કાળ રહે છે.
સિદ્ધક્ષેત્રમાં ગયેલા તે સિદ્ધ ભગવંતો પુરુષવેદાદિ રહિત, શાતા-અશાતા વેદના રહિત, મમવરહિત, બાહ્યાવ્યંતર સંગ રહિત છે. કયા હેતુથી આમ કહ્યું? સંસારથી મૂકાયેલા છે. તેથી તેઓ અવેદા, અવેદના, નિર્મમ, અસંગ છે. વળી તેઓ આત્મ પ્રદેશો વડે નિષ્પન્ન થયેલ સંસ્થાન જેઓનું છે એવા છે, પણ તેમનું બાહ્ય પુદ્ગલો વડે સંસ્થાન નથી. કેમકે પાંચે શરીર વજેલ છે.
અહીં શિષ્યનો પ્રશ્ન છે - સિદ્ધો ક્યાં ખલના પામે છે ? • x • ક્યાં સ્થાને રહેલા છે ? કયા ક્ષેત્રમાં રિ - શરીર છોડીને ક્યાં જઈને સિદ્ધ થાય છે - નિષ્ઠિતાર્થ થાય છે ? - X - X - આચાર્ય ઉત્તર આપે છે - લોકમાં સિદ્ધો ખલિત થાય છે. અત્ની - કેવળ આકાશાસ્તિકાય. અહીં અલોકમાં ધમસ્તિકાયાદિ અભાવે ગતિ થતી નથી. તેથી અલોકને અડીને રહેવું તે જ ખલના છે, પણ સિદ્ધો પ્રતિઘાત રહિત હોવાથી સંબંધ થતાં વિઘાત થવા રૂપ ખલના થતી નથી. કેમકે પ્રતિઘાતયુક્ત પદાર્થોનો સંબંધ થવાથી વિઘાત થવા રૂ૫ ખલના થાય છે, અન્યથી નહીં. સિદ્ધો પંચાસ્તિકાયાત્મક લોકાણે પ્રતિષ્ઠિત - ફરી સંસારમાં પાછા ન આવવું પડે તે રીતે રહેલા છે. અહીં - મનુષ્યલોકમાં શરીરનો ત્યાગ કરીને સમયાંતર અને પ્રદેશાંતર - બીજા આકાશપદેશોનો સ્પર્શ કર્યા વિના ત્યાં લોકના અગ્ર ભાગે સિદ્ધ થાય છે - કૃતાર્થ થાય છે.
હવે સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ સિદ્ધોનું સંસ્થાન બતાવે છે - ૫૦૦ ધનુષપ્રમાણ દીધ, બે હસ્તપ્રમાણ દૂસ્વ. ‘વા' શબ્દથી મધ્યમ પ્રકારે છેલ્લા ભાવે જે સંસ્થાન છે, તે શરીરના ઉદર આદિના છિદ્રો પૂરવાથી તેના ત્રીજા ભાગ વડે હીન, સિદ્ધો જેમાં
Page #66
--------------------------------------------------------------------------
________________
૨-I-૨૩૫ થી ૨૫૬
૧૧૩ રહે છે, તે અવગાહના - આત્મપદેશોની અવસ્થા તીર્થકર-ગણધરે કહેલ છે. અર્થાત્ પૂર્વભવાપેક્ષાએ મિભાગ સંસ્થાન છે.
આ જ વાત સ્પષ્ટ કરે છે – જેટલા પ્રમાણનું સંસ્થાન આ મનુષ્યભવમાં હતું - [વ - જેમાં કમને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે શરીર] તે શરીરનો ત્યાગ કરતા અથ િકાયયોગ છોડતા છેલ્લા સમયે શુક્લધ્યાનના સૂક્ષ્મ ક્રિયા ચાંપતિપાતી નામે ચોથા પાયાના સામર્થ્યથી વદન, ઉદાદિ છિદ્રોને પૂરવાથી ત્રીજા ભાગ વડે આત્મ પ્રદેશો વડે ઘનરૂપ તે જ સંરથાન મૂળ શરીરના પ્રમાણની અપેક્ષાએ ત્રીજા ભાગ વડે હીન પ્રમાણવાળું તે લોકના અગ્રભાગવત્ન તે સિદ્ધોને હોય છે.
ધે અવગાહનાથી ઉત્કૃષ્ટાદિ અવગાહના ભેદ કહે છે - ૩૩૩-૧/૩ ભાગ, સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના તીર્થકર-ગણધરોએ કહી છે. આ અવગાહના ૫૦૦ ધનુષ શરીરવાળાને આશ્રીને છે. [શંકા મરદેવી નાભિ કુલકરના પત્ની હતા. નાભિનું શરીર પર૫ ગુણ હતુ, તે જ મરુદેવીનું હતું. કેમકે “સંઘયણ-સંસ્થાન-ઉચ્ચત કુલકર સમાન હોય” એ શાસ્ત્ર વચન છે. મરુદેવી મોક્ષે ગયા. તેના શરીરનો ત્રીજો ભાગ બાદ કરતા ૩૫૦ ધનુષુ થાય તો ઉક્ત ઉત્કૃષ્ટ અવગાહના કેમ ઘટી શકે ? ના, તે દોષ નથી. મરદેવા નાભિથી કંઈક ન્યૂન પ્રમાણ હતા. કેમકે સ્વ-સ્વકાલ અપેક્ષાથી સ્ત્રીઓ કંઈક ન્યૂન હોય છે. તેથી મરુદેવીના ૫oo નુષ શરીરમાં કોઈ દોષ નથી. ભાણકાર કહે છે – નાભિથી કંઈક ન્યૂન હોવાથી ૫૦૦ ઘનુ જે ઘટે અથવા હાથીના ડંઘે આરૂઢ હોવાથી સંકુચિત શરીરે સિદ્ધ થયા છે. તેથી શરીર સંકોચને લીધે અધિક અવગાહના ન હોય.
ચાર હાથ અને બીજો ભાગ ન્યૂન એક હાથ મધ્યમ અવગાહની કહી.
[શંકા જઘન્યપદે સાત હાથ ઉંચાઈવાળાની આગમમાં સિદ્ધિ કહી છે, તો ઉક્ત અવગાહના જઘન્ય કહેવાય. મધ્યમ કઈ રીતે કહી ? (સમાધાન] વસ્તુ તવના
જ્ઞાની હોવાથી અયુકત છે. કેમકે જઘન્ય પદે સાત હાથ પ્રમાણવાળાની સિદ્ધિ તીર્થકરની અપેક્ષાએ કહી છે. સામાન્ય કેવલી તેથી ન્યૂન પ્રમાણવાળા પણ હોય. અહીં અવગાહના પ્રમાણ વિચાર સામાન્ય સિદ્ધોની અપેક્ષાચી છે, માટે કંઈ દોષ નથી. જઘન્ય અવગાહના - પરિપૂર્ણ એક હાથ અને આઠ આંગળ છે. તે બે હાથ પ્રમાણવાળા કમપુિત્ર આદિની જાણવી અથવા સાત હાથની ઉંચાઈવાળા છતાં ચંગમાં પીલવા વડે સંકુચિત શરીરવાળાની અપેક્ષાએ જઘન્ય જાણવી.
ભાષ્યકારશ્રીની ત્રણ ગાથા અહીં વૃત્તિકારે મૂકેલ છે.
ધે સિદ્ધોનું સંસ્થાનલક્ષણ કહે છે – અનિચૅસ્થ છે. * * * * * કેમકે વદનાદિના પોલાણ પૂરવા વડે પૂર્વનો આકાર અન્યથા થવાથી અનિયત આકારવાળું છે. સિદ્ધાદિના ગુણોના વર્ણનમાં “સિદ્ધ દીર્ધ નથી કે હૃસ્વ નથી” એમ કહી દીપિણાદિનો નિષેધ કર્યો છે. તે પણ પૂર્વાકારની અપેક્ષાએ સંસ્થાનના જુદાપણાથી જાણવો, પણ સંસ્થાનના સર્વથા અભાવથી નહીં. * * * * *
૧૧૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ સિદ્ધો પરસ્પર ભિન્ન દેશમાં રહેલા છે કે નહીં ? એમ કહીએ છીએ – નથી”. કયા હેતુથી ? જ્યાં એક સિદ્ધ નિવણને પામેલ છે, ત્યાં અનંતા સિદ્ધો ભવના ક્ષયથી મુક્ત થયેલા છે. અહીં ભવાયના કથનથી સ્વેચ્છાએ ભવમાં અવતામ્રહણ શક્તિવાળા સિદ્ધનો નિષેધ કર્યો છે. સિદ્ધો અન્યોન્ય સમવગાઢ છે. કેમકે ધમસ્તિકાયાદિતત તેવા અચિંત્ય પરિણામ છે. તેમજ લોકને અંતે બધાં સ્પર્શીને રહેલા છે. એક સિદ્ધ નિયમા પોતાના સર્વ આત્મપદેશો વડે અનંત સિદ્ધોને સ્પર્શે છે. સર્વ પ્રદેશોથી સ્પેશિત સિદ્ધો કરતાં દેશ-પ્રદેશથી સ્પર્શિત સિદ્ધો અસંખ્યાતપણા છે. કઈ રીતે ? અહીં એક સિદ્ધનું જેટલું અવગાહના ક્ષેત્ર છે, તેટલા પરિપૂર્ણ એક ક્ષેત્રમાં બીજા અનંત સિદ્ધો હોય છે. તે સિવાયના બીજા સિદ્ધો, તે ક્ષેત્રના એકૈક પ્રદેશને સ્પર્શીને રહ્યા છે, તે પણ પ્રત્યેક અનંતા છે. • x - તે મૂળોત્રના એકૈક પ્રદેશને છોડીને રહેલા સિદ્ધો પણ અનંત છે - x • એમ પ્રદેશની હાનિ-વૃદ્ધિ વડે જેઓ રહેલા છે, તે સિદ્ધો પરિપૂર્ણ એક ક્ષેત્રમાં રહેલ સિદ્ધોથી અસંખ્યાતગણાં છે, કેમકે પૂણગાઢ ક્ષેત્રના પ્રતિપદેશ અનંત સિદ્ધો રહેલ છે અને તે પ્રદેશો અસંખ્યાતા છે. - x - x -
હવે સિદ્ધોનું લક્ષણ કહે છે – અવિધમાન શરીરી અથતું દારિકાદિ પંચવિધ શરીર રહિત. ઉદાદિના છિદ્રો પૂરાવાથી આત્મપદેશ ઘન થાય છે માટે જીવઘન. કેવલજ્ઞાન-કેવલદર્શનના ઉપયોગવાળા. સામાન્ય દર્શક જ્ઞાન, વિશેષગ્રાહક જ્ઞાન કહેવાય છે, તેથી સાકા-અનાકાર ઉપયોગરૂપ છે. * * * * * * * હવે સિદ્ધો કેવલજ્ઞાન-ન્ડેવલદર્શન વડે સમગ્ર વસ્તુને જાણે છે, એ બતાવે છે - કેવળજ્ઞાનથી ઉપયકત, પણ અંતઃકરણથી નહીં, કેમકે તેમને અંતઃકરણ ન હોય. તેથી કેવળજ્ઞાનના ઉપયોગવાળા. સર્વ પદાર્થોના ગુણ અને પર્યાયોને જાણે છે. અહીં પ્રથમ બાથ શબ્દ પદાર્થવરાચી, બીજો પર્યાયવાચી છે. ગુણ-પર્યાયનો આ પ્રમાણે ભેદ છે - દ્રવ્યની સાથે રહેનારા ધર્મો તે ગુણ અને અનુક્રમે થનારા ધર્મો તે પયય. અનંત કેવલદર્શનો વડે તેઓ સર્વથા જુએ છે. કેવલદર્શનની અનંતતા સિદ્ધોના અનંતપણાથી જાણવી. અહીં જ્ઞાનનું પ્રથમ ગ્રહણ, પહેલા તેના ઉપયોગમાં રહેલા સિદ્ધ થાય છે, તે જણાવવા છે. હવે તેમના નિરૂપમ સુખવાળાને કહે છે –
ચકવર્તી આદિને પણ તે સુખ નથી. અનુત્તર સુધી સર્વ દેવોને પણ તે સુખ નથી કે જે સુખ વિવિધ બાધાના અભાવવાળા સિદ્ધોને છે. બીજા પ્રકારે આ સુખનો અભાવ કહે છે - દેવગણનું ત્રણે કાળનું સંપૂર્ણ સુખ, તેને સર્વકાળના સમયોગી ગુણીએ, તેને અનંતગણું કરતાં જેટલું સુખ થાય, તે અસત્ કાનાણી, એકૈક આકાશપદેશે સ્થાપીએ. એમ સકલ આકાશ પ્રદેશો પૂરવાથી તે અનંત થાય, તેના અનંતા વર્ષ કરીએ, તો પણ તે સુખ મુક્તિના સુખ તુલ્ય ન થાય.
આ જ વાત બીજા ભંગથી કહે છે - સિદ્ધોના સુખની શશિને સર્વ સાદિ અનંતકાળથી પિડિત કરીએ અર્થાત્ સિદ્ધો જે સુખ પ્રતિ સમય અનુભવે તે એકત્ર
Page #67
--------------------------------------------------------------------------
________________
૨|-|-|૨૩૫ થી ૨૫૬
ન
કરીએ, તેને અનંત વર્ગમૂળોથી ઘટાડતા - ૪ - સિદ્ધપણાના પ્રથમ સમયાભાવી સુખ માત્ર રહે, તે પણ સર્વ આકાશમાં ન સમાય. - ૪ - અહીં ભાવાર્થ આ છે - વિશિષ્ટ આનંદરૂપ સુખ ગ્રહણ કરવું કે જ્યાંથી આરંભી શિષ્ટ પુરુષો સુખ શબ્દનો પ્રયોગ કરે છે. - ૪ - તે સુખથી માંડીને એક એક ગુણની વૃદ્ધિના તારતમ્યથી સુખને અનંતગુણ પર્યન્ત વધારવું. જેનાથી બીજું કોઈ ચડીયાતું ન હોય એવું છેવટનું સુખ એવું અત્યંત ઉપમારહિત, એકાંત ઉત્સુકતાની નિવૃત્તિરૂપ અત્યંત સ્થિરતારૂપ છેલ્લી કોટીનું સુખ તે સર્વદા સિદ્ધોને હોય તે સુખથી માંડીને પ્રથમના સુખથી ઉપર વચ્ચે રહેલ તારતમ્યથી સુખના વિશેષરૂપ અંશો, સર્વાકાશના પ્રદેશોથી ઘણાં વધારે છે, માટે કહ્યું સર્વાકાશમાં
ન સમાય. - ૪ -
૧૧૯
હવે સિદ્ધના સુખોની નિરૂપમતા બતાવે છે – જેમ કોઈ મ્લેચ્છ ગૃહનિવાસાદિ બહુ પ્રકારના નગરના ગુણો જાણવા છતાં અરણ્યમાં જઈ અન્ય મ્લેચ્છોને કહેવા
સમર્થ નથી. કેમકે તેની પાસે ઉપમાનો અભાવ છે. આનો ભાવાર્થ કથાનકી જાણવો, તે આ છે – એક મહા અરણ્યવાસી મ્લેચ્છ અરણ્યમાં રહે છે. એક સમયે અશ્વથી હરણ કરાયેલ એક રાજા અટવીમાં આવ્યો. તે તેણે જોયો સત્કારીને રાજાને પોતાને ગામે લઈ ગયો. રાજા પણ તેને નગરમાં લઈ ગયો. તેને ઉપકારી સમજી અત્યંત સન્માન કર્યુ. રાજાની જેમ રહેવા લાગ્યો. કેટલાંક કાળે અરણ્યમાં પાછો આવ્યો. અરણ્યવાસીઓએ પૂછ્યું – નગર કેવું લાગ્યું ? તે જાણવા છતાં મ્લેચ્છ ઉપમાના અભાવે કંઈ કહી ન શક્યો.
એ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. કેમકે ઉપમા નથી. તો પણ બાળજનોને સમજાવવા કંઈક સરખાપણું કહે છે - ૪ - જેમ કોઈ પુરુષ સર્વ કામના ગુણયુક્ત, સર્વ પ્રકારના સૌંદર્ય વડે સંસ્કારવાળું ભોજન ખાઈને ક્ષુધા-તૃષાથી રહિત થયેલો અમૃતથી તૃપ્ત થયેલ હોય તેમ રહે છે. તેમ નિર્વાણપ્રાપ્ત સિદ્ધો આદિ-અનંતકાળ તૃપ્ત-સર્વ પ્રકારની ઉત્સુકતાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પ્રાપ્ત થયેલા, ઉપમા અભાવે અનન્ય સર્દેશ, પડવાનો અભાવ હોવાથી શાશ્વત, - ૪ - અવ્યાબાધ સુખને પ્રાપ્ત રહે છે.
એનો વિશેષ વિચાર કરે છે – સિત - બાંધેલ આઠ પ્રકારના કર્મ જેઓએ માત - ભસ્મીભૂત કર્યા છે, અનેક ભવના કર્મરૂપ ઈંધણ બાળી નાંખેલ છે. એવા સિદ્ધો છે. સામાન્યથી કર્માદિ સિદ્ધો પણ કહેવાય છે. - ૪ - તેથી તેનો નિષેધ કરવા કહે છે. યુદ્ધ - અજ્ઞાન નિદ્રામાં સુતેલ જગમાં પર-ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને જાણેલ છે એવા. સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવરૂપ બોધવાળા. વળી “સંસાર અને નિર્વાણમાં રહેલ નથી, પણ વિશ્વ કલ્યાણાર્થે રહેલ છે “એવાનો નિષેધ કરતાં કહ્યું – પારંગત - જેઓ સંસાર કે પ્રયોજનના અંતને પામેલા છે તે. તથા ભવ્યત્વ વડે સૂચિત સકલ પ્રયોજન સમાપ્તિ વડે સમગ્ર કર્તવ્યશક્તિ રહિત.
કેટલાંક યĚચ્છવાદીઓ ક્રમ સિવાય સિદ્ધપણું જણાવે છે - x - તેનો નિષેધ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
કરવા “પરંપરાગત” વિશેષણ મૂક્યું. જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિરૂપ પંરપરાથી અથવા મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન, સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકોની પરંપરાથી મુક્તિને પામેલા છે. કેટલાક વાદીઓ – “કર્મ કવચથી નહીં મુકાયેલા માને છે”
- x - “તીર્થને માટે ફરી સંસારમાં અવતાર ધારણ કરવો' એ વાત માને છે. તેમના મતનો નિષેધ કરવા કહે છે – કર્મરૂપ વચ રહિત, પ્રબળપણે - ફરી સંસારમાં અવતાર ન ધારણ કરવારૂપે જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા. તેથી જ - શરીના અભાવે જરારહિત, મરણરહિત - કેમકે શરીર રહિત હોવાથી તેને પ્રાણના ત્યાગરૂપ મરણનો અસંભવ છે. - x - ૪ - વળી તેઓ સંગરહિત છે, કેમકે બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત છે.
૧૨૦
સર્વ દુઃખને તરી ગયેલા, જન્મ-જરા-મરણ અને તેના બધાંના કારણભૂત કર્મોનો સમગ્રપણે નાશ થયેલ હોવાથી વિશેષથી મુકાયેલા, તેથી સર્વ દુઃખને તરી ગયેલ - કેમકે દુઃખના કારણોનો અભાવ છે, તેથી જ સિદ્ધો અવ્યાબાધ શાશ્વત સુખને અનુભવે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #68
--------------------------------------------------------------------------
________________
૩/-//૫૩,૨૫૮
@ પદ-૩-અલ્પબહત્વ છે.
- X - X - X - o બીજા પદની વ્યાખ્યા કરી. હવે બીજું પદ આરંભે છે - તેનો સંબંધ આ રીતે - પહેલા પદમાં પૃથ્વીકાયિકાદિ કહ્યા. બીજામાં તેના સ્વસ્થાનાદિ વિચાય. આ પદમાં દિશાના વિભાગાદિ વડે તેમનું અલાબહત્વ કહેવાનું છે. તેમાં આ દ્વારગાથા સંગ્રહ -
• સત્ર-૫૩,૨૫૮ -
દિશા, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પતિ , સૂક્ષ્મ, સંડા, ભવ, અસ્તિકાય, જીવ, ક્ષત્ર, બંધ, પુદ્ગલ અને મહાદંડક [એમ બીજ પદના ૨૭દ્વારો છે.]
• વિવેચન-૨૫૩,૫૮ -
પહેલું દિશાદ્વાર, પછી ગતિદ્વાર એ ક્રમચી સૂગાર્યમાં જણાવ્યા મુજબ ૨૭દ્વારો છે. તેમાં સોળમું પરિdદ્વાર - પ્રત્યેક શરીરી અને શુદ્ધ પાલિકોનું હાર, વીસમું પર્વ - ભવસિદ્ધિક દ્વાર છે.
છે પદ-૩-દ્વાર-૧ છે
૧રર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વનસ્પતિ જીવો પણ હોય છે, પણ તેઓ સૂક્ષ્મ અવગાહનાવાળા અને આજ્ઞા ગ્રાહ્ય છે. પુષ્કળ પાણી સમુદ્રાદિમાં હોય છે. કેમકે દ્વીપથી સમુદ્રનો વિસ્તાર બમણો છે. તે સમુદ્રોમાં પ્રત્યેક પૂર્વ-પશ્ચિમમાં અનુક્રમે ચંદ્ર-સૂર્યના દ્વીપો છે. જ્યાં તે દ્વીપ છે, ત્યાં પાણીનો અભાવ છે. પાણીના અભાવે વનસ્પતિનો પણ અભાવ હોય છે. કેવળ પશ્ચિમમાં લવણ સમુદ્રમાં ગૌતમ નામે દ્વીપ અધિક છે. ત્યાં પાણીના અભાવે વનસ્પતિનો અભાવ છે, તેથી પશ્ચિમમાં થોડા વનસ્પતિકાય છે.
તેનાથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ગૌતમદ્વીપ નથી. • x - તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં ચંદ્ર-સૂર્યના દ્વીપો નથી. પાણી પુષ્કળ હોવાથી વનસ્પતિકાયિક પણ ઘણાં છે. તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવો છે. કેમકે ઉત્તર દિશામાં સંખ્યાત યોજન પ્રમાણ દ્વીપોમાં કોઈ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈથી સંખ્યાતા ક્રોડ યોજન પ્રમાણ માનસ સરોવર છે તેથી ત્યાં વધુ પાણી છે, પાણી હોવાથી ઘણી વનસ્પતિ છે. શંખાદિ બેઈન્દ્રિયો છે, કીડી વગેરે ઘણાં તેઈન્દ્રિય છે. ભમરાદિ ચઉરિન્દ્રિયો છે અને મત્સ્યાદિ ઘણાં પંચેન્દ્રિયો છે, માટે ઉત્તરમાં ઘણાં જીવો છે, એમ દિશાને આશ્રીને જીવોનું અલાબદુત્વ કહ્યું. હવે વિશેષ -
• સૂત્ર-૨૬૦ :
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં પૃedીકાયિકો છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક પૂર્વમાં વિશેષાધિક, પશ્ચિમમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં અકાયિકો પશ્ચિમમાં છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તમ વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં તેઉકાયિકો દક્ષિણ અને ઉત્તરમાં છે, પૂર્વમાં સંખ્યાલગણા, પશ્ચિમમાં વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વાયુકાયિકો પૂર્વમાં, પશ્ચિમમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક છે..
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વનસ્પતિકાયિક પશ્ચિમમાં, પૂર્વમાં વિશેષ, દક્ષિણમાં વિશેષ ઉત્તરમાં વિશેષ છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં બેઈન્દ્રિયો પશ્ચિમ, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક છે. એ પ્રમાણે જ તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોમાં પણ જાણવું.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં નૈરયિકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં છે, દક્ષિણમાં અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે જ રનપભા પૃનીનૈરયિક, શર્કરાપભાવાલુકાપભા-પંકણભા-ધૂમપભા-તમ:પ્રભા-ધસપ્તમી પૃથ્વીનૈરયિકો સંબંધે પણ neg.
દક્ષિણના અધસપ્તમી નરકમૃણીના નૈરયિકોથી છઠ્ઠી તમભા પૃeતીના નૈરસિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં અસંખ્યાતગણાં છે, તેથી દક્ષિણ દિશામાં
• સૂઝ-૫૯ -
દિશાને અનુસરીને સૌથી થોડાં જીળો પશ્ચિમ દિશામાં છે, તેનાથી પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં તેથી વિશેષાધિક અને ઉત્તરમાં તેનાથી વિશેષાધિક છે.
• વિવેચન-૨૫૯ :
અહીં પહેલા આચારાંગ સૂત્રમાં દિશાના અનેક પ્રકારો વર્ણવ્યા છે, તેમાં અહીં ક્ષેત્ર દિશા લેવી. કેમકે તે નિયત છે. બીજી પ્રાયઃ અનવસ્થિત અને અનુપયોગી છે. ક્ષેત્ર દિશાનું ઉત્પત્તિસ્થાન તિછ લોકના મધ્યભાગે રહેલ આઠ રચક પ્રદેશો છે. દિશાની અપેક્ષાથી સૌથી થોડાં જીવો પશ્ચિમ દિશામાં છે. કઈ રીતે ? આ અલાબહત્વ બાદર જીવોની અપેક્ષાએ સમજવું. સૂક્ષ્મ જીવાશ્રિત નહીં. કેમકે સૂક્ષ્મ જીવો સર્વલોકમાં વ્યાપ્ત અને પ્રાયઃ બધે સરખાં છે, બાદર જીવોમાં પણ સર્વથી ઘણાં જીવો વનસ્પતિકાયિકો છે. કેમકે તે જીવો હંમેશાં અનંત સંખ્યારૂપે હોય છે. • x • જ્યાં પુષ્કળ પાણી હોય ત્યાં ઘણાં વનસ્પતિકાયિકો હોય છે. • x • પાણીમાં પનક અને સેવાળાદિ અવશ્ય હોય છે, તે બંને બાદર નામકર્મના ઉદયવાળા છે, તો પણ સૂમ અવગાહની અને ઘણાં જીવોના પિંડરૂપ હોવાથી બધે હોવા છતાં ચર્મચક્ષુથી દેખાતા નથી. કહ્યું છે - તે વાળના અગ્રભાગો સૂક્ષ્મ પનક જીવના શરીરની અવગાહર્તાથી અસંખ્યાતપણાં છે. ન દેખાય તો પણ છે.
આ વિશ્વમાં સર્વ જીવોથી ઘણાં વનસ્પતિકાયિકો છે.-x-x- પાણીમાં બાદર
Page #69
--------------------------------------------------------------------------
________________
૩/-/૧/૨૬૦
અસંખ્યાતગણાં છે. દક્ષિણ દિશાના તમપ્રભા પૃથ્વીના નૈરયિકોથી પાંચમી ધૂમપભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં અસંખ્યાતગણાં છે તેથી દક્ષિણમાં અસંખ્યાતગણાં છે. એ પ્રમાણે આ જ ક્રમથી પંકપ્રભા, વાલુકાપ્રભા, શર્કરાષભા, રત્નપ્રભાના આલાવા કહેવા.
૧૨૩
દિશાની અપેક્ષાઓ - સૌથી થોડાં પંચેન્દ્રિયતિર્યંચ પશ્ચિમમાં, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ - સૌથી થોડાં મનુષ્યો દક્ષિણ-ઉત્તરમાં, પૂર્વમાં સંખ્યાતગણા, પશ્ચિમમાં વિશેષ છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી દેવો પૂર્વ-પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગણાં, દક્ષિણમાં તેથી અસંખ્યાતગણાં છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતરો પૂર્વમાં, પશ્ચિમમાં વિશેષાધિક, ઉત્તરમાં વિશેષાધિક, દક્ષિણમાં તેથી વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિક દેવો પૂર્વ
પશ્ચિમમાં, દક્ષિણમાં વિશેષ, ઉત્તરમાં વિશેષ છે.
દિશાની અપેક્ષાથી સૌથી થોડાં દેવો સૌધર્મ કલ્પમાં પૂર્વ-પશ્ચિમમાં છે, ઉત્તરમાં અસંખ્યાતગણા, દક્ષિણમાં વિશેષાધિક છે. આ પ્રમાણે જ ઈશાનકલ્પથી માહેન્દ્રકલ્પ સુધી લાવો કહેવો. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તરમાં છે, દક્ષિણમાં અસંખ્યાતગણાં છે. આ પ્રમાણે સહસ્રાસ્કલ્પ સુધી આ આલાવા કહેવા.
ત્યારપછી તે આયુષ્યમાન શ્રમણ ! બહુ સમાનપણે છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડાં સિદ્ધો દક્ષિણ-ઉત્તરમાં છે, પૂર્વમાં સંખ્યાતણાં, પશ્ચિમમાં વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૦ :
દિશાને આશ્રીને. પૃથ્વીકાયિકને વિચારતા સૌથી થોડાં દક્ષિણ દિશામાં છે, કઈ રીતે ? જ્યાં ધન ભાગ છે, ત્યાં ઘણાં પૃથ્વીકાયિકો છે. પોલાણ છે ત્યાં થોડાં છે. દક્ષિણમાં ભવનપતિના ઘણાં ભવનો, ઘણાં નસ્કાવાસો છે. તેથી ઘણાં પોલાણો સંભવે છે. તેથી દક્ષિણમાં થોડાં પૃથ્વીકાયિકો છે. ઉત્તરમાં વિશેષાધિક છે, કેમકે ત્યાં દક્ષિણથી ઓછા ભવન, ઓછા નસ્કાવાસો છે. તેથી વધુ ધન ભાગ સંભવે છે, તેથી પૃથ્વીકાયિકો વિશેષાધિક કહ્યા. પૂર્વમાં તેથી વિશેષાધિક છે, કેમકે ચંદ્ર-સૂર્યના દ્વીપો છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે - ૪ - પશ્ચિમમાં ગૌતમ નામે દ્વીપ અધિક છે. (પ્રશ્ન) પશ્ચિમમાં. ગૌતમદ્વીપ છે, તેમ હજાર યોજન ઉંડા અધોલૌકિક ગ્રામો પણ છે. તેથી તુલ્ય પૃથ્વીકાયિક જ પ્રાપ્ત થાય, પણ વિશેષાધિક ન હોય. [ઉત્તર] એમ નથી. કેમકે અધોલૌકિક ગામનું ઉંડાણ ૧૦૦૦ યોજન છે, ગૌતમહીપ ૧૦૭૬ યોજન ઉંચો, વિસ્તારમાં ૧૨,૦૦૦ યોજન છે. મેરુથી આરંભી અધોલૌકિક ગ્રામોની પૂર્વદિશામાં જે નજીકમાં હીનપણું, અધિક હીનપણું છે, તે પૂર્વમાં પુષ્કળ ખાડાં છે તેથી. અધોલૌકિકના ખાલી ભાગ કરતાં ગૌતમ દ્વીપ અધિક જ થાય, તુલ્ય નહીં.
૧૨૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
માટે તેટલા અંશે પશ્ચિમમાં પૃથ્વીકાયિક વિશેષાધિક છે.
હવે અકાયિકોનું અાબહુવ-સૌથી થોડાં અકાયિકો પશ્ચિમમાં છે. કેમકે ગૌતમદ્વીપમાં અકાયિકો નથી. તેથી વિશેષાધિક પૂર્વમાં છે કેમકે ગૌતમદ્વીપ નથી. તેથી વિશેષાધિક દક્ષિણમાં છે. કેમકે ત્યાં ચંદ્ર-સૂર્યના દ્વીપો નથી. તેથી વિશેષ ઉત્તરમાં છે. કેમકે ત્યાં માનસ સરોવર છે.
દક્ષિણ અને ઉત્તરમાં સૌથી થોડાં તેઉકાયિકો છે. કેમકે મનુષ્યક્ષેત્રમાં જ બાદર તેઉકાયિકો છે. તેમાં પણ જ્યાં ઘણાં મનુષ્ય છે ત્યાં તેઉકાયિકો ઘણાં હોય છે. કેમકે ત્યાં રાંધવાદિ ક્રિયાનો વિશેષ સંભવ છે. - ૪ - તેમાં દક્ષિણમાં પાંચ ભરતમાં અને ઉત્તરમાં પાંચ ઐરવતમાં ક્ષેત્ર થોડું હોવાથી મનુષ્યો થોડાં છે. તેથી તેઉકાયિકો પણ થોડાં છે - ૪ - તેથી સૌથી થોડાં તેઉકાયિકો દક્ષિણ અને ઉત્તરમાં છે. સ્વસ્થાન અપેક્ષાએ પ્રાયઃ પરસ્પર સરખાં છે. તેથી પૂર્વમાં સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગામોમાં ઘણાં મનુષ્યો છે.
અહીં જ્યાં પોલાણ છે, ત્યાં વાયુ છે. ઘન ભાગ છે ત્યાં વાયુનો અભાવ છે. તેમાં પૂર્વ દિશામાં પુષ્કળ ઘન ભાગ છે. માટે ત્યાં થોડાં વાયુ છે. તેથી પશ્ચિમમાં
વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગ્રામનો સંભવ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ભવન અને નરકાવાસ ઘણા હોવાથી અધિક પોલાણ છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે કેમકે દક્ષિણમાં ઘણાં ભવન અને નકાવાસો છે.
જ્યાં ઘણું પાણી છે, ત્યાં ઘણી અનંતકાયિક વનસ્પતિ છે. બેઈન્દ્રિયો ઘણાં હોય. શેવાલાદિને આશ્રીને તેઈન્દ્રિયો ઘણાં હોય. ભ્રમરાદિ ચઉરિન્દ્રિયો ઘણાં હોય. તેથી બધાં અકાયિકવત્ કહેવા.
રયિકોમાં સૌથી થોડાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમમાં છે. કેમકે ત્યાં પુષ્પાવકીર્ણ નકાવાસો અલ્પ છે. પ્રાયઃ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે. તેથી દક્ષિણમાં અસંખ્યાતગણાં નૈરચિકો છે. કેમકે કૃષ્ણપાક્ષિક ઘણાં જીવો દક્ષિણમાં ઉપજે છે. જીવો બે ભેદે-કૃષ્ણ પાક્ષિક અને શુક્લપાક્ષિક. કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે, તે શુક્લપાક્ષિક. તે સિવાયના કૃષ્ણપાક્ષિક. - ૪ - તેથી શુક્લપાક્ષિકો થોડાં છે, કેમકે અલ્પસંસારી થોડાં છે. કૃષ્ણ પાક્ષિકો ઘણાં છે કેમકે અધિકસંસારી ઘણાં છે. તે તથા સ્વભાવથી દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. પૂર્વાચાર્યો કહે છે –
કૃષ્ણપાક્ષિકો દીર્ઘ સંસારી હોય. ઘણાં પાપના ઉદયે દીર્ધસંસારી થાય. કુકમ હોય છે. કુકર્મી તથાસ્વભાવથી તદ્ભવ મોક્ષગામી છતાં દક્ષિણમાં ઉપજે છે. કહ્યું છે પ્રાયઃકુરકર્મી જીવો ભવ્ય છતાં દક્ષિણમાં નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને અસુરાદિ સ્થાનોમાં જાય છે. - ૪ - ૪ -
વૈરયિકોના અાબહુત્વ માફક દરેક નપૃથ્વીના નૈરયિકોનું અલ્પબહુવ કહેવું કેમકે બધે યુક્તિ સમાન છે.
-
Page #70
--------------------------------------------------------------------------
________________
31-૧/૨૬૦
૧૫
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રીતે લાંતકાદિ કહેવા.
આનતાદિમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તેથી ત્યાંથી પ્રોકમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે.
સિદ્ધો દક્ષિણ-ઉત્તરમાં થોડાં છે, કેમકે મનુષ્યો જ સિદ્ધ થાય છે. • x• તેમાં દક્ષિણમાં પાંચ ભરત, ઉત્તરમાં પાંચ ઐરવત ક્ષેત્રમાં ક્ષેત્રની અપતાથી આ૫ મનુષ્યો સિદ્ધ થાય છે, વળી સુષમ સુષમાદિ કાળમાં તો સિદ્ધિનો અભાવ છે. • x • તેનાથી પૂર્વમાં સંખ્યાલગણાં છે, કેમકે પૂર્વમહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી ત્યાંના મનુષ્યો પણ સંખ્યાલગણાં છે, વળી સર્વ કાળે સિદ્ધ થાય છે. તેનાથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં અધોલૌકિક ગ્રામો છે.
છે પદ-3-દ્વાર-૨-ગતિ છે
ધે સાતે નરકમૃથ્વીનું દિશાને આશ્રીને અલાબહd-સાતમી નરક પૃથ્વીમાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિકોથી દક્ષિણના નૈરયિકો અસંખ્યાતણાં છે. તેથી તમપ્રભા પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમના અસંખ્યાતગણાં, કેમકે અહીં સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સંજ્ઞી પંચેન્દ્રિયો સાતમી નક્કે ઉપજે છે. હીન, અધિક હીન આદિ છઠ્ઠી વગેરે નરકમૃથ્વીમાં ઉપજે છે. સર્વોત્કાટ પાપકર્તા સૌથી થોડાં અને ક્રમશઃ હીન, હીનતરાદિ પાપકતાં ઘણાં છે. તેથી સાતમીથી છઠ્ઠીમાં વધુ એ રીતે ઉત્તરોત્તર ક્રમથી વધુ-વધુ કહ્યા છે. * * * * *
તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર અકાયિક માફક જાણવું.
સૌથી થોડાં મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. કેમકે પાંચ ભરત-પાંચ ૌવત ક્ષેત્રો નાના છે. તેવી પૂર્વમાં સંખ્યા ગણાં કેમકે તે ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગ્રામ વિશે મનુષ્ય સંખ્યા ઘણી છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી પૂર્વ અને પશ્ચિમમાં છે. કેમકે ત્યાં ભવનો થોડાં છે. તેથી ઉત્તરમાં સંખ્યાતપણાં છે. કેમકે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન છે. તેથી દક્ષિણમાં સંખ્યાલગણાં છે કેમકે ત્યાં ભવનો ઘણાં વધારે છે. પ્રત્યેક નિકાયે ચાર-ચાર લાખ ભવનો અધિક છે. ત્યાં કૃષ્ણ પાક્ષિકો ઘણાં ઉત્પન્ન થાય છે, માટે તે અસંખ્યાતપણાં છે.
વ્યંતર સત્ર - જયાં પોલાણ ભાગ છે, ત્યાં વ્યંતરો ચાલે છે. જ્યાં ઘન ભાગ છે, ત્યાં ચાલતા નથી. પૂર્વમાં ઘન ભાગ હોવાથી વ્યંતરો થોડાં છે. પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે અધોલૌકિક ગામમાં પોલાણનો સંભવ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે કેમકે ત્યાં સ્વસ્થાન હોવાથી વ્યંતરોના નગરાવાયો છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં ઘમાં નગરો છે.
સૌથી થોડાં જ્યોતિક પૂર્વ-પશ્ચિમમાં છે. કેમકે ચંદ્ર-સૂર્યના દ્વીપોમાં થોડાં જ જ્યોતિકો હોય છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ઘણાં વિમાનો છે અને કણપાક્ષિકો દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. કેમકે માનસ સરોવરમાં ક્રિડા કરવામાં પ્રવૃત્ત ઘણાં જ્યોતિકો રહે છે. વળી માનસરોવરમાં જે મસ્યાદિ જલચરો છે, તે નજીકમાં રહેલ વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે. કંઈક વ્રત અંગીકાર કરી, અનશનાદિથી નિયાણુ કરી જ્યોતિકમાં ઉપજે છે.
સૌધર્મકલામાં સૌથી થોડાં પૂર્વ-પશ્ચિમમાં દેવો છે. કેમકે આવલિકા પ્રવિષ્ટ વિમાનો ચારે દિશામાં સરખાં છે. જે પુષ્પાવકીર્ણ વિમાનો છે, તેમાં ઘણાં અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ-ઉત્તરમાં છે. પૂર્વ-પશ્ચિમથી ઉત્તરમાં અસંખ્યાતગણા છે. કેમકે ત્યાં પાવકીર્ણ વિમાનો ઘણાં છે. દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે કૃષ્ણપાક્ષિકો ત્યાં ઉત્પન્ન થાય છે. એ રીતે ઈશાનાદિ.
- બ્રહ્મલોક કલ્પે સૌથી થોડાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમના દેવો છે. કેમકે કુણપાક્ષિક તિર્યંચો દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. તે જ કારણે દક્ષિણમાં અસંખ્યાતપણાં છે. એ
• સૂત્ર-૨૬૧ -
ભગવાન ! આ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી કોણ કોનાથી અભ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો છે, નૈરયિકો અસંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણા, સિહદ્રો અનંતગણા, તેનાથી તિર્યંચો અનંતગણ છે.
ભગવાન ! આ ગૈરયિક, તિચિયોનિક, તિર્યંચયોનિક રુપી, મનુષ્ય, માનુષી, દેવો, દેવી, સિદ્ધો એ આઠ ગતિના સંક્ષેપથી કોણ કોનાથી અશ, બહુ, તુરા, વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં માનુષીઓ છે, મનુષ્યો અસંખ્યાતપણાં છે, નૈરયિકો અસંખ્યાતગણા, તિચિયોનિકીઓ અસંખ્યાતગણી, દેવો અસંખ્યાત ગણા, દેવીઓ સંખ્યાતગણી, સિદ્ધો અનંતગણા, તિર્યંચીણી અનંતગુણી છે.
• વિવેચન-૨૬૧ -
સૌથી થોડાં મનુષ્યો છે, કેમકે છgવાર છેદ કરવા વડે જે રાશિનો છેદ થાય એટલે જે રાશિનો અદ્ધદ્ધિ છેદ કરતાં છબ્રુવાર છેદ થાય, છબ્રુવાર બમણાં કરતાં જે સંખ્યા થાય તેટલા મનુષ્યો છે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતપણાં છે. * * * x - તેથી દેવો અસંખ્યાતગણાં છે • x x • તેથી સિદ્ધો અનંતગણાં છે. કેમકે તે અભવ્યોથી અનંતગણાં છે, તેથી તિર્યંચો અનંતગણાં છે, કેમકે સિદ્ધોથી વનસ્પતિકાયિકો અનંતગણાં છે. એ પ્રમાણે નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધોનું અલાબદુત્વ કહ્યું.
હવે નૈરયિક, તિર્યચ, તિર્યચી આદિ આઠેનું અલાબહત્વ કહે છે - સૌથી થોડી મનુષ્યબીઓ છે, કેમકે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે. તેથી મનુષ્યો અસંખ્યાતપણાં છે. અહીં સંમૂર્ણિમ મનુષ્યો પણ લેવા. કેમકે વેદની વિવેક્ષા નથી. તે સંમૂર્ણિમો વમનથી આરંભી નગરની ખાળ આદિમાં ઉપજતા અસંખ્યાતા હોય છે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતપણાં છે. -x-x• તેથી તિર્યંચશ્રીઓ અસંખ્યાતગણી
Page #71
--------------------------------------------------------------------------
________________
B/-/૨/૨૬૧
૧૨૩ છે. - X - X - તેથી દેવો અસંખ્યાતપણાં છે. - x - તેથી દેવીઓ સંખ્યાતગણી છે, કેમકે દેવ કરતાં બગીશગણી છે. તેથી સિદ્ધો અનંતગણાં છે, તેથી તિર્યંચો અનંતગણાં છે.
છે પદ-૩, દ્વાર-૩-“ઈન્દ્રિયદ્વાર' છે
• સૂત્ર-૨૬૨ -
ભાવના આ ઈન્દ્રિયવાળા, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અનિન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અશ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિયો છે, ચઉરિન્દ્રિય વિશેષાધિક, વેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, અનિન્દ્રિયો અનંતગણા, એકેન્દ્રિયો અનંતગણાં, સઈન્દ્રિય વિશેષ છે.
આ પ્રયતા સેન્દ્રિય, એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુ કે વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં પંચેન્દ્રિય પયક્તિા છે, ચઉરિન્દ્રિય અપાયા વિશેષાધિક, તેઈદ્રિય અપયર્તિા વિશેષાધિક, બેઈન્દ્રિય અપર્યાપ્તા વિરોષાધિક, એકેન્દ્રિય અપયા અનંતગણ, સેન્દ્રિય અપયક્તિા વિશેષાધિક છે.
ભગવાન ! આ પયતા સેન્દ્રિય, એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળામાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પર્યાપ્તા ચઉરિન્દ્રિય, પયત પંચેન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય પયક્તિા વિશેષાધિક, વેઈન્દ્રિય પયક્તિા વિશેષાધિક, એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગણાં, સેન્દ્રિય-પયર્તિા તેથી વિશેષાધિક છે.
ભગવતુ ! આ પ્રયતા-અપયતા સેન્દ્રિયોમાં કોણ કોનાથી અભ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં કાપતા સેન્દ્રિય છે, પયતા સેન્દ્રિયો તેથી સંખ્યાતગwાં છે.
ભગવન ! આ પતા-અપયા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલાબહુતુલ્ય-વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં આપતા એકેન્દ્રિયો, પાતા એકેન્દ્રિયો સંખ્યાલગણાં છે.
ભગવાન ! આ પતિ-અપયતિત બેઈન્દ્રિયોમાં ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા બેઈન્દ્રિયો, અપયતા અસંખ્યાતગણાં.
ભગવન્! પયfપ્તા-અપયfપ્તા તેઈન્દ્રિયોમાં? સૌથી થોડા પ્રયતા તેઈન્દ્રિયો, અપયતા અસંખ્યાતગણાં છે.
ભગવન ! પર્યાપ્તા-પર્યાપ્તા ચઉરિન્દ્રિયોમાં ? સૌથી થોડાં પયક્તિા ચઉરિન્દ્રિયો, અપયતા અસંખ્યાતપણાં છે.
ભગવન પસતા-અપચતા પંચેન્દ્રિયોમાં ? ગૌતમાં સૌથી થોડાં પર્યાપિતા
૧૨૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પંચેન્દ્રિયો, અપર્યાપ્તા અસંખ્યાતગણાં.
ભગવન પર્યાપ્તા-આપતા સેન્દ્રિય એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં પયક્તિા ચઉરિન્દ્રિય, પતિત પંચેન્દ્રિય વિશેષાધિક, પચતા બેઈન્દ્રિય વિશેષાધિકપ્રયતા તેઈન્દ્રિય વિશેષ, અપયતા પાંચેન્દ્રિય સંખ્યાલગણાં, અપચતા ચઉરિન્દ્રિય વિશેષાધિક, અપયતા તેઈન્દ્રિય વિશેષાધિક, અપર્યાપ્તા બેઈન્દ્રિય વિશેષાધિક, અપર્યાપ્તા એકેન્દ્રિય અનંતગણ, અપયfપ્તા સેન્દ્રિય વિશેષાધિક, પયા એકેન્દ્રિય સંખ્યાલગણાં, પયતા સેન્દ્રિય વિશેષાધિક, તેથી સેન્દ્રિયો વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૨ -
હવે ઈન્દ્રિય દ્વાર - સૌથી થોડાં પંચેન્દ્રિયો છે - x • x • તેથી ચઉરિન્દ્રિયો વિશેષાધિક - x • x • તેથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે - x • x • તેથી બેઈન્દ્રિયો વિશેષાધિક છે. • x - તેથી અતિન્દ્રિયો અનંત ગુણ છે, કેમકે સિદ્ધો અનંતા છે. તેથી એકેન્દ્રિયો અનંતગુણ છે. કેમકે વનસ્પતિકાયિકોચી સિદ્ધોથી અનંતગણાં છે. તેનાથી સેન્દ્રિય વિશેષાધિક છે. કેમકે તેમાં બેઈન્દ્રિયાદિનો સમાવેશ છે.
સામાન્યજીવોનું અલાબદુત્વ કહ્યું હવે અપર્યાપ્તાનું-સૌથી થોડાં પર્યાપ્તા પંચેન્દ્રિયો છે. • x • અપર્યાપ્તા ચઉરિન્દ્રિય તેવી વિશેષાધિક છે - x • તેથી અપર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - x - અપર્યાપ્તા બેઈન્દ્રિયો તેથી વિશેષાધિક છે. -x- તેથી પિયMિા એકેન્દ્રિયો અનંતગણો છે કેમકે પિયત વનસ્પતિકાયિકો અનંત હોવાથી હંમેશાં વિદ્યમાન છે. તેથી સેન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્તા બેઈન્દ્રિયોનો તેમાં પ્રક્ષેપ છે.
હવે પયપ્તિાનું અલાબહd - સૌથી થોડાં પર્યાપ્તા ચઉરિન્દ્રિયો છે કેમકે તે અપાય છે, તેથી ઘણો કાળ રહેતા નથી, તેથી પ્રસ્ત સમયે થોડાં પ્રાપ્ત થાય. * * - તેથી પયMિા પંચેન્દ્રિયો વિશેષાધિક છે - X - તેથી પMિા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. • x - તેથી પતા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - x - તેથી પર્યાપ્તા એકેન્દ્રિય અનંતગણાં છે. કેમકે વનસ્પતિકાય પયતા અનંત છે તેથી સેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. • x -
હવે પતિા-પિતા સેન્દ્રિયાદિનું અલાબદુત્વ - સૌથી થોડાં સેન્દ્રિય અપર્યાપ્તા, સેન્દ્રિયમાં એકેન્દ્રિયો જ ઘણાં છે, તેમાં સૂક્ષ્મો ઘણાં છે, કેમકે સર્વ લોકમાં વ્યાપ્ત છે. સૂક્ષમ અપર્યાપ્તા સૌથી થોડાં, તેથી પર્યાપ્તા સંખ્યાતપણાં છે. તથા સૌથી થોડાં બેઈન્દ્રિય પયક્તિા છે - x• તેથી અપર્યાપ્તા બેઈન્દ્રિય અસંખ્યાતપણાં છે. એ રીતે તેઈન્દ્રિયાદિ પણ જાણવા. - હવે પર્યાપ્તા-અપર્યાપ્તા સેન્દ્રિયાદિનું સમુદિત અલાબકુત્વ કહે છે – બધું બીજા, ત્રીજા અવાબદુત્વની ભાવનાનુસાર સ્વયં જાણવું.
Page #72
--------------------------------------------------------------------------
________________
3/-/૪/૨૬૩
છે પદ-૩, દ્વાર-૪-કાયદ્વાર છે.
• સૂત્ર-૨૬૩ :
ભગવાન ! આ સકાયિક, પૃedીકાયિક, અપ્રકાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, અસંકાયિક, અકાયિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં સકાયિક, તેઉકાયિક અસંખ્યાતપણાં, પૃથ્વીકાયિક વિશેષાધિક, અપ્રકાયિક વિશેષાધિક, વાયુકાલિક વિશેષાધિક, અકાયિક અનંતગણાં, વનસ્પતિકાયિક અનંતગણા, સકાયિક વિશેષાધિક છે.
ભગવાન ! આ સકાયિક, પૃedી-અપ-dઉ-વાય-વનસ્પતિ-મસકાયિક, અપર્યાપ્તામાં કોણ કોનાથી અભ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં આપતા બસકાયિક, અપયfપ્તા તેઉકાયિક અસંખ્યાતપણાં, અપયતા પૃવીકાચિક વિશેષાધિક, પર્યાપ્તા અપ્રકાયિક વિશેષાધિક, પિતા વાયુકાચિક વિશેષાધિક, અપર્યાપ્તા વનસ્પતિકાયિક અનંતગણા, સકાયિક પિયતા વિશેષાધિક છે.
ભગવતુ ! સકાયિક, પૃedી યાવતુ ત્રસકાયિક યતિામાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં પચતા ત્રસકાયિક, પયતિ તેઉકાયિક અસંખ્યાતપણાં, પ્રયતા પૃedીકાયિક વિશેષાધિક, પયક્તિા અપૂકાચિક વિશેષાધિક, પ્રયતા વાયુકાયિક વિશેષાધિક, પયતા વનસ્પતિકાચિક અનંતગણ, સકાયિક વિશેષાધિક છે.
ભગવાન ! પ્રયતા-પિતા સકાયિકમાં ? સૌથી થોડાં અપર્યાપ્તા સકાયિક, પર્યાપ્તા સકાયિક સંખ્યાલગણા.
ભાવનું પસતા-અપચાિ પૃવીકાચિકમાં ? ગૌતમ / સૌથી થોડાં આપતા પ્રતીકાયિકો છે. તેથી પ્રાપ્તિા પ્રતીકાયિકો સંખ્યાતપણાં છે. આ પ્રમાણે જ આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયની અલાવા કહેવા.
ભગવના આ પ્રયતા-પિતા ત્રસકાયિકમાં કોણ-કોનાથી મા, બહુ, તુલ્ય, વિશેષાધિક છે? પયા ત્રસકાયિકો સૌથી થોડાં છે, અપયક્તિા અસંખ્યાતગણાં છે.
ભગવન પયતા-પિતા સકાયિક એવા પૃedી-આ-dઉ-વાયુવનસ્પતિકાયિક અને પ્રસકાયિકોમાં કોણ કોનાથી અત્યo આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પ્રયતા પ્રકાયિક છે. અપયતા કસકાયિકો સંખ્યાતણાં છે. અપાતા તેઉકાયિક અસંખ્યાતગણા, અપયતા પૂરતીકાયિક વિશેષાધિક, અપયપિતા અકાયિકો વિશેષાધિક, અપયા વાયુકાયિકો વિશેષાધિક, પયક્તિા તેઉકાયિકો સંખ્યાલગણાં, પતા પૃવીકાયિકો વિરોધાધિક, પર્યાપ્તા અપ્રકાયિકો વિશેષાધિક, પયfપ્તા વાયુકાયિકો વિશેષાધિક, અપયા વનસ્પતિકાયિક અનંતગણાં, અપયfપ્તા સકાયિકો વિશેષાધિક, પતિા વનસ્પતિકાયિક 2િ0/9]
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સંખ્યાતપણાં, સકાયિક પ્રયતા વિશેષાધિક, સકાયિક વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૩ :
સૌથી થોડાં ત્રસકાયિકો છે. કેમકે બેઈન્દ્રિયાદિ જ કસકાયિક છે. બાકી કાયોની અપેક્ષાએ અભ છે. તેથી તેઉકાયિકો અસંખ્યાતપણાં છે. કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી પૃથ્વીકાયિકો વિશેષાધિક છે, કેમકે ઘણાં અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી અકાચિક વિશેષાધિક છે. • x • તેથી વાયુમાયિક વિશેષાધિક છે. - X - તેથી અકાયિક અનંતગુણ છે કેમકે સિદ્ધો અનંત છે, તેથી વનસ્પતિકાયિક અનંતગુણ છે. કેમકે અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી, સકાયિક વિશેષ છે.
અપર્યાપ્તા સકાયિકાદિનું અાબદુત્વ-સુગમ છે. પતિ સકાયિકાદિનું અલાબહત્વ-સુગમ છે. પતિ-પતિા સકાયિકાદિનું અNબહd-સુગમ છે.
હવે સકાયિકાદિ પયર્તિા-પર્યાપ્તાનું સમુદિત અલાબદુત્વ કહે છે - સૌથી થોડાં પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા ત્રસકાયિકો અસંખ્યાતગણાં છે. કેમકે પર્યાપ્તા બેઈન્દ્રિયાદિથી અપતા બેઈન્દ્રિયો અસંખ્યાતગણાં છે. તેથી અપતિ તેઉકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે તેઓ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી અપયક્તિા પૃથ્વી--વાયુ અનુક્રમે વિશેષાધિક છે, તેથી પતિ તેઉકાયિકો સંખ્યાતગણાં છે કેમકે સૂક્ષ્મ અપર્યાપ્તા સંખ્યા ગણાં છે.
• સૂત્ર-૨૬૪ :
ભગવાન ! સૂક્ષ્મો, સૂમપૃeતી, સૂક્ષ્મ અe, સૂક્ષ્મ તેઉo, સૂક્ષ્મ વાયુ, સૂમ વનસ્પતિ, સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અભ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મ તેઉકાયિકો છે, સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુકમશઃ વિરોષ છે. સૂક્ષ્મ નિમોો અસંખ્યાતગણાં, સૂમ વનસ્પતિકાલિકો અનતગણાં, તેનાથી સૂક્ષ્મો વિશેષાધિક છે.
ભગવદ્ ! આ અપયતા એવા સૂક્ષ્મો સૂમ પૃથ્વી-અપ-dઉ-વાયુવનસ્પતિકાયિકો, સૂમ નિગોદોમાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં આપયક્તિા સૂક્ષ્મ તેઉકાયિકો છે, અપયતા સૂક્ષ્મ પૃd-અ-વાણુ ક્રમશઃ વિશેષાધિક છે, તેથી પિયતા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગમાં છે, તેથી આપતા. સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતમાં છે, તેથી અપાતા સૂમો વિશેષાધિક છે.
ભગવાન ! પતિ એવા સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃedી-અોઉ-વાયુ-વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમાં સૌથી થોડાં પયા તેઉકાયિકો છે. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથવી-અડ્ડ-વાયુ અનુકમે વિશેષાધિક છે. પર્યાપ્તા સૂમ નિગોદો અસંખ્યાતગણાં છે, પર્યાપ્તા સૂમ વનસ્પતિકાયિકો અનંતગણાં છે. પર્યતા સૂક્ષ્મો વિશેષાધિક છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
3/-/૪/૨૬૪
૧૩૧
ભગવાન ! પર્યાપ્તા-પતા સૂક્ષ્મોમાં કોણ કોનાથી ? સૌથી થોડાં સૂક્ષ્મ પિયપ્તિા, પર્યાપ્તા સંખ્યાલગણાં. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી યાવત્ સૂક્ષ્મનિગોદો પણ જાણવા.
ભગવાન ! પતિપતા સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃedી ચાવ4 વનસપતિo, સૂમ નિગોદોમાં કોણ કોનાથી ? ગૌતમ! સૌથી થોડો અપતિ સૂક્ષ્મ તેઉકાયિકો છે. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથવી-અ-વાયુe અનુક્રમે વિશેષાધિક છે. પયત સૂક્ષ્મ તેઉકાયિકો વિશેષાધિક છે, પતિ સૂમ પૃવી-અ-વાયું વિશેષાધિક છે. પિયક્તિા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતપણાં છે. પતિ સૂક્ષ્મ નિગોદો સંખ્યાલગણા, અપયક્તિા સૂક્ષ્મ વન અનંતગણા, અપયક્તિા સૂમો વિશેષાધિક, પયતા સૂક્ષ્મ વનસ્પતિકાયિક સંખ્યાલગણા, પયપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે અને તેથી સૂમો વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૪ -
સૌથી થોડાં સૂક્ષમ તેઉકાયિકો છે કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી સૂમ પૃથ્વી વિશેષાધિક છે. • x• તેથી સૂક્ષ્મ અપુ વિશેષાધિક છે. - x • તેથી સૂમ વાયુ વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગણાં છે. અહીં સૂક્ષ્મનું ગ્રહણ બાદરના નિષેધ માટે છે. નિગોદ બે પ્રકારે - બાદર અને સર્વલોકમાં વ્યાપ્ત એવા સૂક્ષ્મ. સૂમ નિગોદ દરેક ગોળામાં અસંખ્યાતા છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિ અનંતગણાં છે. કેમકે નિગોદમાં અનંતા જીવો છે. તેથી સામાન્ય સૂક્ષ્મો વિશેષાધિક છે કેમકે સૂક્ષમ પૃથ્વીકાયિકોનો તેમાં સમાવેશ થાય છે.
ધે અપયતા સૂક્ષ્મ જીવોનું અલાબદુત્વ - આ બધું પૂર્વની માફક જાણવું. પર્યાપ્તિાનું પણ પૂર્વવત્ જ છે.
Q સૂફમાદિ પર્યાતા-પિતાનું અલાબહત્વ-બાદરોમાં પર્યાતાથી અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે, કેમકે એક એક પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાત અપતિા ઉપજે છે. પહેલા પ્રજ્ઞાપનપદમાં પણ તે કહ્યું છે -x- સૂક્ષ્મોમાં આ ક્રમ નથી. ત્યાં પતિઅપMિા દીર્ધકાલસ્થિતિક છે. માટે હંમેશાં તે ઘણાં હોય છે. આ પ્રમાણે પૃવીકાયિકાદિમાં પણ જાણવું.
હવે સ્માદિ પર્યાતા-પિતાનું સમુદિત અલાબહત્વ- સૌથી થોડાં અપર્યાપ્તા સૂમ તેઉકાયિકો-xતેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ અનુક્રમે વિશેષાધિક છે • x • તેથી પMિા સૂક્ષ્મ તેઉ સંખ્યાલગણાં છે, કેમકે અપયદ્ધિાથી પયર્તિા સંખ્યા ગણાં છે, તે હમણાં જ વિચારેલ છે - x•. વિશેષાધિક એટલે કંઈક અધિક, બમણાથી ઓછાં. સક્ષમ અપતિ તેઉકાયિકોથી પતિ સૂક્ષ્મ તેઉ સંખ્યાલગણાં છતાં, અપયક્તિા સૂમ વાયુ સંખ્યાલગણાં છે. તેનાથી સૂક્ષ્મ પૃથ્વી--વાયુ વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતપણાં છે, કેમકે તે ઘણાં છે. તેથી પર્યાપ્તા સૂમ નિગોદ સંખ્યાતગણાં છે - x • તેનાથી સૂમ વનસ્પતિકાયિક
૧ર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ અપર્યાપ્તા અનંતગણાં છે • x - તેથી સામાન્યથી અપર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે • x • તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યાલગણાં છે, સૂક્ષ્મોમાં પિયતિથી પર્યાપ્તા સંખ્યાલગણાં છે. -x• તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. •x • તેનાથી સૂક્ષ્મ વિશેષાધિક છે. • x • સૂમો કહ્યા, હવે બાદર કહે છે -
• સૂત્ર-૨૬૫ -
ભગવન! આ બાદરો, દાદર પૃથવી, ભાદર આપ, ભાદર તેBo, ભાદર વાયુ, ભાદર વનસ્પતિ પ્રત્યેક શરીર બાદર વન ભાદર નિગોદ, ભાદર અસંકાસિકોમાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં ભાદર ત્રસકાયિક, ભાદર તેઉ અસંખ્યાતપણાં, પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાતગણ, ભાદર નિગોદ અસંખ્યાત ગણા, ભાદર પૃdી. અસંખ્યાતગણા, ભાદર આye અસંe, બાદર વાયુ અસંહ ભાદર વન અનંતગણાં, બાદર વિશેષાધિક છે.
ભગવન્! આ બાદર અપયતા એવા પૃથ્વી થી વનસ્પતિ, પ્રત્યેક શરીર ભાદર વન, ભાદર નિગોદ, ભાદર ત્રસ એ બધાં અપયતામાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમાં સૌથી થોડાં ભાદર ત્રસકાયિક અપયતા છે, ભાદર તેઉ અપયતા અસંખ્યાતગણ, પ્રત્યેક શરીર ભાદર વન અપયક્તિા અર્સ, બાદર નિગોદ પયપ્તા અસંe, ભાદર પૃથ્વી-અ-વાયુ-અપયર્તિા અનકમે અરાખ્યાતગણી, ભાદર વન અપયદ્ધિા અનંતગણ, બાદર અપાતા વિશેષાધિક છે.
ભગવન્! ભાદર પર્યતા એવા ભાદર, બાદર પૃથવી-અપ-ઉ-વાયુ, પ્રત્યેક શરીર ભાદર વન , બાદર નિગોદ, બાદર ત્રસકાયિક એ બધાં પાતામાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં ભાદર તેઉકાયિક પર્યાપ્ત છે, ભાદર ત્રસ પતા અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર ભાદર વન પ્રયતા અસંખ્યાતપણાં, બાદર નિગોદ પસતા અસંખ્યાતપણાં, ભાદર છવી-અyવાયુ પ્રયતા અનુક્રમે અસખ્યાતગણ, બાદર વન પયક્તિા અનંતગણા, બાદર પયપ્તા વિશેષાધિક છે.
ભગવાન ! ભાદર પચતા-અપયતામાં કોણ કોનાથી ? સૌથી થોડાં બાદર પથતિા, બાદર અપાતા અસંખ્યાતપણાં.
ભગવદ્ ! ભાદર પયતા-પિતા પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા ભાદર પૃdી છે, અપયક્તિા બાદર પૃથવી અસંખ્યાત ગણા છે. આવા જ અલાવા પતિ-અપિયક્તિા ભાદર
પુ, તેf, વાયુ, વનસ્પતિ માં તથા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક, ભાદર નિગોદ, બાદર કસ કાયિકોમાં જાણવા. બધે જ પર્યાપ્તાથી અસંખ્યાતગણl અપયતા છે.
ભગવન્! આ ભાદર, ભાદર એવા પૃથ્વી, વાવવ વનસ્પતિ પ્રત્યેક
Page #74
--------------------------------------------------------------------------
________________
૩/-/૪/૨૬૫
૧૩૩
૧૩૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પર્યાપ્તા વિશેષાધિક છે.
હવે પર્યાપ્તા-અપયક્તિા બાદરાદિ પ્રત્યેક જીવોનું અલાબહવ - અહીં કૈક બાદર પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાતા બાદર અપયર્તિા ઉત્પન્ન થાય છે. * * * * • બાદર જીવોની અપેક્ષાએ સર્વ સ્થળે પર્યાપ્તાથી અપયક્તિા અસંખ્યાતપણાં કહેવા
-
X
શરીર ભાદર વન, ભાદર નિગોદ, ભાદર ત્રસકાયિક પતિ-પતિામાં કોણ કોનાથી અ૨, બહુ તુલ્ય, વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડાં બાદર તેઉકાયિક પતિા, બાદર બસ પર અસંખ્યાતપણાં, ભાદર બસ આપતા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર માદર વન પયતા અસંe, ભાદર નિગોદ પયા/તા સંe, ભાદર પૃથ્વી અપ વાયુ પતિા અનુક્રમે અસંખ્યાતગણાં, બાદર તેઉ અપર્યાપ્તા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર ભાદરવન અપતિા અસંખ્યાતપણાં, બદિર નિગોદમૃPવી-અ-વાયુ, અપયક્તિા અસંખ્યાતગણ, ભાદર વન પર્યતા અનંતગણ, ભાદરવન અપયક્તિા અસંખ્યાતગણાં, ભાદર આપતા વિશેષા બાદરા વિરોષle.
• વિવેચન-૨૬૫ -
સૌથી થોડાં બાદર કસકાયિકો છે, કેમકે બેઈન્દ્રિયાદિ જ બાદર બસ છે. તેથી બાદર તેઉકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં છે. કેમકે તેઓનું સ્થાન અસંખ્યાતગણું છે અને બાદર તેઉ તો મનુષ્યોગમાં જ હોય છે • x • x " અને બાદર વનસ્પતિ ત્રણે લોકમાં ભવનાદિમાં હોય છે. * * * * - એ રીતે ક્ષેત્રના અસંખ્યાતપણાથી તેઉકાય કરતાં અસંખ્યાતપણાં કહ્યા છે. પ્રત્યેક શરીર બાદર વન થી ભાદર નિગોદો અસંખ્યાતપણાં છે, કેમકે બાદર નિગોદની અત્યંત સૂક્ષ્મ અવગાહના છે. તે પાણીમાં સર્વત્ર હોય છે. તે બાદર અનંતકાયિક છે. તેથી બાદર પૃથ્વીકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે આઠે પૃથ્વી, ભવન, વિમાન, પર્વતાદિમાં હોય છે. તેથી અસંખ્યાતપણાં બાદર કાયિકો છે. કેમકે સમુદ્રમાં ઘણું જ પાણી છે. તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે પોલાણમાં બધે વાયુ સંભવે છે. તેથી બાદર વનસ્પતિકાયિક અનંત ગણા છે, કેમકે દરેક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે. એ રીતે પ્રથમ અલાબકુત્વ કહ્યું.
હવે બાદશદિ અપયતાનું બીજું અસાબદુત્વ - સૌથી થોડા અપર્યાપ્તા બાદર બરકાયિકો છે, તેથી પિયMિા બાદ તેઉ અસંખ્યાતપણાં છે, કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એ રીતે પૂર્વોક્ત ક્રમથી અાબહત્વ જાણવું.
( ધે પર્યાપ્તા બાદરાદિનું ત્રીજું અલાબહત્વ - સૌથી થોડાં પMિા બાદર તેઉકાયિકો છે. •x • x • તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતપણાં છે. - x • x • તેથી પર્યાપ્તા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં છે. • * * * * * * તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગણાં છે, કેમકે સૂક્ષ્મ અવગાહનાવાળા છે, અને બધાં જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી પર્યાપ્તા બાદર પૃથ્વી અસંખ્યાતપણાં છે. - x - પર્યાપ્તા બાદર વાયુ અસંખ્યાતગણાં છે. * * * x • તેથી બાદર વનસ્પતિ પતિા અનંતગણાં છે - x • તેથી સામાન્ય બાદર
હવે પર્યાપ્તા-પર્યાપ્તા બાદરાદિ, સામુદાયિક અ૫ બહુવ કહે છે - સૌથી થોડાં બાદ તેઉકાયિકો છે. તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગણાં છે. તેથી અપર્યાપ્તા બાદર ત્રસકાયિક અસંખ્યાતગણાં છેઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. • x • પર્યાપ્ત બાદ વાયુ થી અપર્યાપ્તા બાદર તેઉ અસંખ્યાતગણાં છે. * * * તેનાથી અપયતા પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં . તેથી અપર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતપણાં છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. • x • અપર્યાપ્તા બાદર વાયુ થી પયર્તિા બાદર વનસ્પતિકાયિકો અનંતગણાં છે, કેમકે બાદર એકેક નિગોદમાં અનંત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે પર્યાપ્યા બાદ તેઉકાયિકાદિનો તેમાં સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્ત બોદર વનસ્પતિકાયિક અસંખ્યાતપણાં છે -x• તેથી સામાન્ય બાદર પિયક્તિા વિશેષાધિક છે. કેમકે અપયક્તિા બાદ તેઉકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણ રહિત બાદર જીવો વિશેષાધિક છે.
બાદરાશ્રિત સૂત્રો કહ્યા. હવે સૂમ બાદર સમુદાયગત પંચ સૂની કહેવાની ઈચ્છાવાળા પહેલાં ઔધિક સૂક્ષ્મ-Mાદર સૂત્ર કહે છે–
• સૂત્ર-૨૬૬ :
ભગવાન ! આ સૂમો, સૂક્ષ્મ એવા પૃની-અ-ઉ-વાયુ-વનસ્પતિ-નિગોદ, ભાદર, ભાદર પૃથવી-અy-dઉ-વાયુ-વનસ્પતિ, પ્રત્યેક શરીરી બાદર વન, ભાદર નિગોદો, ભાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય, વિશેષ છે ?
ગૌતમા સૌથી થોડાં ભાદર ત્રસકાયિકો છે. ભાદર તેઉ અસંખ્યાતગણાં છે, પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાત, બાદર નિગોદો અસંખ્યાતા, ભાદર પૃથવી-અy-વાયુ ક્રમશઃ અસંખ્યાતા, સૂક્ષ્મ તે અસંખ્યાતા, સૂક્ષ્મ પૃથ્વી
-વાયક્રમશઃ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતા, ભાદર વન અનંતગણાં, ભાદર વિશેષાધિક, સૂક્ષ્મ વન અસંખ્યાતા, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે..
ભગવન / અપર્યાપ્તા એવા સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃની યાવત્ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ, બાદર, બાદર પૃથ્વી યાવત વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીર ભાદર વન બાદર નિગોદ, ભાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અભ, બહુ, તુલ્ય કે વિશેષ છે
ગૌતમ ! સૌથી થોડાં અપચતા બાદ ત્રસકાયિકો છે, અપચર્તિા ભાદર
Page #75
--------------------------------------------------------------------------
________________
B/-/૪/૨૬૬
૧૩૫ તેઉ અસંખ્યાતા, અપયર્તિા પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાતા, અપર્યાપ્તા બાદ નિગોદો અસંખ્યાતા, અપયરતા ભાદર પૃdી-અ-લાયુ, ક્રમશ: અસંખ્યાતા, અપયક્તિા સૂમ તેઉ અસંખ્યાતપણાં, અપયતિ સુખ પૃથવી-અ-વાયુ ક્રમશઃ વિશેષાધિક, પિતા સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતા, પિયપિતા ભાદર વન અનંતગણા, ચપચતા ભાદર વિશેષાધિક, અપયતા સૂમ વનસ્પતિ અસંખ્યાતા, પર્યાપ્ત સૂક્ષ્મો વિશેષ છે.
ભગવદ્ ! પર્યાપ્તા-સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃની યાવતું વનસ્પતિકાયિક, સૂમ નિગોદ પયપ્તા-ભાદર ભાદર પૃટની ચાવતુ વન પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક, ભાદર નિગોદ, ભાદર ત્રસકાયિક, એ બધાં પતિામાં કોણ કોનાથી અલા, બહુ તુલ્ય, વિશેષ છે?
ગૌતમ! સૌથી થોડાં પર્યાપ્તા ભાદર તેઉકાયિકો છે, પચતા ભાદર કસકાયિક અસંખ્યાતગણા, પયતા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગા, પતા ભાદર નિગોદ અસંખ્યાતગણા, પચતા ભાદર પૃથ્વી
-વાયુe ક્રમશ: અસંખ્યાતણા, યતા સૂમ તેઉકાયિક અસંખ્યાતગણા, પસતા સૂમ પૃથ્વી અપૂ વાયુ અનુક્રમે વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ પયતા અસંખ્યાતગણ, પર્યાપ્તા ભાદર વનસ્પતિકાયિક અનંત ગણા, રાયતા ભાદર વિશેષાધિક, પચતા સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાત-ગણાં, પMિા વિશેષાધિક છે.
ભગવાન ! પતા-અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદમાં કોણ કોનાથી , બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં બાદ પયતા છે, બાદર અપયર્તિા અસંખ્યાતગણો. અપર્યાપ્તા સૂક્ષ્મ અસંખ્યાતગણાં, પયક્તિા સૂમ સંખ્યાતપણાં.
ભગવાન ! આ સૂક્ષ્મ પૃedી અને બાદર પૃથ્વી માં પતિ-અષયતિામાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં પતા બાદર પૃની છે, આપતા ભાદર પૃવીઅસંખ્યાતા, પિયક્તિા સૂમ પૃથ્વી અસંખ્યાતા, પતા સૂક્ષ્મ પૃdી સંખ્યાતા. • • • એ પ્રમાણે પર્યાપ્તા-પતા સૂક્ષ્મ અને ભાદર અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ સંબંધી સૂત્રો જણા. આ બધામાં ભાદર પર્યાપ્તાથી ભાદર અપાતા અસંખ્યાતગણા, તેથી સૂક્ષ્મ અરયતા અસંખ્યાતગણાસૂક્ષ્મ પયfપ્તા સંખ્યાતા છે..
ભગવદ્ ! આ સૂમ, સૂક્ષ્મ પૃની ચાવતુ વન, સૂક્ષ્મ નિગોદ, ભાદર, પૃથ્વી યાવતુ વનસ્પતિકાય, પ્રત્યેક શરીર બાદ વનસ્પતિકાય, બાદર નિગોદ, ભાદર ત્રસકાયિક પર્યાપ્તા-અપક્ષતામાં કોણ કોનાથી અલ્પ આદિ છે ?
ગૌતમ / સૌથી થોડાં પ્રયતા ભાદર તેઉકાયિકો છે. પતિા ભાદર કસકાયિક અસંખ્યાતગ, અપાતા ભાદર બસ અસંખ્યાતગણ, પયક્તિા
૧૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાતા, પર્યાપ્તા બાદ નિગોદ અસંe, પયક્તિા ભાદર પૃથવી વાયુe અનુક્રમે અસંખ્યાતગણ, અપય/તા ભાદર તેfo અસંખ્યાતપણાં, અપયતા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિ અસંખ્યાતગણાં, અપયક્તિા ભાદર નિગોદ અસંખ્યાતગણાં, અપતિા ભાદર પૃથ્વી અ• વાયુ અનુક્રમે અસંખ્યાતગણ, અપયતા સૂક્ષ્મ તે અસંખ્યાતગણા, અપયક્તિા સૂક્ષ્મ પૃથ્વી અપ વાયુ અનુક્રમે વિશેષાધિક, પતિ સૂક્ષ્મ તેઉ અસંખ્યાતણા, પયતા સૂક્ષ્મ પૃની અણ વાયુe અનુક્રમે વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ આપતા સંખ્યાલગણાં, સૂક્ષ્મ નિગોદ પયાિ સંતગણાં, પયક્તિા બાદર વનસ્પતિ અનંતગણ, પર્યાપ્તા બાદ વિશેષાધિક, અપચતા ભાદર વન અસંખ્યાતપણાં, અપયક્તિા ભાદર વિશેષાધિક, ભાદર વિશેષાધિક, પિયક્તિા સૂમ વન અસંખ્યાતપણાં, અપર્યાપ્તા સુક્ષ્મ વિશેષાધિક, પચતા સુક્ષ્મ વન સંખ્યાલગણાં, સૂક્ષ્મ પર્યાપ્તા વિરોષ, સૂક્ષ્મ વિરોષ.
• વિવેચન-૨૬૬ :
બાદર સંબંધી અા બહુત્વનો વિચાર બાદરના પાંચ સૂત્રમાંના પ્રથમ સૂણવત્ બાદર વાયુકાય પદ સુધી જાણવો. પછી સૂક્ષ્મ સંબંધે અપબહુવ પણ સૂમના પાંચ સૂગોમાં જે પહેલું સૂત્ર છે, તેની માફક સૂક્ષ્મ નિગોદ સુધી જાણવું. પછી બાદર વનસ્પતિકાયિક અનંતગણાં છે કેમકે એકૈક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેથી બાદર જીવો વિશેષાધિક છે. કેમકે તેમાં બાદર તેઉ સમાવેશ થાય છે. તેથી સૂક્ષ્મ વન અસંખ્યાતપણાં છે, કેમકે બાદર નિગોદથી સૂમ નિગોદો અસંખ્યાતગણી છે. તેથી સામાન્ય સૂમો વિશેષાધિક છે. • x - એમ પ્રથમ અલાબદુત્વ કહ્યું.
હવે સૂફમાદિ પર્યાપ્તિાનું બીજું અલાબદુત્વ - સૌથી થોડા અપયતા બાદર બસમાયિકો છે, તેથી અપયક્તિા બાદર તેઉ બાદર પ્રત્યેક વન, બાદર નિગોદ, બાદર પૃથ્વી-અ-વાયુ અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે. અહીં અલાબહત્વ વિયાર બાદ સંબંધી બીજા પિયત સૂત્રવત્ કરવો. પર્યાપ્ત બાદર વાયુ અપર્યાપ્ત સૂમ તેઉ અસંખ્યાતપણાં છે. • x - તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી અપ વાયુ સૂમ નિગોદ અનુક્રમે અસંખ્યાતગણાં છે. અહીં સૂમના પાંચ સૂત્રોમાં બીજા સૂકવતું અલાબદુત્વ છે.
અપાતા સૂમ નિગોદથી બાદર વન અનંતગણાં છે, કેમકે એકૈક બાદમાં અનંતજીવો છે. તેથી અપર્યાપ્તા સામાન્ય બાદર વિશેષાધિક છે. • x • તેથી સૂક્ષ્મ વન અપયર્તિા અસંખ્યાત ગણાં છે. અપયપ્તિ બાદર નિગોદથી અપતિ સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગણાં છે, તેથી સામાન્ય સૂક્ષ્મ પિયક્તિા વિશેષાધિક છે
હવે સૂક્ષ્માદિ પયપ્તિાનું ત્રીજું અઘબહુત્વ - સૌથી થોડાં પયપ્તા બાદર તેઉકાયિકો છે. તેથી બાદર ત્રસકાયિક, બાદર પ્રત્યેક વન, બાદર નિગોદ, બાદર પૃથ્વી-ચાવાયુ અનુક્રમે અસંખ્યાતપણાં છે. અહીં બાદરના પાંચ સૂત્રોમાંના
Page #76
--------------------------------------------------------------------------
________________
B/-/૪/૨૬૬
૧૩૩
૧૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ સૂમ વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં છે. કેમકે બાદર નિગોદ કરતાં સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણાં છે. તેનાથી સામાન્ય સૂટમ અપર્યાપ્તા વિશેષાધિક છે. • x • તેથી પર્યાપ્તા સૂમ વન સંખ્યાતપણાં છે. કેમકે તેના પિતાથી પર્યાપ્તા સંખ્યાત ગણાં છે. • x• તેથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. •x • x • એમ સૂમબાદરનું સામુદાયિક અલાબદુત્વ કહ્યું.
છે પદ-૩, દ્વાર-૫-“યોગદ્વાર" – X - X - X - X - X
છે –
બીજા પતિ સૂગવત્ વિચારવું. પયત બાદર વાયુ થી પતિ સૂક્ષ્મ તેઉ અસંખ્યાતપણાં છે. * * * * તેથી પયક્તિા સૂમ પૃથ્વી-ચા-વાયુ અનુક્રમે વિશેષાધિક છે. પર્યાપ્તા સૂમ વાયુ થી પર્યાપ્તા સૂમ નિગોદો અસંખ્યાતપણાં છે. કેમકે એકૈક ગોળામાં ઘણાં હોય છે. તેથી પયતા બાદર વનસ્પતિ અનંતગણાં છે, “x- તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. - x• તેથી પર્યાપ્તા સૂક્ષમ વન અસંખ્યાતગણાં છે • x • તેથી સામાન્ય સૂમ પર્યાપ્તા વિશેષાધિક છે. એમ ત્રીજું અલાબહુવે કહ્યું.
પતિ-અપયર્તિા સૂમ બાદરદિ પ્રત્યેકનું પૃથ-પૃથક્ અલબહુ - સૌથી થોડાં બાદર પયતા છે, કેમકે તે પરિમિત ક્ષેત્રમાં રહે છે, તેથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે, - x • તેથી સૂક્ષ્મ અપયક્તિા અસંખ્યાતગણા છે, કેમકે સર્વલોક વ્યાપી હોવાથી તેમનું ફોત્ર અસંખ્યાતગણું છે, તેથી સૂમ પર્યાપ્તા સંખ્યાલગણાં છે • x • એમ ચોયું અલબહુત કહ્યું.
હવે પયર્તિા-અપયક્તિા સૂમ, સૂક્ષ્મપૃથ્વીકાયાદિ અને બાદર, બાદર પૃથ્વીકાયાદિનું સામુદાયિક પાંચમું અાબહત્વ કહે છે - સૌથી થોડાં પયક્તિા બાદર તેઉકાયિકો છે * * તેવી પદ્ધિા બાદર ત્રસકાયિકો અસંખ્યાતપણાં છે - X - X- તેથી પતિ પ્રત્યેક બાદર વન બાદર નિગોદ, બાદર પૃથ્વી અાપુ, વાય અનુક્રમે અસંખ્યાતપણાં છે * * તેથી બાદર અપયતા તેઉ. અસંખ્યાતપણાં છે, કેમકે તે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તેથી અપર્યાપ્તા પ્રત્યેક શરીર બાબર વન બાદર નિગોદ, બાદર પૃથ્વી, અપૂ, વાયુ અનુક્રમે અસંખ્યાતગણાં છે. અપર્યાપ્યા બાદ વાયુ થી અપયપ્તિા સૂમ તેઉ અસંખ્યાતગણા છે. તેથી અપર્યાપ્તા સૂમ પૃથ્વી, અપુ, વાયુ અનુક્રમે વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા સૂમ તેઉ સંખ્યાલગણાં છે, કેમકે સૂક્ષ્મ જીવોમાં પિયક્તિા કરતાં પયપ્તા સામાન્ય રીતે સંખ્યાતપણાં છે. તેથી પચતા સુક્ષમ પૃથ્વી, અપ, વાયુ અનુક્રમે વિશેષાધિક છે. તેથી અપતિ સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતપણાં છે, - X - તેથી પર્યાપ્તા સૂમ નિગોદો સંખ્યાતપણાં છે, કેમકે સમમાં અપયક્તિા કરતાં પયર્તિા સામાન્ય રીતે સંખ્યાતપણાં હોય છે.
જો કે આ બધાં બાદર પતા તેઉકાયિકથી પર્યાપ્તા સૂમ નિગોદ સુધીના પદાર્થો અન્યત્ર સામાન્યથી અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કહ્યા છે. તો પણ અસંખ્યાતા અસંખ્યાતા ભેદો હોવાથી અહીં આ અસંખ્યાતા-વિશેષ-સંપાતા આદિ જે કહેલ છે, તે વિદ્ધ ન સમજવા. પયતા સૂક્ષ્મ નિગોદોથી પયMિા બાદર વન અનંતગણો છે, કેમકે એક બાદરનિગોદમાં અનંત જીવો છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે - x અપયક્તિા બાદર વન તેથી અસંખ્યાતગણાં છે, કેમકે તેના એકૈક પર્યતાને આશ્રીને અપર્યાપ્તાની ઉત્પત્તિ થાય છે. - X - તેથી સામાન્ય બાદર વિશેષાધિક છે. કેમકે તેમાં પયપિતાનો પણ સમાવેશ થાય છે. તેથી અપતિના
• સૂત્ર-૨૬૭ :
ભગવાન ! આ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગીમાં કોણ કોનાથી આ૫, બહ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમાં સૌથી થોડા જીવો મનોયોગી છે, વચનયોગી અસંખ્યાતe અયોગી અનંતગણ, કાયયોગી અનંતગણા, સયોગી વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૭ :
સૌથી થોડાં મનોયોગી છે, કેમકે સંજ્ઞી પર્યાપ્તા જ મનોયોગવાળા છે, વચનયોગી અસં કેમકે બેઈન્દ્રિયાદિ વચનયોગી છે તેથી અયોગી અનંતગણો છે કેમકે સિદ્ધો અનંતા છે. કાયયોગી અનંતગણા, કેમકે વનસ્પતિકાયિકો અનંત છે. * * * * * તેથી સામાન્ય સયોગી વિશેષાધિક છે. કેમકે તેમાં વાયોગી આદિ છે.
છે પદ-૩-દ્વા-૬-“વેદદ્વાર” છે. - X - X - X - X - X -
• સૂત્ર-૨૬૮ :
ભગવાન ! જીવો સવેદી, પ્રીવેદી, પરવેદી, નપુંસક વેદ, વેદીમાં કોણ કોનાથી અભ, આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં જીવો પરવેદી છે, સ્ત્રીવેદી સંખ્યાતપણાં, અવેદી અનંતગા, નપુંસકવેદી અનંતગણ, સવેદી વિશેષાધિક છે.
• વિવેચન-૨૬૮ :
હવે વેદદ્વાર - સૌથી થોડાં પુરુષવેદી, કેમકે સંજ્ઞીમાં જ તિર્યચ, મનુષ્યોમાં તથા દેવોને પુરુષવેદ છે. સ્ત્રીવેદી સંખ્યાલગણાં કેમકે – તિર્યચોથી તિર્યચી ત્રણ ગણી અને ત્રણ અધિક છે. મનુષ્યોથી માનુષી સ્ત્રી ૨૩ ગણી અને ૨૭ અધિક છે. દેવોથી દેવી 3-ગણી અને ઉર-અધિક છે. - x - x • તેથી અવેદી અનંતગણાં છે કેમકે સિદ્ધો અનંત છે. તેથી નપુંસકવેદી અનંતગણા છે, કેમકે સિદ્ધોથી વનસ્પતિ અનંતગણાં છે. તેથી સામાન્ય સવેદી વિશેષ છે કેમકે તેમાં સ્ત્રી વેદી, પુરુષ વેદીનો સમાવેશ થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
3-1/ર૬૯
૧૩૯
૧૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે પદ-૩, દ્વાર-૭ “કપાય”
&
• સૂત્ર-૨૬૯ -
ભગવન! આ સકષાયી, ક્રોધ-માન-માયા-લોભ કષાયી, કષાયીમાં કોણ-કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કષાયી છે, માનકષાયી અનંતગણા, ક્રોધ-માયા-લોભ કષાયી અનુક્રમે વિશેષાધિક, સકવાયી વિશેષાધિક છે..
વિવેચન-૨૬૯ :
સૌથી થોડાં અકષાયી છે, કેમકે સિદ્ધો અને કેટલાંક મનુષ્યો અકષાયી છે. તેનાથી માનકષાય પરિણામી અનંતગણા છે. કેમકે છ એ જીવનિકાયમાં માનકષાયના પરિણામ હોય, ક્રોધ, માયા, લોભ કષાય પરિણામી અનુક્રમે વિશેષાધિક છે કેમકે માનકષાય પરિણામના કાળની અપેક્ષાએ ક્રોધાદિ કષાયના પરિણામનો કાળ અનુક્રમે વિશેષાધિક છે. લોભકષાયીથી સકષાયી વિશેષાધિક છે, કેમકે તેમાં માનાદિ કષાયનો સમાવેશ થાય છે. અહીં સાવિ - “કષાયોદય સહિત” એવો અર્થ છે. અર્થાત વિપાકાવસ્થા પ્રાપ્ત પોતાના ઉદયને પ્રદર્શિત કરતા કર્મ પરમાણુ, કેમકે તેવા પ્રકારના કર્મ પરમાણુ જેમને હોય ત્યારે જીવને અવશ્ય કપાયોદય હોય.
છે પદ-૩, દ્વાર-૮-'લેશ્યા' છે
ઈશાન દેવો પણ તેજોવૈશ્યી છે, તો અસંખ્યાતપણાં કેમ નહીં? (સમાધાન) તમારી શંકા અયુક્ત છે. કેમકે વેશ્યાપદમાં આ વિષયે સ્પષ્ટીકરણ આવશે * * * * * * *
સૂનનું તાત્પર્ય એ છે કે - પાલેશ્ય દેવોની અપેક્ષાએ જોલેશ્યી દેવોને જ વિચારાય તો અસંખ્યાતપણાં થાય, પણ પાલેશ્યીમાં તિર્યચો પણ હોવાથી સંખ્યાતગણાં છે.
તેમનાથી અલેશ્યી જીવો અનંતગણાં છે, કેમકે સિદ્ધો અનંત છે, તેથી કાપોતલેયી અનંતગણા છે કેમકે વનસ્પતિ ને કાપોતલેશ્યા સંભવે છે. તેનાથી નીલલેી વિશેષાધિક છે, કેમકે ઘણાં જીવોને તે સંભવે છે. તેથી કૃષ્ણલેશ્વી વિશેષાધિક છે. તેનાથી સામાન્ય લેશ્યી જીવો વિશેષાધિક છે - ૪ -
છે પદ-૩, દ્વાર-૯ “સમ્યકત્વ” છે
• સૂત્ર-૨૭૧ :
ભગવાન ! આ સમ્યક્ર-મિથ્યા-મિશ્ર દષ્ટિમાં કોણ કોનાથી અથo દિ છે ? ગૌતમ સૌથી થોડાં સમ્યક્ મિથ્યાર્દષ્ટિ છે, સમયર્દષ્ટિ અનંતગણ, મિશ્રાદષ્ટિ અનંતગણાં છે.
• વિવેચન-૨૭૧ :
સૌથી થોડાં સમ્યક્ મિથ્યાદેષ્ટિ છે, કેમકે તે પરિણામ કાળ અંતમુહૂર્ત પ્રમાણ છે. પૃચ્છા સમયે થોડાં જ પ્રાપ્ત થાય છે. તેનાથી સગર્દષ્ટિ અનંતગણો છે, કેમકે સિદ્ધો અનંત છે. તેથી મિથ્યાદેષ્ટિ અનંતગણાં છે, કેમકે વનસ્પતિકાયિકો અનંત છે.
છે પદ-૩, દ્વા-૧૦, “જ્ઞાન” છે
સૂત્ર-૨૩૦ :
ભગવન્! આ સલેચી, કૃષ્ણ-નીલ-કાપોત-dઉ-પા-શુકલ લેચી, અલેચીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો શુક્લવેચી છે, પાલેયી સંખ્યાતના, તેજલેશ્યી સંખ્યાલગણાં, અવેસ્ત્રી અનંતગણા, કાપોદલેરથી અનંતગણા, નીલ-કૃષ્ણ-સએશયી અનુક્રમે વિશેષાધિક છે.
• વિવેચન-૨૩૦ :
સૌથી થોડાં શુકલતેશ્યા, કેમકે લાંતકથી અનુત્તર સુધી વૈમાનિકોમાં, કેટલાંક ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષાયુવાળા મનુષ્યોમાં, સંખ્યાતા વર્ષાયુવાળા કેટલાંક તિરંગોમાં શુક્લલેશ્યા સંભવે છે, તેથી પડાલેશ્યી સંખ્યાલગણાં, કેમકે તે સનકુમારથી બ્રાહાલોક કલાવાસીમાં તથા ઘણાં જ ગર્ભજ કર્મભૂમિજ સંખ્યાતા વર્ષાયુ મનુષ્ય આદિ - માં હોય છે - x - તેથી તેજલેશ્ય સંખ્યાતપણાં છે, કેમકે સૌધર્મ, ઈશાન,
જ્યોતિક, કેટલાંક ભવનપતિ, વ્યંતર, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો અને બાદર પતા એકેન્દ્રિયોમાં તેજલેશ્યા હોય છે.
પ્રશ્ન- પાલેશ્લીથી તેજોલેસ્પી અસંખ્યાતગણાં કેમ ન હોય ? કેમકે જ્યોતિકો ભવનવાસીથી અસંખ્યાતપણાં છે. • x • જયોતિકો બધાં તેજોલેશ્યી છે, સૌધર્મ
• સૂત્ર-૨૩૨ -
ભગવન! આભિનિબોધિક-કૃત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાનીઓમાં કોણ કોનાણી આભ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં જીવો મનઃપવાની, અવધિજ્ઞાની અસંખ્યાતગણાં, અભિનિ અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષ, કેવલી અનંતe
ભગવાન ! આ મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિલંગ જ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો વિલંગાની, મતિ-બુત અડાની બંને તુલ્ય અને અનંતગણા.
ભગવાન ! આ અભિનિભોધિક ચાવત કેવળજ્ઞાની અને મતિજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો મન:પર્યવફાની, અવધિ અસંખ્યામણાં, અભિનિ અને ચુત બને તુલ્ય અને વિશેષાધિક, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણાં, કેવલજ્ઞાની અનંતગણd, મતિજ્ઞાની-ચુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણાં છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૩/-/૧૦/૨૦૨
૧૪૧
વિવેચન-૨૭૨ :
સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની, કેમકે સંયતોને જ મનઃપર્યવજ્ઞાન સંભવે છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગણાં, કેમકે તે જ્ઞાન ચારે ગતિમાં સંભવે છે. તેનાથી
આભિનિ શ્રુત વિશેષાધિક, કેમકે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યોમાં કેટલાંકને આ જ્ઞાનો સંભવે છે, સ્વસ્થાને બંને તુલ્ય છે, કેવલજ્ઞાની તેમનાથી અનંતગણાં છે.
જ્ઞાની કહ્યા, હવે અજ્ઞાનીનું અાબહુત્વ - સૌથી થોડાં વિભંગજ્ઞાની, કેમકે કેટલાંક ચારે ગતિનાને વિભંગજ્ઞાન હોય છે. તેનાથી મતિ અને શ્રુત અજ્ઞાની
અનંતગણાં કેમકે વનસ્પતિને પણ આ અજ્ઞાન સંભવે છે. તે બંને સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે.
હવે જ્ઞાની-અજ્ઞાની બંનેનું સામુદાયિક અાબહુત્વ સૌથી થોડાં મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગણાં, તેનાથી આધના બે જ્ઞાની વિશેષાધિક - ૪ - તેનાથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણાં કેમકે દેવ-નારકગતિમાં સમ્યથી મિથ્યાર્દષ્ટિ અસંખ્યાતગણાં છે, - x - તેનાથી કેવળજ્ઞાની અનંત ગણાં કેમકે સિદ્ધો અનંત છે, તેનાથી મતિ-શ્રુત અજ્ઞાની અનંતગણાં, કેમકે વનસ્પતિ અનંત છે. - ૪ - જ્ઞાન દ્વાર પૂરું થયું.
. પદ-૩, દ્વાર-૧૧-‘દર્શન'' Ð
• સૂત્ર-૨૭૩ -
ભગવન્ ! આ ચક્ષુ-અચક્ષુ-અવધિ-કેવલદર્શનીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં અવધિદર્શની છે, ચક્ષુદર્શની અસંખ્યાતગણાં, કેવલદર્શની અનંત અચક્ષુદર્શની અનંત
• વિવેચન-૨૭૩ :
સૌથી થોડાં અવધિદર્શની છે. કેટલાંક દેવ, નાસ્કી, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને તે હોય છે, તેનાથી ચક્ષુદર્શનીઓ અસંખ્યાતગણાં, કેમકે બધાં દેવ, નાકી, ગર્ભજ મનુષ્યો, સંજ્ઞી તિર્યંચ પંચે અસંજ્ઞી તિર્યંચ પંચે ચઉરિન્દ્રિયોને ચક્ષુર્દર્શન હોય. તેનાથી કેવળદર્શની અનંતગણા, તેનાથી ચક્ષુર્દર્શની અનંતગણા કેમકે વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનંતગણાં છે.
પદ-૩, દ્વાર-૧૨-“સંયત” છે
• સૂત્ર-૨૭૪ :
ભગવન્ ! આ સંત, અસંયત, સંચતાંયત અને નોસંયતનોઅસંયતનોસંચતાસંયતમાં કોણ કોનાથી અલ્પ છે? ગૌતમ ! સૌથી થોડાં જીવો સંયત, સંચતાસંયત અસંખ્યાતગણાં, નોસંયતનોઅસંયતનોસંયતાસંયત અનંત અસંયત અનંત છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
• વિવેચન-૨૭૪ :
સૌથી થોડાં સંયતો, કેમકે ઉત્કૃષ્ટથી હજાર ક્રોડ પૃથકત્વ પ્રમાણ હોય છે. - ૪ - તેનાથી સંચતાસંયત-દેશવિરતિ અસંખ્યાતા છે કેમકે તિર્યંચ પંચેમાં અસંખ્યાતોને દેશવિરતિ સંભવે છે. તેનાથી નોસંચતા અનંતગણાં છે, કેમકે તેવા સિદ્ધો હોય છે. તેનાથી અસંયતો અનંતગણાં છે, વનસ્પતિ અનંત છે.
દ્વાર-૩, પદ-૧૩-‘ઉપયોગ” છે
૧૪૨
સૂત્ર-૨૭૫ ઃ
ભગવન્ ! આ સાકારોપયુક્ત, અનાકારોપયુતોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો અનાકારોપયુક્ત છે, સાકારોપયુત જીવો સંખ્યાતગણાં છે.
• વિવેચન-૨૭૫ :
અનાકારોપયુક્ત કાળ સૌથી થોડો છે, સાકારોપયુક્ત કાળ સંખ્યાતગણો છે, તેથી અનાકારોપયુક્ત સૌથી થોડાં કહ્યા ઈત્યાદિ. દ્વાર-૩-પદ-૧૪ “આહાર”
• સૂત્ર-૨૭૬ :
ભગવન્ ! આ હાક - નાહારકમાં કોણ કોનાથી ? સૌથી થોડાં જીવો નાહારક છે, આહારકો અસંખ્યાતગણાં છે.
• વિવેચન-૨૭૬ :
સૌથી થોડાં અનાહાસ્ક છે, કેમકે વિગ્રહગતિ આદિમાં જ અનાહારકત્વ છે. કહે છે – કેવલી, સમુહત, અયોગી, સિદ્ધો અણાહારક છે, બાકીના આહારક છે. આહારકો અસંખ્યાતગણાં છે. [પ્રશ્ન વનસ્પતિકાયિકો સિદ્ધોથી અનંત છે, તેઓ
આહારકપણે છે, તો અનંત કેમ ન કહ્યા ? તે અયુક્ત છે, સૂક્ષ્મનિગોદ અસંખ્યાતા
છે - ૪ - તે સર્વકાળે વિગ્રહમાં હોય છે, તેથી અનાહાસ્કો અતિ-ઘણાં છે. - x - તેનાથી આહારકો અસંખ્યાતગણાં છે, અનંતગણાં નથી.
પદ-૩-દ્વાર-૧૫ થી ૨૦ છે
સૂત્ર-૨૭૭ થી ૨૮૨ [છ દ્વારો અનુક્રમે] :
[૨૭૭-દ્વાર-૧૫] ભગવન્ ! ભાષક અને અભાષક જીવોમાં કોણ કોનાથી ? ભાષક સૌથી થોડાં, અભાષકો અનંતગણાં છે.
[૨૭૮-દ્વાર-૧૬] ભગવન્ ! આ પરીત, અપરીત, નોપરીતનોઅપરીત જીવોમાં કોણ કોનાથી ? સૌથી થોડાં પરીત, નોપત્તિનોઅપત્તિ અનંતગણાં, અપરીત અનંતગણાં છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૧ ચુક્તાનંત પરિણામવાળા છે. નોભવસિદ્ધિકનો ભવસિદ્ધિકો અનંતગણો છે કેમકે તે સિદ્ધો છે. •x• તેથી ભવસિદ્ધિક અતિ ભવ્ય અનંતગણો છે. ભવ્યો નિગોદના અનંતભાગ છે
છે પદ-૩, દ્વાર-૨૧, “અસ્તિકાય છે.
-૧૫ થી ૨૦,૨૭૭ થી ૨૮૨
૧૪૩ (ર૭૯-દ્વાર-૧૭] ભગવન્! પતિ , અપયક્તિા અને નોપયક્તિાનોઆપયતમાં કોણ કોનાથીe ? સૌથી થોડાં નોપયતાનોઅપયતા છે, અપયતા અનંતગણાં, પયક્તિા સંખ્યtતમeli.
(ર૮૦-ek-૧૮) ભગવાન ! સૂક્ષ્મ, ભાદર, નોસૂમનોભાદર જીવોમાં કોણ કોનાણી સૌથી થોડા નોસૂમનોભાદર જીવો છે, ભાદરો અનંતગણો છે, સૂમો અસંખ્યાતગણાં છે.
રિ૮૧-૮-૧૯] ભાવના આ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંસીનોસંજ્ઞા જીવોમાં કોણ કોનાથી? ગૌતમ ! સૌથી થોડાં જીવો સંજ્ઞી છે, નોસંજ્ઞીનોસંજ્ઞી અનંતગણા, અસંજ્ઞી અનંતગણાં.
[૨૮ર-દ્વાર-ર૦] ભગવન ! આ ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, નોભવસિદ્રિકનો ભવસિદ્ધિક જીતોમાં કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો ભવસિદ્ધિક, નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિકો અનંતગણાં, ભવસિદ્ધિકો અનંતગણ છે.
• વિવેચન-૨૭૭ થી ૨૮૨ :- દ્વિા-૧૫ થી ૨૦]
સૌથી થોડાં ભાષક-ભાષા લબ્ધિસંપન્ન, કેમકે બેઈન્દ્રિય આદિને તે છે. અભાષક - ભાષા લબ્ધિ સહિત તે અનંતગણાં છે.
પરીત-બે ભેદે છે, ભવ પરીત અને કાય પરીd. તેમાં ભવ પરીવ - જેમને કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી છે તે શુલપાક્ષિક. કાય પરીdપ્રત્યેકશરીરી. આ બંને સૌથી થોડાં છે, કેમકે શુલપાક્ષિક અને પ્રત્યેકશરીરી જીવો થોડાં છે. તેનાથી નોપરીતનોઅપરીત્ત અનંતગણાં છે કેમકે તે સિદ્ધો છે. તેનાથી અપરીત જીવો અનંતગણાં છે. કેમકે કૃષ્ણપાક્ષિક અને સાધારણ વનસ્પતિકાયિક સિદ્ધોથી અનંતગણાં છે.
પતિદ્વારમાં સૌથી થોડાં નોપયતિનો અપર્યાપ્ત જીવો, કેમકે તે સિદ્ધો છે. તેનાથી અપર્યાપ્તા અનંતગણાં છે. સાધારણ વનસ્પતિકાયિક સદા અપર્યાપ્તપણે પ્રાપ્ત થાય છે. તેથી પર્યાપ્તા સંખ્યાલગણાં છે. કેમકે ઘણાં સૂક્ષ્મ જીવો છે. જેમાં પર્યાપ્તા સંખ્યાતા છે.
સૂમદ્વારમાં - સૌથી થોડાં નોસૂમનોબાઇર અર્થાત્ સિદ્ધો છે. કેમકે તેઓ સૂક્ષ્મ અને બાદર રાશિના અનંતમાં ભાગે છે. તેથી બાદર જીવો અનંતગણાં છે- x • તેથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગણાં છે, કેમકે બાદર નિગોદ કરતાં સૂમનિગોદ અસંખ્યાતા છે.
સંજ્ઞીદ્વારમાં - સૌથી થોડાં જીવો સંજ્ઞી છે કેમકે મનવાળા જ સંજ્ઞી હોય. તેથી નોસંજ્ઞીનોઅસંજ્ઞી અનંતગણા છે કેમકે તે સિદ્ધો છે. તેથી અસંજ્ઞી અનંતગણા છે. - X -
ભવસિદ્ધિકદ્વાર - સૌથી થોડાં અભવસિદ્ધિક - અભવ્યો છે કેમકે જઘન્ય
• સૂત્ર-૨૮૩ :
ભગવન! ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવારિકાય, પગલાસ્તિકાય અને અહદ્રાસમયોમાં દ્રવ્યાફિયે કોણ કોનાથી અલા, બહું, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ધર્મ અધમ આકાશo ગણે આરિતકાય કંથાલાણી તુલ્ય અને સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય દ્વવ્યાતાથી અનંતગણ છે, તેથી ૫ગલાસ્તિકાય દ્વવ્યાર્થરૂપે અનંતગુણ, આદ્રાસમય દ્રવ્યારૂપે અનંતગણાં છે.
ભગવાન ! ધમસ્તિકાય યાવત અહહાસમયોમાં પ્રદેશ કોણ કોનાથી અલાદિ છે ? ગૌતમ ! ધમસ્તિકાય અને આધમસ્તિકાય બંને પ્રદેશારૂપે તુલ્ય અને સૌથી થોડાં છે, જીવાસ્તિકાય-૫ગલાસ્તિકાય, અદ્રાસમયો, આકાશાસ્તિકાય અનુક્રમે પ્રદેશાર્થરૂપે અનંતગણ છે.
ભગવન ! ધમસ્તિકામાં દ્રવ્યાર્થ-પ્રદેશપણે કોણ કોનાથી ? સૌથી થોડાં ધમાં દ્રવ્યરૂપે એક, પ્રદેશરૂપે અસંખ્યાતા. અધમસ્તિકાય સંબંધે આ રીતે જ પ્રશ્ન અને ઉત્તર કહેવા.
ભગવના આકાશાસ્તિકાયમાં દ્રવ્યરૂપે • પ્રદેશ કોણ કોનાથી આ૫e આદિ છે ? ગૌતમ ! દ્રવ્યરૂપે આકાશાસ્તિકાય એક અને સૌથી થોડાં છે, પ્રદેશરૂપે અનંતગણાં છે.
જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનો આલાવો ધમસ્તિકાયવત્ કહેવો. અદ્ધાસમયને પ્રદેશોનથી, તેથી પ્રશ્ન જ નથી.
ભગવાન ! ધમસ્તિકાય યાવત્ અદ્ધ સમયમાં દ્રભાઈ અને પ્રદેશાપિણે કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ! ધર્મ અધર્મઆકાશ મણે દ્રવ્યાપણે તુલ્ય અને સૌથી થોડાં છે. ધર્મ અધર્મ બંને તુલ્ય અને પ્રદેશાર્થતાથી અસંખ્યાતપણાં છે. જીવાસ્તિકાય દ્વવાર્થપણે અનંતગણાં અને પ્રદેશ અસંખ્યાતપણાં છે. તેથી પુગલાસ્તિકાય દ્રવ્યપે અનંતગણ, પ્રદેશ અસંખ્યાતપણાં છે. અદ્ધાસમય દ્રભાઈ-uદેશાર્થતાથી અનંતગણ છે. આકાશાસ્તિકાય પ્રદેશરૂપે અનંતગણ છે.
• વિવેચન-૨૮૩ -
ધર્મ અધર્મ, આકાશ ત્રણે અતિકાય દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે. કેમકે પ્રત્યેક એકૈક દ્રવ્યરૂપ છે, માટે સૌથી થોડાં છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનંતગણાં છે,
Page #80
--------------------------------------------------------------------------
________________
3/-૨૧/૨૮૩
૧૪૫
કેમકે પ્રત્યેક જીવો દ્રવ્ય છે. તે અનંતા છે. તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનંતગણાં છે.
અહીં પરમાણુ, દ્વિપદેશિકાદિ જુદા જુદા દ્રવ્યો છે. તે સામાન્યરૂપે ત્રણ પ્રકારે છે - પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત, વિસસા પરિણત. તેમાં પ્રયોગ પરિણત પણ જીવોથી અનંતગણા છે. કેમકે એકૈક જીવ જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મના અનંત પુદ્ગલસ્કંધોથી પરિવેષ્ટિત છે. તો બીજા વિશે શું કહેવું ? પ્રયોગ થી મિશ્રપરિણત પુદ્ગલ દ્રવ્યો અનંતગણાં છે. તેથી વિસસા પરિણત અનંતગણાં.
• x - તેથી જીવાસ્તિકાયથી પુષ્ણલાસ્તિકાય દ્રવ્યરૂપે અનંતગણાં છે. તેથી અદ્ધાસમય વ્યાર્થપણે અનંતગણાં છે. કઈ રીતે ? એક જ પરમાણુ ભાવિકાળમાં દ્વિ-શિપદેશિક યાવતુ દશપદેશિક, સંખ્યાત-અસંખ્યાત-અનંતપદેશિક સ્કંધોમાં પરિણત થવાથી જુદા જુદા કાળે થનારા અનંત ભાવી સંયોગો કેવળી જાણે છે. • x • તે બધાંના પરિણામ મનુષ્ય (?) લોકોત્ર અંતર્તી સંભવે છે. ક્ષેત્રથી પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયાદિ સ્થિતિક, એમ એક પરમાણુના એક આકાશપદેશમાં અસંખ્યાતા ભાવી સંયોગો થવાના છે, ઈત્યાદિ • x • કાળના અનંતભાવી સંયોગો છે. • x • ભાવથી આ પરમાણુ આ કાળે એકગુણ કાળો છે એમ એક પરમાણુના જુદા જુદા કાળે અનંત સંયોગો થવાના છે. - x• એ રીતે એકૈક પરમાણુના દ્રવ્યાદિ ચાર ભેદે અનંત ભાવી સમયો કેવળીએ જાણેલા છે. ઈત્યાદિ - X - X - આ રીતે અતીત સમયો પણ સિદ્ધ થાય છે માટે દ્રવ્યરૂપે પુદ્ગલથી અનંતગણાં અદ્ધા સમય છે.
પ્રદેશાર્થરૂપે અવાબદુત્વ - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય એ બંને પરસ્પર પ્રદેશાર્થતાથી તુલ્ય છે કેમકે બંને લોકાકાશ પ્રદેશ પરિણામ છે. તેથી બીજાની અપેક્ષાએ થોડાં છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, કેમકે જીવો અનંત છે - x - પુદ્ગલતેથી પ્રદેશાર્થરૂપે અનંતગણા છે. કેમકે કર્મસ્કંધ પ્રદેશો સર્વ જીવપદેશોથી અનંતગણાં છે. પ્રત્યેક જીવપદેશ અનંતાનંત કર્મપરમાણુથી વીંટાયેલ છે. • x • તેથી અદ્ધાસકયો પ્રદેશાર્થરૂપે અનંતગણો છે, કેમકે દ્રવ્યાદિ ભેદે અનંત અતીત-અનાગત સમયો થાય છે, તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગણું છે. કેમકે અલોક ચારે તરફ અનંત છે.
હવે પ્રત્યેક દ્રવ્યોનું દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે અલાબહુવ:- સૌથી થોડાં ધમસ્તિકાય દ્રવ્યપણે છે. કેમકે તે એક છે અને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે. કેમકે લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એ રીતે અધમસ્તિકાય કહેવા. આકાશાસ્તિકાય દ્રથાર્થપણે એક પણ પ્રદેશાર્થપણે અનંતગણું છે, કેમકે અપરિમિત છે. જીવાસ્તિકાય પણ પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગણું છે • x • પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે સૌથી અભ, કેમકે બધે થોડાં છે, પ્રદેશાર્થતાથી અસંખ્યાતપણાં છે.
(પ્રન) જગતમાં અનંતપદેશિક સ્કંધો ઘણાં છે, તો પ્રદેશાર્થરૂપે અનંગણાં કેમ ન સંભવે ? શંકા ખોટી છે, કેમકે અનંતપદેશિક આંધો થોડાં છે, પરમાણુ આદિ 2િ0/10].
૧૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઘણાં જ છે. - X - X - તેથી જ્યારે સર્વ પુલાસ્તિકાયને પ્રદેશરૂપે વિચારીએ ત્યારે અનંત પ્રદેશિક સ્કંધો ઘણાં થોડાં હોવાથી - x • અસંખ્યાત જ ઘટે, અનંતગુણ ન ઘટે. અદ્ધા સમયને પ્રદેશો નથી માટે તેનો પ્રશ્ન થતો નથી.
(પ્રન) કાળ દ્રવ્યરૂપે હોવામાં શો નિયમ છે ? તેમાં પ્રદેશાર્થતા પણ હોવી જ જોઈએ ? ઈત્યાદિ આ શંકા અયુક્ત છે. કેમકે દષ્ટાંત અને દષ્ટિિિક્તકનું સમાનપણું નથી. • x • અદ્ધા સમયો પરસ્પર નિરપેક્ષ છે. કેમકે વર્તમાન સમય વિધમાન હોય છે ત્યારે અતીત અને અનાગત સમયો હોતા નથી. તેથી તે સ્કંધરૂપે ન પરિણમે, સ્કંધ અભાવે અદ્ધા સમયના પ્રદેશો નથી.
હવે ધમસ્તિકાયાદિ બધાંને સાથે દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે અલાબહd - ધર્મ અધર્મ આકાશ ત્રણે દ્રવ્યરૂપે તુચ અને સૌથી થોડાં છે કેમકે પ્રત્યેક એકૈક દ્રવ્ય છે, ધર્મ અને અધર્મ બંને પ્રદેશાર્થરૂપે અસંખ્યાતણાં અને સ્વસ્થાન અપેક્ષાઓ તુલ્ય છે. તેથી જીવાસ્તિકાય દ્રથાર્થરૂપે અનંતગણાં છે, કેમકે અનંત જીવદ્રવ્યો છે. જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે કેમકે દરેક જીવને અસંખ્યાતા પ્રદેશો છે. પુદ્ગલાસ્તિકાય દ્રથાર્થ રૂપે અનંતગણાં છે, કેમકે જીવના પ્રત્યેક પ્રદેશે અનંતા જ્ઞાનાવરણ આદિ કર્મપુદ્ગલ સ્કંધો લાગેલા છે. તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશાર્ણપણે અસંખ્યાતપણાં છે, તેનાથી અદ્ધારમયો અનંતગણાં છે. તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગણાં છે, કેમકે સર્વ દિશામાં અંત નથી અને અદ્ધાસમય માત્ર મનુષ્ય ક્ષેત્રમાં છે.
છે પદ-૩, દ્વાર-૨૨,૨૩ છે
• સૂત્ર-૨૮૪,૨૮૫ [બંને હાર) :
રિ૮૪-દ્વાર] ભગવન! આ ચરમ અને અચમ જીવોમાં કોણ-કોનાથી . અભઆદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો ચમ છે, ચરમ જીવો તેથી અનંતગણ છે.
[૨૮૫-દ્વાર-૩] ભગવન્! જીવો, પુદ્ગલો, અહદ્રાસમયો, સર્વ દ્રવ્યો, સર્વ પ્રદેશો, સર્વ પર્યાયિોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો, પુગલો અનંતગણાં, અદ્ધાસમયો અનંતગણાં, સર્વ દ્રવ્યો વિશેષાધિક, સર્વ પદેશો અનંત સર્વ પર્યાયો અનંતe
• વિવેચન-૨૮૪,૨૮૫ -
ચરમદ્વાર-જેને યોગ્યતા વડે છેલ્લો ભવ સંભવે છે તે ચરમ એટલે ભવ્ય, બીજા અયરમ-અભવ્ય અને સિદ્ધ. કેમકે તે બંનેને ચરમભવ નથી. તેમાં અચરમો થોડાં છે, ભવ્ય અને સિદ્ધો બંને મળીને પણ મધ્યમયુક્ત અનંતપરિણામી છે. તેથી અનંતગણાં ચરમ-ભવ્યો છે. કેમકે અજઘન્યોવૃષ્ટ અનંતાનંત પરિણામ છે.
જીવદ્વાર-સૌથી થોડાં જીવો, તેથી પુદ્ગલો અનંતગુણ, તેથી અદ્ધારમયો
Page #81
--------------------------------------------------------------------------
________________
૩|-|૨૨,૨૩/૨૮૪,૨૮૫
અનંતગુણ, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, કેમકે તેમાં જીવાદિ બધાં દ્રવ્યો નાંખતા કંઈક અધિક થાય છે. તેથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, કેમકે આકાશ અનંત છે. તેથી સર્વે પર્યાયો અનંતગુણ છે, કેમકે એક આકાશપ્રદેશમાં અનંત અગુરુલઘુ
પર્યાયો છે.
દ્વાર-૩, પદ-૨૪-ક્ષેત્રદ્વાર”
૧૪૭
• સૂત્ર-૨૮૬ ઃ
ક્ષેત્રની અપેક્ષાઓ સૌથી થોડાં જીવો ઉર્ધ્વલોક-તિછલિોકમાં છે, અધોલોક
તિછલિોકમાં વિશેષાધિક છે, તિછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રલોકમાં અસંખ્યાતગણાં છે, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે. • વિવેચન-૨૮૬ ઃ
ક્ષેત્રાનુસાર - સૌથી થોડાં જીવો ઉર્ધ્વલોક-તિલિોકમાં છે, અહીં ઉર્ધ્વલોકનું સૌથી નીચેનું આકાશપતર, તિતિલોકનું સૌથી ઉપરનું આકાશપતર તે ઉર્ધ્વલોકતિતિલોક છે. ચૌદરાજ પ્રમાણ સર્વલોકના ત્રણ વિભાગ - ઉર્ધ્વ, તિર્છા, અધોલોક. તે વિભાગ સુચક પ્રદેશોથી થાય. રુચપ્રદેશ નીચે ૯૦૦ અને ઉપર ૯૦૦ યોજન તે તિતિલોક. તિર્થાની નીચે તે અધોલોક, ઉપર તે ઉર્ધ્વલોક. સાત રાજ પ્રમાણથી કંઈક ન્યૂન ઉર્ધ્વલોક, કંઈક અધિક તે અધોલોક,
ટુચકની સમભૂતળ પૃથ્વીથી ૯૦૦ યોજન જઈને જે જ્યોતિશ્વકની ઉપર તિર્કાલોકનું એક પ્રદેશાત્મક આકાશપતર તે વિલિોકપ્રતર, ઉપરનું એક પ્રદેશાત્મક આકાશપતર તે તિછાિંલોકપ્રતર, ઉપરનું એક પ્રદેશાત્મક તે ઉર્ધ્વલોક પ્રતર. તે બંને તે ઉર્ધ્વલોક-તિર્થાલોક કહેવાય, તે અનાદિ પ્રવચન પરિભાષા છે. ત્યાં રહેતા જીવો સૌથી થોડાં છે. કેમકે જેઓ ઉર્ધ્વથી તિલિોકમાં અને તિર્છાથી ઉર્ધ્વલોકમાં ઉપજે, તે બંને પ્રતરને સ્પર્શે છે. તે સિવાય બીજા કેટલાંક જીવો, જે ત્યાં રહીને બંને પ્રતસ્નો આશ્રય કરે છે, તેઓ જ આ બે પ્રતરમાં રહેનારા છે. પણ ઉર્ધ્વથી અધોલોકમાં ઉપજતાની અહીં ગણના ન કરવી. કેમકે તેઓ બીજા સૂત્રનો વિષય થાય છે. - ૪ - (પ્રશ્ન) ઉર્ધ્વલોકમાં રહેલા સર્વ જીવોનો અસંખ્યાતમો ભાગ નિરંતર મરણ પ્રાપ્ત હોય છે, તેઓ તીર્થાલોકમાં ઉપજતા ઉપરોક્ત બે પ્રતરને સ્પર્શે છે, તો એવા જીવો થોડા કેમ કહેવાય ? આ શંકા અયુક્ત છે. કેમકે વસ્તુતત્ત્વના અપરિજ્ઞાનથી થઈ છે. ઉક્ત મરણ પ્રાપ્ત જીવો માત્ર તીર્થાલોકમાં નથી ઉ૫જતા, પણ અધો અને ઉર્ધ્વલોકમાં પણ ઉપજે છે, તેથી ઉક્ત જીવો થોડાં જ છે.
તેનાથી અધોલોક-વીલોકના જીવો વિશેષાધિક છે. અહીં અધોલોકના ઉપરનું એક પ્રદેશવાળું આકાશપ્રદેશ પ્રતર અને તીર્થાલોકનું નીચેનું તેવું પ્રતર, તે બંને અધોલોકતીઈલોક કહેવાય છે. કેમકે તેવું પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તેમાં વિગ્રહગતિથી અથવા ત્યાં રહેવા વડે તે બંને પ્રતરોમાં વર્તે છે. તેઓ વિશેષાધિક છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જેઓ અધોલોકથી તીર્છામાં અને તીખ઼લોકથી અધોમાં ઈલિકા ગતિથી ઉપજે છે, તેઓ ઉક્ત બંને પતરોને સ્પર્શે છે અને જે ત્યાં રહેલા છે, તે પણ બે પ્રતનો આશ્રય કરે છે. તે બંનેને ઉપરના પ્રતરમાં રહેનારા કહેવાય છે. પણ જે અધોલોકથી ઉર્ધ્વમાં ઉપજે છે, તેમને ગ્રહણ ન કરવા - ૪ - ૪ -
તેનાથી તીર્થાલોકમાં રહેલા જીવો અસંખ્યાતગણા છે, કેમકે ઉક્ત બંને ક્ષેત્ર કરતા તિલિોકનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી ત્રણે લોકને સ્પર્શતા જીવો અસંખ્યાતગણાં છે. અહીં જેઓ માત્ર ઉર્ધ્વ, અધો કે તીર્થાલોકમાં રહે છે, જેઓ વક્રગતિથી ઉર્ધ્વ અને તીર્કાલોકને સ્પર્શે છે, તેની ગણના ન કરવી, પણ વિગ્રહગતિ પ્રાપ્ત જે ત્રણે લોકને સ્પર્શે છે, તે ગ્રહણ કરવા કેમકે આ સૂત્ર વિશેષાર્થનો વિષય છે. તીર્કાલોકવર્તીથી તે અસંખ્યાત ગણાં જ છે. તે આ રીતે – અહીં ઘણાં સૂક્ષ્મ નિગોદો ઉર્ધ્વ અને અધોલોકમાં મરણ પામે છે. પણ જે સૂક્ષ્મ નિગોદો તિર્થાલોકમાં મરણ પામી અધો, ઉર્ધ્વ કે તે જ તીર્કાલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્રણ લોકને સ્પર્શતા નથી, માટે તેઓ આ સૂત્રનો વિષય નથી. - ૪ - કેટલાંક મરણ પામીને સ્વસ્થાને ઉપજે છે.
૧૪૮
તેનાથી અસંખ્યાતગણાં અધોલોકમાં રહેલા ઉર્ધ્વ લોકમાં અને ઉર્ધ્વલોકમાં રહેલા અધોલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓ તે પ્રકારે ઉત્પન્ન થતાં ત્રણે લોકને સ્પર્શે છે માટે અસંખ્યાત ગણા છે. [પ્રશ્ન] ઘણાં જીવો હંમેશાં વિગ્રહગતિ પ્રાપ્ત હોય છે. એ કઈ રીતે જાણી શકાય ? યુક્તિથી. જે પૂર્વે સ્થાનપદમાં કહ્યું છે. “અપર્યાપ્તા અનંતગણાં છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગણા છે” એ પ્રમાણે અપર્યાપ્તા ઘણાં છે કેમકે પર્યાપ્તા તેનાથી સંખ્યાતગણાં જ છે. - ૪ - ઘણાં અપર્યાપ્તા તો અંતરાલગતિમાં વર્તતા હોય છે. તેથી ત્રણ લોકનો સ્પર્શ કરનારા જીવો કરતાં ઉર્ધ્વલોકમાં રહેલા જીવો અસંખ્યાતગણાં હોય છે. કેમકે ઉપજવાનું ક્ષેત્ર ઘણું મોટું છે અને તેના અસંખ્યાતા જીવોની જ ઉર્તના થાય છે.
તેનાથી અધોલોકમાં રહેલ જીવો વિશેષાધિક છે, કેમકે ઉર્ધ્વલોકના ક્ષેત્રથી અધોલોકનું ક્ષેત્ર વિશેષાધિક છે. • x -
• સૂત્ર-૨૮૭ :
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં નૈરયિકો ત્રણ લોકમાં છે, અધોલોક
તીછલિોકમાં અસંખ્યાતગણાં, ધોલોકમાં અસંખ્યાતગણાં,
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં તિર્યંચયોનિકો ઉર્ધ્વલોક-તીંછલિોકમાં, ધોલોક તીછલિોકમાં વિશેષાધિક, તીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં અસંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે.
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડી તિય સ્ત્રીઓ ઉર્ધ્વલોકમાં છે, ઉર્ધ્વલોકતીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક-તીલોકમાં સંખ્યાતગણાં, ધોલોકમાં સંખ્યાતગણાં, તીક્ર્મલોકમાં સંખ્યાતગણાં છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૩/-/૨૪/૨૮૭
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં મનુષ્યો ત્રિલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં અસંખ્યાતગણાં, અધોલોકીલોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીલોકમાં સંખ્યાતગણાં છે.
૧૪૯
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડી મનુષ્યની ત્રિલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં સંખ્યાતગણી, અધોલોક તીલોકમાં સંખ્યાતગણી, ઉર્ધ્વલોકમાં અધોલોક, તીછલોકમાં અનુક્રમે સંખ્યાતગણી.
ક્ષેત્રને આશ્રીને સૌથી થોડાં દેવો ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોક-તીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક-તીલોકમાં સંખ્યાતગણા, અધોલોકમાં સંખ્યા તીછલિોકમાં સંખ્યાø
ક્ષેત્રને આશ્રીને દેવી સંબંધી લાવો દેવ મુજબ જાણતો. • વિવેચન-૨૮૭ :
ક્ષેત્રની અપેક્ષાએ નૈરયિક - સૌથી થોડાં ત્રણ લોકને સ્પર્શ કરનારા છે. કઈ રીતે? જે મેરુ શિખરે કે અંજન-દધિમુખ પર્વતના શિખરાદિમાં કે વાવોમાં વર્તતા મત્સ્યાદિ નકમાં ઉત્પન્ન થનાર છે, તે ઈલિકાગતિ વડે આત્મપદેશોને વિસ્તારી ત્રણે લોકને સ્પર્શે છે, તેઓ મરીને તત્કાળ નકમાં ઉત્પન્ન થતા હોવાથી અને નરકાયુપ્ અનુભવતા હોવાથી નારકો છે એવા થોડાં હોય છે. - ૪ - અથવા પૂર્વોક્ત વાવોમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉપજતા અને મરણ સમુદ્દાત વડે આત્મપ્રદેશોને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત વિસ્તારતા એવા નાસ્કો જ ગ્રહણ કરવા, - x - તે ત્રણ લોકનો સ્પર્શ કરનારા છે.
તેનાથી અધોલોક-તીછલિોક સંજ્ઞક પૂર્વોક્ત પ્રતરનો સ્પર્શ કરનારા અસંખ્યાતગણાં છે, કેમકે અસંખ્યાતા દ્વીપસમુદ્રોમાં ઘણાં તિર્યંચ પંચેન્દ્રિયો નરકમાં ઉપજતાં ઉક્ત બે પ્રતરનો સ્પર્શ કરે છે, તેથી પૂર્વોક્ત ત્રિલોક સ્પર્શી કરતાં અસંખ્યાતગણાં છે. કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે બીજા કહે છે – અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉપજતાં અને મરણ સમુદ્ઘાતથી ઉત્પત્તિસ્થાન સુધી આત્મપ્રદેશ વિસ્તારતા નારકો જ અહીં લેવા. તે અસંખ્યાતગણાં છે.
તેથી અધોલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે સ્વસ્થાન છે.
હવે તિર્યંચગતિ - આ અાબહુત્વ સામાન્ય જીવસૂત્ર માફક જાણવું. કેમકે તે અલ્પબહુત્વ સૂક્ષ્મનિગોદોને આશ્રીને કહ્યું છે.
હવે તિર્યંચ સ્ત્રી-ક્ષેત્રાનુસાર વિચારતાં તિર્યંચ સ્ત્રી સૌથી થોડી ઉર્ધ્વલોકમાં
છે, તેનાથી ઉર્ધ્વલોક-તીર્કાલોક પ્રતર દ્વયમાં અસંખ્યાતગણી છે. કેમકે સહસ્રાર સુધીના દેવો પણ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજે છે, બીજી કાયમાં પણ ઉત્પન્ન થાય. તે બધાં જીવો ઉર્ધ્વલોક તીર્છાલોકમાં તિર્યંચ પંચેન્દ્રિય સ્ત્રીપણે આયુ વેદતા હોય છે. તીર્કાલોક્વાસી તિર્યંચસ્ત્રી ઉર્ધ્વલોકમાં દેવરૂપ કે બીજીકાયમાં ઉપજે છે, તે મરણ સમુદ્દાત વડે ઉત્પત્તિ સ્થાને પોતપોતાના આત્મપ્રદેશને વિસ્તારતા પૂર્વોક્ત બે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રતરને સ્પર્શે છે, તે તિર્યંચ સ્ત્રી તેથી અસંખ્યાતગણી છે કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી ત્રિલોકમાં સંખ્યાતગણી છે, કેમકે વ્યંતરાદિ જીવો અધોલોકથી ઉર્ધ્વલોકમાં પણ તિર્યંચ પંરોન્દ્રિય સ્ત્રીપણે ઉપજે છે અને ઉર્ધ્વલોકથી દેવાદિ પણ અધોલોકમાં ઉપજે છે, તેઓ મરણ સમુદ્દાત કરી, પોતપોતાના આત્મપદેશથી ત્રણે લોકને સ્પર્શે છે. તેઓ ઘણી છે, તિર્યંચસ્ત્રી આયુ વેદવાથી તિર્યંચ સ્ત્રી કહેવાય છે.
તેનાથી અધોલોકતી[લોક નામે બે પ્રતરમાં રહેલી સંખ્યાતગણી છે, કેમકે ઘણાં નાકાદિ જીવો સમુદ્દાત સિવાય પણ તીર્કાલોકમાં પંચેન્દ્રિય સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે અને તીર્કાલોકમાં રહેલ જીવો તિર્યંચસ્ત્રીધમે અધોલૌકિક ગ્રામોમાં પણ ઉપજે છે અને તે રીતે બે પ્રતરને સ્પર્શે છે. આયુવેદનથી તે તિર્યંચ સ્ત્રીઓ પણ કહેવાય છે. તથા અધોલૌકિકગ્રામો ક્રમશઃ વધતા છેવટે ૧૦૦૦ યોજન ઉંડા છે. તેની પૂર્વે
૯૦૦ યોજન ઉંડાઈવાળા પ્રદેશ પણ છે, ત્યાં રહેવા વડે ઉક્ત બે પ્રતરનો આશ્રય કરે છે માટે પૂર્વોક્ત તિર્યંચ સ્ત્રીઓથી સંખ્યાતગણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણી છે. કેમકે અધોલૌકિક ગ્રામો અને સમુદ્રો ૧૦૦૦ યોજન ઉંડા છે, નવસો યોજનથી નીચેની તિર્યંચસ્ત્રીઓનું સ્વસ્થાન હોવાથી સંખ્યાતગણી છે. તેનાથી તીાિંલોકમાં
સંખ્યાતગણી છે.
૧૫૦
હવે મનુષ્યગતિ - ક્ષેત્રાનુસાર ત્રિલોકસ્પર્શી મનુષ્યો સૌથી થોડાં છે, કેમકે ઉર્ધ્વલોકથી અધોલૌકિકગ્રામોમાં ઉપજવાની યોગ્યતાવાળા મારણાંતિક સમુદ્ઘાત કરે ત્યારે આત્મપ્રદેશો વડે ત્રિલોકને સ્પર્શે છે, જેઓ વૈક્રિય કે આહારક સમુદ્દાત પ્રાપ્ત થયેલા તથાવિધ પ્રયત્નથી અતિ દૂર ઉર્ધ્વ અને અધોલોકે આત્મપ્રદેશોને વિસ્તારે છે તે અને કેવલી સમુદ્દાત પ્રાપ્ત, તે બધાં ત્રિલોકને સ્પર્શે છે, તેઓ થોડાં છે, માટે સૌથી થોડાં છે તેમ કહ્યું.
તેનાથી ઉર્ધ્વલોક-તીર્થાલોકને સ્પર્શતા અસંખ્યાતગણાં છે, કેમકે વૈમાનિક દેવાદિ જીવો યથાસંભવ ઉર્ધ્વલોકથી તીછલોકમાં મનુષ્યપણે ઉપજે છે, તે બે પ્રારોને સ્પર્શે છે. વિધાધરો પણ મેરુ પર્વતાદિમાં જાય છે. તેમના વીર્ય-રુધિરાદિમાં સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે, જે બંને પ્રતરોનો સ્પર્શે છે માટે અસંખ્યાતગણાં કહ્યા.
તેનાથી અધોલોક-તીખ઼લોકમાં સંખ્યાતગણાં છે. કેમકે અધોલૌકિક ગ્રામોમાં સ્વભાવથી જ ઘણાં મનુષ્યો છે, જેઓ તીર્કાલોકથી મનુષ્યાદિ જીવો અધોલૌકિક ગ્રામોમાં મનુષ્યરૂપે ઉપજે છે કે અધોલોક અને અધોલૌકિક ગામોથી તીછછલોકમાં મનુષ્યરૂપે ઉપજવાના છે, તે પૂર્વોક્ત બે પ્રતરોને સ્પર્શે છે, તેઓ ઘણાં છે ઈત્યાદિ
- X --
તેનાથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે સૌમના વનાદિમાં ક્રીડાર્થે કે ચૈત્યવંદન નિમિતે ઘણાં વિધાધર અને ચારણ મુનિઓના ગમનાગમનનો સંભવ છે. તેમના રુધિરાદિમાં સંમૂર્છિમ મનુષ્યો સંભવે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે સ્વસ્થાન હોવાથી ઘણાં છે. તેથી તીઈલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર
Page #83
--------------------------------------------------------------------------
________________
3/-]૨૪/૨૮૭
સંખ્યાતગણું છે અને સ્વસ્થાન છે.
હવે મનુષ્ય સ્ત્રી-ક્ષેત્રાનુસાર સૌથી થોડી મનુષ્યસ્ત્રી ત્રિલોકને સ્પર્શનારી છે. યુક્તિ પૂર્વવત્. તેનાથી ઉર્ધ્વલોક તીઈલોકમાં વર્તતી સ્ત્રીઓ સંખ્યાતગણી છે. યુક્તિ મનુષ્યવત્ - x · તેનાથી અધોલોક-પીછલોકમાં સંખ્યાતગણી છે. યુક્તિ મનુષ્યવત્ - ૪ - તેનાથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણી છે. પૂર્વવત્ - x - તેનાથી તીછાં લોકમાં સંખ્યાતગણી છે. કેમકે ક્ષેત્ર સંખ્યાતગણું અને સ્વસ્થાન છે.
દેવગતિ આશ્રીને - ક્ષેત્રાનુસાર વિચારતા સૌથી થોડાં દેવો ઉર્ધ્વલોકમાં છે, કેમકે ત્યાં વૈમાનિક દેવો છે, તેઓ થોડાં છે, ભવન૫ત્યાદિ જિન જન્મ મહોત્સવે મેરુ પર્વતાદિએ જાય છે, તેઓ પણ થોડાં છે તેનાથી ઉર્ધ્વલોક-તીલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે જ્યોતિકોને નજીક છે, સ્વસ્થાન છે. ભવનપત્યાદિ મેરુ પર્વતાદિ ઉપર તથા સૌધર્માદિમાં ગયેલ સ્વસ્થાનમાં ગમનાગમન કરતા અને વૈમાનિકપણે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળા છે અને દેવાયુષુ વેદતા ઉત્પત્તિ સ્થાન સુધી જાય છે. તેઓ પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શે છે. - ૪ - તેમનાથી ત્રિલોકને સ્પર્શનાર સંખ્યાતગણાં છે કેમકે ચારે
૧૫૧
પ્રકારના દેવો તયાવિધ પ્રયત્નથી વૈક્રિય સમુદ્દાત વડે ત્રણે લોકને સ્પર્શે છે ઈત્યાદિ
- ૪ - તેનાથી અધોલોક-તીછાં લોક નામે બે પ્રતરમાં વર્તતા સંખ્યાતગણાં છે કેમકે તે બે પ્રતર ભવનપતિ અને વ્યંતરોને સ્વસ્થાન છે. ઘણાં ભવનપતિ તીર્થા
લોકમાં ગમનાગમન વડે, મરણ પામતા વૈક્રિય સમુદ્દાત વડે સમવહત થયેલા તથા તીતિલોકમાં રહેનારા તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો ભવનપતિપણે ઉત્પન્ન થતા બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે કેમકે ભવનપતિનું સ્વસ્થાન છે. તેથી તીર્કાલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે તે જ્યોતિ અને વ્યંતરોનું સ્વસ્થાન છે. દેવીની અલ્પબહુત્વ દેવની જેમ કહેવું.
હવે ભવનપત્યાદિ વિશેષ વિષયનું પ્રતિપાદન કરે છે -
• સૂત્ર-૨૮૮ :
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વતીછલિોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણા, ધોલોકીછલિોકમાં અસંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણા, અધોલોકમાં અસંખ્યાતગણાં... ક્ષેત્રની અપેક્ષાએ ભવનવાસીની દેવીનું અલ્પબહુત્વ સૂત્રમાં કહેલ છે, તે ભવનવાસી દેવવત્ જાણવું.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતર દેવો ઉર્ધ્વલોકમાં છે. ઉર્ધ્વલોકતીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોકતીલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તી[લોકમાં સંખ્યાતગણાં છે... વ્યંતર દેવીનો આલાવો પણ વ્યંતર દેવની માફક જ જાણવો. જેમકે સૌથી થોડી ઉર્ધ્વલોકમાં આદિ.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિક દેવો ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોક
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તીલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોક તીઠ્ઠલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે. જ્યોતિકદેવીનો આલાવો જ્યોતિદેવની માફક જ જાણવો.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વૈમાનિકદેવો ઉર્ધ્વલોક-તીછલોકમાં છે, ત્રિલોકમાં સંખ્યાતણાં, અધોલોકતીછલિોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં છે. વૈમાનિક દેવી પણ આ રીતે જાણવી.
• વિવેચન-૨૮૮ :
૧૫૨
ક્ષેત્રની અપેક્ષાએ ભવનવાસી દેવોમાં સૌથી ચોડાં ઉર્ધ્વલોકમાં છે. કેટલાંકે સૌધર્માદિમાં પૂર્વની મિત્રતાથી ગમન થાય છે. કેટલાંક તીર્થંકરજન્મ મહિમા નિમિત્તે મેરુ આદિએ જાય છે. કેટલાંક ક્રીડા નિમિત્તે ત્યાં જાય છે, તે બધાં થોડાં હોય છે. તેનાથી ઉર્ધ્વલોક તીર્કાલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે તીર્થાલોકવાસી ભવનવાસી વૈક્રિય સમુદ્ઘાત કરી બંને પ્રતરને સ્પર્શે છે તથા તીર્કાલોકના ભવનવાસી મરણસામુદ્ઘાત વડે ઉર્ધ્વલોકમાં સૌધર્માદિ કલ્પમાં બાદર પર્યાપ્ત પૃથ્વી-અદ્-વનસ્પતિકાયિક વડે મણિ આદિ શુભ સ્થાનમાં ઉપજવાના છે, પણ હજી સ્વભવાયુ અનુભવે છે. પણ પૃથ્વીકાયાદિ પરભવનું આયુ અનુભવતા નથી.
મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત બે પ્રકારના છે, કેટલાંક પરભવનું આયુ વેદે છે અને કેટલાંક વેદતા નથી. અહીં ભગવતીજીની સાક્ષી મૂકી છે. - ૪ - ૪ - જે પોતાના ભવનું આયુ વેદે છે, તે ભવનવાસી જ કહેવાય. તેઓ ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશને વિસ્તારે છે, તથા ઉર્ધ્વ લોકમાં જવા-આવવાથી અને બે પ્રતર પાસે તેમનું ક્રીડા સ્થાન હોવાથી ઉક્ત બે પ્રતરને સ્પર્શે છે, તેથી અસંખ્યાતગણાં કહ્યા.
તેનાથી ત્રિલોકસ્પર્શી સંખ્યાતગણાં છે, કેમકે જે ઉર્ધ્વલોકવાસી તિર્યંચે પંચેન્દ્રિય ભવનપતિપણે ઉપજવાના છે અને જે સ્વસ્થાને વૈક્રિય કે મરણ સમુદ્દાત વડે સમવહત થાય છે, તે ત્રિલોકને સ્પર્શે છે. માટે સંખ્યાતગણાં છે - x - તેનાથી અધોલોક તીર્છાલોક્વર્તી ભવનપતિ સંખ્યાતગણાં છે. સ્વસ્થાન નજીક હોવાથી અને તી[લોકમાં ગમનાગમનથી, સ્વસ્થાને ક્રોધાદિ સમુદ્દાત પ્રાપ્ત થતાં ભવનપતિઓ પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શે છે.
તેનાથી તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે કેમકે સમોસરણમાં વંદનાદિ નિમિત્તે કે ક્રીડાર્થે આવવાનો સંભવ છે. તેનાથી અધોલોકમાં અસંખ્યાતગણાં છે, કારણ કે અધોલોક એ ભવનવાસીનું સ્વસ્થાન છે. આ રીતે ભવનવાસીદેવીનું જાણવું.
હવે વ્યંતરનું અલ્પબહુત્વ - ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં વ્યંતર ઉર્ધ્વલોકમાં, કેમકે કેટલાંક વ્યંતર મેરુના પંડકવનાદિમાં હોય છે. તેનાથી ઉર્ધ્વલોકતીછલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે કેટલાંકને બંને પ્રતર પોતાના સ્થાનમાં આવી જાય છે, કેટલાંકને નજીક છે, કેટલાંક ગમનાગમનથી ત્યાં સ્પર્શે છે - x - તેનાથી ત્રિલોકમાં
Page #84
--------------------------------------------------------------------------
________________
B/-/૨૪/૨૮૮
૧૫૩
સંખ્યાલગણાં છે કેમકે તેઓ ત્યાં તવાવિધ પ્રયાથી વૈક્રિય સમુઠ્ઠાત વડે આત્મપદેશોથી ત્રણે લોકને સ્પર્શે છે. •x• તેથી અધોલોક તીછલોકમાં અસંખ્યામણાં છે કેમકે ત્યાં તેમનું સ્વસ્થાન છે. તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં છે, કેમકે અધોલૌકિક ગ્રામોમાં તેમનું રવસ્થાન છે, ઘણાં ધોલોકમાં ક્રીડાર્થે ગમન કરે છે. તેથી તીછલોકમાં સંખ્યાલગણાં છે, કેમકે તે તેમનું સ્વાસ્થાન છે. • • • એ રીતે વ્યંતર દેવીનું પણ અવાબદુત્વ જાણવું.
હવે જ્યોતિક સંબંધે અલાબહd - ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં જ્યોતિકો ઉદર્વલોકમાં છે. કેમકે કેટલાંક તીર્થકરના જન્મ મહોત્સવ નિમિતે મેરુ આદિ ઉપર જાય છે ઈત્યાદિ - X - તેનાથી ઉદર્વલોક તીછલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે સ્વ સ્થાનથી નીકટ હોવાથી ત્યાં સ્પર્શે છે. કેટલાંક પૈક્રિય સમુદ્ઘાતથી ઈત્યાદિ • x • . તેનાથી ત્રણ લોકને સ્પર્શનારા સંખ્યાલગણાં છે. કેમકે તેવા પ્રકારના તીવ્ર પ્રયનથી ત્રણે લોકનો સ્વપદેશ વડે સ્પર્શ કરે છે. તેનાથી અધોલોક તીછલોકમાં સ્પર્શતા અસંખ્યાત ગણા છે, કેમકે અધોલૌકિક ગામોમાં સમોસરણાદિ નિમિતે જાય છે. ઈત્યાદિ • x -. તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં છે - x • તેનાથી અસંખ્યાતણાં તીછલોકમાં છે. એ રીતે જ્યોતિક દેવી કહેવી.
હવે વૈમાનિક દેવ સંબંધી અલાબહત્વ - ક્ષેત્રની અપેક્ષાએ વૈમાનિક દેવો સૌથી થોડાં ઉર્ધ્વલોક-તીછલોકમાં છે. કેમકે નીચેના લોકના જીવો વૈમાનિકમાં ઉત્પન્ન થાય, ગમનાગમન કરે, કીડા સ્થાને આવે, સમુદ્ધાતથી આત્મપ્રદેશ વિસ્તાર તે ઉક્ત બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી ત્રણ લોકમાં સંખ્યાલગણાં છે કેમકે અધોલૌકિક ગ્રામોમાં ગયેલ વૈમાનિકો, સમુઠ્ઠાતાદિ પ્રવૃત્ત દેવો કે ચ્યવીને અધોલૌકિકમાં ઉપજતા અમે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોક-તીછલોકમાં સંખ્યાલગણાં છે, યુક્તિ પૂર્વવતુ - x • તેનાથી અધોલોકમાં સંખ્યાલગણાં - X - તેનાથી તીછલિોકમાં સંખ્યાલગણાં છે કેમકે ઘણાં વૈમાનિકો સમોસરણમાં કે ક્રીડા સ્થાનમાં આવે છે. ઉર્વલોકમાં તેથી અસંખ્યાતગણાં છે. કેમકે તે તેમનું સ્વાસ્થાન છે. ત્યાં ઘણાં જ વૈમાનિક દેવો રહે છે. આ રીતે જ વૈમાનિક દેવી સંબંધે સૂત્ર વિચારવું.
• સૂઝ-૨૮૯ :
સોગની અપેક્ષાએ સૌથી થોડાં એકેન્દ્રિય જીવો ઉદdલોક-તીછલોકમાં છે આધોલોકdીછલોકમાં વિશેષાધિક, તીછલોકમાં અસંખ્યાતગણ, ગિલોકમાં અસંખ્યાતપણાં, ઉdલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકમાં વિરોધાધિક છે.... પ્રેમની અપેક્ષાએ સૌથી થોડાં અપાતા એકેય જીવો ઉદdલોકdછલોકમાં ઈત્યાદિ ઉપરના સૂત્ર મુજબ જાણવું.... એ જ પ્રમાણે પર્યાપ્તા એકેન્દ્રિયમાં ગણવું.
• વિવેચન-૨૮૯ :
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સેંથી થોડાં એકેન્દ્રિય જીવો ઉર્વલોકતી છલોક સંજ્ઞક બે પ્રતરમાં છે. કેમકે જેઓ ત્યાં રહેલા છે, ઉર્વથી તીછ કે તીછરી ઉદર્વમાં
૧૫૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જતાં મરણ સમુદ્ધાત કરી તે પ્રતરને સ્પર્શે છે, તે થોડાં છે. તેનાથી અધોલોકતીછલોકમાં વિશેષાધિક છે. • x • પૂર્વોક્ત યુક્તિ તથા ઉદર્વથી અધોલોકમાં એકેન્દ્રિયો વિશેષ છે. તેનાથી તીછલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે ઉક્ત પ્રતર ક્ષેત્રથી તીછલોક ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેનાથી મિલોકમાં અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાં ઉધઈથી અધો કે અધોથી ઉર્વલોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઘણાં મરણ સમુઠ્ઠાત વડે આત્મપદેશ વિસ્તારી ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી ઉદર્વલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે ઉપજવાનું ક્ષોત્ર ઘણું મોટું છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે. • x • x •
સૂત્ર-૨૯૦ :
હોમની અપેક્ષાએ સૌથી થોડાં બેઈન્દ્રિયો ઉdલોકમાં છે, ઉtdલોકતીછલોકમાં અસંખ્યાતપણાં, ત્રિલોકમાં અને અધોલોક તીછોિકમાં અનુક્રમે અસંખ્યાતગણાં, અધોલોક-તીરછલોકમાં અનુક્રમે સંખ્યાલગણાં છે... ક્ષેત્રની અપેHએ સૌથી થોડાં અપયા બેઈન્દ્રિયો ઉdલોકમાં ઈત્યાદિ ઔધિક સૂસવતું છે. એ જ રીતે પર્યાપ્તા બેઈન્દ્રિયનું સુત્ર જાણવું....તેઈન્દ્રિયોના પ્રમે સૂત્રો બેઈન્દ્રિય પ્રમાણે જ જાણવા... ચઉરિન્દ્રિયોના ત્રણે સૂમોનું આલબહુત પણ બેઈન્દ્રિયવતુ જણાવું.
• વિવેચન-૨૯૦ -
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સૌથી થોડાં બેઈન્દ્રિયો ઉર્વલોકમાં છે, કેમકે ઉદવલોકમાં એક ભાગમાં તેનો સંભવ છે. તેનાથી ઉtdલોક-તીછલોક નામે બે પ્રતરમાં અસંખ્યાતગણાં છે. કેમકે જેઓ ઉર્વશી તી કે તીર્થાથી ઉર્વલોકમાં બેઈન્દ્રિયપણે ઉપજવાના છે, તેનું આયુ અનુભવતા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે તે અને બેઈન્દ્રિયો જ છે ઈત્યાદિ તથા મરણસમુદ્ઘાતથી આભપ્રદેશો વિસ્તાર છે, તેઓ પૂર્વોક્ત બે પ્રતરમાં ઉપજે છે. તેનાથી મિલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે બેઈન્દ્રિયોના ઘણાં ઉત્પત્તિ સ્થાનો અધોલોકમાં છે, તેથી ઘણાં તીછલોકમાં છે, તેમાં અધોથી ઉર્વ કે ઉર્વથી અધોલોકમાં ઉપજનારા જીવો મરણ સમુદ્દાત વડે આત્મપદેશો વિસ્તારે ત્યારે બેઈન્દ્રિયાયુને અનુભવતા ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોકતીછલિોકરૂપ પ્રતરમાં અસંખ્યાતપણાં છે - “યુક્તિ ત્રિલોકવવું છે, પણ અહીં અપોલોક અને તીછલોકનો સંબંધ કહેવો. તેનાથી અધોલોકમાં સંખ્યાતપણાં છે કેમકે ત્યાં તેના ઉત્પત્તિસ્થાનો ઘણાં છે. તેનાથી તીછલોકમાં સંખ્યાતપણાં છે, કેમકે ત્યાં તેમના ઉત્પત્તિસ્થાનો અતિઘણાં છે. બેઈન્દ્રિયના સામાન્ય સૂગ માફક ચઉરિન્દ્રિય પર્યન્તના સૂત્રો કહેવા.
હવે ઔધિક પંચેન્દ્રિયનું અલાબદુત્વ – • સૂત્ર-૨૯૧ :
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પંચેન્દ્રિયો ગિલોકમાં છે, ઉદdલોકતીછલોકમાં સંખ્યાલગણાં, અધોલોકતીછલોકમાં સંખ્યાલગણા, ઉર્વલોકમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
૩/-/૨૪/૨૯૧
સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે.. અપર્યાપ્તાનો આલાવો ઔધિકની માફક કહેવો... ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પંચેન્દ્રિય પર્યાપ્તા ઉર્ધ્વલોકમાં, ઉર્ધ્વલોકીછલોકમાં અસંખ્યાતગણાં, ત્રિલોકમાં સંખ્યાતગણાં, અધોલોકતીછલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાત તીછલિોકમાં અસંખ્યાત
• વિવેચન-૨૯૧ :
૧૫૫
ક્ષેત્રની અપેક્ષાએ વિચારતા સૌથી થોડાં પંચેન્દ્રિયો ત્રણ લોકને સ્પર્શનારા છે કેમકે અધોથી ઉર્ધ્વલોકમાં અને ઉર્ધ્વથી અધોલોકમાં બાકીની કાયાવાળા પંચેન્દ્રિયાયુો અનુભવ કરવા ઈલિકાગતિથી ઉત્પન્ન થાય છે. વળી “ x - આ બંને લોકમાંના કોઈપણ કાયપણે ઉત્પન્ન થવાની ઈચ્છાવાળા મરણ સમુદ્દાત કરી ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશ વિસ્તારી હજી પંચેન્દ્રિયાયુનો અનુભવ કરે છે તે ત્રણે લોકમાં સ્પર્શનારા છે, તે થોડાં છે.
તેનાથી ઉર્ધ્વલોક-તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે કેમકે ઘણાં જીવોના ઉપજવા તથા સમુદ્દાત વડે બે પ્રારને સ્પર્શે છે. તેનાથી અધોલોક તીછલોકમાં સંખ્યાતગણાં છે, કેમકે તેને અત્યંત ઘણાં જીવો ઉક્ત રીતે સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં છે. કેમકે વૈમાનિક દેવો કરતાં સંખ્યાતગણાં નાસ્કો ત્યાં રહે છે. તેનાથી તીર્થાલોકમાં અસંખ્યાતગણાં છે. - x - x - એ પ્રમાણે અપર્યાપ્તા પંચેન્દ્રિયો પણ કહેવા.
પર્યાપ્ત પંચેન્દ્રિયોમાં ક્ષેત્ર અપેક્ષાએ સૌથી થોડાં ઉર્ધ્વલોકમાં કેમકે પ્રાયઃ ત્યાં વૈમાનિક છે. તેનાથી ઉર્ધ્વલોક તીલિોકમાં અસંખ્યાતગણાં કેમકે જ્યોતિકો નજીક છે. જ્યોતિષ્ઠાશ્રિત ક્ષેત્રમાં વ્યંતર, પંચેન્દ્રિય તિર્યંચો, વૈમાનિકાદિ ગમનાગમન કરતા તે બે પ્રારને સ્પર્શે છે. તેનાથી ત્રણ લોકમાં સ્પર્શનારા સંખ્યાતગણાં છે -
અધોલોકવાસી ભવનપતિ, વ્યંતરાદિ ત્રણે વૈક્રિય સમુદ્દાત કરતા તથાવિધ પ્રયત્નથી આત્મપ્રદેશને ઉર્ધ્વલોકમાં વિસ્તારતા ત્રણે લોકને સ્પર્શે છે. તેનાથી અધોલોકતીતિલોકમાં સંખ્યાતગણાં કેમકે ઘણાં વ્યંતરોને સ્વસ્થાન નજીક છે, તીાિંલોકમાં ભવનપતિ, ઈત્યાદિ અન્ય દેવો અધોલૌકિક ગ્રામોમાં ગમનાગમન કરે છે - x - ઈત્યાદિ કારણે આ બે પ્રતરને સ્પર્શે છે. તેનાથી અધોલોકમાં સંખ્યાતગણાં, કેમકે વૈરયિક, ભવનપતિ ત્યાં રહે છે. તેનાથી તીલોકમાં અસંખ્યાતગણાં છે. કેમકે પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, અંતરાદિનું સ્વસ્થાન છે.
હવે એકેન્દ્રિય ભેદોમાં પૃથ્વીકાયિકાદિનું અલ્પબહુત્વ - સૂત્ર-૨૯૨ :
ક્ષેત્રની અપેક્ષાઓ સૌથી થોડાં પૃથ્વીકાયકો ઉર્ધ્વલોક-તીછલિોકમાં છે, અધોલોક તીછલોકમાં વિશેષાધિક છે. તીછલિોક-ત્રિલોક-ઉર્ધ્વલોકમાં અનુક્રમે અસંખ્યાતગણાં અધોલોકમાં વિશેષાધિક છે. અપયતા અને યતા પૃથ્વીકાયના બંને આલાવા ઔઔધિક પૃથ્વીકાય માફક જ જાણવા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં કાયિકો ઉર્ધ્વલોક-તીછલિોકમાં છે, અધોલોકીછલોકમાં વિશેષાધિક, તીછલિોક-ત્રિલોક-ઉર્ધ્વલોકમાં અનુક્રમે અસંખ્યાતગણાં, અધોલોકમાં વિશેષાધિક છે. અપતા અને પર્યાપ્તતા અકાયિક સૂત્રો એ પ્રમાણે જ જાણવા.
તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ ત્રણેના સામાન્ય, અપર્યાપ્તતા, પર્યાપ્તતા એ ત્રણે સૂત્રો અકાયવત્ જ જાણવા.
• વિવેચન-૨૯૨ :
૧૫૬
આ પંદર સૂત્રો [પૃથ્વીકાયિકાદિ પાંચે કાયના ત્રણ-ત્રણ સૂત્રો પૂર્વે કહેલા એકેન્દ્રિયના સૂત્રવત્ કહેવા. હવે ઔધિક પ્રસકાય અને અપર્યાપ્તા, પર્યાપ્તા પ્રસકાયના સૂત્રો કહે છે.
* સૂત્ર-૨૯૩ :
મને આશ્રીને સૌથી થોડાં ત્રસકાયિકો ત્રિલોકમાં છે, ઉર્ધ્વલોકતીછલિોક અસંખ્યાતગણાં, અધોલોકતીછલિોકમાં સંખ્યાતગણાં, ઉર્ધ્વલોકમાં સંખ્યાતગણાં, અધોલોકમાં સંખ્યાતગણાં, તીછલિોકમાં અસંખ્યાતગણાં છે. આ પ્રમાણે જ અપર્યાપ્તા અને પર્યાપ્તતા બંને કાયિકોના સૂત્રો જાણવા.
• વિવેચન-૨૪૩ :
પંચેન્દ્રિયસૂત્રવત્ આ સૂત્ર કહેવું. હવે બંધદ્વાર કહે છે –
પદ-૩-, દ્વારા-૨૫, “બંધદ્વાર” છુ
* સૂત્ર-૨૯૪ ઃ
ભગવન્ ! આ આયુકર્મ બંધક, અબંધક, પર્યાપ્તતા, અપચાિ, સુપ્ત, જાગ્રત, સમવહત, અસમવહત, સાતાવેદક, આસાતાવેદક, ઈન્દ્રિયોપયુક્ત, નૌઈન્દ્રિયોપયુક્ત, સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ?
ગૌતમ! સૌથી થોડાં જીવો આયુકર્મબંધક, અપર્યાપ્તા સંખ્યાતગણાં, સુપ્ત સંખ્યાતગણાં, સમવહત અસંખ્યાતગણા, સાતા વેદક સંખ્યાતગણા, ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં, અનાકારોપયુત સંખ્યાતગણમાં, સાકારોપયુક્ત સંખ્યાતગણાં, નૌઈન્દ્રિયોપયુક્ત વિશેષ અધિક છે, અસાતાવૈદક વિશેષાધિક, અસમવહતવિશેષાધિક, જાગૃત વિશેષાધિક, પર્યાપ્તતા વિશેષાધિક, આયુકર્મબંધક વિશેષાધિક છે.
• વિવેચન-૨૯૪ :
આયુકર્મબંધક આદિનું અલ્પબહુત્વ - પહેલાં પ્રત્યેકનું અલ્પબહુત્વ કહીએ છીએ, જેથી સમુદાયનું સુખેથી સમજાય.
સૌથી થોડાં આયુકર્મબંધક છે, તેથી અબંધક સંખ્યાતગણાં છે, કેમકે વર્તમાન
Page #86
--------------------------------------------------------------------------
________________
3/-/૨૫/૨૯૪
ભવે અનુભવાતા આયુનો ત્રીજો ભાગ, ત્રીજા ભાગનો ત્રીજો ભાગ, તેનો પણ ત્રીજો ભાગ ઈત્યાદિ બાકી હોય ત્યારે જીવો પરભવનું આયુ બાંધે છે. તેથી બેતૃતીયાંશ અબંધકકાળ છે. - ૪ - તથા સૌથી ચોડાં અપર્યાપ્તા છે, તેથી પર્યાપ્તા સંખ્યાતગણાં છે. આ સૂક્ષ્મ જીવોને આશ્રીને જાણવું. કેમકે સૂક્ષ્મ જીવોમાં ઉપક્રમ હોતો નથી. તેથી ઘણાંની નિષ્પતિ અને થોડાંની અનિષ્પત્તિ જાણવી.
૧૫૭
સૌથી યોડાં સુપ્ત છે, તેથી જાગ્રત સંખ્યાતગણાં છે. આ પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ જામવું. કેમકે અપર્યાપ્તા સૂતેલા હોય છે અને પર્યાપ્તા જાગતા પણ હોય છે - x - x - સમવહત સૌથી થોડાં છે. કેમકે અહીં મરણસમુદ્દાત ગ્રહણ કરવો. તે મરણ કાળે જ હોય અને બધાં જીવોને મરણ સમુદ્દાત હોતો નથી. તેનાથી અસમવહત અસંખ્યાતગણાં છે. કેમકે જીવનકાળ ઘણો છે.
સૌથી થોડાં સાતાવેદક છે. કેમકે ઘણાં જીવો સાધારણ શરીરી હોય, થોડાં પ્રત્યેકશરીરી હોય છે, સાધારણ શરીરીમાં ઘણાં આસાતાવેદક અને થોડાં સાતાવેદક છે. પ્રત્યેકશરીરીમાં ઉલટું છે. સાતા વેદકથી અસાતાવેદક સંખ્યાતગણાં છે. સૌથી થોડાં ઈન્દ્રિય ઉપયુક્ત છે, તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં છે. કેમકે ઈન્દ્રિયનો ઉપયોગ વર્તમાનકાળ વિષયક હોય છે. માટે તેનો ઉપયોગકાળ થોડો હોય છે. તે જ અર્થને ઈન્દ્રિય વડે જાણીને ઓઘ સંજ્ઞાથી વિચારે છે. ત્યારે તે નોઈન્દ્રિયોપયુક્ત કહેવાય છે. તેનો ઉપયોગ અતીત-અનાગત કાળ વિષયક હોવાથી ઘણો કાળ હોય છે. માટે તે સંખ્યાતગણાં છે. સૌથી થોડાં અનાકાર ઉપયોગવાળાં હોય છે, કેમકે દર્શનોપયોગકાળ થોડો છે, તેનાથી સાકારોપયોગ સંખ્યાતગણાં છે.
હવે સૂત્રોક્ત સામુદાયિક અાબહુત્વ - સૌથી થોડાં જીવો આયુકર્મના બંધક છે, કેમકે આયુબંધનો કાળ પ્રતિનિયત છે તેથી પર્યાપ્તા સંખ્યાતાગણા છે, કેમકે અપર્યાપ્તા અનુભવાતા વર્તમાન ભવાયુનો ત્રીજો ભાગાદિ રહે ત્યારે પરભવાયુ બાંધે છે. તેથી અબંધકાળ ૨/૩ છે અને બંધકાળ ૧/૩ છે. તેથી બંધકાળથી અબંધકાળ સંખ્યાતગણો છે. તેથી આયુબંધકથી અપર્યાપ્તા સંખ્યાતગણાં છે. અપર્યાપ્તાથી સુપ્ત સંખ્યાતગણાં છે. કેમકે અપર્યાપ્તા-પર્યાપ્તા બંને સુપ્ત હોય અને પર્યાપ્તા અપર્યાપ્તાથી સંખ્યાતગણાં છે. તેનાથી સમવહત સંખ્યાતગણાં છે, કેમકે બધાં મરણ સમુદ્ઘાતને પ્રાપ્ત થવા સંભવે છે. તેથી સાતા વેદક સંખ્યાતગણાં છે, કેમકે આયુ બંધક, અપર્યાપ્તા, સુપ્ત બધામાં સાતાવેદક સંભવે છે.
તેનાથી ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણાં છે કેમકે અસાતા વેદકમાં પણ ઈન્દ્રિયોપયોગ હોય. તેનાથી અનાકારોપયુક્ત સંખ્યાત ગણાં છે - ૪ • તેનાથી નોઈન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે - ૪ - અહીં શિષ્યોના અનુગ્રહ માટે અસદ્ભાવના સ્થાપનાથી દૃષ્ટાંત કહે છે – સાકારોપયુક્ત ૧૯૨ છે, તે બે પ્રકારે – ઈન્દ્રિય સાકારોપયુક્ત, નોઈન્દ્રિયસાકારોમુક્ત. તેમાં પહેલા અત્યંત થોડાં છે, માટે તેની સંખ્યા વીશ કલ્પવી. બાકીના ૧૩૨ નોઈન્દ્રિય સાકારોપયુક્ત છે. નોઈન્દ્રિય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અનાકારોપયુક્ત પર જેટલા છે. તેથી સામાન્યથી સાકારોપયુક્તથી ૨૦ જેટલા ઈન્દ્રિય સાકારોપયુક્ત બાદ કરીએ, તેમાં બાવન જેટલાં અનાકારોપયુક્ત નાંખતા ૨૨૪ થાય છે માટે સાકારોપમુક્તથી નોઇન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે.
તેનાથી અસાતાવેદક વિશેષાધિક છે, કેમકે ઈન્દ્રિયોપયુક્ત પણ અસાતાવેદક છે. તેનાથી અસમવહત વિશેષાધિક છે. - X - તેનાથી જાગૃત વિશેષાધિક છે. કેમકે સમવહતમાં પણ કેટલાંક જાગૃત હોય છે. તેથી પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે કેટલાંક સુપ્ત પર્યાપ્ત પણ હોય છે અને જાગૃત પર્યાપ્તા જ હોય છે. તેનાથી આયુ કર્મના બંધક વિશેષાધિક છે. કેમકે અપર્યાપ્તા પણ આયુબંધક હોય છે. આ જ અલ્પબહુત્વ શિષ્યોના અનુગ્રહ માટે સ્થાપનારાશિ વડે બતાવાય છે [અહીં વૃત્તિકાશ્રીએ બે પંક્તિ દ્વારા અસતકલ્પનાથી અંક સંખ્યા દ્વારા ઉક્ત અલ્પબહુત્વ જણાવેલ છે, જેની સ્થાપના અમે અહીં બતાવેલ નથી, સુગમ છે. વૃત્તિ જોઈ લેવી. - ૪ - ૪ - એ પ્રમાણે બંધદ્વાર કહ્યું. હવે પુદ્ગલદ્વાર કહે છે
-
પદ-૩-દ્વાર-૨૬- “પુદ્ગલ”
૧૫૮
સૂત્ર-૨૫ ઃ
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં પુદ્ગલો ત્રણ લોકમાં છે, તેનાથી ઉર્ધ્વલોકતીછલિોકમાં અનંતગણાં છે, તેનાથી અધોલોકતીછલિોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થાલોકમાં અસંખ્યાતગણાં છે, તેનાથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં છે, તેથી અધૌલોકમાં વિશેષાધિક છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં પુદ્ગલો ઉર્ધ્વ દિશામાં છે, અધોદિશામાં વિશેષાધિક છે, ઈશાનમાં નૈઋત્યમાં અસંખ્યાતગણાં અને બંને વિદિશામાં પરસ્પરતુલ્ય, તેથી અગ્નિ અને વાયવ્યમાં બંને સ્થાને સરખા અને વિશેષાધિક, પૂર્વમાં અસંખ્યાતા પશ્ચિમમાં દક્ષિણમાં, ઉત્તરમાં અનુક્રમે વિશેષાધિક છે.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકમાં, ઉર્ધ્વલોક તીંછલિોકમાં અનંતગણા, અધોલોકતીલોકમાં વિશેષાધિક, ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણાં, અધોલોકે અનંતગણા, તિલિોકે સંખ્યાતગણા.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં દ્રવ્યો અધોદિશામાં, ઉર્ધ્વ દિશામાં અનંતગણાં, ઈશાન અને નૈઋત્ય બંનેમાં તુલ્ય અને અસંખ્યાતગણાં, અગ્નિ અને વાયવ્યમાં બંનેમાં તુલ્ય અને વિશેષાધિક, પૂર્વમાં અસંખ્યાતગણાં, પશ્ચિમદક્ષિણ-ઉત્તરમાં ક્રમશઃ વિશેષાધિક.
• વિવેચન-૨૯૫ :
આ પુદ્ગલોનું અાબહુત્વ દ્રવ્યાપિણાને આશ્રીને સમજવું. કેમકે તેવી પરંપરા છે. તેમાં ક્ષેત્રાનુસાર વિચારતાં ત્રિલોક સ્પર્શી પુદ્ગલો સૌથી થોડાં છે, - x - કેમકે અચિત્ત મહાકંધો જ ત્રિલોક વ્યાપી છે. તેથી ઉર્ધ્વલોક તીછલોકમાં અનંતગણાં છે,
Page #87
--------------------------------------------------------------------------
________________
B/-/૨૬/૨૫
૧૫૯
કેમકે તે બે પ્રતને, તેને અનંત સંખ્યાતપદેશી ચાવતુ અનંત અનંત પ્રદેશી ઢંધો સ્પર્શે છે માટે દ્રવ્ય સ્વરૂપે અનંતગમાં છે.
તેનાથી અધોલોકતી છલોકમાં વિશેષાધિક છે, કેમકે લંબાઈ-પહોળાઈમાં ક્ષેત્ર કંઈક અધિક છે. તેથી તીરછલોકમાં અસંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે. તેથી ઉર્વલોકમાં અસંખ્યાતપણાં છે કેમકે તીછલોકથી તે અસંખ્યાતપણે કોગ છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે, કેમકે તે ઉર્વલોકગી વિશેષાધિક છે.
હવે દિશાને આશ્રીને અલાબહત્વ - સૌથી થોડાં પગલો ઉર્વદિશામાં છે. રાપભાના સમભૂતળ મેરના મધ્ય ભાગમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ પ્રદેશોનો રૂચક છે, તેથી ચાર પ્રદેશની લોકાંત પર્યન્ત ઉર્વદિશા નીકળી, તેમાં સૌથી થોડાં પદગલો છે. તેનાથી અધોદિશામાં વિશેષાધિક છે. અધોદિશા સૂચકથી ચાર પ્રદેશ નીચે લોકાંત પર્યા છે. તે દિશા ઉર્વદિશાથી વિશેષાધિક છે.
તેનાથી ઈશાન અને નૈઋત્ય પ્રત્યેકમાં અસંખ્યાતગણમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે. કેમકે તે બંને વિદિશા પણ સુચકથી નીકળી મોતીની માળાના આકારે તીછ-અધો-ઉર્વલોકના અંત સુધી ગયેલ છે, ક્ષેત્ર અસંખ્યાતગણું છે. પણ સ્વસ્થાન ક્ષેત્ર તુલ્ય છે. તેનાથી અગ્નિ અને વાયવ્યમાં પ્રત્યેકને આશ્રીને વિશેષાધિક અને સ્વસ્થાને તુલ્ય છે. વિશેષાધિક હોવાનું કારણ આ છે – અહીં સૌમનસ અને ગંધમાદન પર્વતમાં સાત સાત શિખરો, વિધુતપ્રભ અને માલ્યવંતમાં નવ નવ શિખરો છે. તેમાં ઝાકળ આદિના ઘણાં સૂમ પુદ્ગલો છે. માટે વિશેષાધિક છે. અને સ્વસ્થાને તુલ્ય છે.
તેનાથી પૂર્વમાં અસંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, અધોલૌકિક ગ્રામોમાં ખાલી જગ્યા હોવાથી ત્યાં ઘણાં પુદ્ગલો છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક તેનાથી ઉત્તરમાં વિશેષાધિક છે કેમકે ઉત્તરમાં સંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ માનસ સરોવર છે, તેમાં ઘણાં જીવો છે, તેઓના તૈજસ કામણ પુદ્ગલો અધિક છે, એ પ્રમાણે પુદ્ગલનું અલાબહવે કહ્યું.
હવે ફોગાનુસારી સામાન્ય દ્રવ્યોનું અલા બહુત્વ-ફોન અપેક્ષાઓ - સૌથી થોડાં દ્રવ્યો ત્રિલોકને સ્પર્શે છે. કેમકે - ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય, પુદગલાસ્તિકાય મહાત્કંધ અને જીવાસ્તિકાયમાં મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત જીવો ત્રિલોક વ્યાપી છે. તેનાથી ઉર્વલોક તીછલોકમાં અનંતગણાં દ્રવ્યો છે કેમકે તેને અનંત પુદ્ગલ દ્રવ્યો અને અનંતજીવ દ્રવ્યો સ્પર્શે છે, તેથી અધોલોક-લીછલોકમાં વિશેષાધિક છે - ૪ - તેનાથી ઉદર્વલોકે અસંખ્યાતપણાં છે કેમકે ક્ષેત્ર અસંખ્યાતગણું છે, તેનાથી અધોલોકમાં અનંતગણાં છે કેમકે અધોલૌકિક ગ્રામોમાં કાળ છે, તે કાળ - x - અનંત છે. તેનાથી તીછલોકમાં સંખ્યાલગણાં છે - X - X -
હવે દિશાને આશ્રીને સામાન્ય દ્રવ્યોનું અાબહત્વ સૌથી થોડાં દ્રવ્યો અધો દિશામાં છે, તેનાથી ઉર્વમાં અનંતગમાં, કેમકે ઉર્વમા મેરનો ૫oo યોજનનો સ્ફટિકમય
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કાંડ છે - x • તેમાં ક્ષણાદિકાળ વિભાગ થાય છે, કાળ - x • અનંત છે, તેથી ઈશાનમાં અને નૈઋત્યમાં અસંખ્યાતા દ્રવ્યો છે. સ્વસ્થાનમાં તુલ્ય છે. તેનાથી અગ્નિ અને વાયવ્યમાં વિશેષાધિક છે - x - તેનાથી પૂર્વમાં અસંખ્યાતગણાં છે કેમકે ફોન અસંખ્યાતગણું છે. તેનાથી પશ્ચિમમાં વિશેષાધિક છે કેમકે અધોલૌકિક ગામોમાં ખાલી જગ્યામાં પગલો સંભવે છે. તેનાથી દક્ષિણમાં વિશેષાધિક છે કેમકે ભવનોનો ખાલી ભાગ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે.
હવે પરમાણુ પુદ્ગલ, સંખ્યાતાદિ પ્રદેશોનું અલાબદુત્વ - • સૂત્ર-૨૯૬ -
ભગવદ્ ! આ પરમાણુ યુદ્ગલ, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાતપદેશી, અનંતપદેશી કંધોમાં દ્રવ્યતાણી, પ્રદેશાર્થપણાથી, દ્રવ્યા-uદેશાર્થતાથી કોણ કોનાથી અ૫૦ છે ?
ગૌતમ ! સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાર્થપણે, પરમાણુ યુગલો દ્રવ્યાપણે અનંતગણ, સંખ્યાત પ્રદેશી કંધો દ્રવ્યોથપણે સંખ્યાલગણાં, અસંખ્યાતપદેશી કંધો દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે. અનંતપદેશી કંધો પ્રદેશાર્થપણે સૌથી થોડાં છે, પરમાણુ યુગલો પ્રદેશાર્થપણે અનંતગણ છે, સંખ્યાત પ્રદેશી કંધો પ્રદેશાણપણે સંખ્યાલગણ છે, અસંખ્યાતપદેશી કંધો પ્રદેશાર્થપણે અસંખ્યાતગણાં છે.
દ્વવ્યા-પ્રદેશાર્થપણે – સૌથી થોડાં અનંતપદેશી કંધો દ્રવ્યાપણે છે, તે પ્રદેશાર્ણપણે અનંતગમાં છે. પરમાણુ યુગલો દ્રવ્યા-uદેશાપિણે અનંતગણાં, સંખ્યાતપદેશી કંધ દ્રવ્યાપણે સંજ્ઞાતવાણા, તે જ પ્રદેશાર્થપણે સંખ્યાતપણાં છે, અસંખ્યાતપદેશી કંધ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણ, તે જ પ્રદેશાર્ણપણે અસંખ્યાતમાં છે.
ભગવન ! એક પ્રદેશાવગઢ, સંગીત પ્રદેશાવમાઢ, અસંખ્યાત પ્રદેશાવગઢ પદગલોમાં દ્રવ્યાપણે, પ્રદેશાઈપણે, દ્રવ્યાર્થ-uદેશાથપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુરા, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ યુગલો દ્રવ્યાપણે છે. તેથી સંખ્યાતપદેશાવગઢ યુગલો દ્રવ્યાપિણે સંખ્યાતપદેશાવગાઢ છે, તેથી અસંખ્યાતપદેશાવગાઢ પુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણ છે. પ્રદેશાર્થપણે - સૌથી થોડા એક પ્રદેશાવગાઢ, સંખ્યાતપદેશાવગાઢ સંખ્યાલગણા, અસંખ્યાતપદેશાવગાઢ અસંખ્યાતગણાં છે. • • • દ્રવ્યાપદેશાઈપણે સૌથી થોડાં એકપદેશાવગાઢ યુગલો દ્વવ્યાર્થ-uદેશાર્થપણે છે. સંખ્યાતપદેશ વગાઢ પગલો બંને રીતે સંખ્યાતપણાં, અસંખ્યાતપદેશાવગાઢ યુગલો બંને રીતે અસંખ્યાતગણાં છે.
ભગવાન ! એક સમચસ્થિતિક, સંખ્યાત સમયસ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક યુગલોમાં કોણ કોનાથી ?
Page #88
--------------------------------------------------------------------------
________________
૩|-|૨૬/૨૯૬
૧૬૧
ગૌતમ ! (૧) દ્રવ્યાર્થપણે - સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક સંખ્યાતગણાં, તેથી અસંખ્યાત સમય સ્થિતિક અસંખ્યાતગણાં છે. (૨) પ્રદેશાર્થપણે સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક સંખ્યાતગણાં, અસંખ્યતસમય સ્થિતિક અસંખ્યાતગણાં છે. (૩) દ્રવ્યા-પ્રદેશાર્થપણે - સૌથી થોડાં એક સમય સ્થિતિક પુદ્ગલો, સંખ્યાત સમય સ્થિતિક બંને રીતે સંખ્યાતગણા, અસંખ્યાત સમય સ્થિતિક બંને રીતે અસંખ્યાતગણાં છે.
ભગવન્ ! એક ગુણ કાળા, સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણ કાળા, અનંતગુણકાળા પુદ્ગલોમાં દ્રવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યા-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સામાન્ય પુદ્ગલો સંબંધે કહ્યું તેમ અહીં કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ સંબંધે કહેવું. સ્પર્શમાં કર્કશ-મૃદુગુરુ-લઘુસ્પર્શ સંબંધે એક પ્રદેશાવગાઢ માફક કહેવા. બાકીના સ્પર્શે વર્ણો કહા તેમ કહેવા.
• વિવેચન-૨૯૬ ઃ
પરમાણુ પુદ્ગલ, સંખ્યાતપ્રદેશી આદિ પાઠસિદ્ધ છે. વિશેષ આ - અલ્પબહુત્વ બધે સ્થળે તથા સ્વભાવ કારણ જાણવું.
હવે ક્ષેત્ર પ્રાધાન્યથી અબહુત્વ - અહીં ક્ષેત્રની મુખ્યતા હોવાથી પરમાણુથી આરંભી અનંતપ્રદેશી કંધો પણ એક પ્રદેશાશ્રિત હોય તો આધાર-આધેય અભેદતાથી એક દ્રવ્ય ગણાય છે. કેમકે તેનું આધારક્ષેત્ર એક આકાશપ્રદેશ છે. આવા એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય સૌથી થોડાં છે, લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. · x - તેનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાત ગણાં છે. તે આ રીતે – ક્ષેત્રથી પ્રાધાન્યતાથી દ્વિપ્રદેશથી અનંતપ્રદેશી સંધ એક દ્રવ્ય ગણાય છે. તે પૂર્વોક્તથી સંખ્યાતગણા છે. - ૪ - ૪ - એક પ્રદેશાવગાઢથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો સંખ્યાતગણા, તેનાથી પ્રિદેશાવગાઢ સંખ્યાતગણા ઈત્યાદિ - ૪ - ૪ - એ પ્રમાણે અસંખ્યાતા
પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણાં છે કેમકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો છે.
પ્રદેશાર્થતા સૂત્રો, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતા સૂત્રો સુગમ હોવાથી તેનો સ્વયં વિચારવા. કાળ અને ભાવ સૂત્રો પણ સુગમ છે. પૂર્વે જેમ સામાન્ય રીતે પુદ્ગલો કહ્યા, તેમ એકગુણકાળા આદિ પુદ્ગલો કહેવા. તે આ રીતે – સૌથી થોડાં એકગુણકાળા અનંતપ્રદેશી કંધો છે. તેનાથી એકગુણ કાળા પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્ણપણે અનંતગણાં છે. તેનાથી એક ગુણ કાળા સંખ્યાતપ્રદેશી કંધો સંખ્યાતગણાં છે ઈત્યાદિ - x - કહેવું.
આ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, રસ સંબંધે કહેવું.
કર્કશ સ્પર્શ - એક પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે
20/11
૧૬૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સૌથી થોડાં છે, સંખ્યા પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણાં છે, તેથી અસંખ્યાત પ્રદેશાવગાઢ એકગુણ કર્કશ સ્પર્શવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા છે ઈત્યાદિ. આ પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ સ્પર્શ સંબંધે જાણવું. બાકીના સ્પર્શે વર્ણાદિવત્ છે.
પુદ્ગલ દ્વાર કહ્યું, હવે મહાદંડક દ્વાર કહે છે – પદ-૩-દ્વાર-૨૭-“મહાદંડક'
• સૂત્ર-૨૯૭ :
ભગવન્ ! હવે સર્વ જીવોના અલ્પબહુત્વ મહાદંડકનું વર્ણન કરીશ. ૧સૌથી થોડાં ગર્ભજ મનુષ્યો, ૨-માનુષી સંખ્યાતગણી, ૩-પર્યાપ્તા બાદર તેઉકાયિક અસંખ્યાતગણા, ૪-અનુત્તરોપાતિક દેવો અસંખ્યાતગણાં, ૫-ઉપલી ત્રૈવેયકના દેવો સંખ્યાતગણાં, ૬-મધ્યમ ગૈવેયક દેવો સંખ્યાતગણાં, ૭-નીચલા ત્રૈવેયક દેવો સંખ્યાતગણાં, ૮ થી ૧૧ - અચ્યુત-આરણ-પ્રાણત-આનતકલ્પના દેવો અનુક્રમે સંખ્યાતગણાં છે.
૧૨,૧૩ - સાતમી અને છઠ્ઠી પૃથ્વીના નાસ્કો ઉત્તરોત્તર અસંખ્યાતગણાં, ૧૪,૧૫ - સહસાર અને મહાશુક્રના દેવો ક્રમશઃ અસંખ્યાતગણાં, ૧૬ - પાંચમી પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં, ૧૭ - લાંતક કો દેવો અસંખ્યાતગણાં, ૧૭ચોથી પૃથ્વીના નાસ્કો અસંખ્યાતગણાં, ૧૯-બ્રહ્મલોક કલ્પે દેવો અસંખ્યાતગણાં, ૨૦-ત્રીજી પૃથ્વીના નાકો અસંખ્યાતગણાં, ૨૧-માહેન્દ્રકલ્પના દેવો અસંખ્યાતગણાં, ૨૨-સનકુમાર કલ્પના દેવો અસંખ્યાતગણા, ૨૩-બીજી પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં, ૨૪-સંમૂર્ત્તિમ મનુષ્યો અસંખ્યાતગણાં, ૨૫-ઈશાનકાના દેવો અસંખ્યાતગણાં, ૨૬ થી ૨૮ ઈશાનકલ્પની દેવી, સૌધર્મના દેવો, સૌધર્મની દેવી ક્રમશઃ સંખ્યાતગણી. ર-ભવનવાસી દેવો અસંખ્યાતગણા, ૩૦-ભવનવાસી દેવી સંખ્યાતગણી છે.
૩૧-રત્નપ્રભા પૃથ્વીના નારકો અસંખ્યાતગણાં છે. ૩૨-ખેચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો અસંખ્યાતગણાં, ૩૩-ખેચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી, ૩૪ થી ૩૭- સ્થલચર પંચે પુરુષ તિર્યંચો, સ્થલચર પંચે તિર્યંચ સ્ત્રી, જલાર પંચે પુરુષ તિર્યંચો, જલચર પંચે તિર્યંચ સ્ત્રીઓ ક્રમશઃ સંખ્યાતગણાં છે. ૩૮ વ્યંતરદેવ, અંતર દેવી, જ્યોતિક દેવ, જ્યોતિક દેવી ક્રમશઃ સંખ્યાતગણાં છે. ૪૨ થી ૪૪ - ખેચર પંચે નપુંસક તિ સ્થલયર પંચે નપુંસક તિર્યંચ, જલચર પંચે નપુંસક તિય ક્રમશઃ સંખ્યાતગણાં છે, ૪૫
થી ૪૧
પર્યાપ્તા ચઉરિન્દ્રિયો સંખ્યાતગણાં ચે, ૪૬ થી ૪૮ પર્યાપ્તા પંચેન્દ્રિયો, પર્યાપ્તા બેઈન્દ્રિય, પતા તેઈન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે. ૪૯-અપર્યાપ્તા પંચે અસંખ્યાતગણાં છે, ૫૦-અપતા ઉરિન્દ્રિયો વિશેષાધિક છે. ૫૧-પર, તેથી
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૬૩
|-|૨૨૯૭ આપતા તેઈન્દ્રિય, અપયા બેઈન્દ્રિયો ક્રમશઃ વિશેષાધિક છે.
૫૩ થી ૬૪ - પર્યાપ્તા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાય, પયક્તિા ભાદર નિગોદ, પતિ બોદર પૃedી, પયક્તિા ભાદર અપુe, પયક્તિા ભાદર વાયુ, અપયfપ્તા બાદ તેઉ અપયતા પ્રત્યેકશરીર ભાદર વનસ્પતિ, આપયક્તિા બાદર નિગોદો, અપયત બાદર પૃથવી, અપયક્તિા ભાદર અe, આપતા ભાદર વાયુ, અપચતા સૂક્ષ્મ તેઉ ક્રમશઃ અસંખ્યાતગણાં છે. ૬ થી ૭ - ઉપયfiા સુક્ષ્મ પૃedીઅપMિા સુમ અપ, અપયતા સૂમ વાયુ ક્રમશઃ વિશેષાધિક છે. ૬૮ થી ૬૧ - તેથી પતિ સૂક્ષ્મ તેઉ, પયા સૂમ પૃedી, પર્યતા સૂક્ષ્મ અપ, પર્યાપ્તા સૂક્ષ્મ વાયુ વિશેષાધિક છે. ૨ - અપતિ સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતપણાં, 93-પતિ સૂક્ષ્મ નિગોદ સંખ્યાલગણાં છે.
૪ થી ૬ : અભવ્યો, પતિત સમૃષ્ટિ , સિદ્ધો ક્રમશ: અનંતગણ છે, gયતા ભાદર વનસ્પતિ અનંત ગણા છે, ૩૮-ભાદર પયક્તિા વિશેષાધિક છે, 96-અપયfપ્તા ભાદર વનસ્પતિ અસંખ્યાતપણાં છે, ૮૦-ભાદર અપયક્તિા વિશેષાધિક છે, ૮૧-ભાદર જીવો વિશેષાધિક છે. -અપયતિ સૂક્ષ્મ વનસ્પતિ અસંખ્યાતગણી છે, ૮૩-સૂમ પિયતા વિશેષાધિક છે, ૮૪-સપ્તિા સૂબ વનસ્પતિ સંખ્યાતપણાં છે. ૮૫-સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૮૬-સૂક્ષ્મ વિશેષાધિક છે. ૮૦-ભવસિદ્ધિકો વિશેષાધિક છે, ૮૮-નિગોદો વિશેષાધિક છે. ૮૯વનસ્પતિજીનો વિશેષાધિક છે. 6,૯૧ એકેન્દ્રિયો, તિર્યંચ ક્રમશઃ વિશેષાધિક છે. ૧ થી ૮ : મિશ્રાદેષ્ટિ, અવિરતિ, સકષાયી, છકાસ્થ, સયોગી, સંસારી, સજીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે.
• વિવેચન-૨૯૭ :
ભગવનું ! સર્વ જીવોના અલાબદુત્વ મહાદંડકનું વર્ણન કરીશ • સૂત્ર ચીશ. આના દ્વારા જણાવે છે - તીર્થકર અનુજ્ઞા માત્ર સાપેક્ષ જ ગણધરો સૂગ ચના કરે છે. પણ શ્રતાભ્યાસ સાપેક્ષ નહીં. અથવા એમ જણાવે છે - કુશલ કાર્યમાં પણ ગુરની અનુજ્ઞા વિના પ્રવૃત્તિ ન કરવી, અન્યથા વિનયપણું ન ઘટે.
વિનયનું લક્ષણ - પોતાના આત્મા ગુરુને નિવેદિત કર્યો છે, ગુરુની ચિતવૃત્તિને અનુસરે છે, મુક્તિ માટે હંમેશા પ્રયત્ન કરે છે, તે શિષ્ય. તે ગુરુ કેવા હોય ? ધર્મજ્ઞ, ધર્મકd, ધર્મપ્રવર્તક અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રના અર્થનો ઉપદેશ કરનાર હોય, તે ગુર
હવે કૃપતિજ્ઞાનુસાર મહાદંડકનું વર્ણન કરે છે –
૧-સૌથી થોડાં ગર્ભજ મનુષ્યો છે, કેમકે તે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે. ૨-તેનાથી મનુષ્ય સ્ત્રી સંખ્યાતગણી છે, કેમકે તે ૨૭ગુણી છે. 3-તેનાથી પર્યાપ્તા બાદર તેઉકાયિક અસંખ્યાતપણાં છે - x - ૪-તેનાથી અનુત્તરોપપાતી દેવો અસંખ્યાતપણાં છે. • X - ૫-તેનાથી ઉપલી સૈવેયકના દેવો સંખ્યાતપણાં છે - X
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ • કારણ ત્યાં ઘણા વિમાનો છે - x • ૬-તેનાથી મધ્યમ રૈવેયકના દેવો સંખ્યાલગણાં છે. તેનાથી નીચેના પૈવેયકના દેવો સંખ્યાલગણાં છે. ૮-તેનાથી અમ્રુતકલાના દેવો સંખ્યાતપણાં છે. તેનાથી આરણકાના દેવો સંખ્યાલગણાં છે. જો કે આરણ અને અયુત બંને સમશ્રેણિક છે, વિમાનસંખ્યા પણ સરખી છે, તો પણ કૃષ્ણપાલિક જીવો તથા સ્વભાવથી દક્ષિણ દિશામાં ઉપજે છે. •x - ૧૦-તેનાથી પ્રાણતકાના દેવો સંખ્યાતગણાં છે.
૧૧-તેનાથી આનતકલાના દેવો સંખ્યાલગણાં છે. અહીં આરણકલાવતું વિચાર્યું. ૧૨-તેનાથી સાતમીનાકના નારકો અસંખ્યાતગણાં છે - x - ૧૩-તેનાથી છઠ્ઠી નકવાળા અસંખ્યાતગણા છે. પૂર્વદિશાની અપેક્ષાએ નૈરયિકોના અલાબહત્વનો વિચાર કર્યો. ૧૪-તેનાથી સહસારકા દેવો અસંખ્યાતપણાં છે • x • ૧૫-તેનાથી મહાશુક ક૫ દેવો અસંખ્યાતગણાં છે. કેમકે અહીં ઘણાં વિમાનો છે. વિમાનો ૪૦,૦૦૦ છે, નીચે-નીચેના વિમાનમાં ઘણાં વધારે દેવો છે. ૧૬-તેનાથી પાંચમી નરકમાં નાહો અસંખ્યાતપણાં છે. -x- ૧૭તેનાથી લાંતકકથદેવો અસંખ્યાતપણાં છે x- ૧૮-તેનાથી ચોથી નકના નાકો અસંખ્યાતપણાં છે, યુક્તિ પૂર્વવતું. ૧૯તેનાથી બ્રહ્મલોકકલા દેવો અસંખ્યાતપણાં છે. યુક્તિ પૂર્વવતું. ૨૦-તેનાથી ત્રીજી. નકના નારકો અસંખ્યાતપણાં જાણવા.
૨૧-તેનાથી માહેન્દ્રકા દેવો અસંખ્યાતપણાં છે. ૨૨-તેનાથી સનકુમારકલા દેવો અસંખ્યાતપણાં છે. બધે યુક્તિ પૂર્વવતું. ૨૩-તેનાથી બીજી નરકના નારકો અસંખ્યાતગણાં છે. સાતમીથી બીજી પૃથ્વી સુધી પ્રત્યેકને સ્વસ્થાનની અપેક્ષાઓ વિચારતાં બધાં ઘનીકૃત લોક શ્રેણીના અસંખ્યાતમા ભાગ આકાશપ્રદેશ સશિ પ્રમાણ છે. ૨૪-તેનાથી સમૃદ્ધિમમનુષ્યો અસંખ્યાતપણાં છે. • x • ૨૫-તેનાથી ઈશાનકાદેવો અસંખ્યાતપણાં છે - x - x • ૨૬-તેનાથી ઈશાનકલાદેવી સંખ્યાતગણી છે, કેમકે તે બત્રીશગણી છે. - x • ૨૭-તેનાથી સૌધર્મકતા દેવો સંખ્યાતગણાં છે, કેમકે ત્યાં ઘણાં વિમાનો છે. ૩૨ લાખ વિમાનો છે. દક્ષિણ દિશામાં હોવાથી કૃષ્ણપાક્ષિક જીવો ઘણાં ઉપજે છે [પ્રશ્ન આ યુક્તિ બીજા-ચોયા કલામાં પણ કહી છે, તો ત્યાં અસંખ્યાતગણા અને અહીં સંખ્યાલગણાં કેમ કહ્યા?
[ઉ] શાસ્ત્ર પ્રામાયથી આ માનવું, અહીં પાઠની ભ્રાંતિ નથી - ૪ - ૨૮તેનાથી સૌધર્મકપદેવીઓ સંખ્યાતગણી છે, કેમકે તે દેવોથી ૧૨-ગણી છે. ૨૯દેવીથી અસંખ્યાતપણાં ભવનવાસી દેવો છે. - X - X - 30-તેનાથી ભવનવાસિની દેવીઓ સંખ્યાતગણી છે. કેમકે તે બબીશગણી છે.
૩૧-તેનાથી પહેલી પૃથ્વીના નારકો અસંખ્યાતપણાં છે - x-x - ૩૨-તેનાથી ખેચર પંચેન્દ્રિય તિચિયોનિક પુરષો અસંખ્યાતપણાં છે - X - X - 33-તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગણી છે. કેમકે તે ત્રણગુણી છે - x • ૩૪તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષો સંખ્યાલગણાં છે * * * * * ૩૫
Page #90
--------------------------------------------------------------------------
________________
3/-/૨/૨૯૭
૧૬૫
તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી છે, કેમકે તે ત્રણ ગણી છે. ૩૬તેનાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક પુરુષો સંખ્યાતગણાં છે - x - x - 39તેનાતી જલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, કેમકે તે ત્રણગણી છે. ૩૮તેનાથી વ્યંતર દેવો સંખ્યાતગણાં છે - x - X + X * ૩૯-તેનાથી વ્યંતરીઓ બત્રીશગણી હોવાથી સંખ્યાતગણી કહી છે. ૪૦-તેનાથી જ્યતિષ્ક દેવો સંખ્યાતગણાં છે - x + X -
૪૧-તેનાથી જ્યોતિષ્ક દૈવી સંખ્યાતગણી છે, કેમકે બત્રીશગણી છે. ૪૨તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગણાં છે, ક્યાંક “અસંખ્યાતગણા’ પાઠ છે, પણ તે યોગ્ય નથી. કેમકે આગળ પર્યાપ્તા ચઉરિન્દ્રિયો કહેવાશે, તે પણ જ્યોતિક દેવોથી સંખ્યાતગણાં જ ઘટી શકે, તે નહીં ઘટે. - x - x - X - X - ૪૩-તેનાથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગણાં છે. ૪૪-તેનાથી જલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગણાં છે. ૪૫-તેનાથી પર્યાપ્તા ચરિન્દ્રિયો સંખ્યાતગણાં છે. ૪૬-તેનાથી પર્યાપ્તા સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિયો વિશેષાધિક છે. ૪૭-તેનાથી પર્યાપ્તા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. ૪૮-તેનાથી પર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે
- ૪ - ૪ -. બીજે સ્થળે પણ આ પ્રમાણે અબહુત્વ કહ્યું છે –
તેથી નપુંસક ખેચર, નપુંસક સ્થલચર, નપુંસક જલચર, પર્યાપ્તા ઉરિન્દ્રિય સંખ્યાતગણાં છે, તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય કંઈક અધિક છે. ૪૯-તેનાથી અપર્યાપ્ત પંચેન્દ્રિયો અસંખ્યાતગમાં છે. - ૪ - ૪ - ૫૦-તેનાથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે.
૫૧-તેનાથી અપર્યાપ્તા તેઈન્દ્રિય વિશેષાધિક છે. પર-તેનાથી અપર્યાપ્તા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. - ૪ - ૪ - ૫૩-તેનાથી પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - ૪ - ૪ - ૫૪-તેનાથી પર્યાપ્ત અનંતકાયિક જીવના શરીરરૂપ બાદર નિગોદો અસંખ્યાતગણાં છે. ૫૫-તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૫૬-તેનાથી પર્યાપ્તા બાદર અકાયિકો અસંખ્યાતગણાં છે - x - ૪ - અંગુલના અસંખ્યાત ભાગના અસંખ્યાત ભેદો હોવાથી અહીં અસંખ્યાતગણાં કહેવામાં કોઈ દોષ નથી. ૫૭-તેનાથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગણાં છે
- ૪ - ૪ - ૫૮-તેનાથી બાદર તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ અસંખ્યાત લોકના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. ૫૯-તેનાથી પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૬૦-તેનાથી અપર્યાપ્તા બાદર નિગોદ અસં છે.
૬૧-તેનાથી બાદર પૃવીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૬૨-તેનાથી બાદર અપ્॰ અપર્યાપ્તા અસં૰ છે. ૬૩-તેનાથી બાદર વાયુ અપર્યાપ્તા અસં૰ છે. ૬૪-તેનાથી સૂક્ષ્મ તેઉ અપર્યાપ્તા અાં૰ છે. ૬૫-તેનાથી સૂક્ષ્મ પૃથ્વી અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૬-તેનાથી સૂક્ષ્મ અધ્ અપર્યાપ્તા વિશે છે. ૬૭-તેનાથી સૂક્ષ્મ
૧૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાયુ અપર્યાપ્તા વિશે છે. ૬૮-તેનાથી સૂક્ષ્મ તેઉ પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે અપર્યાપ્તા સૂક્ષ્મોથી પર્યાપ્તા સૂક્ષ્મો સ્વભાવથી જ ઘણાં છે. - ૪ - ૪ - ૬-તેનાથી સૂક્ષ્મ પૃથ્વી પર્યાપ્તા વિશે છે. ૭૦-તેનાથી સૂક્ષ્મ અર્॰ પર્યાપ્તા વિશે છે.
૭૧-તેનાથી સૂક્ષ્મ વાયુ પર્યાપ્તા વિશે છે. ૭૨-તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસં છે. ૭૩-તેનાથી પશ્તિા સૂક્ષ્મ નિગોદો અસં૰ છે - ૪ - ૪ - ૪ - ૭૪-તેનાથી અભવસિદ્ધિકો અનંતગણાં છે કેમકે તે જઘન્યયુક્ત અનંત પ્રમાણ છે. ૭૫-તેનાથી સમ્યક્દર્શન પતિત અનંતગણાં છે. ૭૬-તેનાથી સિદ્ધો અનંતગણા છે. ૭૭-તેનાથી બાદર વન પર્યાપ્તા અનંતગણાં છે. ૭૮-તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશે છે. કેમકે તેમાં બાદર પૃથ્વીનો પણ સમાવેશ થાય છે. ૭૯-તેનાથી બાદર અપર્યાપ્ત વન અસંખ્યાતા છે. કેમકે એકૈક પર્યાપ્તા બાદર નિગોદમાં અસંખ્યાતગણાં બાદર અપર્યાપ્ત
નિગોદો ઉપજે છે. ૮૦-તેનાથી સામાન્ય બાદર અપચપ્તિા વિશે છે. કેમકે તેમાં બાદર અપર્યાપ્ત પૃથ્વીનો સમાવેશ છે.
૮૧-તેનાથી સામાન્ય બાદરો વિશે છે, કેમકે તેમાં પર્યાપ્તા-અપર્યાપ્તા બંનેનો સમાવેશ થાય છે. ૮૨-તેનાથી સૂક્ષ્મ વન અપર્યાપ્તા અસં છે. ૮૩-તેનાથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશે છે. - ૪ - ૮૪-તેનાથી સૂક્ષ્મ વન પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે સૂક્ષ્મ અપર્યાપ્તાથી સૂક્ષ્મ પર્યાપ્તા સ્વભાવથી જ સંખ્યાતગણાં છે. ૮૫-તેનાથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિનો તેમાં સમાવેશ છે. ૮૬-તેનાથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણ રહિત સૂક્ષ્મો વિશે છે. કેમકે તેમાં અપર્યાપ્તા સૂક્ષ્મ સર્વેનો સમાવેશ છે. ૮૭-તેનાથી ભવસિદ્ધિક - ભવ્ય જીવો વિશે છે. કેમકે જઘન્ય યુક્ત અનંત અભવ્ય સિવાય બધાં ભવ્ય છે. ૮૮-તેનાથી સામાન્ય નિગોદ વિશે છે કેમકે ભવ્ય, અભવ્ય, સૂક્ષ્મ-બાદર નિગોદ જીવરાશિમાં
જ પ્રાપ્ત થાય છે. - ૪ - ૪ - ૮૯-તેનાથી સામાન્ય વનસ્પતિ જીવો વિશેષાધિક છે, કારણ કે પ્રત્યેક શરીરવાળા વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ થાય છે. ૯૦-તેનાથી સામાન્ય એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. કેમકે બાદર અને સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિનો
પણ તેમાં સમાવેશ થાય છે.
૯૧-તેનાથી સામાન્ય તિર્યંચો વિશેષાધિક છે. કેમકે પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોનો તેમાં સમાવેશ થાય છે. ૯૨-તેનાથી ચારે ગતિમાં રહેલા મિથ્યાર્દષ્ટિ જીવો વિશેષાધિક છે. કારણ કે અહીં કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ સંજ્ઞી જીવો સિવાય બાકીના બધાય તિર્યંચો મિથ્યાદૃષ્ટિ છે અને ચારે ગતિના મિથ્યાદૃષ્ટિના વિચારમાં અસંખ્યાતા
નારકાદિનો પ્રક્ષેપ કરવો. તેથી તિર્યંચ જીવરાશિની અપેક્ષા વિચાર કરતાં ચાર ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો વિશેષાધિક છે. ૯૩-તેનાથી વિરતિરહિત જીવો વિશેષાધિક
છે, કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. ૯૪
તેનાથી સકષાયી જીવો વિશેષાધિક છે. કેમકે દેશવિરતાદિ સકષાયી હોવાથી
Page #91
--------------------------------------------------------------------------
________________
B/-/૨૭/૨૯૭
૧૬૭ તેનો પણ તેમાં સમાવેશ થાય છે. ૫-તેનાથી છાસ્થ જીવો વિશેષાધિક છે, કેમકે ઉપશાંત મોહાદિનો તેમાં સમાવેશ થાય છે. ૯૬-તેનાથી સયોગી જીવો વિશેષાધિક છે, કેમકે સયોગી કેવલીનો તેમાં સમાવેશ થાય છે. ૯૩-તેનાથી સંસારી જીવો વિશેષાધિક છે, કેમકે અયોગી કેવલીનો પણ તેમાં સમાવેશ થાય છે. ૯૮-તેનાથી સર્વ જીવો વિશેષાધિક છે. કેમકે સિદ્ધોનો પણ તેમાં સમાવેશ થાય છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-3-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પદ-૪-“સ્થિતિ' .
- X - X - X - • સૂત્ર-૨૯૮ :
ભગવાન ! નાસ્કોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ ભગવદ્ ! અપયતિ નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. ભગવન ! પતિ નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત જૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ.
ભગવન ! રતનપભા પૃedી નૈરયિકની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ સાગરોપમ. અપર્યાપ્ત રતનપભા પૃતી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પતિ રતનપભા પૃથ્વીનૈરયિકની સ્થિતિ કેટલો કાળ છે? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ણ ન્યૂન સાગરોપમ.
ભગવાન ! શર્કરાપભા પૃdી નૈરયિકની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્ય એક સાગરોપમ, ઉત્કૃષ્ટ પ્રણ સાગરોપમ. અપયતિ શર્કરાyedી નૈરયિકની સ્થિતિ કેટલો કાળ છે? ગૌતમ ! જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત પયપિતા શર્કરાપભા પૂરતી નૈરચિકની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત ન્યૂન સાગરોપમ. ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન કણ સાગરોપમ.
ભગવદ્ / વાલુકાપભા પૃની નૈરચિકની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ! જઘન્ય 3-સાગરોપમ, ઉત્કૃષ્ટ -સાગરોપમ. પિયતા વાલુકાપભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ : જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પયક્તિા વાલુકાપભા પૃની નૈરયિકની સ્થિતિ ? જEIન્ય અંતમુહૂર્ત ન્યૂન ૩-સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ.
ભગવાન ! પંકણભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ કેટલી છે ? જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. અપર્યાપ્તા પંકણભા પૃedી નૈરયિકની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત પ્રયતા પંકાભા પૃથ્વી નૈરયિકની સ્થિતિ જન્ય અંતમુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ણ ન્યૂન દશ સાગરોપમ.
ભગવન ધૂમખભા પૃવી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૭-સાગરોપમ. અપયત ઘૂમપભા પૃની નૈરયિકની સ્થિતિ ? ગૌતમ ! જાન્ય, ઉત્કૃષ્ટ પણ અંતર્મહત્ત. પયક્તિા માપમાં ઔરસિકની સ્થિતિ જન્ય અંતમુહૂર્ત ન્યૂન ૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ તમુહૂર્વાણ ૧૦ સાગરોપમ.
ભગવાન ! તમભા પૃવી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ / જઘન્ય ૧સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૨-સાગરોપમ. અપયક્તિા તમwભા પૃથ્વી નૈરચિકની
Page #92
--------------------------------------------------------------------------
________________
૪/ન-૨૯૮
૧૬૯ સ્થિતિ? જઘન્ય, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. પર્યાપ્તા તમ:પ્રભા પૃથવીઔરયિકની સ્થિતિ? જઘન્ય અંતમુહૂર્ત ધૂન ૧૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન રરસાગરોપમ છે.
ભગવાન ! અધસપ્તમી પૃતી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય રસાગરોપમ, ઉત્કૃષ્ટ 31-સાગરોપમ. પિયક્તિા સપ્તમી પૃથ્વી નૈરયિકની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે. પ્રયતા આધસતમી પૃdી નૈરયિકની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અંતમુહુન્ના ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્વજૂન 33-સાગરોપમ છે.
• વિવેચન-૨૯૮ -
હવે ચોથું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વના પદમાં દિશાની અપેક્ષાએ અાબહત્વની સંખ્યા નિર્ધારિત કરી. અહીં તે જીવોની જન્મથી મરણ સુધીના નાકાદિ પર્યાયરૂપે નિરંતર સ્થિતિનો વિચાર કરાય છે. આ સંબંધથી પ્રાપ્ત સ્થિતિપદનું
ગ
-
ભગવના નૈરયિકોની સ્થિતિ કેટલી છે ? જેના વડે રહેવાય તે સ્થિતિ - આયુષ કમનો અનુભવ કે જીવન. જો કે અહીં જીવે મિથ્યાત્વાદિ હેતુથી ગૃહીત, જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણત કર્મ પુદ્ગલોનું જે રહેવું તે સ્થિતિ. તો પણ નાકાદિ વ્યવહારનો હેતુ જે આયુકર્મનો અનુભવ તે પણ સ્થિતિ કહેવાય. તે આ - જો કે નરકગતિ, પંચેન્દ્રિયજાતિ આદિ નામકર્મના ઉદયને આશ્રીને નારકાવ પર્યાય છે, તો પણ ઉદ્યના પ્રથમ સમયે નરકોટને અપ્રાપ્ત છતાં નાકપણાંનો વ્યવહાર થાય છે. * * * * * માટે અહીં નારકપણાંના વ્યવહારનું કારણ આયુકર્મના અનુભવને ઉકતા વ્યુત્પત્તિથી સ્થિતિ કહી છે. ભગવન ઉત્તર આપે છે. હે ગૌતમ! ઈત્યાદિ. અહીં પતિ-અપર્યાપ્તાના વિભાગ સિવાય સામાન્યથી ઉત્તર આપેલ છે. પર્યાપ્તા-પર્યાપ્તાના વિભાગ વડે સ્થિતિનો વિચાર કરતાં પિયક્તિાદિ સૂઝ જાણવા.
અહીં અપયર્તિા લબ્ધિ અને કરણ વડે બે ભેદે છે - તેમાં નાકો, દેવો, અસંખ્યાત વર્ષાયુક તિર્યંચ અને મનુષ્યો કરણો વડે જ અપર્યાપ્યા છે. કેમકે લબ્ધિ અપયપ્તિાની તેઓમાં ઉત્પત્તિ નથી - x - અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્તા હોય છે. બાકીના તિર્યંચ અને મનુષ્યો ઉત્પત્તિ સમયે અને લબ્ધિ વડે અપયક્તિા હોય છે. એટલે કરણ અપાતા અને લબ્ધિ અપર્યાપ્તા બંને છે.
અપર્યાપ્તા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યન્ત હોય છે. માટે કહ્યું છે - જઘન્ય અને ઉત્કટથી અપર્યાપ્તાની સ્થિતિ અંતમુહર્ત છે. અપર્યાપ્તાનો કાળ પૂરો થયા પછી બાકીનો પર્યાપ્તાનો કાળ છે. તેથી પતિાના સૂત્રમાં કહ્યું છે - જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ ઈત્યાદિ • x • સામાન્ય નરક પૃથ્વીને આશ્રીને વિચાર્યું. હવે પૃથ્વીના વિભાગ વડે વિચારે છે. તેમાં રક્તપ્રભા ઈત્યાદિ બધું સુગમ છે.
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ • સૂત્ર-૨૯ થી ૩૦૫ -
રિ૯૯] ભગવન! દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. અપતિ દેવોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જાન્યથી ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટથી અંતમુહૂર્ત જૂન ૨૩-સાગરોપમાં
ભગવત્ ! દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી પપ-પલ્યોપમ. પિયત દેવીની સ્થિતિ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ. ઉકૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમની સ્થિ@િ છે.
ભગવાન ! ભવનવાસી દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમી જાન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ. અપતિ ભવનવાસી દેવોની સ્થિતિ? જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પયત ભવનવાસી દેવોની સ્થિતિ? જઘન્ચે અંતમુહૂર્ત ખૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂd ન્યૂન સાતિરેક સાગરોપમ છે.
ભગવન ! ભવનવાસી દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જાન્યથી ૧e,ooo વર્ષ, ઉત્કટથી સાડા ચાર પલ્યોપમ છે. અપતિ ભવનવાસી દેવીની સ્થિતિ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત પચતા ભવનવાસી દેવીની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ણ ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ધૂન સાડા ચાર પલ્યોપમની કહી છે.
ભગવદ્ ! અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ છે. પર્યાપ્તા અસુરકુમારોની સ્થિતિ? જાન્યથી, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પતિા અસુરકુમારની ? જીન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન સાતિરેક સાગરોપમ છે.
ભગવદ્ ! અસુરકુમાર દેવીની કેટલી સ્થિતિ છે ? ગૌતમ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમ પિયત અસુરકુમાર દેવીની ? જઘન્ય, ઉત્કૃષ્ટપણ અંતમુહૂર્ણ અસુરકુમારી પતિ દેવીની સ્થિતિ કેટલી ? જઘન્યથી અંતમુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્વ ન્યૂન સાડાચાર પલ્યોપમની છે.
ભગવદ્ ! નાગકુમાર દેવોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી ૧e,ooo વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ છે. પર્યાપ્તા નાગકુમારની સ્થિતિ જન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત. પર્યાપ્તા નાગકુમારની સ્થિતિ ? જઘન્યથી
અંતમુહૂત જૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન દેશોન બે પલ્યોપમની છે.
ભગવન્! નાગકુમારી દેવીની સ્થિતિ કેટલી છે ? ગૌતમ. જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. અપચતા નાગકુમારદેવીની ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત પયfપ્તા નાગકુમાર દેવીની ? કદાચ તમુહૂર્ણ ન્યૂન
Page #93
--------------------------------------------------------------------------
________________
૪/-|-|૨૯૯ થી ૩૦૫
૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દેશોન પલ્યોપમ.
ભગવન્ ! સુવર્ણકુમાર દેવોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન બે પલ્યોપમ. અપતા સુવર્ણકુમાર દેવોની ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તાની ? જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન દેશોન બે પલ્યોપમ.
સુવર્ણકુમાર દેવીની પૃચ્છા - જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમ. અપચપ્તિ દેવીની પૃચ્છા જઘન્ય, ઉત્કૃષ્ટ બંને આંતર્મુહૂર્ત પર્યાપ્તી દેવીની પૃચ્છા- જઘન્ય તમુહૂર્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દેશોન પલ્યોપમ.
૧૭૧
એ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત સામાન્ય, અપર્યાપ્તા અને અપચાના ત્રણ-ત્રણ સૂત્રો નાકુમારની માફક જાણવા.
[૩૦] ભગવન્ ! પૃથ્વીકાયિકોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ. અપતા પૃથ્વીકાયની ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્તઃ પર્યાપ્તા પૃથ્વી પૃચ્છા-જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જૂન ૨૨,૦૦૦ વ.
સૂક્ષ્મ પૃથ્વીકાયિકની પૃચ્છા-જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત. અપતા અને પર્યાપ્તા બંને આલવા એ જ રીતે છે. બાદર પૃથ્વીકાયિકની પૃચ્છા - તે સામાન્ય પૃથ્વી માફક જાણવા.
ભગવન્ ! કાયિકની કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ. અપર્યાપ્તા કાયિકની ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતમુહૂ. પર્યાપ્તા કાયિકની પૃચ્છા - સામાન્ય કાયિકવત્ જાણવી.
સૂક્ષ્મ અકાયિકના ત્રણે સૂત્રો પૃથ્વીવત્ જાણવા. બાદર અકાયિક પર્યાપ્તા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦૦૦ વર્ષ.
àઉકાયિક સંબંધે પ્રા - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ અહોર અપચપ્તિ ઉકાયિકોનો પ્રશ્ન બંને અંતમુહૂર્ત, પતા તેઉકાયિકોનો પ્રk - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ રાત્રિદિવસ. - - - અપર્યાપ્તા સંબંધી ત્રણે પ્રશ્ન - જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત. - - બાદર તેઉ પૃચ્છા-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્ર. ભગવન્ વાયુકાયિકોની સ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૦૦૦ વર્ષ. - - અપચતા વાયુની પૃચ્છા ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્વ પતિા વાયુ પૃચ્છા-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
ઘન્ય,
જૂન ૩૦૦૦ વર્ષ.
-
સૂક્ષ્મ વાયુના ત્રણે પ્રશ્નનો - જઘન્ય, ઉત્કૃષ્ટ બંનેથી તમુહૂર્ત બાદર
૧૭૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વાયુનો પ્રr - ત્રણે સ્થિતિ ઔધિકવત્ છે.
ભગવન્ ! વનસ્પતિકાયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ અપાતા વનનો પ્રશ્નન - જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂ. પર્યાપ્તા વનનો પ્રન - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ સૂક્ષ્મ વનસ્પતિકાયિકની ત્રણે સ્થિતિ - જઘન્ય, ઉત્કૃષ્ટ અંતમુહૂ. બાદર વન પ્રશ્ન-ત્રણે સ્થિતિ ઔધિકવત્ કહેવી. અંતર્મુહૂર્તન્યૂન
[૩૦] ભગવન્ ! બેઈન્દ્રિયોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. અપર્યાપ્તા બેઈન્દ્રિયની સ્થિતિ-જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત, પર્યાપ્તા બેઈન્દ્રિયનો પન-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાર વર્ષ.
ભગવન્ ! તેઈન્દ્રિયોની કેટલા કાળની સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્ર. અપયર્યાપ્ત તેઈન્દ્રિયોનો સ્થિતિ - બંને અંતર્મુહૂર્વ. પપ્તિ તેઈન્દ્રિયની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી આંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ અહોરાત્રિ. ભગવન્ ! ચઉરિન્દ્રિયોની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છ માસ. અપર્યાપ્ત રાઉરિન્દ્રિયની સ્થિતિ? બંને અંતર્મુહૂ. પર્યાપ્તા ચરિન્દ્રિય સંબંધી પ્રશઅન-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન
છ માસ.
[૩૨] ભગવન્ ! પોન્દ્રિય તિયિની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. પર્યાપ્તતાની પૃછા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે.
સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પૃચ્છા - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ. અપચપ્તિાની પૃચ્છા-જન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂ. પતાની પૃચ્છા-જઘન્યથી ગૌતમ ! અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી આંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોડ.
ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા-ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે બંને સૂત્રો જાણવા.
ભગવન્ ! જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. પર્યાપ્તાની પૃચ્છા. - જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પર્યાપ્તાની પૃચ્છા જઘન્યથી આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોડ. સંમૂર્ત્તિમ જલચર પંચે તિય જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી યૂક્રોડ. બાકી બંને સૂત્રો ઔધિક સંમૂર્ણિમવત્ જાણવા. પર્યાપ્તાની પૃચ્છા - ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોડ.
ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડ. પર્યાપ્તાની પૃચ્છા - જઘન્યથી, ઉત્કૃષ્ટથી
Page #94
--------------------------------------------------------------------------
________________
૪-I-ર૯૯ થી ૩૦૫
૧૩૩ તમુહૂર્ત. પયરતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉતકૃષ્ટથી અંતમુહૂત જૂન પૂવક્રોડ.
- ચતુષ્પદ સ્થલચર પંચે તિચિહની પૃચ્છા-જધન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. પતા ચતુ સ્થo પંચે તિર્યંચગ્ની પૃચ્છા-જાન્યથી, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પયfપ્તાની પૃચ્છા. જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતન્યૂન ગણ પલ્યોપમ.
સંમૂર્ણિમ ચતુ સ્થલ પાંચે તિરની પૃચ્છા-ગૌતમ ! જાન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષ. અપર્યાપ્તા? બંને અંતર્મહત્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્નજઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ન્યૂન ૮૪,૦૦૦ વર્ષ.
ગજ ચત સ્થ• પંચે તિર્યંચ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. પિયતાની સ્થિતિ? જઘન્ય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પતાની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતoન્યૂન કણ પલ્યોપમ.
ઉરપરિસર્પ સ્થ• પંચે તિચિની સ્થિતિ? જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પૂવકોડ અયક્તિાની ? બંને અંતમુહૂર્ત પાતાની 7 જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ અંતધૂન પૂર્વકોડ.
સંમૂર્છાિમ ઉ૫રિસર્ષની સ્થિતિ? જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ ૧૩,૦૦૦ વર્ષ અપતિની 7 બંને અંતમુહર્ત પયપ્તાની ? જઘન્ય અંતમુહૂd. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન ૨૩,૦૦૦ વર્ષ.
ગજ ઉપરિસર્ષ સ્થપંચે તિર્યરની સ્થિતિ? જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી પૂવકોડી. અપતિાની પૃચ્છા--જન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતમુહૂર્ત. પર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય અંતર્મહત્ત. ઉત્કૃષ્ટથી અંતર્મહત્ત ન્યૂન પૂવકોડી.
ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ? ગૌતમ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ક્રોડપૂ4. એ રીતે આપતા અને પતિની પણ ગજિવત કહેવી.
સંમૂર્ણિમ ભુજ પરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ? જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૪૨,ooo વર્ષ અપર્યાપ્તાની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતમુહૂર્ત. પર્યાપ્તિાની સ્થિતિ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૪૨,૦૦૦ વર્ષ.
ગભજ ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પૂર્વકોડ. અપર્યાપ્તાની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મહત્ત. પયક્તિાની સ્થિતિ? જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂવક્રોડ.
બેચર પંચેનિદ્રય તિચિયોનિકની સ્થિતિ? જાન્ય તમુહૂd, ઉતકૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. પિતાની સ્થિતિ જન્યથી, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. પયરતાની સ્થિતિ ? જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અdo ન્યૂન
૧૩૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ પલ્યોપમનો અસંમો ભાગ
સંમૂર્છાિમ ખેચર પંચેતિયચની સ્થિતિ? જઘન્ય, આંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૨,૦૦૦ વર્ષ. આપતિાની સ્થિતિ? જઘન્ય, ઉકૃષ્ટથી અંતમુહૂર્ત. પયપ્તિાની સ્થિતિ? જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂdજૂન ૨,૦૦૦ વર્ષ.
ગજ ખેચર પોતિચિની સ્થિતિ? જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપર્યાપ્તા-પર્યાપ્તિાની સ્થિતિ પણ સામાન્ય ખેચર પંચે મુજબ કહેવી.
[33] ભગવન / મનુષ્યોની કેટલી સ્થિતિ છે ? ગૌતમજઘન્યથી અંતર્મહત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપયા મનુષ્યની સ્થિતિ? બંને અંતમુહૂર્ત. પયક્તિા મનુષ્યોની સ્થિતિ? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ અંતર્જુન ત્રણ પલ્યોપમ.
સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ? બંને અંતર્મહત્ત. ગર્ભજ મનુષ્યની સ્થિતિ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપયપ્તિાની સ્થિતિ? બંને તo, પપ્તાની ? જઘન્ય અંત, ઉત્કૃષ્ટ અંતન્યૂન ગણ પલ્યોપમ.
[3os] ભગવદ્ ! વ્યંતર દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જાન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. પિયક્તિા બંતર દેવોની સ્થિતિ? જાન્યથી, ઉકૃષ્ટથી અંતમુહd, vયતાની સ્થિતિ? જાન્યથી અંતમુહૂર્ત જૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ ન્યૂન પલ્યોપમ.
વ્યંતર દેવીની સ્થિતિને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટ અs૮ પલ્યોપમાં અપતિની 7 બંને અંતમુહૂર્વ પતિની ? જઘન્ય અંતpજૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંત ન્યૂન અદ્ધ પલ્યો.
[30] જ્યોતિક દેવોની સ્થિતિ? જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ પલ્યોપમ અને એક લાખ વષધિક. પિયતિ જ્યોતિનો પ્રશ્નજન્ય, ઉત્કૃષ્ટ બંને અંતમુહર્ત પ્રયતાની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહુd જૂન પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત ધૂન લાખવષધિક પલ્યોપમ.
જ્યોતિક દેવીની સ્થિતિ ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અeભાગ, ઉત્કૃષ્ટ અપલ્યોપમ અને પ૦,૦૦૦ વષધિક. અપયતા જ્યોતિક દેવીની સ્થિતિ? ગૌતમ / જઘન્ય પણ, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત પયક્તિા જ્યોતિક દેવીની સ્થિતિ? સામાન્ય સ્થિતિમાંથી અંતમુહૂર્ણ ન્યૂન કરતા જે આવે છે.
ચંદ્રદેવની સ્થિતિ? જઘન્ય ચતુભગિ પોપમ. ઉત્કૃષ્ટ લાખ વાધિક પલ્યોપમ. પિયતાની ? બંને અંતમુહૂર્ત. પયતની ? સામાન્ય સ્થિતિમાંથી અંતમુહૂર્ત બાદ કરવું.
ચંદ્ધ વિમાને દેવીની સ્થિતિ? જઘન્ય ચતુભગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦,૦૦૦ વષધિક અર્વપલ્યોપમ અપર્યાપ્તા દેવીની ? બંને અંતમુહૂર્ત. પયક્તિા દેવીની ?
Page #95
--------------------------------------------------------------------------
________________
૪/-|-|૨૯૯ થી ૩૦૫
જઘન્ય અંત ન્યૂન ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૦,૦૦૦ વર્ષાધિક અપલ્યો
૧૭૫
સૂર્ય વિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ હજાર વર્ષાધિક પલ્યોપમ. પર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તતાની? સામાન્ય સ્થિતિમાં અંતર્મુહૂર્ત ન્યૂન,
સૂર્યવિમાને દેવીની સ્થિતિ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષાધિક અર્ધપત્યોપમ. અપર્યાપ્તાની? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તાની ? સામાન્યમાં તમુહૂર્તન્યૂન.
ગ્રહતિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી ચતુર્જિંગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. પર્યાપ્તાની? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન કરવી.
ગ્રહવિમાને દેવીની સ્થિતિ ? જઘન્ય ચતુર્ભાગ પલ્યો૰ ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમ. અપર્યાપ્તા દેવીની? બંને અંતર્મુહૂત્ત. પર્યાપ્તાદેવીની ? સામાન્ય સ્થિતિમાંથી આંતર્મુહૂર્ત ન્યૂન કરવી.
નક્ષત્ર વિમાને દેવોની સ્થિતિ ? જઘન્યથી તુમ્બંગ પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અર્ધપોપમ. અપર્યાપ્તાની? બંને સ્થિતિ તમુહૂર્ત. પર્યાપ્તાની સ્થિતિ? તમુહૂર્ત ન્યૂન રાતુભગિ પો૰ જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન
અર્ધપલ્યોપમ.
નક્ષત્ર વિમાને દેવીની સ્થિતિ? જઘન્યથી તુગિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક ચતુર્થાંગ પો૰, અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની? સામાન્યમાંથી તમુહૂર્ત બાદ કરવા.
તારાવિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુર્ભાિગ પલ્યો, અપર્યાપ્તાની? અંતમુહૂત. પર્યાપ્તાની ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અંતર્મુહૂર્ત ન્યૂન.
તારા વિમાને દેવીની સ્થિતિ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પહ્યો. અપચપ્તિદેવીની ? બંને સ્થિતિ અંતર્મુહૂર્ત. પર્યાપ્તિદેવીની ? જઘન્ય આંતર્મુહૂર્ત ન્યૂન અષ્ટભાગ પલ્યો, ઉત્કૃષ્ટ ન્યૂન
સાતિરેક અષ્ટભાગ પલ્યો
♦ વિવેચન-૨૯૯ થી ૩૦૫ :
ચંદ્ર વિમાનમાં ચંદ્ર ઉત્પન્ન થયા છે. બાકીના તેમના પરિવારરૂપ છે. ઉત્કૃષ્ટથી કેટલાંક ઈન્દ્ર, સામાનિક આદિની લાખ વર્ષ અધિક પલ્યોપમ. ચંદ્રદેવની યથોક્ત ઉત્કૃષ્ટ જ છે.
- સૂત્ર-૩૦૬ :
ભગવન્ ! વૈમાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ!
૧૭૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. પર્યાપ્તાની સ્થિતિ? ગૌતમ ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી પણ અંતર્ મુહૂર્ત. પતિાની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન ૩૩-સાગરોપમ.
ભગવન્ ! વૈમાનિક દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તાની સ્થિતિ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતમુહૂ. પર્યાપ્તીની ? જઘન્ય અંતર્મુહૂર્તન્યૂન પલ્ટો ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૫-પલ્યો
સૌધર્મકો દેવ સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. અપસપ્તિાદેવની? બંને અંતર્મુહૂ. પાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત બાદ કરવું.
સૌધર્મ ક૨ે દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦-પોપમ. અપાતા દેવીની ? બંને અંતર્મુહૂર્ત પર્યાપ્તા દેવીની ? સામાન્ય સ્થિતિમાંથી આંતર્મુહૂર્તન્યૂન સ્થિતિ.
સૌધર્મકÒ પરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. અપર્યાપ્તા પરિગૃહીતાદેવીની ? બંને અંતર્મુહૂર્ત. પરિગૃહીતા પર્યાપ્તા દેવીની ? જઘન્યથી અંતર્મુહૂર્તન્યૂન પલ્યોપમ, ઉત્કૃષ્ટ અંતન્યૂન સાત પલ્યો
સૌધર્મકર્ભે અપરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦-પલ્યોપમ. અપર્યાપ્તીદેવીની? બંને અંતમુહૂ. પર્યાપ્તીની? સામાન્યમાં અંતર્મુહૂર્ત બાદ.
ઈશાનકો દેવોની સ્થિતિ ? જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. અપર્યાપ્તાની બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તાની ? સામાન્યમાંથી અંતર્મુહૂર્ત ન્યૂનાં.
ઈશાનકો દેવીની સ્થિતિ? જઘન્ય સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ પયપલ્ટો, અપર્યાપ્તતા દેવીની ? બંને અંતર્મુહૂત. પર્યાપ્તા દેવીની ? સામાન્યમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન
ઈશાનકો પરીગૃહીતાદેવીની ? જઘન્ય સાતિરેક પો, ઉત્કૃષ્ટ નવ પલ્યો. અયતિાદેવીની ? અંતમુહુર્ત. પર્યાપ્તા દેવીની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
ઈશાનકથે અપરિગૃહીતા દેવીની સ્થિતિ? જઘન્ય સાતિરેક પલ્સો, ઉત્કૃષ્ટ ૫૫-પો અપતિાદેવીની ? બંને સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પતિાદેવીની ?
ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સાતિરેક પલ્યો૰ ઉત્કૃષ્ટ અંત ન્યૂન ૫૫
પલ્યોપમ
સનકુમાર કલ્પ દેવોની સ્થિતિ? જઘન્ય બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. અપર્યાપ્તાની ? અંતર્મુહૂ. પાતાની ? સામાન્ય સ્થિતિમાંથી
Page #96
--------------------------------------------------------------------------
________________
૪/-/-/૩૦૬
અંતર્મુહૂર્તન્યૂન.
માહેન્દ્રકો દેવોની સ્થિતિ? જઘન્ય સાતિરેક બે સાગરોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ. પતિા દેવોની ? જન્મ, ઉત્કૃષ્ટ બંને આંતર્મુહૂર્ત. પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્તન્યૂન સ્થિતિ આવે તે સ્થિતિ બ્રહ્મલોક કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. અપચપ્તિાની? બંને આંતર્મુહૂર્ત. પતિાની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
લાંતક કો દેવોની સ્થિતિ? જઘન્ય દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત સ્થિતિ. પર્યાપ્તા દેવોની ? સામાન્યમાંથી અંતમુહૂર્ત ન્યૂન એવી સ્થિતિ,
મહાશુક્ર કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૧૪ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૭સાગરોપમ. અપર્યાપ્તા દેવોની? અંતર્મુહૂર્ત. પર્યાપ્તતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન,
સહસ્રારકો દેવોની સ્થિતિ? જઘન્ય-૧૭-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮સાગરોપમ. અયતિાદેવોની? બંને અંતર્મુહૂર્ત, પયાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન
આનત કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૯સાગરોપમ. પયાિ દેવોની? બંને અંતર્મુહૂર્ત. પર્યાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
પ્રાણતકો દેવોની સ્થિતિ ? જઘન્ય ૧૯ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-સાગરોપમ. અપર્યાપ્તાદેવોની? બંને અંતર્મુહૂર્ત પર્યાતા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
આરણ કો દેવોની સ્થિતિ? જઘન્ય ૨૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૧સાગરોપમ. પર્યાપ્તતાની ? જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂત્ત. પર્યાતા દેવોની ? જઘન્યથી આંતર્મુહૂર્તન્યૂન ૨૦-સાગરોપમ, ઉત્કૃષ્ટથી આંતર્મુહૂર્ત ન્યૂન ૨૧-સાગરોપમની છે. અમ્રુત કલ્પે દેવોની સ્થિતિ? જઘન્ય ૨૧-સાગરોપમ, ઉત્કૃષ્ટ રરસાગરોપમ. અાિદેવોની? બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
નીરાલીનીચલી પ્રૈવેયક દેવોની ? જઘન્યથી બાવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટથી
૨૩-સાગરોપમ.
૧૭૭
અપર્યાપ્તાની ? તમુહૂર્ત.
પર્યાપ્તાની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન,
નીચલી મધ્યમ ગૈવેયકદેવોની? જઘન્યથી તેવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ
૨૪-સાગરોપમ.
20/12
૧૩૮
અપર્યાપ્તાની ? અંતર્મુહૂર્ત.
પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
નીચલી-ઉપલી ત્રૈવેયક દેવોની? જઘન્ય ૨૪-સાગરોપમ, ઉત્કૃષ્ટ-૨૫
સાગરોપમ,
અપયતા દેવોની ? બંને અંતમુહૂ.
પર્યાપ્તાદેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂ ન્યૂન.
મધ્યમ-નીચલી ગૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૫-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૨૬-સાગરોપમ.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અપચપ્તિાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત બાદ. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૬-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૭-સાગરોપમ.
અપચપ્તિા ? આંતર્મુહૂર્ત.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
મધ્યમ-ઉપલી તૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨૭-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૮-સાગરોપમ.
અપર્યાપ્તાની ? તમુહૂર્ત.
પર્યાપ્તા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્વ ન્યૂન
ઉપરની નીચલી ચૈવેયક દેવોની સ્થિતિ ? જઘન્ય ૨૮-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૯-સાગરોપમ.
અપર્યાપ્તાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની? સામાન્ય સ્થિતિમાંથી તમુહૂર્ત ન્યૂન,
ઉપરની મધ્યમ ત્રૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૩૦-સાગરોપમ.
અપર્યાપ્તાની ? આંતર્મુહૂર્ત.
પર્યાપ્તતા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી તમુહૂર્ત ન્યૂન
ઉપરની ઉપલી ત્રૈવેયક દેવોની સ્થિતિ? જઘન્ય ૩૦-સાગરોપમ, ઉત્કૃષ્ટ
૩૧-સાગરોપમ.
અપર્યાપ્તાની ? અંતમુહૂ.
પર્યાપ્તા દેવોની ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન.
ભગવન્ ! વિજય, વૈજ્યંત, યંત, અપરાજિતમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. અપતા દેવોની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત. પર્યાપ્તા દેવોની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહૂર્ત ન્યૂન ૩૧-સાગરોપમ,
Page #97
--------------------------------------------------------------------------
________________
૪/-/-/૩૦૬
ઉત્કૃષ્ટથી તમુહૂર્ત ન્યૂન ૩૩-સાગરોપમ છે.
ભગવન્ ! સથિસિદ્ધના દેવોની કેટલી સ્થિતિ કહી છે ? ગૌતમ ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિ છે.
ાથિિિસદ્ધના અપર્યાપ્તા દેવોની સ્થિતિ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને
અંતમુહૂર્ત.
સર્વાર્થસિદ્ધના પર્યાતા દેવોની સ્થિતિ? અજઘન્યોત્કૃષ્ટ આંતર્મુહૂર્ત ન્યૂન
૩૩-સાગરોપમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૪-નો ટીકા સહિતનો અનુવાદપૂર્ણ
૧૭૯
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પદ-પ-પર્યાય'
— — * - * —
૦ એ પ્રમાણે ચોથા પદની વ્યાખ્યા કરી, હવે પાંચમું કહે છે. તેના સંબંધ આ છે – ચોથા પદમાં નાકાદિ પર્યાયરૂપે જીવોની સ્થિતિ કહી. અહીં તેમના ઔદયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવને આશ્રીને પર્યાયોની સંખ્યા બતાવે છે. તેનું આદિ સૂત્ર આ પ્રમાણે છે—
• સૂત્ર-૩૦૭ :
ભગવન્ ! પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – જીવપર્યાય અને અજીવપાંય. ભગવન્ ! જીવપાયો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા ? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે. એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિકો, અસુર-નાગ-સુવર્ણ-વિધુત-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિશા-વાયુ-સ્તનિતકુમારો, પૃથ્વીઅપ-તેઉ-વાયુકાયિકો (એ બધાં) અસંખ્યાતા છે. વનસ્પતિકાયિકો અનંતા છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિકો વૈમાનિકો [આ બધા] અસંખ્યાતા છે. તથા સિદ્ધો અનંતા છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે – અનંતા છે.
* વિવેચન-૩૦૭ :
પર્યાયો કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમે કયા અભિપ્રાયથી આમ પૂછ્યું ? પહેલા પદના પ્રારંભે પ્રજ્ઞાપનાના બે ભેદો કહ્યા છે - જીવપજ્ઞાપના, અજીવપ્રજ્ઞાપના. તેમાં જીવ, અજીવ દ્રવ્યો છે. કેમકે ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે. તેથી જીવ, અજીવ પર્યાયના ભેદો જાણવા આ પ્રશ્ન કર્યો. ભગવંત ઉત્તર આપે છે – પર્યાયો બે ભેદે, જીવ અને અજીવ પર્યાયો. તેમાં પર્યાય, ગુણ, વિશેષ, ધર્મ એ પર્યાયવાચી છે.
પ્રશ્ન-સંબંધમાં ઔદયિકાદિ ભાવોને આશ્રીને પર્યાયસંખ્યા બતાવવાની છે. ઔદયિકાદિ ભાવો જીવાશ્રિત છે, તો અહીં જીવ અને અજીવ પર્યાયો કેમ કહ્યા ? ઉત્તર-આ શંકા અયુક્ત છે. કેમકે ઔદયિકાદિ ભાવો પુદ્ગલને વિશે પણ હોય છે. તેથી જીવ અને અજીવના ભેદ વડે ઔદયિકાદિ ભાવ હોવાથી દોષ નથી.
હવે પર્યાયનું પરિમાણ જાણવાને પૂછે છે – જીવ પર્યાય સંખ્યાતા છે ઈત્યાદિ. અહીં વનસ્પતિ અને સિદ્ધ સિવાય બધા નાકાદિ જીવ પ્રત્યેક અસંખ્યાતા છે. વનસ્પતિ અને સિદ્ધો અનંતા છે. તેથી પર્યાયવાળા જીવો અનંતા હોવાથી અનંતા જીવપર્યાયો કહ્યા.
એ પ્રમાણે ગૌતમે સામાન્યથી જીવપર્યાયો પૂછ્યા અને ભગવંતે પણ સામાન્ય ઉત્તર કહ્યો. હવે વિશેષ વિષય પ્ર—
• સૂત્ર-૩૦૮ :
ભગવન્ ! નારકોના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક નારક, બીજા નાકની અપેક્ષાએ દ્રવ્યાપણે
Page #98
--------------------------------------------------------------------------
________________
પ/-I-IB૦૮
૧૮૧ તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના વડે કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ હીન હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભા+સંખ્યાત ગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. ક્ષિતિની અપેક્ષાથી કદાચ હીન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જે હીન સ્થિતિક હોય તો અસંખ્યાતમો ભાગ ચાવતું સંખ્યાતગુણ હીન હોય. જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવત અસંખ્યાતગુણ અધિક સ્થિતિવાળો હોય, કાળા વણ પર્યાયિની અપેક્ષાથી કદાચ હીન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જે હીન હોય તો અનંતઅસંખ્યાત-સંખ્યાતમો ભાગ હીન હોય અથવા સંખ્યાત-અસખ્યાત-અનંતગુણ હીન હોય. જે અધિક હોય તો અનંતમો ભાગ યાવ4 અનંતગુણ અધિક હોય. એ રીતે નીલસ્કd-હાદ્ધિ અને શુકલવર્ણની અપેક્ષાથી પણ છ સ્થાન પતિત જાણવો.
- સુગંધ અને દુર્ગધ પાયિની સાપેક્ષાથી છ સ્થાન પતિત હોય, તિકdકટક-કયાય-અસ્વ-મધુરસ પર્યાયિની અપેક્ષાએ છે સ્થાન પતિત હોય, કર્કશમૃદુ-ગુર-લઘુ-શીત-ઉઝ-નિધન્ટ્સ સ્પર્શ પયય વડે જ સ્થાન પ્રાપ્ત હોય. આભિનિબોધિક-કૃત-અવધિ-મન પયયજ્ઞાન પયરય તથા મતિજ્ઞાન-શ્રત આજ્ઞાન-વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, ચક્ષુ-ચક્ષુ-અવધિ દશન પયય વડે છ સ્થાનને પ્રાપ્ત હોય. • • • તે કારણથી હે ગૌતમ! એમ કહ્યું કે નાસ્કોના અનંતા પાયિ હોય છે.
• વિવેચન-૩૦૮ :
ભગવદ્ ! નારકોના કેટલા પર્યાયો કહ્યા છે ? આ પ્રશ્ન કયા અભિપાયથી છે ? પહેલા સામાન્ય જીવોના પ્રશ્નમાં પર્યાયવાળા જીવો અનંત હોવાથી અનંતપર્યાયો કહ્યા, પણ જ્યાં પર્યાયવાળા જીવો અનંતા નથી, ત્યાં પર્યાયોનું અનંતપણું કઈ રીતે ઘટે ? ત્યાં એ જ ઉત્તર આપે છે - “નારકોના અનંતપર્યાયો છે.” અહીં સંશય કરે છે કે એમ શા હેતુથી કહો છો ? તેનો ઉત્તર -
એક નૈરયિક, બીજા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે. ઈત્યાદિ. અનંત પર્યાયિો શી રીતે ઘટે, તે બતાવે ચે - કોઈ પણ એક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે, કેમકે નાક જીવ પણ દ્રવ્ય છે તેથી એક નાક જીવ દ્રવ્ય, બીજા નારક જીવની અપેક્ષાથી દ્રવ્યસ્વરૂપે તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાથી - નાક જીવ દ્રવ્યના પ્રદેશ લોકાકાશના પ્રદેશો જેટલા છે, તેથી પ્રદેશાર્થપણે બંને તુલ્ય છે. પ્રદેશાર્થપણે તુલ્ય છે તેમ કહીને દ્રવ્યો પ્રદેશવાળા અને પ્રદેશવાળા છે એમ બે ભેદ જણાવે છે. તેમાં પરમાણુ અપ્રદેશ દ્રવ્ય છે તથા દ્વિપદેશાદિ દ્રવ્યો પણ છે. તથા અવગાહનાની અપેક્ષાથી કદાયહીન હોય અર્થાત્ અસંખ્યાત પ્રદેશી નૈરયિક કદાચ બીજા તુાપદેશી નૈરયિકથી અવગાહનાની અપેક્ષાથી હીન હોય. અહીં થાત્ શબ્દ પ્રશંસા, અસ્તિત્વ,
૧૮૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વિવાદ, વિચારણા, અનેકાંત, સંશય, પ્રગ્નાદિ અર્થમાં છે એટલે અનેકાંતપણે કદાચ હીન હોય, કદાય તત્ય કે અધિક હોય. કેમકે રત્નપ્રભાં પૃથ્વીના નાકોના ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સાત ધનુષ ત્રણ હાથ છ આંગળ છે અને ઉત્કૃષ્ટથી વધતાં વધતાં સાતમી નારકમાં તે પno ધનુષ હોય છે.
ઉક્ત અવગાહના જો એક-બીજી નરકની અપેક્ષાથી ગણીએ તો અસંખ્યાતમોસંખ્યાતમો ભાગ હીન પણ હોય. સંખ્યાત કે અસંખ્યાતગુણ હીન પણ હોય એ રીતે અધિક હોય તો અસખ્યાત ભાગ ચાવત્ અસંખ્યાતગુણ અધિક પણ હોય. કેમકે એક નાકમાં ઉંચાઈ ૫૦૦ ધનુષ છે, બીજામાં અંગુલનો અસંખ્યાતભાગ હીન છે. * * * * * આ રીતે “વૃત્તિકાર" ગણિત દ્વારા હીન-અધિકતા કહે છે. • x • તેમાં અસંખ્યાત ગુણને જણાવતા કહે છે કે- એક તારક અપયપ્તિ અવસ્થામાં અંગુલનો અસંખ્યાત ભાગ છે, તો આ અસંખ્યાતને અસંખ્યાત વડે ગુણતા ૫૦૦ ધનુષ થાય છે તેથી અસંખ્યાતગુણ હીન કહેલ છે. બીજો પહેલાંથી અસંખ્યાતગુણ અધિક કહેવાય છે.
જેમ અવગાહના વડે હાનિ અને વૃદ્ધિના ચાર સ્થાનકો કહાં, તેમ સ્થિતિ વડે પણ ચાર સ્થાનકો કહેવા. તે આ રીતે – એક નાકમાં 33-સાગરોપમ સ્થિતિ છે, બીજાની સમયાદિ જૂન 13-સાગરોપમ સ્થિતિ છે. એ રીતે -x •x • સંખ્યાતભાગ હીન કે અધિક થયા. કેમકે અસંખ્યાતા સમયોની એક આવલિકા, સંગાતી આવલિકાનો એક ઉચ્છવાસનિ:શ્વાસ, સાત ઉચ્છવાસ નિઃશ્વાસ વડે એક સ્તોક, સાત સ્તોકનો એક લવ, ૩૩૮ લવનો એક મુહૂર્ત. એ રીતે • X - X - અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય. એ રીતે સમયાદિ હીન નારક, પૂર્ણ સ્થિતિવાળાની અપેક્ષાઓ અસંખ્યાતમો ભાગ હીન થાય, બીજો તેની અપેક્ષાએ અધિક થાય. વળી દશ કોડાકોડી પલ્યોપમથી એકે સાગરોપમ થાય. તેથી કેટલાંક પલ્યોપમ ન્યૂન સ્થિતિવાળો પૂર્ણ સ્થિતિવાળા નારકની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ હીન છે, બીજો તેનાથી અધિક છે, આ જ વસ્તુ સાગરોપમની તુલનાથી પણ વૃત્તિકારે બતાવી છે. તેમજ અસંખ્યાતગુણ હીનતા બનાવતા કહે છે - દશ હજાર વર્ષની સ્થિતિવાળો 33-સાગરોપમની અપેક્ષાઓ અસંખ્યાતગુણહીન છે.
એ રીતે ફોનને આશ્રીને અવગાહનાનું હીનાધિકત્વ અને કાળને આશ્રીને સ્થિતિનું હીનાધિકત્વ હોવાથી ચતુઃસ્થાનની પ્રાપ્તિ કહી છે. હવે ભાવને આશ્રીને હીનાધિકત્વ કહે છે –
સર્વ જીવ અને અજીવ દ્રવ્યોનો પરસ્પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વડે વિભાગ થાય છે. જેમકે ઘડો, કોઈ માટીનો હોય કોઈ સોનાનો હોય વગેરે. તે દ્રવ્ય વિભાગ. ક્ષેત્રની એક અહીં તો, બીજો પાટલીપુત્રનો કાળથી આ આજનો, આ બીજા વર્ષનો ભાવથી એક કાળો, બીજો લાલ વગેરે. એમ બીજા દ્રવ્યો સંબંધે પણ જાણવું.
Page #99
--------------------------------------------------------------------------
________________
પ/-I-IB૦૮
૧૮૩
તેમાં પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્મના ઉદયથી જીવના ઔદયિક ભાવનું હીનાધિકત્વ બતાવે છે. કાળા વર્ણ પર્યાય વડે કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક હોય. અહીં ભાવની અપેક્ષાએ હીનપણી અને અધિકપણાના વિચારમાં હાનિ અને વૃદ્ધિના પ્રોકના છ-છ સ્થાનક પ્રાપ્ત થાય છે અને તે છ સ્થાનકોમાં જે જેની અપેક્ષાએ અનંતભાગહીન હોય તેને સર્વ જીવ પ્રમાણ અનંત સંખ્યા વડે ભાગવાતી જે પ્રાપ્ત થાય તે અનંતમાં ભાગ વડે હીન હોય છે. જે જેની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ હીન હોય છે, તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ સશિ વડે ભાગ આપવાથી જે પ્રાપ્ત થાય, તેટલા ભાગ વડે ચૂત હોય છે. [ઈત્યાદિ વૃત્તિથી જાણવું.]
કર્મપ્રકૃતિ સંગ્રહણી ગાથા-39ની અહીં સાક્ષી આપી છે.
કૃષ્ણ વર્ણના પર્યાયિનું પરિમાણ વાસ્તવિક રીતે અનંત છે. તો પણ અસકલાનાથી દશ હજાર ગણવું. તેને સર્વ જીવના અનંત શશિરૂપ કલિત સો સંખ્યા વડે ભાગવા. તેથી સો સંખ્યા આવે, તેમાં એક નારકના કૃષ્ણવર્ણ પચયિનું પરિમાણ ૧૦,૦૦૦ છે, બીજાના ૧oo પર્યાયો ઓછા હોવાથી ૯૦૦ છે તેને શત સખ્યારૂપ સજીવોના અનંત વડે ભાગવાથી ૧૦૦ એ અનંતમો ભાગ થાય છે. તેથી જેને ૧oo ન્યૂન દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયો છે, તે નારક પરિપૂર્ણ કૃષ્ણ વર્ણ પર્યાય નાકથી અનંતભાગ હીન છે. તેવી અપેક્ષાઓ પૂર્ણ કૃષ્ણવર્ણ પર્યાયી નાક અનંતભાગ અધિક છે.
કૃષ્ણ વર્ણ પર્યાય પરિમાણ ૧૦,૦૦૦ છે. તેને અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કથિત ૫૦ વડે ભાગ આપતા ૨૦૦ આવે છે. તે અસંખ્યાતમો ભાગ છે. ઈત્યાદિ • x • x • એ રીતે ૧૦૦૦ ઓછા હોય તો - x • ૯૦૦૦ કૃષ્ણ વર્ણ પયિવાળો નારકપૂર્ણ કૃષ્ણ વર્ણ પર્યાયવાળા નાક કરતાં સંખ્યાતભાગહીન છે, તેની અપેક્ષાએ બીજો સંખ્યાતભાગ અધિક છે. ઈત્યાદિ • xxx • વૃત્તિકારશ્રીએ અનંતગુણહીન ચાવતું અનંતગુણ અધિકને સંખ્યા દેહાંતથી જણાવેલ છે એ રીતે - x • x - કૃષ્ણ વર્ણ પયયથી હાનિ અને વૃદ્ધિના છ સ્થાનકો કહ્યાં છે. તેમ બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શોને આશ્રીને પ્રત્યેકના છ સ્થાનકો જાણવા. એ પ્રમાણે પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવના દયિક ભાવાપેક્ષા સ્થાનકો બતાવ્યા. હવે જીવવિપાકીકર્મના ક્ષયોપશમભાવથી છ સ્થાનક - અહીં પૂર્વવત પ્રત્યેક આભીતિબોધિકાદિ જ્ઞાનમાં છ સ્થાનકોનો વિચાર કરવો. અહીં દ્રવ્યથી તુરાપણું બતાવતા સૂત્રકારે જેમાં ભેદ-પ્રભેદનું બીજ તિરોહિત છે, મયરના ઇંડાના રસની માફક જેમાં દેશ અને કાળનો ક્રમ અવ્યક્ત છે એવું તથા વિશેષ ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે. એટલે અભેદરૂપ, દેશ-કાળના ક્રમરહિત તથા વિશેષ અને ભેદના પરિણામને યોગ્ય દ્રવ્ય છે. એ જણાવ્યું.
અવગાહના વડે ચાર સ્થાનક બનાવતા સૂત્રકારે “ગથી આત્મા સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળો છે, પણ દ્રવ્યના પ્રદેશની સંખ્યાનો સંકોચ અને
૧૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વિસ્તાર થતો નથી.” અતિ દ્રવ્યના પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ થતી નથી. એમ બતાવ્યું છે. • • x • સ્થિતિ વડે ચતુઃસ્થાનને જણાવતાં સૂત્રકારે આયુકર્મની સ્થિતિબંધના કારણભૂત અયવસાય સ્થાનોનો ઉકાઈ અને અપકર્ષ બતાવ્યો છે. એમ ન હોય તો ચાર સ્થાનક ઘટી ન શકે. અહીં આયકર્મના ઉપલક્ષણથી સર્વકર્મના સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયોનો ઉત્કર્ષ અને અપકર્ષ જાણવો. * * * * *
પ્રશ્ન-નારકોના પર્યાયસંબંધી પ્રશ્નમાં ભગવંતે “અનંતપર્યાયો છે” એમ કહેવું જોઈએ, તો પછી દ્રવ્યાદિ ચારે કેમ કહ્યા ? (ઉત્તર) - શંકા અયુક્ત છે. અહીં બધાં જીવોના બધાં સ્વપર્યાયોની સંખ્યા સરખી હોતી નથી. પણ તેમાં છ સ્થાનો હોય છે, તેમ હમણાં બતાવ્યું તે છ સ્થાનની પ્રાપ્તિ પરિણામીપણા સિવાય હોતી નથી. તે પરિણામીવ ઉક્ત લક્ષણવાળા દ્રવ્યનું જ છે, માટે દ્રવ્યથી તુલ્યપણું કહ્યું. આત્મા કેવળ કૃણાદિ પર્યાય વડે જ પર્યાયવાળો નથી • x • પણ તેને અધ્યવસાય સ્થાનો વડે પણ પર્યાયવાળો છે. માટે ક્ષેત્રાદિ પણ કહ્યા.
હવે અસુરકુમારમાં પર્યાયસંખ્યા સંબંધે પ્રશ્ન• સૂગ-3૦૯ થી ૩૧૪ -
[30] ભગવના અમુકુમારોના કેટલા પયરિયો કઈ છે ? ગૌતમ અનંતપરાયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ! એક અસુરકુમાર બીજ અસુરકુમાર કરતાં દ્રવ્યાપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવણ પયચિથી છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ રીતે નીલા -પીત-શુકલવર્ણ પયયિ વડે, સુગંધ-દુર્ગધ યય વડે, તિકd-કર્ક-કષાય-અમ્લ-મધુર સ પર્યાય વડે, કર્કશ-મૃદુ-ગુરુલઘુ-શીત-ઉણ-નિધનુક્ષ સ્પર્શ પર્યાય વડે, અભિનિભોધિકાદિ ચાર જ્ઞાન, મતિ આદિ ત્રણ અજ્ઞાન વડે તથા ચક્ષુ-ચક્ષુ-અવધિ દર્શન પચયિ વડે છે સ્થાનક પતિત છે. હે ગૌતમ! એ કારણથી કહું છું કે – અસુરકુમારને અનંત પયગો કર્યા છે. બાકી બધું નૈરસિકવતુ જણાવું. અસુરકુમારની માફક ાનિતકુમાર સુધી કહેતું.
[૩૧] ભગવાન ! પૃવીકાયિકોને કેટલા પયયો છે ? ગૌતમ ! અનંત પચયિો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! એક પૃવીકાયિક, બીજ પૃથ્વીમાચિકની અપેક્ષાએ દ્રષાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત હીન-તુલ્ય કે અધિક હોય છે. જે ન્યૂન હોય તો અસંખ્યાતમોસંખ્યાતમો ભાગ ન્યૂન હોય છે કે સંખ્યાત ગુણ-અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિની અપેક્ષાએ મિસ્થાન પતિત હોય - કદાચ જૂન-તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ • સંખ્યાતમો ભાગ • સંખ્યાતગુણ જૂન હોય. જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ-સંખ્યાતમો ભાગ- સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિ અને શ્રુત અજ્ઞાનપયરિ, આચાલુદશન
Page #100
--------------------------------------------------------------------------
________________
૫/-I-/૩૦૯ થી ૩૧૪
૧૮૫
પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે.
ભગવન! અપ્રકાયિકોને કેટલા પર્યાયો છે ? અનંત પર્યાયો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! એક અકાયિક બીજા પ્રકાયિકની અપેક્ષાઓ દ્રભાઈ-uદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચાર સ્થાન અને સ્થિતિરૂપે મિસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શનથી છ સ્થાન પતિત હોય.
- તેઉકાયિકના કેટલા પયયો છે? અનંત. એમ કેમ કહ્યું? ગૌતમ ! એક તેઉકાચિક, બીજી એક તેઉકાયિકની અપેક્ષાથી દ્રવ્યfપદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનરૂપે ચતુઃસ્થાન સ્થિતિરૂપે બિસ્થાન પતિત હોય છે. વણદિચાર, મત્સાદિ બે અજ્ઞાન, ચક્ષુદર્શન વડે પચયિ છ સ્થાનપતિત હોય છે.
વાયુકાયિકના કેટલા પચયિો છે ? અનંત. એમ કેમ કહ્યું? ગૌતમ! એક વાયુકાયિક બીજી એક વાયુકાયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશારૂિપે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન, સ્થિતિરૂપે બિસ્થાનપતિત છે. વણિિદ ચાર, મતિ આદિ બે અજ્ઞાન, અક્ષદર્શન પયય વડે જ સ્થાનપતિત હોય છે.
વનસ્પતિકાયિકના કેટલા પર્યાય છે? અનંત. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમાં કોઈ એક વનસ્પતિકાયિક બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાથથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન અને સ્થિતિરૂપે બિસ્થાનપતિત છે. વદિ ચાર મચાદિ બે અજ્ઞાન, અચક્ષુદન પાયયિ વડે છ સ્થનિતિત છે..
ડિ૧૧ બેઈન્દ્રિયોને કેટલા પ્રચયિ છે ? અનંતા, ભગવન એમ કેમ. કહ્યું ? ગૌતમાં એક બેઈન્દ્રિય, બીજ નેઈન્દ્રિયની અપેક્ષાથી દ્રવ્યા-uદેશાપિણે તુલ્ય છે. અવગાહનાથી કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાત કે સંખ્યાત ભાગ ન્યૂન તથા સંખ્યાત કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જે અધિક હોય તો અસંખ્યાત ભાગ ચાવત અસંખ્યાતગુણ અધિક હોય છે. સ્થિતિને આશ્રીને માનપતિત હોય. વદિ ચાર, અભિનિભોધિકાદિ બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચસુદન પર્યાય વડે જ સ્થાન પતિત હોય છે.
એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો જીવો વણવા. પણ ચઉરિન્દ્રિયોમાં ચક્ષુ અને ચક્ષુ એ બે દશન હોય છે.
[૩૧] નૈરયિકોવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કહેવા.
[૩૧] મનુષ્યોને કેટલા પાયયિો છે ? અનંતા. ભગવન્! એમ કેમ કહું ? ગૌતમ ! કોઈ એક મનુષ્ય, બીજ મનુષ્યની અપેક્ષાણી દ્વવ્યા-uદેશાપિણે તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે પિસ્થાન પતિત છે. વણદિ ચાર અભિનિભોધિકાદિ ચાર જ્ઞાનથી છ સ્થાનપતિત છે. કેવળજ્ઞાન પાયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત છે. કેવળદરના મયિથી તુલ્ય છે.
૧૮૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ [૩૧] વ્યંતરો અવગાહના અને સ્થિતિરૂપે ચતુરથાન પતિત છે. વણદિથી છ સ્થાનપતિત છે. જ્યોતિષ અને વૈમાનિક પણ એ જ પ્રકારે છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે.
• વિવેચન-૩૦૯ થી ૩૧૪ -
અસુકુમારોના કેટલાં પર્યાયો છે ? ઈત્યાદિ. ઉક્ત અર્થ બધાં અસુરકુમારાદિમાં જાણવો. ચોવીશે દંડકના સૂત્રો પૂર્વવત્ કહેવા. વિશેષ એ કે - પૃથ્વીકાયિકાદિની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે. તેમાં ચાર સ્થાનકો જાણવા. કેમકે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણના અસંખ્યાતા ભેદો છે. તેના સ્થિતિ આશ્રિત હીન અને અધિકત્વમાં ત્રણ સ્થાનકો છે. કેમકે તેમાં અસંખ્યાતગુણ વૃદ્ધિ અને હાનિનો સંભવ નથી. કેમકે અહીં પૃથ્વીકાયિકાદિનું સૌથી જઘન્યાયુ ક્ષુલ્લકભવપ્રમાણ છે, જે ૨૫૬ આવલિકા થાય. બે ઘડીમાં ક્ષુલ્લક ભવોની સંખ્યા ૬૫,૫૩૬ થાય છે. * * * પૃથ્વીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાના વપિમાણ છે. તેથી અસંખ્યાતગુણ વૃદ્ધિ-હાનિ સંભવ નથી. ત્રણ વૃદ્ધિ-હાનિ આ પ્રમાણે- એક પૃથ્વીની સ્થિતિ સંપૂર્ણ ૨૨,૦૦૦ વર્ષ છે, બીજાની સમય ન્યૂન ૨૨,૦૦૦ છે. તેથી બીજો પહેલાની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ ન્યૂન છે અને બીજો અસંખ્યાત ભાગ અધિક છે. એક પૃથ્વી ૨૨,૦૦૦ વર્ષ સ્થિતિ છે, બીજાની અંતર્મુહૂતિિદ ન્યૂન સ્થિતિ છે. જે અંતમુહૂતદિનો સંખ્યાતમો ભાગ થાય છે. અંતર્મુહૂર્ત આદિ જૂન ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળો પૂર્ણ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષા સંખ્યાત ભાણજૂન છે. તેની અપેક્ષાએ સંપૂર્ણ ૨૨,૦૦૦ સ્થિતિવાળો સંખ્યાતભાગ અધિક છે. [ઈત્યાદિ ગણિત વૃત્તિમાં છે તે જોવું].
આ પ્રમાણે અકાયથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા સુધી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર સ્થિતિ વડે બિસ્થાનક વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને ચાર સ્થાનકો જાણવા. કેમકે તેઓની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. પલ્યોપમ અસંખ્યાતા વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ વૃદ્ધિ-હાનિનો સંભવ છે.
એ રીતે વ્યંતરોને પણ જાણવા. કેમકે તેની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ ઉકાટ પલ્યોપમ છે. જ્યોતિક અને વૈમાનિકની સ્થિતિને આશ્રીને ત્રણ સ્થાનકો જાણવા. કેમકે જ્યોતિકનું જઘન્યાય ૫ચોપમનો અષ્ટભાગ, ઉત્કૃષ્ટ લાખ વષધિક પલ્યોપમ છે. વૈમાનિકનું આયુ જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ છે. તેથી તેમની વૃદ્ધિનહાનિનો અસંભવ હોવાથી સ્થિતિથી પ્રસ્થાનપતિત કહ્યા.
• સુત્ર-૩૧૫ :
જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પાયિો છે ? ગૌતમ! અનંતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક બીજ જઘન્ય અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ-uદેશા-અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પથયિ તથા
Page #101
--------------------------------------------------------------------------
________________
પ/-I-/૧૫
૧૮૩
ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દન વડે જ સ્થાન પતિત છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોના કેટલાં પાયો છે ? ગૌતમ. આર્નતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળો એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશાર્થ-અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ
જૂન હોય, સંખ્યાતમો ભાગ, ન્યૂન હોય, અધિક હોય તો અસંખ્યાતમો કે સંખ્યાતમો ભાગ અધિક હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ પયયથી, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શન વડે ઇ સ્થાન પતિત હોય
આજદાચ અનુત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને કેટલાં પયયો છે ? ગૌતમ! અનંતા. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અનુcકૃષ્ટ અવગાહનાવાળો એક નૈરયિક, તેવા જ નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય હોય, અવગાહનારૂપે કદાચ હીન, તુલ્ય કે અધિક હોય. જે હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ કે સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ હીન હોય છે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ યાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન તુલ્ય કે અધિક હોય. જે હીન હોય તો અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ કે સંખ્યાતગુણ હીન હોય, જો અધિક હોય તો આ પ્રમેથી અધિક હોય, વણ-ગંધ-સ્માર્શ વડે, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત હોય, તેથી અજઘન્યાનકૃષ્ટને અનંત કા.
જઘન્ય સ્થિતિક નૈરયિકોને કેટલાં પર્યાયિો છે ? ગૌતમ અનંત ભગવત્ / એમ કેમ કહ્યું ? ગૌતમ ! જધન્યસ્થિતિક એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાથી દ્રવ્યા અને પ્રદેશાણપતુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, સ, સ્પર્શ પયરય વડે, ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દશનો વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ અને અજઘન્ય અનુકૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોને માટે જાણતું. પણ સ્થાન અપેક્ષાઓ ચતુઃસ્થાન પતિત હોય છે.
ભગવાન ! જરાન્ય કાળા વાળા નૈરયિકોના કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય કાળા વણવાજ એક નરયિકની અપેક્ષ બીજ નૈરયિકની અપેક્ષા દ્રષાર્થ અને પ્રદેશાપિણે તુલ્ય છે. અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળા વપિયથિ વડે તુલ્ય છે, બાકીના વણાંદિ વડે, મણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન-ત્રણ દર્શનથી છ રસ્થાનપતિત હોય છે. તે હેતુથી હે ગૌતમ! કહ્યું કે અનંતપયયિો છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને આજધન્ય અનુકૃષ્ટ કૃષ્ણવર્ણવાળા નૈરચિકો માટે પણ જાણવું. પણ કાળા વર્ણ પર્યાયથી છ સ્થાન પતિત હોય છે, એ પ્રમાણે
૧૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ બાકીના વર્ષો અને ગંધાદિમાં જાણવું.
ભગવાન ! જઘન્ય અભિનિભિધોક જ્ઞાની નૈરયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જઘન્ય આભિનિભોધિકાાની એક નૈરયિક, બીજ નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યર્થ - પદેશાર્થપણે તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્તાન પતિત છે. વદિ ચાર વડે છ
સ્થાનપતિત છે. આભિનિભોધિક જ્ઞાનપથયિ વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન પયિો અને ત્રણ દર્શન વડે જ થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને મધ્યમ આભિનિભોધિક જ્ઞાની નૈરસિકો માટે પણ તેમ જણાવું. પણ સ્વસ્થાનથી અભિનિભોધિકાન પયયો વડે જ સ્થાન પતિત છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની નૈરયિકો વિશે પણ જાણતું. પણ જેમને જ્ઞાન હોય, તેમને જ્ઞાન હોતું નથી. જ્ઞાનની જેમ અજ્ઞાન વિશે પણ કહેવું. પરંતુ જેને અજ્ઞાન હોય તેને જ્ઞાન હોતું નથી.
ભગવાન ! જઘન્ય ચક્ષુદની નૈરયિકોને કેટલા પચયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવન એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય ચક્ષુદનવાળો એક નૈરયિક, બીજા બૈરયિકની અપેક્ષાએ દ્રવ્યા-પ્રદેશાથરૂપે તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી વ્યવસ્થાન પતિત છે. વણદિચાર, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વડે જ સ્થાનપતિત છે. ચક્ષુનિપર્યાય વડે તુલ્ય છે. અચÉરાન અને અવધિ દનિ, પયય વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અને મધ્યમ ચક્ષુર્દશનાળા પણ જાણવા. વસ્થાન અપેક્ષાઓ છ સ્થાનપતિત હોય છે. આ પ્રમાણે ચક્ષુ અને અવધિદર્શની પણ જણાવા.
• વિવેચન-૩૧૫ :
હવે જઘન્યાદિ અવગાહનાને આશ્રીને તે પ્રત્યેકના પયિોની સંખ્યા બતાવે છે. જઘન્ય અવગાહનાવાળા નૈરયિકને કેટલા પયયો કહ્યા છે ? ઈત્યાદિ પાઠ સુગમ છે. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. જેમકે - દશ હજાર વર્ષની સ્થિતિવાળો જઘન્ય અવગાહનાવાળો નૈરયિક પહેલાં રનપભામાં હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિક સાતમી નરકમૃથ્વીમાં હોય છે. તેથી તેમને સ્થિતિ વડે ચતુઃસ્થાનકો ઘટે છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ગણદર્શન વડે જ સ્થાન પતિત છે. અહીં જ્યારે ગર્ભજ સંડ્રી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તે નાકાયુના દવાના પ્રથમ સમયે જ પૂર્વગૃહીત દારિક શરીરનો ત્યાગ કરે છે. તે જ સમયે સમ્યગૃષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી વિગ્રહ કે અવિગ્રહ ગતિથી ઉત્પત્તિસ્થાને જઈને વૈક્રિયશરીરનો સંઘાત કરે છે. જે સંમૂર્ણિમ અસંજ્ઞી પંચે તિર્યંચ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેને તે સમયે વિભંગ જ્ઞાન હોતું નથી, માટે જઘન્યાવગાહનાવાળાને બે કે ત્રણ અજ્ઞાનો વિકલો જાણવા.
ઉત્કૃષ્ટ અવગાનાવાળા નૈરયિકને સ્થિતિ વડે હાનિ અને વૃદ્ધિના બળે
Page #102
--------------------------------------------------------------------------
________________
પ|-|-|૩૧૫
૧૮૯ સ્થાનો છે. તે આ રીતે - અસંખ્યાતભાનહાનિ અને સંખ્યાતભાનહાનિ તથા અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ. કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નાસ્કો ૫૦૦ ધન પ્રમાણવાળા અને તે સાતમી નરકમાં છે. ત્યાં જઘન્યસ્થિતિ ૨૨-સાગરોપમ, ઉતટ 33-સાગરોપમ છે. તેથી અસંખ્યાત અને સંખ્યાતભાગ હાનિ-વૃદ્ધિ જ ઘટે છે. તેમને ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન અવશ્ય જાણવા. પણ વિકલ્પ ન સમજવા. કેમકે સંમૂર્હિમ સંજ્ઞી પંચેoનો ઉત્પત્તિ તેમાં અસંભવ છે.
| મધ્યમ અવગાહનાવાળા નૈરયિક સૂત્રમાં અવગાહના આશ્રીને ચાર સ્થાનકો છે - અંગતના અસંખ્યાત ભાગથી કંઈક ન્યુન ૫૦૦ ધનુષ અવગાહના છે. તેથી અવગાહના આશ્રિત ચાર સ્થાનકો અને સ્થિતિ અપેક્ષાએ ચાર સ્થાનો ઘટે છે - X -.
જઘન્ય સ્થિતિ અવગાહના અપેક્ષાએ ચાર સ્થાનકો હોય છે. • x • અહીં પણ ત્રણ અજ્ઞાન વિકલો હોય છે. •x - ઉત્કૃષ્ટ સ્થિતિના વિચારમાં અવગાહના અપેક્ષાથી ચાર સ્થાનકો હોય છે - x • મધ્યમ સ્થિતિવાળા માટે પણ એમજ જાણવું. - X• વિશેષ એ કે - જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સૂત્રમાં સ્થિતિ વડે તુચપણું કહેલ છે. અહીં સ્વસ્થાનને આશ્રીને ચાર સ્થાનકો કહેવા. કેમકે સમયાધિક દશ હજાર વર્ષથી માંડી ઉત્કૃષ્ટ સ્થિતિ સમય ન્યૂન 33-સાગરોપમની હોય છે.
જઘન્યગુણ કાળા ઈત્યાદિ સૂત્રો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે જેમને જ્ઞાન હોય, તેમને અજ્ઞાન સંભવ નથી કેમકે સમ્યગૃષ્ટિને જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને અજ્ઞાન હોય છે. બંને દષ્ટિ એકબીજાના નાશથી થાય છે - x • x • જેમ જ્ઞાનો કહ્યા તેમ અજ્ઞાનો પણ કહેવા. પણ જેને અજ્ઞાન હોય છે, તેને જ્ઞાન હોતાં નથી. બાકી સુગમ છે.
• સૂત્ર-૩૧૬ થી ૩૨૧ -
[૧૬] ભગવતુ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પાયિો છે ? ગૌતમ! અનંતા છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક અસુકુમાર, બીજ અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાપ્રદેશા-અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વણિિદ વડે છ સ્થાન પતિત છે. અભિનિબોધિકાદિ ત્રણ જ્ઞાનના પર્યાયો વડે, ત્રણ અજ્ઞાન, ત્રણ દશન વડે જ થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જણવું. મધ્યમ અવગાહનાવાળામાં પણ જાણવું, પણ સ્વસ્થાન અવગાહના અપેક્ષાથી ચતુઃસ્થાનપતિત જાણવા.
એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
[૩૧] ભગવત્ ! જઘન્ય અવગાહનાવાળા પૃથ્વીકાયિકોને કેટલા પયયિો છે? ગૌતમ! અનંતા છે. ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો એક પૃવીકાયિક. બીજ પૃથ્વીની અપેક્ષાએ દ્રવ્યા-પ્રદેશઅવગાહનારૂપે તુલ્ય છે. પણ સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વર્ણ-ગંધરસ-સ્પર્શ
૧૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ વડે, બે અજ્ઞાન, અચાદર્શન પયય વડે ઇ સ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પ્રdી જાણવા. મધ્યમ અવગાહનાવાળા પ્રણવીe માટે એમ જ જાણવું. પણ સ્વસ્થાન અપેક્ષાઓ ચતુઃસ્થાનપતિત જાણવા.
જન્ય સ્થિતિક પૃવીકાયિકને કેટલા પયયો છે ? ગૌતમ અનંતા. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્યસ્થિતિક પૃથ્વી, બીજ તેવાની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશાઈ-સ્થિતિરૂપે તુલ્ય છે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ-ગંધરસરૂપિયા વડે, બે અજ્ઞાન-અચક્ષુર્દશનાયયિ વડે છ
સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક પૃવી પણ જાણવો. મધ્યમસ્થિતિકમાં પણ એમ જ સમજવું. પણ સ્થિતિ વડે શિસ્થાનપતિત છે.
ભગવાન ! જઘન્ય કાળા ગુણવાળા પૃથ્વીને કેટલા પર્યાયિો છે ? ગૌતમ! અનંતા. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય કાળા ગુણવાળો એક પૃથવી. બીજ પૃedીની અપેક્ષાથી દ્રવ્યાર્થ અને પ્રદેશાધે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાનથી પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કાળા . વર્ણ પાયિથી તુલ્ય છે. બાકીના વાદિ વડે જ સ્થાનપતિત છે. બે જાન, અચjર્દેશન પાંચથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પ્રdીમાં જાણવું. મધ્યમ કાળણુણવાળા માટે પણ એમજ છે. પણ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાન પતિત છે. એ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ સંબંધમાં પણ જાણવું.
જઘન્ય મતિ અજ્ઞાની કૃતી ના પર્યાયો ? અનંતા છે. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્યમતિજ્ઞાની એક પૃની બીજી પૃથ્વીની અપેક્ષાથી દ્રભા-uદેશાર્થથી તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે મિસ્થાનપતિત છે. વદિ વડે જ સ્થાનપતિત છે. મતિઅજ્ઞાન પયયથી તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય અને અચક્ષુદર્શન પચચથી છ સ્થાન પતિત છે. ઓમ શુતજ્ઞાની અને ચક્ષુની જાણd. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું.
૩િ૧૮] જઘન્ય અવગાહનાવાળા બેઈન્દ્રિયો વિશે પૃચ્છા-ગૌતમ ! અનંતપચયિો છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમાં જઘન્ય અવગાહનાવાળો એક બેઈન્દ્રિય, ભીજાની અપેક્ષાથી દ્રવ્યાર્થ-uદેશા-અવગાહના તુલ્ય છે, સ્થિતિ વડે પ્રિસ્થાનપતિત છે. વદિ ચાર વડે, જ્ઞાન, બે અજ્ઞાનિ, અચ@ઈનિ વડે જ સ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધ જાણવું. પણ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમ અવગાહનાવાળાને, જઘન્ય અવગાહનાવાળા માફક ગણવું. પણ વસ્થાનને આશીને ચતુઃસ્થાન પતિત છે.
જElemસ્થિતિક બેઈયિની પૃચ્છા-ગૌતમ! અનંત પયયિો છે. ભગવનું ! એમ કેમ કહો છો ? ગૌતમ! જઘન્યસ્થિતિક એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાઓ દ્રવ્ય-uદેશ-સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વણદિ
Page #103
--------------------------------------------------------------------------
________________
૫/-/-/૩૧૬ થી ૩૨૧
૧૯૧
ચાર, બે અજ્ઞાન, ચક્ષુ દર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. પણ અહીં બે જ્ઞાન અધિક હોય છે. મધ્યમ સ્થિતિકને ઉત્કૃષ્ટ માફક કહેવા. પણ અહીં સ્થિતિ અપેક્ષાએ ત્રિસ્થાનાતિત હોય છે.
જઘન્ય કાળા ગુણવાળા બેઈન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? દ્દગુણ કાળો એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે છ સ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શપર્યાયથી, બે જ્ઞાન, બે અજ્ઞાન, અચક્ષુર્દર્શનપયયિ વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા ગુણવાળા પણ જાણવા. મધ્યમ કાળા ગુણવાળા પણ એમ જ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પતિત છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ માટે કહેવું.
જઘન્ય આભિનિબોધિક જ્ઞાની બેઈન્દ્રિયોને કેટલા પર્યાયો હોય છે ? ગૌતમ ! અનંતા. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક બેઈન્દ્રિય, બીજાની અપેક્ષાથી દ્રવ્યાપદેશાથથી તુલ્ય છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. વદિ પર્યાયોથી છ સ્થાન પ્રાપ્ત છે. આત્મનિબોધિક જ્ઞાન પચાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુર્દર્શન પચિથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની પણ જાણવા. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાનપતિત છે.
એ પ્રમાણે શ્રુતજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, અચક્ષુદર્શની બેઈન્દ્રિયો જાણવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને જ્ઞાન પણ હોય છે. એમ તેઈન્દ્રિયો પણ જાણવા. ચઉરિન્દ્રિય તેમજ છે, પણ ચક્ષુદર્શન અધિક છે.
[૩૧૯] ભગવન્ ! જઘન્ય અવગાહનીવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલાં પર્યાય છે? ગૌતમ ! અનંતા. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક પંચેન્દ્રિયતિચ બીજાની અપેક્ષાએ દ્રવ્ય-પ્રદેશઅવગાહનારૂપે તુલ્ય છે. પણ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. વદિ ચાર, બે જ્ઞાન, બે અજ્ઞાન, જે દર્શન પર્યાયો વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનામાં પણ જાણવું. પરંતુ ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માફક મધ્યમ અવગાહનાવાળાને પણ કહેવા. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે.
જઘન્ય સ્થિતિક પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા.
ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય સ્થિતિક એક પંચેન્દ્રિય તિય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનારૂપે ચતુઃસ્થાન
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણાદિ ચાર, બે અજ્ઞાન, બે દર્શન વડે છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ સ્થિતિકને એમ જ જાણવો. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિકવાળાને પણ એમ જ જાણવા. પણ તે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન હોય છે.
જઘન્ય કાળાવવાળા પંચેન્દ્રિય તિર્યંચ વિશે પk - ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય કાળા વર્ણવાળો એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજાની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વણપયિથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં પણ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાનપતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું.
૧૯૨
જઘન્ય આભિનિબૌધિકજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો છે? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકાની એક પંચેન્દ્રિય તિચિ, બીજાની અપેક્ષા દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળા વપર્યાયથી તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનથી પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા જાણવા. મધ્યમ કાળા વર્ણવાળામાં ૫મ એમ જ જાણવું. પણ સ્વસ્થાનને આશ્રીને તે છ સ્થાન પતિત છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સંબંધે જાણવું.
જઘન્ય આભિનિબોધિકજ્ઞાની પંચેન્દ્રિય તિોને કેટલા પર્યાયો છે? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય આભિનિબોધિજ્ઞાની એક પંચેન્દ્રિય તિર્યંચ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ ચાર વડે છ સ્થાનપતિત છે. આભિનિબોધિક જ્ઞાન પર્યાયથી મુલ્ય છે. શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, ચક્ષુદર્શન પર્યાય વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે તે ખ્રિસ્થાન પતિત છે. તેને ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાન અપેક્ષાથી તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાથી છ સ્થાનપતિત છે. મધ્યમ આભિનિબોધિક જ્ઞાની ઉત્કૃષ્ટ માફક સમજવા, પરંતુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત છે અને સ્વસ્થાન અપેક્ષાથી છ સ્થાન પતિત છે એમ શ્રુતજ્ઞાન પણ છે.
જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિયોનો પ્રશ્નન - ગૌતમ ! અનંતા પર્યાય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની કોઈ એક પંચેન્દ્રિય
Page #104
--------------------------------------------------------------------------
________________
પ/--/૧૬ થી ૩૨૧
૧૯૩
તિચિ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ રૂપે તુલ્ય છે. પણ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે, વર્ણ-ગંધ-રસસ્પર્શ વડે તથા પહેલા બે જ્ઞાનની છ સ્થાન પતિત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી. ત્રણ દર્શન વડે જ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ છે. પરંતુ સ્થાન આણીને છ સ્થાન પતિત છે. આભિનિભોધિક જ્ઞાની માફક બંને અજ્ઞાનીને કહેવા. અવધિ જ્ઞાની માફક વિભંગજ્ઞાનીને કહેવા. બે દશની અભિનિબોધિક જ્ઞાની માફક ગણવા. અનાધિદશની અવધિજ્ઞાની માફક જાણાવા. પરંતુ જ્યાં જ્ઞાન છે, ત્યાં
જ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને છે એમ કહેવું.
[૩૨] ભગવન ! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને કેટલા પચયિો છે ? ગૌતમ ! અનંતા છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય-પ્રદેશ અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે પ્રિસ્થાનપતિત છે. વદિ ચાર પયરય વડે, ત્રણ જ્ઞાન, બે અજ્ઞાન, ત્રણ દશન વડે જ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પરંતુ સ્થિતિ વડે કદાચ જુન, અધિક કે તુલ્ય હોય. જે ન્યુન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન, જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન હોય છે. મધ્યમ અવગાહનાવાળામાં પણ એમ જ સમજવું. પરંતુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. કેવળદન પયય વડે તુલ્ય છે.
ભગવાન ! જઘન્યસ્થિતિક મનુષ્યોને કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્યસ્થિતિક એક મનુષ, બીજ મનુષ્યની અપેક્ષાએ દ્રવ્ય-uદેશ-સ્થિતિરૂપે તુલ્ય છે. પણ અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વાદિચાર પયિ, બે અજ્ઞાન, જે દશન વડે જ સ્થાનતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંબંધે જાણવું. પણ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દશન હોય છે. મધ્યમ ક્ષિતિવાળામાં પણ એમજ જાણતું. પણ સ્થિતિ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, આદિ ચાર જ્ઞાન વડે જ સ્થાન પતિત, કેવળજ્ઞાન વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત, કેવળ દનિપયયિથી તુલ્ય છે.
જઘન્યગુણ કાળા વણવાળા મનુષ્યોને કેટલા પયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું? જઘન્ય કાળ વર્ષીય એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળા વપિયયથી તુલ્ય છે. ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. કેવળદનપયયિથી તુલ્ય છે એમ ઉત્કૃષ્ટ કાળાવવાળા સંબંધે ગણવું. મધ્યમ કાળ વર્ણવાળાને પણ એમ જ જાણવા પણ સ્થાન આણીને 2િ0/13].
૧૯૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૧ છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સ્પર્શ સંબંધે જાણવું.
ભગવાન ! જEાન્ય અભિનિભોધિકજ્ઞાની મનુષ્યોને કેટલા પયયો છે ? ગૌતમ! અનંતા પાયિ છે ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જન્ય અભિનિબોધિકવાળો એક મનુષ્ય, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વણદિચારથી છ સ્થાન પતિત છે. આભિનિભોધિકાન પર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાનપયથિ, બે દનિ વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અભિનિભોધિકાાની સંબંધે જાણવું. પણ સ્થિતિ વડે થિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનથી છે સ્થાનપતિત છે. મદયમ અભિનિભોધિક જ્ઞાની, ઉત્કૃષ્ટ માફક જાણવા. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત અને સ્વસ્થાનથી છ સ્થાનપતિત હોય છે.
એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું.
ભગવાન ! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશરૂપે તુલ્ય છે. પણ અવગાહના અને સ્થિતિથી મિસ્થાનાપતિત છે. વદિ ચાર અને બે જ્ઞાનથી છ સ્થાન પતિત છે. અવધિજ્ઞાનપચયિથી તુલ્ય, મન:પર્યવ જ્ઞાન પર્યાય અને ત્રણ દર્શનથી છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની પણ જાણવા. મધ્યમ અવધિજ્ઞાની પણ એમ જ જાણતા. પણ અવગાહનાથી ચતુસ્થાન પતિત અને સ્વસ્થાની છ સ્થાન પતિત છે.
અવધિની જેમ મન:પર્યવજ્ઞાની પણ કહેવા. પરંતુ તે અવગાહનાથી ત્રણ સ્થાન પતિત હોય છે.
આભિનિભોધિક જ્ઞાની માફક મતિ અને શ્રુત જ્ઞાની કહેવા. અવધિજ્ઞાનીવતુ વિભંગ જ્ઞાની કહેવા. ચા અને અયક્ષુદની અભિનિબોધિકજ્ઞાની માફક કહેવા.
અવધિદશની અવધિજ્ઞાની માફક જાણવા. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં આજ્ઞાન નથી. અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય છે.
ભગવના કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પાયિો છે ? ગૌતમ ! અનંતા. ભગવાન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! કેવલજ્ઞાની એક મનુષ્ય બીજની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ તુલ્ય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે સ્થિતિથી પ્રસ્થાન પતિત છે. વણદિચારથી છ સ્થાન પતિત છે. કેવલજ્ઞાન પર્યાયિથી તુલ્ય છે. એમ કેવલદર્શની પણ છે.
[34] વ્યતરો, અસુકુમારવ4 કહેવા. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિક
Page #105
--------------------------------------------------------------------------
________________
પ/--/૧૬ થી ૩૨૧
૧૯૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પણ જાણવા. પરંતુ સ્વસ્થાનથી મિસ્થાનપતિત કહેવા.
- - તે આ જીવાયયિો કહ્યા. • વિવેચન-૩૧૬ થી ૩૨૧ :
એ પ્રમાણે અસુરકુમારાદિ સૂત્રોને પણ વિચારવા, કેમકે પ્રાયઃ બધે સરખાં પાઠ છે. જઘન્ય અવગાહનાદિવાળા પૃથ્વી આદિ સૂત્રમાં સંખ્યાના વર્ષોનું આયુ હોવાથી તેમની સ્થિતિથી વિસ્થાનપતિત છે. તે પૂર્વે સામાન્ય પૃથ્વી સૂત્રમાં વિચાર્યું. પચયિ વિચારણામાં મતિ અને શ્રત અજ્ઞાન કહેવા, પણ જ્ઞાન ન કહેવા. કેમકે તેમાં સમ્યકત્વનો અસંભવ છે. તેથી સૂત્રમાં બે અજ્ઞાન વડે છાનપતિતપણું હોય છે. જઘન્ય અવગાનાવાળા બેઈન્દ્રિયમમાં બે જ્ઞાન, બે અજ્ઞાન વડે જ સ્થાન પતિતપણું કહ્યું. કેમકે - ૪ - બેઈન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. સાસ્વાદન સમકિતને જ્ઞાન હોય છે, માટે તેમને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. બાકીનાને અજ્ઞાન છે.
ઉત્કૃષ્ટ અવગાહનામાં ચાપતાવસ્થાનો અભાવ હોવાથી સાસ્વાદન સમ્યકd હોતું નથી માટે ત્યાં જ્ઞાન ન કહેવા. મધ્યમ અવગાહના પ્રથમ સમય બાદ હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થા પણ તેમાં સંભવે છે માટે સાસ્વાદન સમ્યગૃદૃષ્ટિને જ્ઞાન હોય છે અને બીજાને અજ્ઞાન હોય છે. તેથી જ્ઞાન-અજ્ઞાન બંને કહેવા.
જઘન્યસ્થિતિસૂત્રમાં બે અજ્ઞાન જ કહેવા. જ્ઞાન ન કહેવા. કેમકે સૌથી જઘન્યસ્થિતિક લબ્ધિ અપતિ હોય છે. તે સંક્ષિપ્ત પરિણામી હોવાથી. તેમાં સાસ્વાદન સમ્યગદૃષ્ટિ ન ઉપજે. તેથી તેમને અજ્ઞાન જ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિકમાં તો સાસ્વાદન સમકિત સહિત પણ ઉત્પન્ન થાય છે, માટે તેમાં જ્ઞાન અને અજ્ઞાન બંને કહેવા. એ પ્રમાણે મધ્યમ સ્થિતિ સૂગ પણ જાણવું.
વણદિભાવ પ્રતિપાદક સૂત્રો પાઠ માત્રથી સિદ્ધ છે. એ પ્રમાણે તેઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો પણ જાણવા. માત્ર ચઉરિન્દ્રિયને ચાદર્શન અધિક કહેવું.
જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં સ્થિતિથી ત્રિસ્થાનપતિત છે. અહીં સંખ્યાતાવર્ષાયુનો જ પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યશરીરી હોય છે. પણ અસંખ્યાત વર્ષાયુ હોતો નથી. કેમકે અસંખ્યાતવર્ષાયુ, મહાશરીરી, કંકપક્ષી જેવી પાચનશક્તિ હોવાથી પુષ્ટાહારી તથા પ્રબળ ધાતુપચયવાળા હોય છે. તેથી તેમને પુષ્કળ વીર્યપાત થાય છે. તદનુસાર ઉત્પત્તિ સમયે શરીર હોય છે. માટે તેમને જઘન્ય શરીર હોતું નથી. પણ સંખ્યાતા વર્ષાયુવાળો હોય છે. સ્થિતિ વડે ત્રિસ્યાનપતિત હોય છે. બે જ્ઞાન-બે અજ્ઞાનથી છ સ્થાન પતિત હોય. જઘન્યશરીરી તિર્યચપંચેન્દ્રિય સંગાતા વર્ષાયુવાળો અપર્યાપ્ત હોય છે, તે પણ અશરીરી તિર્યચમાં ઉપજે છે. તેથી તેને અવધિ અને વિર્ભાગજ્ઞાન અસંભવ છે. માટે બે જ્ઞાન, બે અજ્ઞાન કહ્યા. જે વિભંગડ઼જ્ઞાન સહિત નરકથી નીકળી સંખ્યાતા વપયુવાળા તિર્યંચ પંચામાં ઉપજે, તે સ્વભાવથી જ મોટા શરીરી તિર્યચોમાં ઉપજે છે. જો એમ નહીં માનીએ તો સૂત્ર સાથે વિરોધ
થાય. - ૪ -
ઉત્કૃષ્ટ શરીરી પંચે તિર્યંચ સૂત્રમાં તેમને ત્રણ અજ્ઞાન હોવાનું કહ્યું, કેમકે શરીરની અવગાહના ૧૦૦૦ યોજન પ્રમાણ હોય તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળો કહેવાય, તે સંખ્યાના વયિક અને પયક્તિ હોય છે. તેથી તેને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન સંભવે છે. તે ઉત્કૃષ્ટ અવગાહના વાળો સંખ્યાત વર્ષાયુ હોવાથી સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. મધ્યમ અવગાહનામાં ચતુઃસ્થાન પતિત કહ્યું, કેમકે તે અસંખ્યાતા વષયવાળો પણ હોય છે. યુકિત પૂર્વવતું.
જઘન્યસ્થિતિક તિર્યય પંચે સૂરમાં બે અજ્ઞાન જ કહેવા. કેમકે જઘન્યસ્થિતિક લબ્ધિ અપર્યાપ્ત જ હોય. તેમાં સાસ્વાદન સમ્યગુર્દષ્ટિની ઉત્પત્તિ થતી નથી. ઉત્કૃષ્ટ સ્થિતિક તિર્યંચ પંચે સુગમાં તેને બે જ્ઞાન, બે અજ્ઞાન હોય. કેમકે તે ત્રણ પલ્યોપમ સ્થિતિક હોય છે. જ્યારે તેને છ માસનું આયુ બાકી હોય અને વૈમાનિકનું આયુ બાંધે છે, ત્યારે તેને બે જ્ઞાન હોય છે. | મધ્યમસ્થિતિક તિર્યંચ પંચે સૂત્રમાં તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કેમકે તે સંખ્યાતા વષયવાળો હોય છે અને અસંખ્યાતા વયુિવાળો સમય ન્યૂન ગણ પલ્યોપમ સ્થિતિક પણ હોય છે, તે ચતુઃસ્થાન પતિત હોય છે.
જઘન્ય આભિનિબોધિક તિર્યય પંચે સુમમાં તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. કેમકે અસંખ્યાત વર્ષાયુક તિર્યય પંચે જઘન્ય આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે. - x • એ કારણે જ સંખ્યાતા-અસંખ્યાતા વયિક ચતુઃસ્થાન પતિત હોય છે.
ઉત્કૃષ્ટ આભિનિબોધિક સૂત્રમાં સ્થિતિ વડે તેને મિસ્થાન પતિત કહેવા. કેમકે તે અવશ્ય સંખ્યાતા વર્ષાયુક હોય છે. સંખ્યાતા વાયુક કિસ્થાનપતિત જ હોય છે. અવધિ અને વિભંગ સૂત્રમાં તેઓ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહ્યા. કેમકે અસંખ્યાતા વર્ષાયુકને અવધિ અને વિભંગનો સંભવ છે. - x - ૪ -
જઘન્ય અવગાહનાવાળા મનુષ્ય સૂત્રમાં મનુષ્યો સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત કહેલાં છે. જઘન્ય અવગાહનાવાળો અવશ્ય સંખ્યાત વષયુક હોય છે, તે અવશ્ય પ્રસ્થાન પતિત હોય.
જે કોઈ તીર્થકર કે અનુરોપપાતિક દેવ અપતિપાતી અવધિજ્ઞાન વડે જઘન્ય અવગાહનામાં ઉત્પન્ન થાય ત્યારે અવધિજ્ઞાન પણ હોય માટે ત્રણ જ્ઞાન વડે જ સ્થાન પતિત હોય એમ કહ્યું. વિર્ભાગજ્ઞાન ન હોય, માટે બે અજ્ઞાન કહ્યા.
| ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મનુષ્ય સ્થિતિથી કદાચજૂન આદિ હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય ઈત્યાદિ •x - કેમકે તેઓ ત્રણ ગાઉ ઉંચા હોય, સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ચુન ત્રણ પલ્યોપમ હોય, ઉત્કૃષ્ટથી પલ્યોપમ હોય. - X - X - X • તેમને બે જ્ઞાન, બે અજ્ઞાન હોય. કેમકે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસંખ્યાત વર્ષાયુક હોય છે. તેમને તથા સ્વભાવથી
Page #106
--------------------------------------------------------------------------
________________
૫/-/-/૩૧૬ થી ૩૨૧
અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનનો અસંભવ છે. માટે બે જ્ઞાન બે અજ્ઞાન હોય છે. તથા અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનનો અસંભવ છે. માટે બે જ્ઞાન બે અજ્ઞાન હોય છે તથા મધ્યમ અવગાહનાવાળો સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુક પણ હોય. અસંખ્યાત વર્ષાયુષ્યની પણ બે ગાઉ ઉંચાઈ હોય, માટે અવગાહના વડે ચતુઃસ્થાનપતિત સમજવો. સ્થિતિ વડે પણ ચતુઃસ્થાન પતિત જાણવો. આદિના ચાર જ્ઞાનથી છ સ્થાન પતિત છે. - ૪ - ૪ - સર્વ આવરણના ક્ષયોપશમથી કેવળમાં ભેદ ન હોય.
૧૯૭
જઘન્યસ્થિતિક મનુષ્ય સૂત્રમાં તેમને બે અજ્ઞાનથી છ સ્થાનકો કહ્યા. કેમકે જઘન્યસ્થિતિક મનુષ્યો સંમૂર્ત્તિમ હોય છે અને તે અવશ્ય મિથ્યાદૃષ્ટિ હોય છે. માટે તેમને અજ્ઞાન જ હોય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન - બે અજ્ઞાન કહ્યા. અવધિ, વિભંગ અસંખ્યાતા વર્ષાયુષ્કને હોતાં નથી. મધ્યમ સ્થિતિક મનુષ્ય સંબંધી સૂત્ર, મધ્યમ અવગાહનાવાળા મનુષ્ય સૂત્ર માફ્ક જાણવું.
જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન, બે દર્શનો કહેવા. કેમકે આવો મનુષ્ય અવશ્ય અવધિ અને મનઃપર્યવજ્ઞાન રહિત હોય. કેમકે તેને
પ્રબળ જ્ઞાનાવરણોદય હોય છે. તેથી બાકીના જ્ઞાનદર્શનનો અસંભવ હોવાથી
આભિપર્યાયથી તુલ્ય છે.
ઉત્કૃષ્ટ આભિનિબોધિક સૂત્રમાં સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. કેમકે તે અવશ્ય સંખ્યાતા વર્ષાયુષ્ક હોય છે. કેમકે અસંખ્યાત વર્ષાયુષ્કને તથાભવ્યત્વથી ઉત્કૃષ્ટ આભિનિબોધિજ્ઞાન ન થાય.
જઘન્યઅવધિ અને ઉત્કૃષ્ટ અવધિ સૂત્રમાં અવગાહના વડે ત્રિસ્થાનપતિત કહેવો. કેમકે ઉક્ત સ્વરૂપ સૌથી જઘન્ય અવધિ જ્ઞાન મનુષ્યને પરભવથી આવેલ ન હોય. તે તદ્ભવિક અને પર્યાપ્તાવસ્થામાં જ થાય. ઉત્કૃષ્ટ અવધિ ભાવચાસ્ત્રિીને હોય. તેથી બંને અવધિ વાળા અવગાહનાથી ત્રિસ્થાનપતિત હોય. મધ્યમ અવધિ પરભવથી પણ આવેલ હોય. તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ સંભવે માટે અવગાહના વડે
ચતુઃસ્થાન પતિત છે. ત્રણે અવધિવાળા સ્થિતિથી ત્રિસ્થાન પતિત હોય - ૪ - ૪ -
ત્રણે મનઃપર્યવજ્ઞાની સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કેમકે ચાસ્ત્રિવાળાને જ તે જ્ઞાન સંભવે. કેવળજ્ઞાનસૂત્રમાં કેવલી સમુદ્ઘાતને આશ્રીને અવગાહનાથી ચતુઃસ્થાનપતિત છે. - X - પણ શેષ કેવળજ્ઞાની ત્રિસ્થાનપતિત હોય છે. સ્થિતિ પણ
તેમજ છે.
વ્યંતર, જ્યોતિષ્ઠાદિ પૂર્વવત્. એમ જીવ પર્યાયો કહ્યા. • સૂત્ર-૩૨૨ થી ૩૨૫ ઃ
[૩રર] ભગવન્ ! અજીવ પર્યાયો કેટલા ભેટે છે? બે ભેદ. રૂપી અને અરૂપી અજીવપાય, ભગવન્ ! અરૂપી અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેટ ધર્માસ્તિકાય, ધર્માના દેશ, ધર્માનીપદેશ, અધમસ્તિકાય,
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ધર્માના દેશ, અધર્માના પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાનાદેશ, કાનાપદેશ, અદ્ધા સમય.
[૨૩] ભગવન્ ! રૂપી અજીવપર્યાયો કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપદેશ, પરમાણુ યુદ્ગલો. ભગવન્ ! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ ! અનંતા છે. ભગવન્ ! અનંતા કેમ કહ્યા ? ગૌતમ ! અનંતા પરમાણુ પુદ્ગલો, અનંતા દ્વીપદેશિક સ્કંધ યાવત્ અનંતા દશપદેશી સ્કંધ, અનંતા સંખ્યાતપદેશી - અસંખ્યાતપદેશી - અનંત પ્રદેશી સ્કંધ છે, માટે કહ્યું.
૧૯૮
[૨૪] ભગવન્ ! પરમાણુ પુદ્ગલના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પરમાણુ એક પુદ્ગલ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય-પ્રદેશ-અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિથી કદાચ હીન, તુલ્ય કે અધિક છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ કે સંખ્યાતગુણ કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતભાગ યાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. કાળા વર્ણ પર્યાયથી કદાચ હીન, તુલ્ય કે અધિક હોય. જો હીન હોય તો અનંતભાગ-અસંખ્યાાભાગ-સંખ્યાતભાગ-સંખ્યાતગુણઅસંખ્યાતગુણ-અનંતગુણહીન હોય. જો અધિક હોય તો અનંતભાગ યાવત્ અનંતગુણ અધિક હોય.
એ પ્રમાણે બાકીના વર્ણો, ગંધ-સ-સ્પર્શ પર્યાયથી છ સ્થાનાતિત છે. સ્પર્શમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ પર્યાય વડે પણ છે સ્થાન પતિત છે. માટે ગૌતમ ! તેના અનંત પર્યાયો કહ્યા.
દ્વિપદેશિક સ્કંધોનો પ્રશ્ન. ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? એક દ્વિદેશી સ્કંધ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ રૂપે તુલ્ય છે. અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિ હોય.
વર્ણાદિ અને ઉક્ત ચાર પશથી છ સ્થાનપતિત હોય.
એ પ્રમાણે ત્રિપદેશી સ્કંધ છે. પણ અવગાહના વડે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. ન્યૂન હોય તો એક કે બે પ્રદેશ ન્યૂન અને અધિક હોય તો એક કે બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશી સ્કંધ સુધી કહેવું. પણ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ દશ પદેશ સુધી કરવી. અવગાહના નવપદેશ ન્યૂન
જાણવી.
સંખ્યાતપદેશી સંધનો પ્ર! - ગૌતમ ! અનંતાપય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? એક સંખ્યાતાપદેશી સ્કંધ, બીજાથી દ્રવ્યાથથી તુલ્ય છે, પ્રદેશરૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યાત ભાગ કે સંખ્યાતગુણ ન્યૂન હોય. અધિક હોય તો એમ જ હોય. અવગાહનાથી
Page #107
--------------------------------------------------------------------------
________________
પ/-I-/૩૨૨ થી ૩૨૫
૧૯
Boo
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
દ્વિસ્થાનપતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત. વણદિ અને ઉકત ચાર સ્પર્શથી છ સ્થાન પતિત.
અસંખ્યાતપદેશી કંધનો પ્રશ્ન – ગૌતમ અનતા પયયો છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! તે એકબીજાની અપેક્ષાથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, વદિ અને ઉક્ત ચાર પથિી છ સ્થાનપતિત હોય છે.
અનંતપદેશી ઢંધનો પ્રશ્ન – ગૌતમ! અનંતા પયયો છે. એમ કેમ કહ્યું ? એકબીજાની અપેક્ષાથી દ્રવ્યરૂપે તુલ્ય, પ્રદેશથી છ ાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુરથાન પતિત છે. વદિ ચાર પર્યાયોથી છ સ્થાન પતિા છે.
એકપદેશાવગાઢ પગલોની સંm - તે અનંતા છે. એમ કેમ કહ્યું ? એકબીજાથી તે દ્રવ્યથી તુ, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, ક્ષિતિથી ચતુઃસ્થાનપતિત, વણદિ અને ઉક્ત ચાર પરથી છ સ્થાન પતિત છે. એ રીતે દ્વિપદેશાવગાઢ સંબંધે જાણવું..
સંખ્યાduદેશાવગાઢ પુદ્ગલો, અનંતા છે. કેમકે એક બીજાની અપેક્ષા તે દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ રસ્થાન પતિત છે. અવગાહનાથી દ્વિસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત અને વદિ તથા ઉક્ત ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત છે.
એક સમય સ્થિતિક પુદગલો અનંતા છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન, અવગાહનાથી ચતુઃસ્થાનપતિત, સ્થિતિથી તુરા, વણદિ તથા આઠે પથિી છસ્થાન પતિત છે. એ પ્રમાણે દશ સમય સ્થિતિક યુગલો જાણવા
સંખ્યાત સમય સ્થિતિકમાં તેમજ છે, પણ તે સ્થિતિથી દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમરસ્થિતિક પુદ્ગલોમાં પણ તેમજ છે. પણ સ્થિતિ વડે તે ચતુઃસ્થાનપતિત છે.
એક ગુણકાળા યુગલો ? અનંતા પર્યાયો છે. એમ કેમ ? તેઓ પરસ્પર દ્રવ્ય તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાનuતતિ, કાળા વપર્યાયથી તુલ્ય, વણિિદ ચારેથી છ થાનપતિત છે. એ પ્રમાણે દશગુણકાળા પુદ્ગોલ જાણવા.
સંખ્યાલગુણ કાળા યુગલોમાં સમજ છે, પણ સ્થાને દ્વિસ્થાનપતિત છે. એ રીતે અસંખ્યાતગુણ કાળા વણમાં પણ જાણવું. પણ તે છ સ્થાનપતિત છે. આ પ્રમાણે બાકીના વર્ણ, ગંધ, સ્ત્ર અને સ્પર્શની વકતવ્યતા અનંતગુણ હૃક્ષ ઉગલ સુધી કહેવી.
1 જાન્ય અવગાહનાવાળા દ્વિપદેશી કંધ? અનતા પચયિો છે. કેમકે - પરસ્પર દ્રવ્ય-પ્રદેશ-અવગાહનાથી તુલ્ય છે, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે, વાદિ ચાર અને ઉકત ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. • x • ઉત્કૃષ્ટ
અવગાહનાવાળામાં પણ એમજ જાણવું. મધ્યમ અવગાહનાવાળ દ્વિપદેellસ્કંધનથી.
જઘન્ય અવગાહનાવાળા શિપદેશી યુગલોની સંખ્યા ? તે અનંતા છે. ઢિuદેશી ઢંધ મુજબ કહેવું. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમ જ છે. એ પ્રમાણે મધ્યમ અવગાહનામાં પણ છે.
જઘન્ય અવગાહનાવાળા ચતુ:uદેશી સ્કંધમાં પણ ગણે અવગાહનાવાળામાં તેમજ કહેવું. પણ મધ્યમમાં અવગાહના વડે કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો પ્રદેશ જૂન, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશી કંધ સુધી જાણવું. પણ મધ્યમ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ કરવી.
જધન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશ યુગલોની સંખ્યા ? અનંતા પચયિો છે. કેમકે તે અંધ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય, પ્રદેશાથી દ્વિસ્થાનપતિત, અવગાહનાણી તરા, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વદિ અને ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાને પણ જાણવા. મધ્યમમાં પણ તેમજ છે. પરંતુ વસ્થાનથી દ્વિસ્થાનપતિત છે.
જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતાપદેશી સ્કંધ વિશે પ્રશ્ન - અનંતા પયયિો છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી ચતુઃસ્થાન પતિત છે. વણદિ તથા ચાર પોથી છ સ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ અવગાહનામાં જાણવું. માદયમ અવગાહના સ્કંધમાં પણ એમ જ છે. પણ સ્વસ્થાનમાં ચતુઃસ્થાનપતિત છે.
જEઘન્ય અવગાહનાવાળા અનંતપદેશી સ્કંધની પૃચ્છા-તેના અનંત પચયિો છે. કેમકે તેઓ પર દ્રવ્યાર્થથી તુલ્ય છે. પ્રદેશાથથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી છ સ્થાન પતિત, વણિિદ અને ઉકત ચાર સ્પર્શ વડે જ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અનંતપદેશી આંધનો પ્રશ્ન - તેના અનંતપર્યાયો છે. કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાનપતિત છે. અવગાહના અને સ્થિતિ પણ ચતુઃસ્થાનાપતિત છે. વદિ અને આઠે સ્પર્શ વડે જ સ્થાનપતિત છે.
જઘન્યસ્થિતિક પરમાણુ યુગલોનો પ્રશ્ન - તેઓના અનતા પાયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય-પદેશ-અવગાહના અને સ્થિતિથી તુલ્ય છે. વર્ષાદિ અને બે સ્પણથી છ સ્થાન પતિત છે. એમ ઉતકૃષ્ટ સ્થિતિક પરમાણુને પણ જાણવા. મધ્યમસ્થિતિમાં પણ એમ જ છે. પરંતુ સ્થિતિ વડે ચતુઃાનપતિત છે.
જEmસ્થિતિક દ્વિપદેશી કંધનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ જૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે તુલ્ય, વદિ અને ચાર સ્પર્શ વડે જ સ્થાનપતિત
Page #108
--------------------------------------------------------------------------
________________
૫/-I-I૩૨૨ થી ૩૨૫
૨૦૧ હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિકને જાણવા. મધ્યમ સ્થિતિકમાં પણ એમ જ જણવું, પણ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે દશ પ્રદેશી સુધી જાણવું. પણ પ્રદેશની વૃદ્ધિ કરી.
જધન્ય સ્થિતિક સંખ્યાતી દેશી સ્કંધનો પ્રશ્ન. તેને અનંતા પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુરા, પ્રદેશ અને અવગાહનાણી ઢિાનપતિત, સ્થિતિથી તુલ્ય, વદિ અને ચાર સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શિતિકમાં કહેવું. મધ્યમ સ્થિતિક તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે.
જઘન્યસ્થિતિક અસંખ્યાતપદેશીક પુગલોનો પ્ર–ોના અનંતા પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશ અને અવગાહનાથી ચતુઃસ્થાનપતિત, સ્થિતિથી તુલ્ય, વણદિ અને ઉક્ત ચાર સ્પર્શ વડે છે રાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક છે. મધ્યમ સ્થિતિક પણ તેમજ છે. પણ સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે.
જાન્યસ્થિતિક અનંતપદેશિક સ્કંધનો પ્રશ્ન-તેના અનંતા પયયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યાથિી તુલ્ય, પ્રદેશાથી છ સ્થાનપતિત, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વણિિદ તથા આઠે સ્પણથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિક જાણવા. મધ્યમસ્થિતિક એમ જ છે. પણ સ્થિતિની ચતુઃસ્થાન પતિત.
જઘન્ય કાળા વણવાળા પરમાણુ પુદ્ગલનો પ્રશ્ન • તેના અનંત પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય-પ્રદેશ-અવગાહના તુલ્ય છે, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે, કાળા વપરાયથી તુલ્ય છે, બાકીના વર્ષો નથી. ગંધ,. રસ, બે અરથિી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વણવાળા પરમાણુમાં જણવું. મધ્યમ કાળાવણવાળામાં પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ રસ્થાન પતિત છે.
જઘન્યકાળા વણવાળા દ્વિપદેશી કંધનો પ્રશ્ન • તેના અનંતા પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જે ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, અધિક હોય તો પ્રદેશ અધિક છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વપિયયિથી તુલ્ય, બાકીના વણિિદ અને ચાર સ્પર્શ વડે જ સ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટ કાળા વણને જાણવા. મધ્યમ કાળા વણવાળામાં પણ તેમજ છે. પરંતુ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે યાવતું દશપદેશી કંધ સુધી જવું. પરંતુ અવગાહનામાં તે પ્રમાણે જ પ્રદેશવૃદ્ધિ કરવી.
જન્ય ગુણ કાળા સંખ્યાત પ્રદેશી કંધોનો પ્રથન • તેના અનંતા પયયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાનપતિત
૨૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાયથી તુલ્ય છે. બાકીના વણિિદ અને ઉકત ચાર સ્પર્શ વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા પણ છે. મધ્યમ કાળા વણવાળા પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત હોય છે.
જઘન્યગુણ કાળા અસંખ્યાત પ્રદેશી ઢંધનો પ્રશ્ન - તેઓના અનંતા પર્યાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે. પ્રદેશ અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. કાળ વપાયિથી તુલ્ય છે. બાકીના વદિ અને ઉક્ત ચાર સાથિી છ સ્થાન પતિત છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે. એ રીતે ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા છે. મધ્યમ પણ એમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાનપતિત છે.
જદન્ય ગુણ કાળા અનંતપદેશી યુગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયિો છે. કેમકે- તેઓ પરસ્પર દ્રવ્યથી તુચ, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહનાથી ચાર સ્થાન પતિત, સ્થિતિ પણ તેમજ, કાળા વર્ણ પયયથી તુલ્ય, બાકીના વણદિ અને આઠ સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળા વણમાં જાણવું. મધ્યમ કાળા વર્ષમાં એમજ છે. પણ સ્વસ્થાનથી છ રસ્થાન પતિત છે.
એ પ્રમાણે નીલ, લાલ, પીળા, ધોળાબંને ગંધ, પાંચે રસની વકતવ્યતા પણ કહેવી. પણ સુગંધીવાળા પરમાણુ યુગલને દુધી ન કહેવા, દુધવાળાને સુગંધી ન કહેવા. એક રસમાં બીજા સો ન કહેવા.
જઘન્ય કર્કશ ગુણવાળા અનંતપદેશી સ્કંધનો પ્રશ્ન - તેના અનંત પર્યાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાનપતિત, અવગાહના અને સ્થિતિથી ચતુરાનપતિત, વણદિ ચારથી છ સ્થાન પતિત છે. કર્કશ સ્પર્શ પયિથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શ પયરય વડે ઇ સ્થાનપતિત છે. એ રીતે ઉત્કૃષ્ટ કર્કશ ગુણવાળાને જાણવા. મધ્યમ કર્કશ ગુણવાળાને તેમજ જાણવા. પણ આ સ્થાનની છ સ્થાન પતિત છે. એમ મૃદુ, ગુરુ લઘુ અમિાં પણ કહેવું.
જઘન્ય શતગુણવાળા પરમાણુ યુગલના પ્રશ્ન • તેના અનંતા પચયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય-uદેશ-અવગાહના રૂપે તુલ્ય છે. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ-ગંધ-રસથી છ સ્થાન પતિત, શીત પથિી તુચ, ઉણ અર્થ નથી, નિષ્પ અને રુક્ષ સ્પર્શ પર્યાયિથી છ સ્થાન પતિત છે.
જદાન્ય શીતગુણવાળા દ્વિપદેશી યુગલોનો પન • તેના અનંત પયયિો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી કદાચ તુલ્ય, ન્યૂન કે અધિક છે. જે ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન, અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિથી ચતુઃસ્થાન પતિત હોય. વર્ણ, ગંધ, રસાયયિથી છ સ્થાન પતિત છે. શીતસ્પર્શથી તુલ્ય છે. ઉણ-સ્નિગ્ધ-સુક્ષ સ્પર્શ પર્યાયિથી છ
Page #109
--------------------------------------------------------------------------
________________
૫/-/-/૩૨૨ થી ૩૨૫
સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીતગુણવાળા જાણવા. મધ્યમશીતગુણવાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એમ દશ પદેથી સંધ સુધી જાણવું, પણ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી - x -
જઘન્ય શીતગુણવાળા સંખ્યાત પદેથી સ્કંધનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ અને અવગાહનાથી દ્વિસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વણદિથી છ સ્થાન પતિત, શીત સ્પર્શપયયિથી તુલ્ય, ઉષ્ણ-સ્નિગ્ધ-ક્ષપયસિથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીત ગુણવાળા જાણવા. મધ્યમ શીતગુણવાળા તેમજ છે. પરંતુ સ્વસ્થાનને
આશ્રીને તે છસ્થાનપતિત હોય છે.
૨૦૩
પર્યાયો છે. કેમકે
જઘન્ય શીતગુણવાળા અસંખ્યાતપદેશી પુદ્ગલોનો પન-તેઓના અનંત તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશ-અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિથી છ સ્થાન પતિત, શીતપર્શપર્યાયથી તુલ્ય, ઉષ્ણ-સ્નિગ્ધ-સૂક્ષ સ્પર્શથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત સ્પર્શવાળા જાણવા. મધ્યમ તેમજ છે. પણ સ્વ સ્થાનને આશ્રીને છ સ્થાન
પતિત છે.
-
જઘન્ય શીતગુણવાળા અનંતપદેશી પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે. કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વદિ પર્યાયથી છ સ્થાનપતિત, શીત સ્પર્શથી તુલ્ય, બાકીના સાતે સ્પર્શથી છ સ્થાનપતિત છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટ શીત સ્પર્શવાળા જાણવા. મધ્યમીત સ્પર્શવાળા તેમજ છે. પણ સ્વસ્થાનથી છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શમાં પણ જાણવું. પરમાણુ પુદ્ગલમાં તેમજ છે પણ બધાંને પ્રતિપક્ષ વદિ ન કહેવા.
[૨૫] જઘન્ય પ્રદેશિક સ્કંધોનો પ્રશ્ન - તેઓના અનંત પાયો છે. કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યાર્થ-પ્રદેશાથથી તુલ્ય, અવગાહના રૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, વદિ અને ઉક્ત ચાર સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત હોય છે.
ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કંધોનો પ્રશ્ન - તેઓના અનંત પાયો છે. કેમકે - તેઓ પરસ્પર દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણાદિ અને આઠ સ્પર્શ પર્યાયો વડે છ સ્થાન પતિત હોય છે. મધ્યમપદેશ પરિમાણવાળા સ્કંધોના કેટલા પર્યાય છે ? અનંત. કઈ રીતે? તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય છે, પ્રદેશાથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુ: સ્થાન પતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયોથી છ સ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંતા પર્યાયો છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
કેમકે – તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય, પ્રદેશાથથી છ સ્થાન પતિત, અવગાહનાથી તુલ્ય, સ્થિતિથી ચતુઃસ્થાનપતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એમ જ જાણવું. પણ સ્થિતિથી તુલ્ય છે. મધ્યમાવગાહના પુદ્ગલોના અનંત પર્યાયો છે. કેમકે તેઓ પરસ્પર દ્રવ્યથી તુલ્ય છે, પ્રદેશથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે.
જઘન્યસ્થિતિક પુદ્ગલોનો પ્રશ્ન - તેના અનંત પર્યાયો છે. કેમકે . તેઓ પરસ્પર દ્રવ્યાથથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી તુલ્ય, વદિ અને આઠ સ્પર્શ પર્યાયથી છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિક જાણવા મધ્યમ સ્થિતિક તેમજ છે. પણ સ્થિતિથી ચતુઃસ્થાન પતિત છે. જાન્યગુણ કાળા પુદ્ગલોનો પ્રશ્નન - તેઓ પરસ્પર દ્રવ્યાથી તુલ્ય, પ્રદેશાર્થથી છ સ્થાન પતિત, અવગાહના અને સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, કાળા વર્ણ પચયિથી તુલ્ય, બાકીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાયથી છ સ્થાન પતિત છે - ૪ - એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા માટે જાણવું, મધ્યમ ગુણ કાળા પણ તેમજ છે. પણ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન
તેના અનંત પર્યાય છે. કેમકે -
પતિત છે.
કાળા વર્ણ માફક બાકીના વર્ગો, ગંધ-રસ-સ્પર્શની વકતવ્યતા કહેવી
૨૦૪
X -
-
• વિવેચન-૩૨૨ થી ૩૨૫ ઃ
અજીવ પર્યાયો બે ભેદે - રૂપી અને અરૂપી. રૂપ એ ગંધ, રસ અને સ્પર્શનું સૂચક છે. તેથી રૂપાદિ જેને છે, તે રૂપી. તેવા રૂપી અજીવના પર્યાયો - પુદ્ગલના પર્યાયો કહેવાય છે. તેથી વિપરીત અરૂપી જીવના પર્યાયો છે. રૂપી અજીવના પર્યાયો
દશ ભેદે - ધર્માસ્તિકાયાદિ.
ધર્માસ્તિકાય - પ્રદેશના પ્રચયરૂપ દ્રવ્ય છે, તેના અદ્ધાંદિ રૂપ વિભાગ તે ધર્માસ્તિકાય દેશ, તેનો નિર્વિભાગ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ. એ પ્રમાણે અધર્માસ્તિકાયાદિને કહેવા. - ૪ - (પ્રશ્ન) અહીં પર્યાયો કહેવાને આરંભેલ છતાં દ્રવ્ય માત્રનો ઉપન્યાસ કેમ ? [ઉત્તર] પર્યાય અને પર્યાયીનો અભેદ બતાવવા માટે દ્રવ્યનો ઉપન્યાસ કર્યો છે.
તે સ્કંધાદિ પ્રત્યેક સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે? અનંતા છે. “શા હેતુથી ?” ઈત્યાદિ પાઠ સિદ્ધ જાણવું.
હવે દંડક-પાક્રમથી પરમાણુ પુદ્ગલાદિના પર્યાયો વિચારવા યોગ્ય છે. ક્રમ આ રીતે – પહેલા સામાન્યથી પરમાણુ આદિ, પછી એક પ્રદેશાદિ અવગાઢ પરમાણુ આદિ, પછી એક સમયાદિ સ્થિતિક પરમાણુ આદિ, પછી એક ગુણ કાળા આદિ, પછી જઘન્યાદિ અવગાહના, પછી જઘન્ય સ્થિત્યાદિ, પછી જઘન્ય ગુણ કાળા વગેરે,
Page #110
--------------------------------------------------------------------------
________________
૫/-I-/૩૨૨ થી ૩૨૫
o૫
૨૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અવગાહના સાત પ્રદેશ ન્યૂન કે અધિક થશે.
બાકીનું સૂત્ર સુગમ હોવાથી સ્વયં વિચારવું.
અનંત પ્રદેશી ઢંઘની ઉત્કૃષ્ટ અવગાહર્તાના વિચારમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળો અનંતપ્રદેશી ઢંધ તે કહેવાય કે જે સમસ્ત લોકવ્યાપી હોય. તે અચિત મહાત્કંધ કે કેવલિસમુદ્ધાતની અવસ્થામાં કર્મસ્કંધ જાણવો. તે બંનેનો પણ દંડ, કપાટ, મંથાન અને અંતર પૂરવા રૂ૫ ચાર સમયનો કાળ છે. માટે તુચ કાળ છે.
બાકીના સૂત્રો સુગમ હોવાથી પદની સમાપ્તિ પર્યન્ત પૂર્વે કહેલી ભાવનાનુસાર સ્વયં જ ઉપયોગપૂર્વક વિચારવા. પણ જઘન્ય પ્રદેશવાળા સ્કંધો, દ્વિપદેશિક અને ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કંધો સર્વોત્કૃષ્ટ અનંતપદેશવાળા જાણવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
-
- X - X - X - X -
ભાગ-૨૦ પૂરો થયો - 0 - 0 - 0 - 0 -
પછી જઘન્ય પ્રદેશાદિના ભેદ વડે વિચાર કરવો યોગ્ય છે. • x •
પહેલા પરમાણ આદિનો સામાન્ય વિચાર, પછી ફોગાદિ સહિત પરમાણુ આદિનો વિચાર, આદિથી કાળ અને ભાવ લેવા. * * * * * પછી જઘન્ય અવગાહનાદિવાળા પરમાણ આદિ. આદિ શબ્દથી મધ્યમ અને ઉત્કૃષ્ટ લેવા, સ્થિતિ અને કાળા વણદિના ત્રણે ભેદો લેવા. પછી જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રદેશવાળાનો વિચાર કરવો.
પહેલા પરમાણુનો વિચાર કરે છે – પરમાણુ સ્થિતિ વડે ચાર સ્થાન પતિત છે. કેમકે એક સમયથી આરંભી અસંખ્યાતાકાળ સુધી એક સ્થાને રહે છે. કાળી વગેરે વના પયરિયી ષટસ્થાન પતિત છે, કેમકે એક પરમાણુના અનંત પર્યાય અવિરોધપણે છે. • x - ૪ -
પરમાણુથી આરંભી અસંખ્યાતપ્રદેશી ઢંધ સુધી કેટલાંક અનંતપદેશી ઢંધોનો તથા એકપ્રદેશાવગાઢથી સંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધોને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષારૂપ ચાર સ્પર્શી હોય છે. માટે તે સ્પર્શી વડે જ પરમાણુ આદિ છ સ્થાન પતિત હોય છે. દ્વિપદેશી ઢંધ અવગાહના રૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. બંને દ્વિપદેશી સ્કંધો દ્વિપદેશાવગાઢ, એક પ્રદેશાવગાઢ હોય ત્યારે બંને તુલ્ય અવગાહનાવાળા હોય છે. પણ જો એક દ્વિપદેશાવગાઢ અને બીજો એક પ્રદેશાવગાઢ હોય ત્યારે એક પ્રદેશ ન્યૂન અને બીજો અપેક્ષાએ પ્રદેશ અધિક હોય છે. • x • ઈત્યાદિ આગળઆગળ બે પ્રદેશાદિ ચૂન કે અધિક કહેવા.
સંખ્યાતપ્રદેશિક સૂત્રમાં સંખ્યાત પ્રદેશ સ્કંધ અવગાહના રૂપે દ્વિસ્થાન પતિત હોય છે. તે દ્વિસ્થાનક સંખ્યાતભાગ અને સંખ્યાત ગુણ વડે જાણવા. અસંખ્યાત પ્રદેશી ઢંધમાં અવગાહનારૂપે ચતુઃ સ્થાનકો હોય છે. તે ચાર સ્થાનક અસંખ્યાત ભાગ, સંચાત ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ વડે જાણવા. અનંતપદેશી સ્કંધમાં પણ અવગાહનારૂપે ચાર સ્થાનકો જાણવા. * * *
એક પ્રદેશાવગાઢ પુદ્ગલોના કેટલા પર્યાયો છે? વગેરે સૂગ છે. અહીં ચોક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યથી તુલ્ય અને પ્રદેશથી છ સ્થાન પતિત હોય છે. કેમકે અમુક એક પ્રદેશને આશ્રીને રહેલ પરમાણુ આદિ દ્રવ્ય છે, અને આ બીજા એક પ્રદેશને આશ્રીને રહેલ દ્વિપદેશાદિ સ્કંધ પણ દ્રવ્ય છે. માટે દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે. પ્રદેશાઈથી છ સ્થાન પતિત છે. કેમકે અનંતપદેશી ઢંધની પણ એક પ્રદેશમાં અવગાહનાનો સંભવ છે. એ રીતે સ્થિતિ અને ભાવથી પણ વિચારવું.
જઘન્ય અવગાહનાવાળા દ્વિપદેશી ઢંધોના પર્યાયો કેટલા છે ? ઈત્યાદિ. દ્વિપદેશીની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ છે ઉત્કૃષ્ટ દ્વિપદેશરૂપ છે. અહીં વચ્ચે અંતર ન હોવાથી મધ્યમાવગાહર્તા નથી. •x• ત્રિપદેશિક સ્કંધની જઘન્ય અવગાહના એક પ્રદેશરૂપ, મધ્યમ અવગાહના દ્વિપદેશરૂપ, ઉત્કૃષ્ટ અવગાહના ત્રિપદેશરૂપ છે.
ચતુઃપ્રદેશાદિમાં મધ્યમ અવગાહના બે કે તેથી વધુ પ્રદેશરૂપ થશે. તેથી અવગાહનામાં એક કે વધુ પ્રદેશ ન્યૂન-અધિક થાય. યાવત્ દશપદેશીમાં મધ્યમ
Page #111
--------------------------------------------------------------------------
________________
સવજીવ-/૩૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
( પ્રજ્ઞાપનાઝ સટીક અનુવાદ ભાગનો ક્રમ | પદોની સંખ્યા
પદ-૧ થી ૫ - ૨૧ | પદ-૬ થી ૨૦
પદ-૨૧ થી ૩૬ ત્રણ ભાગોમાં આ આગમ વિભાજિત છે.
૧
|
o.
Page #112
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #113
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૨૧
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #114
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૧ માં છે...
પ્રજ્ઞાપના-૨ |
૦ “પ્રજ્ઞાપના”-ઉપાંગસૂટ-૪-ના
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
– – પદ-૬-થી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – પદ-૨૦-સુધી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631
2િ1/1]
Page #115
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૧] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી મહા
D
D
D
ESS
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન .મૂપૂસંઘ
નવસારી
SALAAAAAAAA
|
Page #116
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #117
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ.
66
(૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત.
Page #119
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #120
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #122
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #123
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #125
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #127
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર-૪/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
જ e
-૦૧-)
આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પત્રવUT સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા સંગમ સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને અંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગઝોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે. વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પન્નવUTIC' એમ લખાયેલ છે.
આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો [અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભય છે, જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોતરની છે.
છે પદ-૬-“વ્યુત્ક્રાંતિ' છે.
– X - X - X – પાંચમા પદની વ્યાખ્યા કરી, હવે છઠુ કહે છે - તેનો સંબંધ આ છે – પૂર્વના પદમાં ઔદયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવને આશ્રીને પર્યાયિોના પરિમાણનો નિર્ણય કર્યો. અહીં પહેલા બે ભાવ સંબંધી જીવોના ઉપપાત, વિરહ વિચારાય છે. આદિની આ અધિકાર ગાથા –
• સૂત્ર-૩૨૬ -
ભાર મુહૂd, ચોવીશ મુહૂર્ત, સાંતર, એક સમય, ક્યાંથી ?, ઉદ્ધતના, પરભવિકાયુ, આયુષનો બંધ એ આઠ આકર્ષ-દ્વારો અહીં છે.
છે પદ-૬, દ્વાર-૧ છે
આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે.
• સૂત્ર-૩૨૩ :
ભગવાન ! નરકગતિ કેટલો કાળ જીવોપતિ રહિત કહી છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત. ભગવન્! તિર્યંચગતિ કેટલો કાળ ઉપપત હિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂd. ભગવન ! દેવગતિ કેટલો કાળ ઉપપાત રહિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ભગવાન ! સિદ્ધિગતિ કેટલો કાળ સિદ્ધિ વિરહિત છે ? ગૌતમ ! જન્ય એક સમય, ઉત્કૃષ્ટ છે મારા.
ભગવન / નરકગતિ કેટલો કાળ ઉદ્વતના રહિત કહી છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બર મુહ એ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ સંબંધી પ્રશ્નોત્તર પણ જાણવા.
• વિવેચન-૩૨૬,૩૨૩ :
પહેલા પ્રત્યેક ગતિમાં સામાન્યથી ઉપપાત વિરહ અને ઉદ્વતના વિરહ કાળ બાર મુહૂપમાણ કહેવો. પછી તૈરયિકાદિ ભેદોની અપેક્ષાએ બંને વિરહ કાળ ચોવીશ મહd કહેવો... પછી નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર... પછી એક સમયે નૈરયિકાદિ કેટલા ઉપજે અને મરે તે કહેવું...પછી નાકાદિ ક્યાંથી આવીને ઉપજ છે... પછી નૈરયિકાદિ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે... પછી અનુભવાતા વર્તમાન ભવના આયુનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે... પછી
અમે પ્રજ્ઞાપનાસૂઝ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨માં પહેલા પાંચ પદો છે. પ્રસ્તુત ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પછી ભાગ-૨૨માં પદ-૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના કર્તાના નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યકથામવાનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ તવાર્થસૂત્રની માફક તાત્વિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન
2િ1/2]
Page #129
--------------------------------------------------------------------------
________________
૬/-/૩૨૬,૩૨૩
કેટલા આકર્ષો વડે આયુબંધ કરે તે આઠ દ્વારો કહેવા.
ભગવદ્ ! નક્કગતિ કેટલો કાળ ઉપપાત સહિત હોય ? નકગતિ એ નર્કાગતિ નામકમોંદયથી ઉત્પન્ન, જીવનો ઔદયિક ભાવ છે અને તે સાતે નકપૃથ્વી વ્યાપી છે.
રંત એ પરમગુરનું સંબોધન છે. તેથી નરકગતિ કેટલા કાળ સુધી જીવોના નારકપણે ઉત્પાદ વડે શૂન્ય, આપે તથા બીજા ઋષભાદિ તીર્થંકરે કહેલી છે ? ત્યારે ભગવંતે કહ્યું કે - જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી કહેલી છે.
| (શંકા) આગળ એક પણ નરકમાં ઉપપાત કાળ બાર મુહર્ત કહેવાનો નથી, ચોવીશ મુહૂતદિ પ્રમાણ કાળ કહેવાનો છે, તો સમુદાયમાં બાર મુહૂર્ત પ્રમાણ કાળ કેમ ઘટે ? (સમાધાન] અહીં પ્રશ્ન વસ્તુતત્વના અજ્ઞાનથી છે. જો કે રતનપભાદિ પ્રત્યેકનો ચોવીશ મુહાદિ ઉપપાતવિરહ કહેવાનો છે, તો પણ સાતેની અપેક્ષાએ ઉપપાત વિરહ કાળને વિચારતા બાર મુહૂર્ત ઉપપાત કાળ હોય. બાર મુહર્ત પછી કોઈપણ એક પૃથ્વીમાં અવશ્ય ઉત્પન્ન થાય, કેમકે કેવલજ્ઞાનીએ તેમ જાણેલ છે. • x • નર્કગતિ માફક બીજી ત્રણે ગતિ પણ જાણવી. સિદ્ધિગતિ છ માસ સુધી ઉપપાતરહિત હોય છે. એ પ્રમાણે ઉદ્વર્તના પણ જાણવી. પણ સિદ્ધો મરણ પામતા નથી. કેમકે તેઓ શાશ્વત છે.
છે પદ-૬-દ્વાર-૨ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! બેઈન્દ્રિયો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉcકૃષ્ટથી અંતમુહૂર્ત-એ પ્રમાણે વેઈન્દ્રિયો અને ચઉરિદ્રિયો પણ જાણવા. ભગવન સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો 7 ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. ભગવદ્ ! ગર્ભજ તિચિ પંચેન્દ્રિયો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત.
ભગવન / સંમૂર્ણિમ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહd. ગર્ભજ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂd.
વ્યંતર સંબંધી પૃચ્છા-ગૌતમ જધન્ય એક સમય, ઉતકૃષ્ટ ર૪-મુહૂર્ત. જ્યોતિકો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત હોય છે.
સૌદામકલ્પ દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર૪ મુહd. ઈશાનકતાના દેવોનો પણ તે જ કાળ છે. સનતકુમાર કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ સમિદિન, ૨૦ મુહૂર્ત. મહેન્દ્રકશે દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિન, ૧૦ મુહૂર્ત બહાલોક કલ્પ દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીશ સમિદિન. લાંતક કહ્યું દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૪૫-રાત્રિદિન, મહાશુક કો દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮૦-રાત્રિદિન. સહમ્રાકો દેવો ? જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧e-રાત્રિદિન. આનત કહ્યું દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંસ્માતા માસ. પ્રાણત દેવો? આનત મુજબ. આરણ દેવો? જાજ એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અય્યત તેમજ છે.
ભગવાન ! નીચલી ગૈવેયકના દેવોનો ઉપપાત વિરહ કેટલો કાળ છે ? ગૌતમ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંખ્યાના સેંકડો વર્ષ. મધ્યમ વેયક દેવો? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. ઉપલી ઝવેયકના દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ. વિજય આદિ ચાર અનુત્તર દેવો ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ.
ભગવન / સિદ્ધો કેટલો કાળ સિદ્ધિથી વિરહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉકૃષ્ટ છ માસ.
૩૨૯] ભગવન્! રતનપભા પૃedી નૈરયિક કેટલો કાળ મરણ રહિત કહા છે ? ગૌતમ જEાન્ય એક સમય, ઉત્કૃષ્ટ ર૪-મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધો સિવાયની ઉદ્ધતના અનુત્તરોપાતિક સુધી કહેતી. દેવોમાં “ચ્યવન” કહેવું.
• વિવેચન-૩૨૮,૩૨૯ :
ચોવીશ મુહૂર્ત સંબંધી બીજું દ્વાર - સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં ઉત્કૃષ્ટ વિષયક સંગ્રહણી ગાથા વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. જેના અર્થ ઉક્ત સૂત્રાર્થમાં કહેવાઈ ગયેલ છે. આઠ ગાથા નોંધી છે. જેનું પુનરાવર્તન કરતા નથી.
• સૂત્ર-૩૨૮,૩૨૯ -
ભગવા રતનપભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહd. શર્કરાપભા પૃવી નૈરયિક ગીતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિદિન વાલુકાપભા પૃથ્વી નૈરયિક ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અદ્ધમાસ, ભગવન! એકwભા પૃવીનરસિક? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧-માસ, ભગવન્! ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકo? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-ર-માસ, તમારૂભા પૃની નૈરયિક»? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ-૪-માસ. ભગવના અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત રહિત હોય છે? ગૌતમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ.
ભગવન / સુકુમારે કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪-મુહૂર્ત નાગકુમાર? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪મુહd. એ પ્રમાણે સુવર્ણ-વિધુત-અગ્નિ-દ્વીય-દિફ-ઉદધિ-વાયુ-અને સ્વનિતકુમારો બધામાં આ જ કાળ જાણતો.
ભગવદ્ ! પૃવીકાયિકો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! પ્રતિસમય ઉપાતથી અવિરહિત છે. એ પ્રમાણે અકાલિકથી વનસ્પતિકાયિક સુધીના પ્રતિસમય ઉપપાતથી અવિરહિત છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
€/-/3/330,339
૨૧
* પદ-૬, દ્વાર-૩ સ
બીજું દ્વાર ગયું, હવે ત્રીજું દ્વાર કહે છે – - સૂત્ર-૩૩૦,૩૩૧ :
[૩૩૦] ભગવન્ ! નૈરયિકો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. ભગવન્ ! તિર્યંચયોનિકો ? સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે મનુષ્યો અને દેવો પણ કહેવા. ભગવન્ ! નભા પૃથ્વી નૈરયિક સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે ઉપજે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! અસુરકુમાર દેવો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે ઉપજે. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
ભગવન્ ! પૃથ્વીકાયિકો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! તેઓ નિરંતર ઉપજે છે. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું.
ભગવન્ ! બેઈન્દ્રિયો સાંતર ઉપજે કે નિરંતર ? બંને રીતે, એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી કહેવું. મનુષ્યો ? બંને રીતે. એ પ્રમાણે વ્યંતર, જ્યોતિક, સૌધર્મથી સથિસિદ્ધ સુધી બંને રીતે કહેવા. સિદ્ધો સાંતર સિદ્ધ થાય કે નિરંતર ? ગૌતમ ! સાંતર પણ થાય અને નિરંતર પણ થાય.
[૩૩૧] ભગવન્ ! નૈરયિકો સાંતર ઉદ્ધતેં કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે. ઉપપાતની જેમ ઉદ્ધર્તના પણ વૈમાનિક સુધી કહેવી. તેમાં સિદ્ધો ન કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં ‘ચ્યવન' શબ્દ કહેવો.
• વિવેચન-૩૩૦,૩૩૧ :
પાઠસિદ્ધ છે. પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ભાવાર્થ પ્રતીત છે.
* પદ-૬, દ્વાર-૪
ત્રીજું દ્વાર ગયું. હવે ચોથુ દ્વાર કહે છે
• સૂગ-૩૩૨,333 **
[૩૩૨] ભગવન્ ! નૈરયિકો એક સમયમાં કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું.
ભગવન્ ! અસુરકુમારો એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નૈરયિકવત્ જાણવું. આ પ્રમાણે ાનિતકુમાર સુધી કહેવું.
ભગવન્ ! પૃથ્વીકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નિરંતર અસંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે વાયુકાયિક સુધી જાણવું. ભગ વનસ્પતિકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને નિરંતર પ્રતિસમય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનંતા ઉપજે છે. પરસ્થાનને આશ્રીને પ્રતિસમય અસંખ્યાતા ઉપજે છે.
ભગવન્ ! એકસમયમાં બેઈન્દ્રિયો કેટલા ઉપજે છે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. સંમૂર્ત્તિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂર્ત્તિમ મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ઠ, સૌધર્મથી સહસ્રાર સુધી બધાંને નૈરયિકવત્ કહેવા. ગર્ભજ મનુષ્ય, આનતથી અનુત્તરોપપાતિકો જઘન્ય એક, બે કે ત્રણ સમય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે.
૨૨
ભગવન્ ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧૮.
[૩૩૩] ભગવન્ ! એક સમયમાં કેટલાંક નૈરયિક ઉદ્ધર્તે છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા, એમ ઉપપાત માફક ઉદ્ધર્તના અનુત્તરોપપાતિક સુધી કહેવી. - ૪ - ૪ - • વિવેચન-૩૩૨,333 :
સૂત્ર પાઠ સિદ્ધ છે. વિશેષ આ - વનસ્પતિસૂત્રમાં સ્વસ્થાન સંબંધી પ્રતિસમય નિરંતર અનંતા ઉપજે છે. સ્વસ્થાન-વનસ્પતિના પૂર્વભવમાંથી વનસ્પતિમાં આ ભવે ઉપજે. તે અનંતા કહ્યા. કેમકે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉપજે છે
અને મરણ પામે છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રીને પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે, પરસ્થાન-વિજાતીય પૃથ્વી આદિ પરભવથી આવીને ઉપજે તે.
ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય, તેથી સંખ્યાતા ઉપજે તેમ કહેવું. આનતાદિ દેવલોકે મનુષ્યો જ ઉપજે, તિર્યંચ નહીં. મનુષ્યો સંખ્યાતા હોવાથી આનતાદિમાં સંખ્યાત કહેવા.
પદ-૬, દ્વારરૂપ
ચોથું દ્વાર ગયું, હવે પાંચમા દ્વારને કહે છે –
• સૂત્ર-૩૩૪ થી ૩૪૪ :
[૩૩૪] ભગવન્ ! નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈરયિકથી યાવત્ દેવથી ? ગૌતમ ! નૈરયિક કે દેવમાંથી આવીને ન ઉપજે, તિર્યંચ કે મનુષ્યથી આવીને ઉપજે. જો તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિયથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેન્દ્રિય યાવત્ ઉરિન્દ્રિયથી આવીને ન ઉપજે. પણ પંચેન્દ્રિય તિચિયોનિકથી આવીને ઉપજે.
જો પંચે તિયાથી આવીને ઉપજે તો શું જલચર સ્થલચર કે ખેચર પંચે તિચથી આવીને ઉપજે ? ગૌતમ ! જલાર-સ્થલચર કે ખેચાર ત્રણે પંચે તિર્યંચી આવીને ઉપજે.
જો જલચર પંચે તિર્યંચથી આવીને ઉપજે તો સંમૂર્ણિમથી આવીને કે
Page #131
--------------------------------------------------------------------------
________________
૬/-//૩૩૪ થી ૩૪૪
૨૪
ગર્ભજ જલચર પંચેતિયચથી આવીને ઉપજે. ગૌતમ ! બંનેમાંથી આવીને ઉપજે. જો સંમર્હિમ જલચર પંચે તિચિથી આવીને ઉપજે તો પાપ્તિ કે અપાતા સંમૂર્ણિમ જલચર પંચે તિચિથી આવીને ઉપજે ? ગૌતમ ! પર્યાપ્તાથી આવીને ઉપજે અપર્યાપ્તાથી નહીં
જે ગર્ભજ જલચર પંચે તિચિથી આવીને ઉપજે તો પર્યાપ્તાથી કે આપતાથી ? પર્યાપ્તા ઉપજે, અપચતાથી નહીં.
- જો રથલચર પચે તિરથી આવીને ઉપજે તો ચતુષ્પદથી, કે પરિસર્ષથી આવીને ઉપજે ગૌતમ ચતુEછે કે પરિસહ બંને લયર પી. તિર્યચથી આવીને ઉપજે. જે ચતુષપદ સ્થલચર પંચ તિર્યચથી આવીને ઉપજે તો સંમૂર્છાિમથી ઉપજે કે ગર્ભજથી ? બંનેથી. જે સંમૂર્હિમ ચતુષ્પદ સ્થલચર પંચે તિર્યંચથી આવીને ઉપજે તો શું પયતoથી કે અપયfપ્તાહથી ? ગૌતમ! પતિાથી આવીને જ ઉપજે.
ગભજિ ચતુ. લયર પાંચ તિર્યંચથી આવીને ઉપજે તો શું સંખ્યાત વષયક ગર્ભજથી કે અસંખ્યાત વષયક ગર્ભજથી ? ગૌતમ ! સંખ્યાત વષયક ગર્ભજથી આવીને ઉપજે, અસંખ્યાતoથી નહીં જે સંખ્યાત વષયિક ગજિ ચતુષ્પદ સ્થલચર પંચે તિથિી આવીને ઉપજે તો શું પયતા સંગાતથી કે અપયતા સંખ્યાતથી ગૌતમ યતાથી આવીને ઉપજે, અપર્યાપ્તાથી નહીં.
જે પરિસર્પ સ્થલચર પાંચે તિર્યચથી ઉપજે તો શું ઉરઃ પરિસર્ષoથી કે ભુજપરિસર્ષથી ઉપજે? ગૌતમ ! બંનેથી. જે ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચેતિયચથી ઉપજે તો શું સંમૂર્છાિમ ઉરસર્ષથી કે ગર્ભજ ઉરપરિસર્ષથી ઉપજે ગૌતમ ! બંનેથી. જે સંમુર્ણિમ ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચે તિર્યંચ ઉપજે તો શું પતાથી કે અપયપ્તાહથી ગૌતમ પયતાથી ઉપજે, અપયfપતાથી નહીં. જે ગભજ Gરઃ પરિસર્ષ સ્થલચર પચે તિર્યંચથી ઉપજે તો પતિfoથી કે અપયતિથી ? ગૌતમ! પતિoથી ઉપજે પર્યાપ્તા ગભજથી નહીં.
જે ભુજપરિસર્ષ સ્થલચર પંચે તિચિથી ઉપજે તો શું સંમૂર્ણિમથી કે ગર્ભજ ભજપરિસર્ષથી ઉપજે ? ગૌતમ! બંનેથી. જે મુર્છાિમ ભજ પરિસર્ષ સ્થલચર પંચે તિરથી ઉપજે તો પતિoથી કે અપતિioથી ઉપજે? ગૌતમ! પર્યાપ્તાથી, અપર્યાપ્તાથી નહીં
જે ગર્ભજ ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિચિથી આવીને ઉપજે તો શું યતિte ઉપજે કે આપયfપ્તાથી ઉપજે? ગૌતમપતિાથી ઉપજે, આપતાથી આવીને ન ઉપજે.
જે ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે, તો શું સંમૂર્છાિમ ખેચર પંચે તિયચથી આવીને ઉપજે કે ગર્ભજળી? બંનેથી. જે સંમ&િમ ખેચર પંચેતિયચથી ઉપજે છે તેના પ્રયતાથી કે અપતિioથી આવીને ઉપજે ગૌતમ ! પર્યાપ્તાથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઉપજે, અપર્યાપ્તાથી નહીં. જે પતિ ગર્ભજ ખેચર પચે તિર્યચથી આવીને ઉપજે તો શું સંખ્યાત વષયુકoથી ઉપજે કે અસંખ્યાત વયુદ્ધથી ? ગૌતમ સંખ્યાત વષયુકoથી ઉપજે અસંખ્યાતથી નહીં જે સંખ્યાત વષયુકoથી ઉપજે તો પતિ કે પતાણી? પતoથી જ ઉપજે.
જે મનુષ્યથી આવીને ઉપજે તો સંમર્હિમથી કે ગર્ભથી ? ગૌતમ! સંમર્હિમ મનુષ્યથી ન ઉપજે, ગર્ભજથી ઉપજે. જો ગર્ભજથી ઉપજે તો કમભૂમિગભજથી ઉપજે કે અકર્મભૂમિજથી કે અંતર દ્વીપ ગર્ભથી ? ગૌતમ!. કમભૂમિજ ગર્ભજળી ઉપજે. અકર્મભૂમિ કે તદ્વીપ ગ ણી નહીં. જે કર્મભૂમિ ગભજ મનુષ્યથી ઉપજે તો શું સંખ્યાત વષયુષ્કoથી કે અસંખ્યાત વષયુકથી ? ગૌતમ! સંખ્યાત વાયુક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે, અસંખ્યાતoથી નહીં. જે સંખ્યાત વષયુક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું પર્યાપ્તાથી ઉપજે કે પર્યાપ્તાથી ? પતિoથી જ ઉપજે.
એ પ્રમાણે સામાન્ય નૈરયિકવ4 રનપભાથુવી નૈરયિકોનો ઉપાત કહેવો. શર્કરાકૃedી નૈરયિકની પૃચ્છા-આનો પણ સામાન્યની માફક ઉપuત કહેવો. પરંતુ સંમૂર્છાિમનો નિષેધ કરવો. ભગવન્! તાલુકાપભા પૃdી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે તે ગૌતમ ? શર્કરાપભા નૈરયિકવ4 કહેવું. પરંતુ ભુજપરિસર્ષનો નિષેધ કરવો. પંકwભા નૈરયિકની પૃચ્છા-વાલુકાપભા નૈરપિકવ કહેવું. પણ ખેચરનો નિષેધ કરવો.
ધૂમાપભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - પંકાભા નૈરયિકવવું કહેવું. પરંતુ ચતુષ્પદનો નિષેધ કરવો. તમઃમૃની નૈરસિક ક્યાંથી આવીને ઉપજે? ધૂમપભા નૈરયિકવવું કહેવું, પણ સ્થલચરનો નિષેધ કરવો. આ આતાવાણી - જે પંચેતિયચથી ઉપજે તો શું જલચસ્થલચર કે ખેચર પંચેન્દ્રિયોથી આવીને ઉપજે? ગૌતમ! માત્ર સ્થલચરથી ઉપજે.
જે મનુષ્યોથી ઉપજે તો શું કર્મભૂમિથી, અકર્મભૂમિથી અંતર્લીપજથી ઉપજે તે ગૌતમી કર્મભૂમિજથી ઉપજે છે, અકર્મભૂમિ કે આંતદ્વીપજથી ન ઉપજે. જે કર્મભૂમિથી ઉપજે તો સંખ્યાત વષયુક્કoથી ઉપજે કે અસંખ્યાત વષયુકથી 7 સંખ્યાત વષયુકથી ઉપજે, અસંખ્યાત વષયુિષ્કoથી નહીં. જે સંખ્યાત વષયુકથી ઉપજે તો પર્યાપ્તાથી કે અપયતtoથી ? ગૌતમ / પ્રયતાથી ઉપજે, અપયતિથી નહીં. જો પર્યાપ્તા સંખ્યાતવષયુદ્ધ કર્મભૂમિ ઉપજે તો સ્ત્રી પુરષ કે નપુંસકથી ઉપજે? ત્રણેમાંથી ઉપજે. અધસપ્તમી પૃeતી નૈરયિક ક્યાંથી આવીને ઉપજે? ગૌતમ! એમજ છે. માત્ર સ્ત્રીનો નિષેધ છે.
[૩૩૫,33) સંજ્ઞી પહેલી નરક સુધી, સરિસર્ષ બીજી, પક્ષી ત્રીજી, સહ ચોથી, ઉગ પાંચમી, સ્ત્રી છઠ્ઠી, મનુષ્યો, મત્સ્ય સાતમી પૃથ્વી સુધી ઉપજે. આ નક્ક પૃથ્વીનો ઉત્કૃષ્ટ ઉપપાત જણાવો.
Page #132
--------------------------------------------------------------------------
________________
૬/-/૫/૩૩૪ થી ૩૪૪
[૩૩] ભગવન્ ! અણુકુમાર કયાંથી આવીને ઉપજે ? નારક કે દેવથી ન ઉપજે, મનુષ્ય કે તિર્યંચથી આવીને ઉપજે. એ રીતે નૈરયિક માફક અસુરકુમારનો પણ ઉપપાત કહેવો. વિશેષ એ - અસંખ્યાત વષયક, અકર્મભૂમિજ, અંતર્નીપજ મનુષ્ય અને તિર્યંચથી આવીને પણ ઉપજે.
એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
[૩૩૮] ભગવન્ ! પૃથ્વીકાયિકો ક્યાંથી આવીને ઉપજે છે, નૈરયિકોથી યાવત્ દેવોથી ? ગૌતમ ! નૈરયિકોથી આવીને ન ઉપજે. તિર્યંચ, મનુષ્ય કે દેવોથી આવીને ઉપજે છે. તો તિર્યંચોથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયોથી યાવત્ પંચેન્દ્રિયોથી આવીને ઉપજે ? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે. જો એકેન્દ્રિયતિથી ઉપજે જો શું પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિકથી ઉપજે ? ગૌતમ ! પૃથ્વીકાયિકાદિ પાંસેથી આવીને ઉપજે, જો પૃથ્વી ઉપજે તો શું સૂક્ષ્મ કે બાદર પૃથ્વીથી ઉપજે ? ગૌતમ ! બંનેથી ઉપજે. જો સૂક્ષ્મપૃથ્વી ઉપજે, તો શું પર્યાપ્તા પૃથ્વી ઉપજે કે પર્યાપ્તતાથી ? ગૌતમ ! બંનેથી. જો બાદર પૃથ્વી ઉપજે, તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તતાથી ઉપજે ? ગૌતમ ! બંનેથી ઉપજે. એ રીતે વનસ્પતિકાયિક સુધી ચાર ભેદો વડે ઉપપાત કહેવો.
જો બેઈન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે તો શું પર્યાપ્તાથી ઉપજે કે અપચાથી ? ગૌતમ ! બંનેથી ઉપજે. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયથી પણ કહેવું. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર પંચે તિર્યંચથી ઉપજે, એ પ્રમાણે નૈરયિકના ઉપપાત કહ્યો, તે અહીં પણ કહેવો. પણ પર્યાપ્તતા-અપચપ્તિતાથી ઉપજે.
૨૫
જો મનુષ્યોથી ઉપજે તો શું સંમૂર્ત્તિમ મનુષ્યથી ઉપજે કે ગર્ભજ મનુષ્યથી ? ગૌતમ ! બંનેથી. જો ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે ઈત્યાદિ નૈરયિકવત્ કહેવું. વિશેષ એ કે – અપર્યાપ્તતાથી પણ ઉપજે.
જો દેવથી ઉપજે, તો શું ભવનવાસી-વ્યંતર-જ્યોતિક કે વૈમાનિકથી ઉપજે ? ચારેથી આવીને ઉપજે. જો ભવનવાસીથી ઉપજે તો શું સુકુમાથી યાવત્ ાનિતકુમારથી આવીને ઉપજે ? ગૌતમ ! તે બધાંથી ઉપજે.
જો વ્યંતરદેવથી ઉપજે તો શું પિશાચથી યાવત્ ગંધર્વથી ઉપજે ? ગૌતમ ! તે બધાંથી આવીને ઉપજે.
જો જ્યોતિદેવથી આવીને ઉપજે તો ચંદ્રવિમાનથી યાવત્ તારાવિમાનથી ઉપ? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે,
જો વૈમાનિક દેવથી ઉપજે, તો શું કોપથી કે કપાતીતથી આવીને ઉપજે ? ગૌતમ ! કોપપન્નથી ઉપજે, કલ્પાતીતથી નહીં. જો કોપપન્ન વૈમાનિક દેવથી ઉપજે તો શું સૌધર્મથી યાવત્ અચ્યુતથી ઉપજે ? ગૌતમ ! સૌધર્મ-ઈશાનથી આવીને ઉપજે છે. સનકુમાર ચાવત્ અચ્યુતથી ન ઉપજે. એ
૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
રીતે કાયિક પણ કહેવા. તેઉ વાયુથી પણ તેમ છે. પરંતુ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય. વનસ્પતિ પૃથ્વીવત્ જાણવા.
[૩૩] બે, ત્રણ, ચાર ઈન્દ્રિયો તેઉં વાયુવત્ જાણવા.
[૩૪૦] પંચે તિર્યંચ કયાંથી આવીને ઉપજે ? નૈરયિકથી ાવત્ દેવોથી ? ગૌતમ ! તે ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે, તો શું રત્નપભાપૃથ્વી નૈરયિકથી યાવત્ અધઃસપ્તમી પૃથ્વીનેરયિકથી ઉપજે ? ગૌતમ ! તે સાતે પૃથ્વી નૈરયિકથી ઉપજે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયથી ઉપજે ? ગૌતમ ! પાંચેથી. - ૪ - એ રીતે પૃથ્વીકાયમાં ઉપપાત કહ્યો તેમ આમનો પણ કહેવો. વિશેષ આ - સહસ્રાર સુધીના દેવોથી ઉપજે.
[૩૪] ભગવન્ ! મનુષ્યો ક્યાંથી ઉપજે ? નૈરયિકથી યાવત્ દેવોથી ? ગૌતમ ! ચારેથી ઉપજે. જો નૈરયિકથી ઉપજે તો શું રત્નપભાપૃથ્વી નૈરયિકથી યાવત્ અધસપ્તમીથી ? રત્નપ્રભા યાવત્ તમ પ્રભાપૃથ્વી નૈરયિકથી ઉપજે, પણ અધઃ સપ્તમી નૈરયિકથી નહીં.
જો તિર્યંચયોનિકથી ઉપજે, તો શું એકેન્દ્રિય ઉપજે એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપ્પાત કહ્યો. તેમ મનુષ્યોનો પણ કહેવો. પરંતુ અધઃસપ્તમી નૈરયિક અને તેઉ વાયુથી આવીને ન ઉપજે. તથા સર્વ દેવોથી યાવત્ સર્વાર્થસિદ્ધથી
ઉપપાત કહેવો.
[૩૪૨] ભગવન્ ! વ્યંતર દેવો, કયાંથી આવીને ઉપજે છે ? નૈરયિક યાવત્ દેવથી ? અસુકુમારવત્ કહેવું.
[૩૪૩] ભગવન્ ! જ્યોતિષ્ક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? વ્યંતરવત્ જાણવા. પરંતુ સંમૂર્ત્તિમ, અસંખ્યાત વર્ષાયુદ્ધ ખેચર પંચે૰તિર્યંચથી વર્જીને, અંતર્તીપજ મનુષ્યોને વર્જીને બીજાથી ઉપજે.
[૩૪૪] ભગવન્ ! વૈમાનિકો ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકોથી યાવત્ દેવોથી ? ગૌતમ ! નૈરયિક કે દેવોથી ન ઉપજે. પણ પંચેન્દ્રિય તિર્યંચથી, મનુષ્યોથી આવીને ઉપજે છે. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો કહેવા. સનકુમારદેવો પણ એમ જ કહેવો. પરંતુ અસંખ્યાત વચુક અકર્મભૂમિજને વર્ઝને ઉપજે છે. એ પ્રમાણે સહસારદેવો સુધી કહેવું. આનત દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈયિક યાવત્ દેવથી? ગૌતમ ! માત્ર મનુષ્યોથી આવીને ઉપજે છે. જો મનુષ્યથી ઉપજે, તો શું સંમૂર્ત્તિમ મનુષ્યથી ઉપજે કે ગર્ભજથી ? ગૌતમ ! ગર્ભજ મનુષ્યોથી ઉપજે, સંમૂર્ણિમથી નહીં. જો ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું કર્મભૂમિજ-કર્મભૂમિજ કે અંતર્તીપજથી ? ગૌતમ ! કેવળ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે. જો કર્મભૂમિજથી ઉપજે તો શું સંખ્યાતવર્ષાયુકથી કે અસંખ્યાત વર્ષાયુકથી ઉપજે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુકથી ઉપજે. જો સંખ્યાત
Page #133
--------------------------------------------------------------------------
________________
૬-૫/૩૩૪ થી ૩૪૪ વકિ ગર્ભજ મનુષ્યોથી ઉપજે તો શું પ્રયતાથી કે અપચયિતાથી ઉપજે ? ગૌતમ પર્યાપ્તoથી ઉપજે.
જે પયક્તિા સંખ્યાત વષયિક કર્મભૂમિજ ગભજ મનુષ્યોની ઉપજે, તો શું સમ્યફ દષ્ટિ પસપ્તાહથી ઉપજે કે મિથ્યા દષ્ટિ પતાશી કે મિશ્ર દષ્ટિ પ્રયતાથી ઉપજે ગૌતમ સમ્યક દૃષ્ટિ કે મિા દૈષ્ટિ પતિ સંખ્યાતવષયિક કમભૂમજ ગભજ મનુષ્યોથી ઉપજે છે, પણ મિશ્ર દૃષ્ટિ પતાથી ન ઉપજે.
જે સમ્યફષ્ટિ જયતિથી ઉપજે તો શું સંયdo અસંત કે સંયતાસંયતા સમ્યફદૈષ્ટિ પયતિથી ઉપજે ગૌતમ! ગણેથી પણ ઉપજે. એ રીતે અશ્રુતકલ્પ સુધી કહેવું. નૈવેયક દેવો પણ એમ જ કહેવા, પરંતુ અસંયત અને સંયતાસંયતનો નિષેધ કરવો. રૈવેયક દેવ માફક અનુત્તરોપપાતિક દેવ પણ કહેવા. પરંતુ અહીં સંયતો જ આવીને ઉપજે. જે સમ્યગૃષ્ટિ સંયત પર્યાપ્તા સંખ્યાત વષયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી આવીને ઉપજે તો પ્રમત્ત સંયતથી કે આપમત સંયતથી ? અપમg સંયતથી જ ઉપજે. જે અપમત્ત સંયતથી ઉપજે, તો શું ઋદ્ધિમાપ્ત કે અનૂદ્ધિપ્રાપ્તo? ગૌતમ! તે બંનેથી આવીને ઉત્પન્ન થાય.
• વિવેચન-૩૩૪ થી ૩૪૪ :
નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ પાઠસિદ્ધ છે. તેનો સંક્ષેપથી અર્થ આ છે - સામાન્યથી નૈરયિકોના ઉપપાત વિચારમાં અને રતનપ્રભા નૈરયિક ઉપપાતમાં દેવ, નારક, પાંચે સ્થાવર, ત્રણ વિક્સેન્દ્રિય, અસંખ્યાત વર્ષાયિક ચતુષ્પદ અને ખેચરો, બીજા પણ અપયક્તિા તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યો, ગર્ભજ છતાં અકર્મભૂમિજ, અંતર્લીપજ, કર્મભૂમિજ પણ અસંખ્યાતા વર્ષાયુક, સંખ્યાતા વષયુિક છતાં અપર્યાપ્તાનો નિષેધ સમજવો અને બાકીનાનું વિધાન જાણવું. શર્કરાપભામાં સંમૂર્ણિમનો નિષેધ જાણવો. વાલુકાપભામાં ભુજપસિપનો ઈત્યાદિ જાણવું.
ભવનવાસીના ઉપપાતના વિચારમાં દેવ, નારક, સ્થાવર, વિકલેન્દ્રિયો, અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ણિમ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યોનો નિષેધ જાણવો, બાકી વિવિધ વિધાન સમજવું. પૃથ્વી, અપુ, વનસ્પતિ વિશે સર્વે નૈરયિકોનો ઈિત્યાદિ વૃત્તિકારે સુકાનો સંક્ષેપ જ નોંધ્યો છે, કંઈ જ વિશેષ નથી, માટે અમે છોડી દઈએ છીએ. પાંચમું દ્વાર પૂર. હવે છઠું કહે છે –
છે પદ-૬, દ્વાર-૬ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંમૂર્ણિમોમાં ઉત્પન્ન થતાં નથી. એમ સર્વે પૃથ્વીમાં કહેવું. માત્ર સાતમી નરકથી મનુષ્યમાં ન ઉપજે.
[36] ભગવન અસુકુમાર, અનંતર ઉદ્ધllને ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે? નૈરચિકમાં યાવતુ દેવોમાં? ગૌતમાં નાક કે દેવમાં ન ઉપજે, પણ તિચિ કે મનુષ્યમાં ઉપજે જે તિરમાં ઉપજે તો શું એકેય ચાવત પંચેન્દ્રિયતિર્યંચમાં ઉપજે? એકેન્દ્રિયોમાં ઉપજે, બે ચાવતુ ચાર ઈન્દ્રિયોમાં ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે છે એકેન્દ્રિયમાં ઉપજે તો પ્રણવીચાવ4 વનસ્પતિમાં ઉપજે? પૃdlo , વનસ્પતિમાં ઉપજે, પણ તે વાયુમાં ન ઉપજે.
જે પૃવીમાં ઉપજે, તો શું સૂક્ષ્મ પૃથdીમાં ઉપજે કે બાદમાં ? ભાદર પૃથ્વીમાં ઉપજે સૂક્ષ્મ પૃedીમાં નહીંજે બાદ પૃdીમાં ઉપજે તો શું પતિામાં ઉપજે કે અપર્યાપ્તામાં ? ભાદર ચયતા પૃdીમાં ઉપજે, અપતિમાં નહીં. એ પ્રમાણે અપ અને વનસ્પતિ કહેવા. પંચે તિર્યંચ અને મનુષ્યો વિશે નૈરયિકોની સંમૂર્ણિમ સિવાય અન્યમાં ઉદ્ધતના કહી તેમ અસુકુમારની કહેવી. નિતકુમાર સુધી એમ જાણવું.
[૩૪] ભગવાન ! પૃથ્વીકાયિક અનંતર ઉદ્વર્તીને ક્યાં જાય ? નૈરયિક યાત દેવમાં ? ગૌતમ / નૈરયિક કે દેવમાં ન ઉપજે તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. પૃથ્વીના ઉપપાત માફક ઉદ્ધના કહેી. પણ દેવો ન કહેવાય. એ રીતે અપકાય, વનસ્પતિ, વિકસેન્દ્રિય કહેવા. તેB% અને વાયુ એમ જ કહેવા, પરંતુ મનુષ્ય સિવાય બીજામાં ઉપજે.
૩િ૪૮] ભગવના પંચે તિચિ» અનંતર મરીને કયાં જાય, ક્યાં ઉપજે ? ગૌતમી નૈરયિક ચાવતુ દેવોમાં ઉપજે. જે નૈરયિકમાં ઉપજે તો રનપભામાં ચાવતુ અધસપ્તમી નૈરયિકોમાં ઉપજે? ગૌતમસાતે નરકોમાં ઉપજે. જે. તિચિમાં ઉપજે તો એકેન્દ્રિય યાવતું પંચેન્દ્રિયમાં ઉપજે? પાંચમાં ઉપજે. એ રીતે તેમના ઉપપતની જેમ ઉદ્ધના કહેતી. પરંતુ તેઓ અસંખ્યાતા વયુિક તિયિોમાં પણ ઉત્પન્ન થાય.
જે મનુષ્યોમાં ઉપજે તો સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉપજે કે ગજમાં ? બંનેમાં. એ રીતે ઉપયત માફક ઉદ્વતના કહેવી. વિશેષ આ • કમભૂમિજ અને અંતર્લીંપજ અસંખ્યાતા વાયુ મનુષ્યોમાં પણ ઉપજે. જો દેવોમાં ઉપજે તો ભવનપતિ સાવ4 વૈમાનિકોમાં ઉપજે ? બધામાં ઉપજે. સર્વે અસુરો, વ્યંતર, જ્યોતિષ, સહયાર સુધી ઉપજે.
[૪૯] ભગવના મનુષ્યો અનંતર ઉદ્ધતીને ક્યાં જાય, કયાં ઉપજે ઐરસિકો યાવતુ દેવોમાં? ગૌતમાં ચારેમાં ઉપજે, એ રીતે નિરંતર બધાં સ્થાનોની પૃચ્છા - બધાં સ્થાનોમાં ઉપજે, ક્યાંય નિષેધ નથી, ચાવત સવણિિિસદ્ધમાં ઉપજે. કેટલાંક સિદ્ધ-બુદ્ધ-મુકત અને પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરે છે.
• સૂમ-૩૪૫ થી ૩૫૦ :
[૪૫] ભગવન નૈરસિકો ઉદ્ધતના કરી ક્યાં જાય છે, જ્યાં ઉપજે છે ? શું નૈરયિકોમાં યાવત દેશોમાં ? ગૌતમ નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિચિયોનિક કે મનુષ્યમાં ઉપજે. જે તિચિમાં ઉપજે તો શું એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિય તિચમાં ઉપજે ગૌતમ / ઉપપાત માફક ઉદ્ધતના કહેવી. વિશેષ આ -
Page #134
--------------------------------------------------------------------------
________________
૬/-/૬/૩૪૫ થી ૩૫૦
3o
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર બંધ કરે, તે નૈરયિકાદિ દંડક ક્રમે કહે છે –
છે પદ-૬-દ્વાર-૮ છે
[૩૫] વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો અસુકુમારવ4 કહેતા. મળ જ્યોતિક અને વૈમાનિકમાં “અવે છે” તેમ કહેવું. સનતકુમારની પૃચ્છા - અસુકુમારવ4 કહેતું, પરંતુ એકેન્દ્રિયોમાં ન ઉપજે. એ પ્રમાણે સહસાર દેવો સુધી કહેવું. આનતથી અનુત્તરોપાતિક દેવો એમજ છે, પરંતુ તેઓ તિચિમાં ન ઉપજે અને મનુષ્યોમાં પયfa સંખ્યા વષયુિદ્ધ કર્મભૂમિજ ગર્ભજિમાં ઉપજે.
• વિવેચન-૩૪૫ થી ૩૫o :
સૂત્ર પાઠ સિદ્ધ છે. પરંતુ અહીં સંક્ષેપાર્થ કહે છે – નૈરયિકો સ્વ ભવથી મરણ પામી, સંખ્યાતા વાયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે છે. પણ સાતમી નક પૃથ્વીના નાસ્કો સંખ્યાતા વષયુક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જ ઉપજે છે. ઈત્યાદિ વૃિત્તિકારે સુદાનો જ સંક્ષેપ કર્યો છે, વિશેષ કંઈ ન હોવાથી અમે અનુવાદ છોડેલ છે.)
છે પદ-૬-દ્વા૭ $
છઠું દ્વાર ગયું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે - જે જીવોનો નાકાદિ ગતિમાં વિવિધ પ્રકારનો ઉપપાત કહ્યો, તેમણે પૂર્વભવે આયુ બાંઘેલ હોય, તેમાં ક્યારે પૂર્વભવાયુ બાંધે તે પ્રશ્ન
• સૂત્ર-૩૫૧ -
ભગવના નૈરયિક, આયુનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધેગૌતમાં છ માસ બાકી હોય ત્યારે અવશ્ય બાંધે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો જાણવા. ભગવન્! પૃeતી. કેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવાય બાંધે પૃedી બે ભેદ : સોપક્રમાઅને નિરપકમાયું. તેમાં જે નિરપકમાણુક નિયમ મિભાગ શેષ આયુ રહે ત્યારે પરભવાયુ બાંધે. જે સોપકમાણુ છે, તે કદાચ ત્રણ ભાગ આયુ રહેતા પરભવાયુ બાંધે, કદાચ પ્રિભાગ-મિભાગ આયુ બાકી રહે ત્યારે બાંધે, કદાચ વિભાગ-ગિભાગ-ભાગ શેષાયુ રહે ત્યારે બાંધે. અ, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને એમ જ જાણવું.
ભગવના પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલો ભાગ આયુ બાકી રહેતા પરભવાય બાંધે ? પંચે તિયા બે ભેદે - સંખ્યાત વષય, અસંખ્યાત વષયિ. તેમાં અસંખ્યાત વષય નિયમ છ માસ બાકી રહેતા પરભવાય બાંધે. સંખ્યાત વષયક બે ભેદ : સોપકમાયુ, નિરપકમાય. તેમાં નિરપક્રમો નિયમા ઝણ ભાગ શેષ આયુ રહેતા પરભવાયુ બાંધે. સોપકમાયુષ્ક ત્રીજે, નવમો કે સત્તાવીસમો ભાગ રહેતા પરભવાય ભાંછે. મનુષ્યો તેમજ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક નૈરયિકવત છે.
• વિવેચન-૩૫૧ - સૂત્ર પાઠસિદ્ધ છે. સાતમું દ્વાર ગયું. હવે આઠમું દ્વાર - હવે જે પ્રકારે આયુનો
• સૂત્ર-૩૫૨ -
ભગવાન ! આયુષ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદ – જાતિનામ નિધd, ગતિનામ નિધત્ત, સ્થિતિનામ નિધd, અવગાહના નામ નિધd, પ્રદેશનામ નિધત, અનુભાવનામ નિધd. ભગવાન્ ! નૈરયિકને કેટલા ભેદે આયુબંધ છે ? ગૌતમ ! છ ભેદે - જાતિનામ નિધત્ત ચાવત અનુભાવનામ નિધd. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું.
ભગવાન ! જીવો જાતિનામ નિધતાયુ કેટલા આકર્ષોથી બાંધે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ ઉતકૃષ્ટ આઠ. નૈરયિક જાતિનામ નિધત્તાયુ કેટલા આકર્ષથી બાંધે 7 ઉપર મુજબ, આમ વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ગતિના નિધત્તાયુથી અનુભાવનામ નિધત્તાયુ સુધી છે.
ભગવના આ અતિનામ નિદાત્તાયુ જઘન્યlી કે ઉત્કૃષ્ટથી બાંધતા જીવોમાં કોણ કોનાથી અત્ય, બહ, તુલ્ય, વિશેષાધિક છે ? ગૌતમ સૌથી થોડાં જીવો આઠ આકર્ષ વડે જાતિનામ નિધતાયુ બાંધનારા છે. સાત આકર્ષ વડે બાંધનારા, સંખ્યાતપણાં છે. એ રીતે છ-પાંચ-ભ્યા-ત્રણ-બે-એક આકર્ષ વડે બાંધનાર ઉત્તરોત્તર સંખ્યાલગણ છે. એ પ્રમાણે આ આલાવાથી અનુભાગનામ નિધત્તાયુ સુધી જાણતું. એ રીતે આ છ જવાદિ અલ્પબહુવની દંડકો કહેવા.
• વિવેચન-૩૫ર :
આયુબંધ - (૧) જાતિનામનિધત્તાયુ-જાતિ એટલે એકેન્દ્રિય આદિ પાંચ પ્રકાર, તે જ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિ વિશેષ રૂપ, તે જાતિનામ. તેની સાથે નિધdનિષેકને પ્રાપ્ત થયેલ, જે આયુ છે. નિષેક-કર્મ પુદ્ગલોને ભોગવવા માટે ચના, તે આ રીતે - સ્વ અબાધાકાળ છોડીને પહેલી સ્થિતિમાં ઘણાં પુદ્ગલો હોય, પછીની સ્થિતિમાં વિશેષ જૂન-ન્યૂન પુદ્ગલો હોય યાવત્ ઉત્કૃષ્ટમાં સૌથી ન્યૂન હોય.
(૨) ગતિનામ નિધતાયુક્તકગતિ આદિ ભેદથી ચાર, તેની સાથે પ્રાપ્ત નિપેક. (૩)-સ્થિતિ-તે ભવમાં રહેવું. જે નામકર્મ જે ભવમાં ઉદયમાં આવે તે ગતિ, જાતિ, પાંચ શરીરાદિ સિવાય સ્થિતિમામ કર્મ જાણવું. ગતિ આદિનો નિષેધ કરવાનું કારણ સ્વપદો વડે ગ્રહણ કરેલ છે. (૪) જેના વિશે જીવ રહે તે અવગાહના - દારિકાદિ શરીર, તેના કારણભૂત કર્મ તે અવગાહના નામ, તેની સાથે નિષેકને પ્રાપ્ત.
(૫)-પ્રદેશ નામ નિuતાયુ - પ્રવેશ - કર્મ પરમાણુ, જે ભવમાં જે પ્રદેશથી ભોગવાય તે પ્રદેશનામ. આનાથી વિપાકોદયને ન પ્રાપ્ત થયેલ નામકર્ણપણ લેવું. તે પ્રદેશનામ સાથે નિષેકને પ્રાપ્ત આયુ. ૬-અનુભાવનામ નિધતાયુ - જે ભવમાં જે તીવ્ર વિપાકવાનું નામકર્મ વેદાય, જેમકે નાકાયુના ઉદયમાં અશુભ વણિિદ આવે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૬/-I-/૩૫ર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર
-
X
પ્રશ્ન-શા માટે જાત્યાદિ નામકર્મ આયુષ્યના વિશેષરૂપે મૂકાયેલા છે ? આયુકર્મની પ્રધાનતા બતાવવા માટે. નારકાદિના આયુના ઉદય પછી જાત્યાદિનામકર્મનો ઉદય થાય છે, તે સિવાય નહીં.
જાત્યાદિનામકર્મ વિશિષ્ટાયુ કેટલા આકર્ષોથી બાંધે છે ? અહીં માઈ - તેવા પ્રકારના પ્રયત્નોથી કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું. જેમ ગાય પાણી પીતા ભયથી આમતેમ જોઈને પાણી પીએ, તેમ જીવ પણ તીવ્ર આયુબંધના અધ્યવસાયથી જાતિ-ગતિ આદિ વિશિષ્ટાયુ બાંધે ત્યારે એક આકર્ષ વડે, મંદ હોય તો બે કે ત્રણ આકર્ષ વડે, મંદતરમાં ચાર કે પાંચ આકર્ષ વડે, મંદતમ હોય તો છથી આઠ આકર્ષ વડે બાંધે છે. અહીં જાત્યાદિ કર્મના આકર્ષનો નિયમ આયુની સાથે બંધાતા હોય ત્યારે સમજવો, બાકીના કાળ વિશે નિયમ નથી. - X - X -
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
છે પદ- “ઉચ્છવાસ” છે.
- X - X - X - X - ૦ પદ-૬-ની વ્યાખ્યા કરી, હવે સાતમું કહે છે – તેનો સંબંધ આ છે - પદ૬-માં જીવોના ઉપપાત વિરહાદિ કહ્યા. અહીંનાકાદિપણે ઉત્પન્ન થયેલના શ્વાસોશ્વાસ પર્યાપ્તિવાળાનો યથાસંભવ ઉચ્છવાસ નિઃશ્વાસ કિયાનો વિરહકાળ-અવિરહકાળ કહે છે.
• સૂત્ર-૩૫૩ :
ભગવન નૈરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? ગૌતમ / સતત અને નિરંતર શ્વાસ લે અને મૂકે... ભગવન્! અસુકુમારો કેટલા કાળે શ્વાસ છે અને મૂકે? જઘન્ય સાત સોકે, ઉત્કૃષ્ટ સાધિક એક પો. નાગકુમારો. કેટલા કાળે શાસ છે અને મૂકે? જઘન્ય સાત સ્તોક, ઉcકૃષ્ટ મુહૂર્ત પૃથકd. એમ સ્વનિતકુમાર સુધી જાણતું.
ભગવદ્ ! પૃતીકાયિક કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? વિમામાએ શાસ છે અને મૂકે. એમ મનુષ્યો સુધી જાણવું. વ્યંતરોને નાગકુમારવ4 જણવા...
જ્યોતિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? ગૌતમ ! જાન્યથી મુહૂર્વ પૃથકવે, ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત પૃથકવે.
ભગવાન ! વૈમાનિકો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ગૌતમ જાન્યથી મુહૂર્ણ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પક્ષે શ્વાસ લે-મૂકે.
સૌધર્મદિવો કેટલા કાળે શ્વાસ લે-મૂકે. જઘન્યથી મુહૂર્ત પૃથકત્વ ઉત્કૃષ્ટથી બે પો. ઈશાન દેવો કેટલા કાળે શસ લે અને મૂકે જઘન્યથી સાતિરેક મુહfપૃથક્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પક્ષે. સનતકુમાર દેવો કેટલા કાળે શાસ. છે અને મૂકે ? જઘન્યથી બે પક્ષે, ઉકૃષ્ટથી સાત પશે. માહેન્દ્ર દેવો કેટલા કાળે શાસ લે અને મૂકે? જઘન્ય સાતિરેક બે પક્ષે, ઉત્કૃષ્ટ સાતિરેક સાત પહો. બ્રહાલોક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી સાત પક્ષે ઉત્કૃષ્ટથી દશ પક્ષે.
લાંતક દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? જઘન્યથી દશ પશે, ઉત્કૃષ્ટથી ૧૪-પો. મહાશુકદેવો કેટલાં કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્ય ૧૪પો, ઉત્કૃષ્ટ-૧૭ પશે. સહસ્ત્રારદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? જઘન્યથી ૧૭૫ક્ષો ઉત્કૃષ્ટથી ૧૮-૫ક્ષે.
એ પ્રમાણે આનત દેવો-જન્ય ૧૮ પક્ષે, ઉત્કૃષ્ટ ૧૯ પક્ષે. પાણદેવોજધન્ય ૧૯ પશે, ઉત્કૃષ્ટ ૨૦ પક્ષે. આરણ દેવો-જઘન્ય ૨૦ પો, ઉત્કૃષ્ટ-૨૧ પક્ષે. અયુત દેવો - જઘન્ય ર૧-પક્ષે, ઉત્કૃષ્ટ રર પક્ષે, અધોઅડધો રૈવેયક દેવો-જન્ય રર પો, ઉતકૃષ્ટ ૩-પક્ષે. અધો મધ્યમ વેયક દેવો-જઘન્ય ૩ પહો, ઉત્કૃષ્ટ ર૪- પો. અધોઉd Jવેયક દેવો - જઘન્ય ૨૪ પક્ષે, ઉcકૃષ્ટ ૫ પો. મધ્યમ અઘો વેયક દેછે જઘન્ય રપ-પક્ષે, ઉત્કૃષ્ટ ૨૬-પો. મધ્યમમધ્યમ
Page #136
--------------------------------------------------------------------------
________________
el-I-/33
ઝવેયક દેવો-જધન્ય ૨૬-પો, ઉત્કૃષ્ટ પણે. મધ્યમઉપલા વેયક દેવોજઘન્ય-
૨પ, ઉત્કૃષ્ટ-૨૮૫. ઉd ધો વેયક દેવો-જઘન્ય ૨૮ પક્ષે. ઉત્કૃષ્ટ ર૯ પશે, ઉtd મધ્યમ ઝવેયક દેવો - જઘન્ય ર૯ પો. ઉત્કૃષ્ટ 3-પો. ઉદ4-64 વેયક દેવો-જન્ય 3» પણે, ઉત્કૃષ્ટ ૩૧-પક્ષે ઘાસ વે-મૂકે.
ભગવના વિય-વૈજયંત-જયંત-અપરાજિત વિમાને દેવો કેટલા કાળે શ્વાસ છે અને મુકે ગૌતમ ! જઘન્ય 3-પો અને ઉત્કૃષ્ટ 33-પક્ષે રાસ લે અને મૂકે. સવથિસિદ્ધ દેવો અજન્મોત્કૃષ્ટ 33-પક્ષે શ્વાસ લે છે અને મૂકે છે.
• વિવેચન-૬૫૩ -
મૈથા • નૈરયિકો, કેટલા કાળે કે કેટલા કાળ પછી શ્વાસ લે છે. અહીં માનતિ અને પાઇrifસ પદો ‘શ્વાસ લેવો' અને મૂકવો અર્થમાં છે. આ જ બંને પદ ક્રમથી સ્પષ્ટ કરે છે - કમતિ - શાસ લે છે, નિયતિ - શાસ મુકે છે. સનમ, uTUTE-નમ્ નો અર્થ શાસનક્રિયારૂપે છે બીજા આચાર્યો કહે છે - પહેલ્લા બે ક્રિયાપદ આંતર ઉપવાસ-નિઃશાસ ક્રિયા માટે છે. બીજા બે બાહા ઉચશ્વાસ-નિઃશ્વાસ કિયાર્થે છે.
ભગવંત કહે છે - તેઓ સતત-નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. કેમકે નૈરયિકો અત્યંત દુ:ખી હોય છે અને દુ:ખીને નિરંતર ઉઠવા-નિઃશ્વાસ હોય, તે લોકમાં દેખાય છે, વળી સતતપણું ઘણાં અંશે હોય, માટે બીજું વિશેષણ મૂકયું નિરંતર" ઉત્તમાં ફરી '' ભાઇrif'' આદિનું ઉચ્ચારણ શિક્ષણનાં વચનનો આદર દર્શાવવાનો છે. જેનાથી તે વારંવાર પ્રશ્ન, શ્રવણ, અર્થનિર્ણયાદિમાં પ્રયત્નશીલ થાય છે. તેનું વચન લોકમાન્ય થાય, ઘણાં ભવ્ય જીવોનો ઉપકાર અને તીવૃદ્ધિ થાય.
અસુરકુમારમાં ઉકાટ સાતિરેક એક પક્ષ કહ્યો. અહીં દેવોમાં જેટલી જેની સાગરોપમની સ્થિતિ, તેમને તેટલા પખવાડીયા જેટલો શ્વાસ-નિઃશ્વાસક્રિયા વિરહકાળ હોય. * * * * *
પૃપીડાયિકના સૂત્રમાં વિમામા-વિષમપણે ઉચ્છવાસ-નિઃશ્વાસ કહ્યા. તેથી તેમનો કિયા વિરહકાળ અનિયત થયો. દેવોમાં જે જેટલા મોટા આયુષ્યવાળો હોય, તેટલો તે સુખી હોય, સુખીને કમશઃ ઉચ્છવાસ-નિઃશ્વાસ કિયાનો ઘણો વિરહકાળ હોય છે. કેમકે તે કિયા દુ:ખરૂપ છે. તેથી આયુમાં સાગરોપમવૃદ્ધિ મુજબ પખવાડીયામાં વૃદ્ધિ કહી.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર પદ-૮-“સંજ્ઞા” છે.
- x -x x - એ પ્રમાણે સાતમા પદની વ્યાખ્યા કરી. હવે આઠમું કહે છે - તેનો સંબંધ આ છે :- પદ-૭-માં જીવોના ઉચશ્વાસ નો વિરહકાળ કહો. ધે વેદનીય, મોહનીયતા ઉદય આશ્રિત જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ આશ્રીતે આભપરિણામ વિશેષરી પ્રશ્ન સૂત્ર કહે છે -
• સૂત્ર-૩૫૪,૩૫૫ :
[૩૫૪] ભગવત્ ! સંજ્ઞાઓ કેટલી છે ગૌતમ ાં દશ. આહાર, ભય, મથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓu.
ભગવના નૈરયિકોને કેટલી સંજ્ઞા છે ? દશ, પૂવવ4. અસુકુમારને કેટલી સંજ્ઞા છે દશ. પૂર્વવતું. એ રીતે સ્વનિતકુમાર સુધી જવું. એ પ્રમાણે પૃedીકાચિક ચાવતું વૈમાનિકને પણ જાણવા.
[3] ભગવત્ / નૈરયિક, શું આહાસ્યજ્ઞોપયુક્ત રાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ? ગૌતમ ! બાહ્ય કારણને આપીને ભયસંજ્ઞોપયુકત છે, સંતતિભાવને આગ્રીને આહાર યાવત પરિગ્રહ સંજ્ઞોપયુકત છે.
ભગવના આ આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત નૈરયિકમાં કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ / સૌથી થોડાં નૈરયિક મૈથુનસંજ્ઞોપયુકd, હાસ્યજ્ઞોપયુકત સંખ્યાલગણાં, પરિગ્રહસંજ્ઞોપયુકત સંખ્યાલગણાં, ભયસંજ્ઞોપયુકત સંખ્યાતગણી છે.
ભગવદ્ ! નિયચિયોનિક શું આહાર છે કે યાવ4 પરિગ્રહ સંશોપયુકત છે ? ગૌતમ! બાહ્ય કારણથી આહારસંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આણીને
ચારે સંજ્ઞા-ઉપયુકત છે. આ આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુકત તિર્યંચમાં કોણ કોનાથી અત્પાદિ છે ગૌતમ / સૌથી થોડો તિચિ પરિગ્રહમંડાોપમુકતા છે. મૈથુનસંજ્ઞોપયુકત સંખ્યાતગુણા, ભય સંજ્ઞોપયુકત સંખ્યાતગણ, પરિગ્રહ સંજ્ઞોપયુકત સંખ્યાલગણાં છે.
ભગવન્! મનુષ્યો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે? ગૌતમ ! બાહ કારણથી મયુનસંજ્ઞોપયુક્ત, સંતતિ ભાવથી ચારે સંજ્ઞાયુકત છે. આ મનુષ્યોમાં ચારે સંજ્ઞોપયુકતતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં મનુષ્યો ભયસંજ્ઞોપયુકત છે. આહાર-પરિગ્રહ-મથુન સંજ્ઞોપયુક્તતા ઉત્તરોત્તર સંખ્યાતગમાં છે.
ભગવના દેવો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ગૌતમ બાહ કારણથી પશ્ચિઠ સંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આપીને ચારે સંજ્ઞાથી ઉપયુક્ત હોય છે, ભગવન્! આહાર ચાવ4 પરિગ્રહ સંજ્ઞોપયુકત દેવોમાં કોણ-કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં દેવો આહાર સંજ્ઞોપયુક્ત
મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
2િ1/3]
Page #137
--------------------------------------------------------------------------
________________
૩૫
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર
છે. કેમકે તે પ્રત્યક્ષથી જ જણાય છે. અંતર અનુભવરૂપ સંતતિભાવથી ચારે સંજ્ઞાવાળા હોય છે. અલાબહત્વ વિચારતા સૌથી થોડાં પરિગ્રહ સંજ્ઞોપયુક્ત હોય છે, કેમકે થોડાં જીવોને થોડો કાળ પરિગ્રહ સંજ્ઞા સંભવે છે. તેનાથી મૈથુનસંજ્ઞા-ભયસંજ્ઞાઆહારસંજ્ઞા ઉત્તરોત્તર સંખ્યામાં કહ્યા. કેમકે મૈથન સંજ્ઞોપયક્ત કાળ થોડો છે. સમાનજાતિય કે વિજાતીય તફથી ભયનો સંભવ છે, માટે તે કાળ વધુ છે. પ્રાયઃબધાંને નિરંતર આહાર સંજ્ઞા સંભવે છે, તેથી આહાર સંજ્ઞાનો સંભવ સૌથી વધારે છે.
મનુષ્યો બાહ્ય કારણે બહુધા મૈથુનસંજ્ઞોપયુક્ત છે - X - X - અલાબહવના વિચારમાં સૌથી થોડાં ભયસંજ્ઞાવાળા છે. તેનાથી આહાસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કાળ ઉત્તરોત્તર વધુ છે માટે સંખ્યાલગણાં કહ્યા. મૈથુનસંજ્ઞા કાળ સૌથી વધારે છે.
બાહ્ય કારણને આશ્રીને દેવો ઘણા ભાગે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા હોય છે. કેમકે પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગમાં કારણભૂત મણિ, સુવર્ણ, રત્નાદિ હંમેશા તેઓની પાસે હોય છે. સંતતિ ભાવથી તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે.
અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં આહારસંજ્ઞોપયુક્ત છે, કેમકે આહારેચ્છા વિરહકાળ અત્યંત ઘણો હોય છે. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે તે ઘણાં જીવોને ઘણો કાળ હોય છે. તેનાથી મૈયુનસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યામણાં છે, તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યા ગણાં છે. * *
૮|-|-|૩૫૪,૩૫૫ છે. ભયસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં, મૈથુનસંજ્ઞોપયુત સંખ્યાતગુણા, પરિગ્રહ સંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે.
• વિવેચન-૩૫૪,૩૫૫ :
સંજ્ઞાઓ કેટલી કહી છે ? સંજ્ઞા એટલે આભોગ અથવા જેના વડે ‘આ જીવ છે' એમ ઓળખાય તે સંજ્ઞા. બંને વ્યુત્પત્તિમાં વેદનીય અને મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણ અને દર્શનાવરણના કર્મના ક્ષયોપશમને આશ્રિત વિચિત્ર આહારાદિ પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા કહેવાય, જે વિશેષણ ભેદથી દશ પ્રકારે છે, તેના નામ આહાર સંજ્ઞા આદિ ભગવંતે કહ્ન છે.
૧-આહાર સંજ્ઞા-સુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર માટે તેવા પુદ્ગલો ગ્રહણ કરવાની ક્રિયા. કેમકે તેના ઉપયોગરૂપ છે. જે વડે જીવ ઓળખાય તે સંજ્ઞા, આહારગ્રહણક્રિયાથી જીવ ઓળખાય છે. ૨-ભયસંજ્ઞા-ભય મોહનીયના ઉદયથી ભયભીત પ્રાણીના મુખવિકારાદિ ક્રિયા 3-પુરુષવેદના ઉદયથી મૈથુનને માટે સ્ત્રીદર્શનાદિ કિયા તે મૈથુન સંજ્ઞા. ૪-પરિગ્રહ સંજ્ઞા-લોભના ઉદયથી સંસારના પ્રધાન કારણરૂપ રાગપૂર્વક સચિત-અયિત દ્રવ્ય ગ્રહણ કરવાની ક્રિયા.
પ-કોuસંજ્ઞા-કોધ વેદનીયના ઉદયથી ક્રોધાવેશ ગર્ભિત પુરપના મુખાદિની ક્રિયા. ૬-માનસંજ્ઞા-માનના ઉદયથી જે ગવદિ પરિણામ. 9-માયાસંજ્ઞા-માયાવેદનીયથી અશુભ સંક્લેશ વડે અસત્યભાષણાદિ ક્રિયા. ૮-લોભસંજ્ઞા-લોભવેદનીય ઉદયથી, લાલસા વડે સચેતન અચેતન દ્રવ્યની ઈચ્છા.
૯-ઓઘસંજ્ઞા-મતિજ્ઞાનાવરણ કર્મ ક્ષયોપશમથી સામાન્ય અવબોધ ક્રિયા. ૧૦લોકસંજ્ઞા-તેના વિશેષાવનોધની ક્રિયા. એ રીતે દર્શનોપયોગ તે ઓuસંજ્ઞા, જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. બીજા કહે છે - સામાન્ય પ્રવૃત્તિ તે ઓઘસંજ્ઞા, લોક ત્યાજ્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞા. આ વ્યાખ્યા પંચેન્દ્રિયને આશ્રીને કહી, એકેન્દ્રિયને તે અવ્યક્ત હોય.
મત્ર - બાહુલ્યવાચી છે. કારણ શબ્દથી બાહ્ય કારણ લેવું અર્થાતુ બાહ્ય કારણથી નૈરયિકો બહુધા ભયસંજ્ઞાવાળા હોય. * * * * * સંતતિભાવ-આંતર અનુભવ ભાવ, તે સતતપણે હોવાથી સંતતિ ભાવને આશ્રીને કહેવાય છે. તેના વડે તેઓ ચારે સંજ્ઞાવાળા હોય છે. નૈરયિકોમાં સૌથી થોડાં મૈથુન સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે તેઓ ચાના નિમિષ માત્ર કાળ સુખી નથી. પણ નિરંતર દુ:ખી છે • x • માટે તેમને મૈથુનેચ્છા હોતી નથી. કોઈ કાળે થાય તો પણ થોડો કાળ હોય છે. તેનાથી સંખ્યાતપણાં આહાર સંજ્ઞોપયુક્ત કહ્યા, કેમકે ઘણાં દુ:ખી પ્રાણીને ઘણાં કાળ સુધી આહારની ઈચ્છા થતી હોવાથી. તેનાથી પરિગ્રહસંજ્ઞોપયુક્ત સંખ્યાલગણાં છે. કેમકે આહારેચ્છા શરીર માટે હોય પણ પરિગ્રહેચ્છા શરીર તથા બીજી શઆદિ વસ્તુ વિશે હોય. તેનાથી ભયસંજ્ઞોપયુક્ત સખ્યાતગણાં હોય છે, કેમકે નૈરયિકોને ચોતરફ મરણાંત ભય હોય છે.
તિર્યય પંચેન્દ્રિયો પણ બાહ્ય કારણથી બહુધા આહાર સંજ્ઞા ઉપયુક્ત હોય
મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #138
--------------------------------------------------------------------------
________________
૯-I-/૩૫૬,૩૫૩
છે પદ-૯-“યોનિ” જી.
- X - X - X - એ પ્રમાણે આઠમું પદ કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - પદ૯માં જીવોના સંજ્ઞા પરિણામો કહ્યા. હવે તેમની જ યોનિમાં પ્રતિપાદિત કરે છે. તેનું આદિ સૂત્ર આ છે –
• સૂત્ર-૩૫૬,૩૫૩ - યોનિ કેટલા ભેટે છે? ત્રણ ભેટે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ.
[૩૫] ભગવના નૈરસિકોને શું શીતયોનિ હોય, ઉશયોનિ હોય કે શીતોષ્ણુયોનિ ? ગૌતમ / શીત અને ઉષ્ણ યોનિ હોય, શીતોષ્ણ ન હોય... ભગવાન ! અસુકુમારોને કઈ યોનિ હોય ? શીતોષણ યોનિ હોય, શીત અને ઉણ ન હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ગણવું. પૃવીકાયિકને કઈ યોનિ હોય ? ત્રણે યોનિ હોય. એ પ્રમાણે અધુ, વાયુ, વનસ્પતિ, વિકસેન્દ્રિયો કહેવા. તેઉકાચિકને ઉણ યોનિ હોય, શીત કે શીતોષ્ણ ન હોય.
ભગવન! પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કઈ યોનિ હોય? ગૌતમ! ત્રણે યોનિ હોય. સંમર્હિમ પંચે તિયરને પણ તેમજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિરાને ? શીત કે ઉણ ન હોય, શીતોષણ હોય.
ભગવાન ! મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ યોનિ હોય ? ગૌતમ ! ત્રણે હોય. સંમૂર્છાિમ મનુષ્યને પણ આ ત્રણે હોય. ગર્ભજ મનુષ્યને શીત, ઉણ કે શીતોષ્ણ યોનિ હોય? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, હે ગૌતમ! તેમને શીતોષ્ણુયોનિ હોય.
ભગવાન ! વ્યંતર દેવોને ? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, શીતોષ્ણ યોનિ હોય. જ્યોતિષ અને વૈમાનિકને પણ એમજ છે.
ભગવન ! આ શીત યોનિક, ઉષ્ણ યોનિક, શીતોષણ યોનિક, અયોનિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુચ કે વિશેષ છે ? સૌથી થોડાં જીવો શીતોષણયોનિક, ઉણયોનિક અસંખ્યાતગણાં, તેથી અયોનિક અનંતગણા, તેથી શીતયોનિક અનંતગણાં છે.
• વિવેચન-૩૫૬,૩૫૩ -
યોનિ - જમાં તૈજસ કાર્પણ શરીરી જીવો ઔદાકિાદિ શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્ર થાય તે યોનિ-ઉત્પત્તિસ્થાન, યોનિ ત્રણ પ્રકારે - (૧) તા - શીત સ્પર્શ પરિણામા, (૨) રૂT - ઉણ સ્પર્શ પરિણામા, (3) તો 'T - ઉભય પરિણામ. તેમાં નૈરચિકોને શીત અને ઉષ્ણ છે. તેમાં પહેલી ત્રણ નરકમાં રયિકોને ઉપજવાના ક્ષેત્રો, બધાં શીત સ્પર્શના પરિણામવાળા છે અને ક્ષેત્ર સિવાયનું બધું ઉણ સ્પર્શ પરિણામી છે. તેથી ત્યાંના શીતયોનિક નૈરયિકો ઉણ વેદના અનુભવે છે. ચોથી નરકમાં ઘણાં ક્ષેત્ર શીત પરિણામી, થોડાં ઉષ્ણ પરિણામી છે. જે પ્રdટાદિમાં ઉપપાત
૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામી છે, ત્યાં બાકીનું ઉણ સ્પર્શ પરિણામી છે. જ્યાં ઉણ સ્પર્શ પરિણામી ઉપપાત ક્ષેત્ર છે, ત્યાં બાકીનું શીત છે.
પાંચમી નરકમાં ઘણાં ઉપપાતક્ષેત્ર ઉણ સ્પર્શના પરિણામવાળા અને થોડાં થોત્ર શીતસ્પર્શ પરિણામી છે. તેમાં બધું ચોથી નકથી વિપરીત કહેવું - X - X - છઠ્ઠી અને સાતમી નરકમાં બધાં ઉપપાત ક્ષેત્રો ઉષ્ણ સ્પર્શ પરિણામી છે. બાકીનું બધું શીતસ્પર્શ પરિણામવાળું છે. તેથી ઉણયોનિક નાસ્કો શીતવેદના અનુભવે છે.
| ભવનવાસી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજમનુષ્ય, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોના ઉપપાતક્ષેત્રો ઉભય સ્પર્શવાળા છે તેથી તેમની યોનિ ઉભય સ્વભાવવાળી છે. અકાયિક સિવાયના બધાં એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યોના ઉપપાત સ્થાનો શીત, ઉષ્ણ અને ઉભય સ્પર્શવાળા પણ હોય, તેઓની ત્રણે પ્રકારે યોનિ છે. તેઉકાયિક ઉણયોનિક છે અને (કાયિકો પ્રત્યક્ષ શીતયોનિવાળા જણાય છે.]
અલાબદુત્વ વિચારણામાં - સૌથી થોડાં શીતોષ્ણુયોનિક જીવો છે, કેમકે ભવનવાસી, ગર્ભજ તિર્યચપંચે ગર્ભજ મનુષ્ય, વ્યંતર, જયોતિક, વૈમાનિકોની આ યોનિ છે. તેથી સંખ્યાલગણાં ઉણયોનિક છે, કેમકે તેઉકાયિકો, ઘણાં નૈયિકો, કેટલાંક પ્રી-પાણી-વાય-પ્રત્યેક વનસ્પતિ ઉણયોતિક છે. યોનિરહિત તેથી અનંતગણા છે, કેમકે સિદ્ધો અનંત છે. તેનાથી શીતયોનિક અનંતગણા છે, કેમકે બધાં અનંતકાયિકો શીતયોનિક છે. • x -
હવે બીજા પ્રકારે યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૮ :
ભગવન! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ ભેદે – સચિત અચિત, મિશયોનિ ભગવના નૈરયિકોની યોનિ ચિત્ત, અચિત્ત કે મિશ્ર છે? ગૌતમ
અચિત યોનિ છે, સચિત કે મીશ્ર નથી. અસુરકુમારોની યોનિ સચિત, ચિત્ત, મિત્ર છે ? અચિત્ત યોનિ છે, સચિત કે મિશ્ર યોનિ નથી. એમ નિતકુમાર સુધી જાણતું.
ભગવન | પૃedીકાયિકની યોનિ સચિત્ત, અચિત્ત, મિત્ર છે ? ગૌતમ ! ત્રણે યોનિ છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્છાિમ પંચે તિચિ અને સંમૂર્ણિમ મનુષ્યોની એમ જ છે. ગર્ભજ પાંચેતિચિ અને ગર્ભજ મનુષ્યોની સચિત્ત કે અચિત્ત નહીં પણ મિશ્રયોનિ છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોની અસુરકુમારવત્ છે.
ભગવન! આ સચિતયોનિક, અચિતયોનિક, મિશ્વયોનિક અને અયોનિક જીવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડા જીવો નિશ્ચયોનિક છે, અચિત્તયોનિક અસંખ્યાતગા, અયોનિક અનંતણુણા તેનાથી સચિત્તયોનિક અનંતગણો છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૯/-I-/૩૫૮
૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અંદનું સ્વરૂપ જણાતું નથી, બહાર ઉદવૃદ્ધયાદિ દેખાય છે.
અલાબહત્વમાં મિશ્રયોનિક થોડાં છે, કેમકે ગર્ભજ થોડાં છે, વિવૃત યોનિક અસંખ્યાતપણાં છે, તેમાં વિશ્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચે છે. સિદ્ધો-અયોનિક અસંખ્યાતગણાં છે, સંવૃત્તયોનિક અનંતગણો છે કેમકે વનસ્પતિકાય છે. હવે મનુષ્ય યોનિ કહે છે –
• સૂઝ-૩૬૦ -
ભગવન! યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે – કુad, શંખાવર્ત, વશીબ. કુમvયોનિ ઉત્તમપુરષોની માતાની છે, તેમાં ઉત્તમપુરો ગર્ભમાં આવે છે. તે - અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ. શંખાવત યોનિ સી . રનની છે, ઘણાં જીવો અને પુગલો તેમાં આવે છે અને ગર્ભષે ઉપજે છે. deણીબાયોનિ સામાન્ય મનુષ્યની છે. તેમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે.
• વિવેચન-૩૬૦ :
કૂર્મોન્નતા - કાચબાની પીઠ જેવી ઉંચી. શંખાવત-િશંખની જેમ આવર્તવાળી વંશીપના-વાંસના પાંદડાના આકારવાળી. બાકી સુગમ છે. વિશેષ આ • શંખાવત' યોનિમાં ઘણાં જીવો અને જીવ સાથે સંબંધિત પુદ્ગલો આવે છે, ગર્ભપણે ઉપજે છે. સામાન્યથી વવ - વૃદ્ધિ પામે છે. વિશેષથી ઉપયયને પામે છે. પણ અતિ પ્રબળ કામાગ્નિના પરિતાપ વડે નાશ થવાથી ગર્ભની નિપત્તિ ન થાય.
• વિવેચન-૩૫૮ :
વત્ત - જીવ પ્રદેશ સંબદ્ધ, વત્ત - સર્વથા જીવરહિત, મિશ્ર • જીવ વિપમુક્ત-અવિપમુક્ત સ્વરૂપ. તેમાં નૈરયિકોનું જે ઉપપાતોત્ર છે તે કોઈપણ જીવે શરીરરૂપે ગ્રહણ કરેલ નથી, માટે તેમની અચિત્ત યોનિ છે. જો કે સૂક્ષ્મ એકેન્દ્રિયો સર્વ લોકવ્યાપી છે, તો પણ તેના આત્મપદેશો સાથે ઉપપાત સ્થાનના પુદ્ગલો પરસ્પર અભેદાત્મક સંબંધવાળા નથી. માટે તેની અચિત યોનિ છે. એ પ્રમાણે ભવનપતિ આદિ ચારેની અચિતયોનિ જાણવી. પૃથ્વીથી સંમૂર્ણિમ મનુષ્યપર્યન્ત જીવોનું ઉપપાતોત્ર અન્ય જીવોએ ગ્રહણ કરેલ છે, ક્વચિત્ ગ્રહણ કરેલ હોતું નથી, ઉભય સ્વભાવવાળું હોય છે. માટે તેમને ત્રણ પ્રકારે યોનિ છે. ગર્ભજોની ઉત્પત્તિ સ્થાને અચેતન શુક અને શોણિતના પુદ્ગલોથી મિશ્રયોનિ છે. - અલાબદુત્વના વિચારમાં સૌથી થોડાં જીવો મિશ્રયોનિક છે, કેમકે ગર્ભજોની મિશ્રયોનિ છે, અચિતયોનિક અસંખ્યાતગણાં છે, કેમકે નારકો, દેવો, કેટલાંક એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ તિર્યંચ અને મનુષ્યોની અચિત યોનિ છે. અયોનિકસિદ્ધો અનંત ગણાં છે, સચિત્ત યોનિક અનંતગણો છે, નિગોદો સચિત્ત છે.
ફરી પણ પ્રકારમંતરથી યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૯ -
ભગવાન ! કેટલા ભેટ યોનિ છે ? ગૌતમાં ત્રણ ભેદે - સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્તવિવૃત્ત યોનિ ભગવના નૈરયિકોની યોનિ સંવૃત્ત, વિવૃત્ત કે સંવૃત્તવિવૃત્ત છે ? સંવૃત્ત યોનિ છે, વિવૃત્ત કે મિશ્ર નહીં એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઈન્દ્રિયો વિશે પ્રછા - ગૌતમ! વિવૃતયોનિ છે, સંસ્કૃત કે મિશ્ર નથી. એ રીતે ચાવ ચઉરિન્દ્રિય કહેવું. સંમૂર્ણિમ પંચે તિર્યંચ અને સંમૂ મનુષ્યોને તેમજ છે. ગર્ભજ પોતિર્યંચ અને મનુષ્યોને સંવૃતાવિવૃત્ત યોનિ છે, સંવૃત્ત કે વિવૃત્ત નહીં. વ્યંતર-જ્યોતિક-વૈમાનિક નૈરયિકવતુ જાણવા.
ભગવાન ! આ સંવૃત્ત, વિવૃત, સંવૃત્તવિવૃત્ત યોનિક તથા અયોનિકોમાં કોણ કોનાથી અાદિ છે ? સૌથી થોડાં જીવો સંવૃત્ત-વિવૃત્ત યોનિક છે, વિવૃત્તયોનિક અસંખ્યાતગણાં, અયોનિક અનંતગણા, સંવૃત્તયોનિક અનંતગણ છે.
• વિવેચન-૩૫૬ :
નાકોની સંવૃત યોનિ છે, કેમકે નાકોની ઉત્પત્તિના સ્થાનરૂપ નકનિકૂટો બંધ કરેલા ગવાક્ષ જેવા છે, તેમાં ઉત્પન્ન થયેલ તૈરયિકો વૃદ્ધિ પામતાં, તેની અંદરથી બહાર પડે છે. શીતથી ઉણ અને ઉષણથી શીતમાં પડે છે. ભવનપત્યાદિ ચારે દેવોની સંવત યોનિ છે, કેમકે દેવદાયથી ઢંકાયેલ દેવશય્યામાં ઉત્પન્ન થાય છે. - ૪ - એકેન્દ્રિયો પણ સંવૃતયોનિક છે, કેમકે તેમની યોનિ સ્પષ્ટ જણાતી નથી. બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય, સંમર્ણિમ તિર્યંચ પંચે સંમર્ણિમ મનુષ્યોની વિવૃત્તયોનિ છે. કેમકે જળાશયાદિ ઉત્પત્તિ સ્થાન સ્પષ્ટ છે. ગર્ભજોની સંવૃત્તવિવૃત યોનિ છે. કેમકે ગર્ભનું
| મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૯નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦/-/-/૩૬૧
પદ-૧૦-‘ચરમાચરમ' છે
— * - * — * — * —
૪૧
૦ નવમાં ૫દની વ્યાખ્યા કરી, હવે દશમું કહે છે – તેનો સંબંધ આ છે - પદ નવમાં જીવોની યોનિ કહી. અહીં પ્રાણીઓનું ઉપપાતક્ષેત્ર રત્નપ્રભાદિ છે, તે ચરમ, અચરમ વિભાગથી કહે છે –
• સૂત્ર૩૬૧ :
ભગવન્ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ- રત્નપભા, શકરાભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપભા, તમ:પ્રભા, તમતમપ્રભા, ઈષપાભારા. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું ચરમ, અચરમ, ચરમો, અયરમો, ચરમાંતપદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંપદેશ, અચરમાંતપદેશ નથી. નિયમા અચરમ, ચરમોરૂપ, પરમાંત પ્રદેશરૂપ, અચરમાંત
પ્રદેશરૂપ છે. એ પ્રમાણે અધઃ સપ્તમી પૃથ્વી સુધી જાણવું. સૌધર્મથી અનુત્તર સુધી, તથા ઈપત્પાત્મારામાં, તથા લોક અને અલોક સંબંધે એમ જ સમજવું. • વિવેચન-૩૬૧ :
સૂત્ર સુગમ છે. પરંતુ ઈશ્વત્ પ્રાભારા ૪૫-લાખ યોજન લાંબી, પહોળી શુદ્ધ સ્ફટિકના જેવી સિદ્ધશિલા પૃથ્વી છે. રમ - પર્યન્ત વર્તી, તે ચરમપણું આપેક્ષિક છે. જેમ પૂર્વશરીર અપેક્ષાથી ચરમ શરીર કહેવાય છે. અામ - અપ્રાંત કે મધ્યવર્તી. તે પણ ચરમની અપેક્ષાએ હોવાથી સાપેક્ષ છે. જેમકે તથાવિધ અન્ય શરીરની અપેક્ષાએ મધ્ય શરીર તે અચરમ શરીર છે. આ રીતે ચરમ, અચરમ સંબંધી એક વચનાંતની જેમ બહુવચનાંત પ્રશ્ન કરવો. ચરમો, અચરમો. આ ચાર પ્રશ્નસૂત્રો તથાવિધ એકત્વપરિણામી દ્રવ્ય સંબંધે કર્યા. હવે પ્રદેશોને આશ્રીને બે પ્રશ્ન - ચરમરૂપ અને અંતે રહેલ હોવાથી અન્તવર્તી ખંડો ચરમાંતો કહે છે, તેના પ્રદેશો તે ચરમાંત પ્રદેશો. અંતે ન હોય તે અચરમ-મધ્યવર્તી ખંડ તે અચરમાંત, તેમાંના પ્રદેશો તે અચરમાંત પ્રદેશો. એ પ્રમાણે છ પ્રશ્નો કર્યા, હવે ભગવંત તેનો ઉત્તર આપે છે– ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી, કેમકે ચરમપણું બીજી વસ્તુની અપેક્ષાથી છે. આ જ કારણથી અચરમ પણ નથી કેમકે અચરમપણું પણ અન્ય વસ્તુની અપેક્ષાથી છે. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી. તેમ મધ્યવર્તી પણ નથી, કેમકે ચરમ-અચરમત્વ બંને અન્ય વસ્તુની અપેક્ષાએ છે. - ૪ - આ કારણથી ઘરમાળ - બહુવચનાંત ચરમો પણ નથી કેમકે અપેક્ષા યોગ્ય વસ્તુના અભાવે તેવો વ્યવહાર જ અસંભવ છે. - ૪ - એ પ્રમાણે બહુવચનાંત અચરમ ભંગનો પણ નિષેધ કરવો - ૪ - તેમજ ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ પણ નથી. કેમકે પૂર્વોક્ત યુક્તિથી ચરમત્વ-અચરમત્વનો અસંભવ હોવાથી તેના પ્રદેશોની કલ્પના પણ અસંભવ છે. તો પછી રત્નપ્રભા કેવી છે ?
તે અવશ્ય એકવચનાંત અચરમ અને બહુવચનાંત ચરમરૂપ છે. અર્થાત્ જો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ રત્નપભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછીએ તો પૂર્વોક્ત ભંગોમાંથી એક પણ ભંગરૂપે વ્યવહાર થતો નથી. પણ જો તે અસંખ્યાતપ્રદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે વિવક્ષા કરીએ તો પૂર્વોક્ત ઉત્તરનો વિષય થાય છે. તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વી આ પ્રકારે રહેલી છે, તેના પ્રાંત ભાગે રહેલ લોકાંતનિષ્કુટરૂપ ખંડો છે તે પ્રોક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે, માટે બહુવચનચરમોરૂપ છે, પ્રાંત ભાગના ખંડો સિવાયના મધ્યભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે, તે તથાવિધ એકરૂપ પરિણામી હોવાથી તેની એકરૂપે વિવક્ષા કરી છે, માટે અચરમરૂપ છે.
આ રત્નપ્રભાના મધ્યવર્તી ખંડ અને પ્રાંત ભાગના ખંડો ઉભયના સમુદાયરૂપ છે, એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ આવે. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપ વિચારતા અચરમ અને ચરમોરૂપ એમ અખંડ એક ઉતના વિષયરૂપે રત્નપ્રભાને કહી. હવે પ્રદેશરૂપે વિચારીએ તો - ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો રૂપ છે. તે આ રીતે - બહારના ખંડોમાં રહેલા પ્રદેશો, તે ચરમાંત પ્રદેશો, મધ્ય એક ખંડમાં રહેલા પ્રદેશો તે અચરમાંત પ્રદેશો છે.
૪૨
અન્ય આચાર્યો કહે છે – તથાવિધ પ્રવિષ્ટ ઈતરપ્રાંત એક પ્રાદેશિક શ્રેણિપટલરૂપ, મધ્યભાગ તે અચરમ. તો પણ યોગ્ય છે. થોક્ત સ્વરૂપ પ્રાંત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલ પ્રદેશો, ચરમાંત પ્રદેશો અને મધ્ય ભાગમાં રહેલા અચરમાંપ્રદેશો કહેવાય છે. - X - x - આ પ્રમાણે સાતમી નસ્ક પૃથ્વી સુધી જાણવું. રત્નપ્રભા પૃથ્વી માફક સૌધર્માદિ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષત્ પ્રાગ્ભારા, અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ સુગમ છે તે વિચારી લેવો - X - X - હવે રત્નપ્રભાદિમાં પ્રત્યેક ચરમાચરમાદિનું અલ્પબહુત્વ
• સૂત્ર-૩૬૨,૩૬૩
[૩૬] ભગવન્ ! આ રત્નપ્રભાના અરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યર્થિ, પ્રદેશાર્થ અને દ્રવ્યા/પદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથ્વીનો દ્રવ્યાપણે એક ચરમ છે, તેથી ચરમો અસંખ્યાતગણાં છે. અચરમ અને ચરમો બંને વિશેષાધિક છે. પ્રદેશાથથી સૌથી થોડાં આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાંત પ્રદેશો છે. ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડાં આ રત્નપ્રભાપૃથ્વીનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, ચરમ અને ચરમો બંને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતગણાં, અચરમાંતપદેશો અસંખ્યાતગણાં, ચરમાંત અને અયરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, સૌધર્મ યાવત્ લોકમાં પણ એમજ છે.
ભગવન્ ! અલોકના અચરમ, ચરમ, યરમાંતપદેશ અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે, દ્રા-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦|-|-/૩૬૨,૩૬૩
થોડો અલોકનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, ચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંત પ્રદેશો છે, અચરમાંત પ્રદેશો અનંતગણાં છે, ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડો અલોકનો એક અયરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે,
ચરમાં પ્રદેશો અસંખ્યાતગણાં છે, અચરમાંત પ્રદેશો અનંતગમાં છે, ચરમાંત
અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે.
૪૩
લોક અને અલોકના અચરમ, ચરમો, સમાંતપદેશો, અચરમાંત પ્રદેશો દ્રવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાપિદેશાર્થપણે કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડો લોક, અલોકનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ, લોકનો સરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક છે. લોક અને અલોકનો અયરમ, ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં લોકના ારમાંતપદેશો છે, અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે, લોકના અચરમાંપ્રદેશો અસંખ્યાતગણાં છે, અલોકના અચરમાંતપદેશો અનંતગણાં છે, લોક અને અલોકના ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થરૂપે સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ, લોકના ચરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક, લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક, લોકના સરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં, અલોકના અચરમાંત પ્રદેશો અનંતગણાં છે, લોક અને અલોકના ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેથી સર્વે પ્રદેશો અનંતગણા, તેથી સર્વે પર્યાયો અનંતગણાં છે.
• વિવેચન-૩૫૯,૩૬૦ -
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી થોડો દ્રવ્યાર્યપણે આ પ્રભાનો
અચરમખંડ છે. કેમકે તે એક છે. - ૪ - ૪ - તથાવિધ એક સ્કંધના પરિણામથી પરિણત માટે તે એક છે, તેથી સૌથી અલ્પ છે. તેનાથી ચરમખંડો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. - ૪ - અચરમખંડ અને ચરમખંડો મળીને વિશેષાધિક છે, કેમકે જે અચરમખંડ, ચરમદ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમખંડોથી એક સંખ્યાત અધિક થાય છે. - - - પ્રદેશાર્થરૂપે વિચારતાં સૌથી થોડાં ચરમાંત પ્રદેશો છે, કેમકે ચરમખંડો, મધ્યખંડો કરતાં સૂક્ષ્મો છે. - ૪ - તેનાથી અચરમપ્રદેશો અસંખ્યાતગણાં છે કેમકે અચરમખંડ એક છે, તો પણ ચરમખંડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગુણ છે. અચરમાંત પ્રદેશો કરતાં ચરમાંત પ્રદેશો અને અયમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, કેમકે અહીં ચરમાંપ્રદેશો અચરમાંત પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાત ભાગ પ્રમાણ છે ઈત્યાદિ - ૪ -
દ્રવ્યાર્થપ્રદેશાર્થના વિચારમાં ચરમખંડો કરતાં અચરમ ખંડ અને ચરમખંડો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મળીને વિશેષાધિક છે. તેનાથી ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - ૪ - ૪ - તેથી અચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે. તેનાથી ચરમ અને અચરમના પ્રદેશો મળીને અસંખ્યાતગણાં છે.
૪૪
અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંતપ્રદેશો છે, કેમકે લોકનિષ્કુટોમાં તેમનો અંત હોય છે. અચરમાંત પ્રદેશો તેનાથી અનંતગણાં છે, કેમકે અલોક અનંત છે. તેનાથી સમુદિત ચરમાંત-અચરમાંતપદેશો વિશેષાધિક છે - x
- X -
લોક અને અલોકના સમુદાય વિશે પ્રશ્નસૂત્ર - સુગમ છે. તેનો ઉત્તર આપે છે. લોક અને અલોકનો એક એક અચરમ ખંડ, એક હોવાથી સૌથી અલ્પ છે. તેનાથી લોકના ચરમખંડદ્રવ્યો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. તેનાથી અલોકના ચરમો વિશેષાધિક છે. - ૪ - ૪ - ૪ - અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. - x - x - x - પ્રદેશાર્થપણે
સૌથી થોડાં લોકના ચરમાંતપ્રદેશો છે. - x - તેનાથી અચરમાં પ્રદેશો અસંખ્યાતગણાં છે. કેમકે ક્ષેત્ર અતિશય ઘણું છે, તેથી તેના પ્રદેશો પણ ઘણાં-ઘણાં છે. તેનાથી અલોકના અચરમાંતપ્રદેશો અનંતગણાં છે. કેમકે ક્ષેત્ર અનંતગુણ છે. તેનાથી પણ લોકના ચરમાંતપ્રદેશો, અચરમાંતપ્રદેશો તથા અલોકના ચરમાંતપ્રદેશો અને અચરમાંતપ્રદેશો મળીને વિશેષાધિક છે. • x - ૪ - આ રીતે દ્રવ્યાર્થ પ્રદેશાર્થનું સૂત્ર સ્વયં વિચારવું પણ લોકાલોકના ચરમાયરમ ખંડોથી લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - ૪ - ૪ - ૪ - તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, કેમકે અનંતાનંત જીવો, પરમાણુથી અનંત પરમાણુ સુધીના પ્રત્યેક અનંત સ્કંધો ભિન્નભિન્ન દ્રવ્યરૂપ છે. તેનાથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, તેનાથી સર્વે પર્યાયો અનંતગણાં છે, કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર પર્યાયો અનંત છે.
હવે પરમાણુ આદિનો વિચાર કરે છે –
• સૂત્ર-૩૬૪ થી ૩૭૧ :
[૩૬૪] ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું ચરમ, અચરમ, અવક્તવ્ય, ચરમો, અચરમો, અવક્તવ્યો છે ? અથવા ચરમ અને અચરમ છે ? અથવા ચરમ અને અચરમો છે ? અથવા ચરમો અને અચરમ છે ? અથવા ચરમો અને રમો છે ? પહેલી ચતુભગી.
અથવા ચરમ અને વક્તવ્ય છે ? અથવા ચરમ અને વકતવ્યો છે ? અથવા ચરમો અને વક્તવ્ય છે ? અથવા ચરમો અને વક્તવ્યો છે? આ
બીજી સતુભગી.
અથવા અચરમ અને અવક્તવ્ય, અથવા અચરમ અને વકતવ્યો અથવા અચરમો અને વક્તવ્ય, અથવા અચરમો અને અવક્તવ્યો છે ? આ ત્રીજી ચતુભૂગી છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦-I-I ૬૪ થી ૩૦૧
૪૫
અથવા ચરમ, અચરમ, અવક્તવ્ય છે, અથવા ચશ્મ, અચરમ, અવાવ્યો છે અથવા ચશ્મ, અચરમો, અવકતવ્ય છે, અથવા ચરમ, અચરમો, વક્તવ્યો છે અથવા ચરમો, અચરમ, અવક્તવ્ય છે અથવા ચરમો, અચશ્મ, અવકતવ્યો છે અથવા ચરમો, અચરમો, અવકતવ્ય છે અથવા ચરમો, આચરમો, અવકતવ્યો છે ? ૨૬ ભંગો થયા.
ગૌતમ પરમાણુ યુગલ ચરમ નથી, અચરમ નથી, પણ અવશ્ય વકતવ્ય છે. બાકીના ભાગનો નિષેધ કરવો.
[૩૬] ભગવત્ ! દ્વિપદેશી કંધનો પ્રશ્ન – ગૌતમ ! તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન થિપદેશી કંદાની પૃચ્છા – ગૌતમ! કદાચ તે ચર્મ હોય, અચમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચરમો, અચરમો કે અવક્તવ્યો ન હોય. ચરમ અને અચરમ ન હોય, ચરમ અને આચરમો ન હોય, કદાચ ચરમો અને ગરમ હોય, ચરમો અને અચરમ ન હોય, કદાચ ચરમ અને અવકતવ્ય હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો.
ભગવાન ! ચતુuદેશિક સ્કંધની પૃચ્છા. તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, ચરમ અને અચમ ન હોય, ચર્મ અને અચરો ન હોય, કદાચ ચરમો અને ચરમ હોય, કદાચ ચરમો અને આચરમો હોય, કદાચ ચમ અને અવક્તવ્ય હોય, કદાચ ચરમ અને અવકતવ્યો હોય, ચરમો અને આવકતવ્ય ન હોય, ચમો અને અવકતવ્યો ન હોય, અચરમ અને અવકતવ્ય ન હોય, અચરમ અને અવકતવ્યો ન હોય, અચરમો અને અવક્તવ્ય ન હોય, અચરો અને અવકતવ્યો ન હોય, ચરમ-અચરમ-વક્તવ્ય ન હોય, ચરમ-અચરમઅવકતવ્યો ન હોય, ચરમ-અચરમો-અવક્તવ્ય ન હોય, ચમ-અચોઅવક્તવ્યો ન હોય, ચરમો-અચરમ-વક્તવ્ય ન હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો.
ભગવન / પંચપદેશી કંધની પૃચ્છા – કદાચ ચમ હોય, અચમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, ચરમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, ચરમ અને અચરમ હોય, ચરમ અને આચરમો ન હોય, કદાચ ચમો અને અચરમ હોય, કદાય ચરમો અને અચરમો હોય, કદાચ ચરમ અને વક્તવ્ય હોય, કદાચ ચરમ અને અવક્તવ્યો હોય, કદાચ ચરમો અને અવકતવ્ય હોય, ચરમો-અવકતવ્યો ન હોય, અચરમ-આવકતવ્ય ન હોય, અચરમઅવકતવ્યો ન હોય, અચરમો-અવક્તવ્ય ન હોય, અચરમો-આવકતવ્યો ન હોય, ચરમ-અચરમ-અવક્તવ્ય ન હોય, ચરમ-અચરમ-અવક્તવ્યો ન હોય, ચરમ-અચરમો-અવકતવ્ય ન હોય, ચરમ-આચરમો-અવકતવ્યો ન હોય, કદાચ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ચમો-આચરમ-આવકતવ્ય હોય, કદાચ ચરમો-આચરમ-આવકતવ્યો હોય, કદાચ ચરમો-અચરમો-અવક્તવ્ય હોય, ચમો-અચરમો-અવક્તવ્યો ન હોય.
ભગવન / છપદેશિક સ્કંધની પૃચ્છા – તે કદાચ યમ હોય, યમ ન હોય, કદાચ અવકતવ્ય હોય, ચરમો ન હોય, અચરમો ન હોય, આવકતવ્યો ન હોય, કદાચ ચમ - અચરમ હોય, કદાચ ચમો-અચરમો હોય, કદાચ ચરમઅવક્તવ્ય હોય, કદાચ ચરમ-અવકતવ્યો હોય, કદાચ ચરમો-અવકતવ્ય હોય કદાચ ચરો-વકતવ્યો હોય, અચરમ-અવકતવ્ય ન હોય, અચરમ-વકતવ્યો ન હોય, અચરમો-અવકતવ્ય ન હોય, અચરમો-અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચરમ-અવકતવ્ય હોય, ચરમ-અચરમ-અવકતવ્યો ન હોય, ચરમઅચરમો-અવકતવ્ય ન હોય, ચર-અચરમો-અવકતવ્યો ન હોય, ચરમો-અચરમઅવકતવ્ય હોય, કદાચ ચરમો-આચરમ, અવકતવ્યો હોય, કદાચ ચરમો-અચરોઅવક્તવ્ય હોય, કદાચ ચમો-અજમો-અવક્તવ્યો હોય.
ભગવન ! સાત પ્રદેશી કંધનો પ્રખ-કદાચ ચરમ હોય, અચરસ્મ ન હોય, કદાય વકતવ્ય હોય ચરમો ન હોય, અચરમો ન હોય, અવકતવ્યો ન હોય, કદાચ ગરમાગરમ હોય, કદાચ ચરમ-અચરમો હોય, કદાચ ચરમો
ચમ હોય, કદાય ચરમો-અચરમો હોય, કદાય ચરમ-અવકતવ્ય હોય કદાચ ચર-અવકતવ્યો હોય, કદાચ ચરમો-વક્તવ્ય હોય, કદાચ ચમો-અવકતવ્યો હોય, અચરમ-અવકતવ્ય ન હોય, અચરમ-અવક્તવ્યો ન હોય, અચરમોઅવકતવ્ય ન હોય, અચરમોઅવકતો ન હોય, કદાચ ચશ્મ-આચરમ-અવકtવ્ય હોય, કદાચ ચરમ-અચરમ-વક્તવ્યો હોય, કદાચ ચરમ-અજમો-આવકતવ્ય હોય, ચમ-અચરમો-આવકતવ્યો ન હોય, કદાચ ચરમો, ગરમ, વક્તવ્ય હોય, કદાચ ચરમોઅચરમ-અવક્તવ્યો હોય, કદાચ ચરમો, અચરમો, અવકતવ્ય હોય, કદાચ ગમોઅચરમો-અવકતવ્યો હોય.
ભગવાન ! આઠ પ્રદેશી કંધ સંબંધે પૃચ્છા - ગૌતમ! આઠ પ્રદેશ સ્કંધ કદાચ યમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, ચરો ન હોય, અચરમો ન હોય, અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચશ્મ હોય, કદાચ ચશ્મઅયમો હોય, કદાચ ચોઅચરમ હોય, કદાચ ચરમ-આયરમો હોય, કદાચ ચર-અવકતવ્ય હોય, કદાચ ચરમ-અવક્તવ્યો હોય, કદાચ ચરમો-અવકતવ્ય હોય, કદાચ ચમો-અવકતવ્યો હોય, અચરમ-અવક્તવ્ય ન હોય, અચરમોઅવકતવ્યો ન હોય, અચરમો-આવક્તવ્યો ન હોય, કદાચ ચરમ-અચરમઅવકતવ્ય હોય, કદાચ ચરમ-અચરમ-આવકતવ્યો હોય, કદાચ ચરમ-અચરમોઅવકતવ્ય હોય, કદાચ ચરમ-અયમો-અવતાવ્યો હોય, કદાચ ચરમો-અચરમોઅવક્તવ્ય હોય, કદાચ ચરમો-અચરમ-આવક્તવ્યો હોય, કદાચ ચરમો-અચોઅવકતવ્ય હોય, કદાચ ચરમો-ચરમો અને અવક્તવ્યો હોય.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦/-I-IB૬૪ થી ૩૭૧
૪૮
આઠ દેશી સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશ પ્રત્યેક સ્કંધ સંબંધે કહેતું..
[૩૬] પરમાણુમાં ત્રીજો, દ્વિપદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો, ત્રિપદેશી કંધમાં પહેલો ત્રીજો નવમો અને અગિયારમો. - [૩૬] - ચતુઃખદેશી કંધમાં પહેલો, બીજે, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ગ્રેવીસમો. ૩િ૬૮] પંચપદેથી સ્કંધમાં બીજે, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તઓ, અઢારમો, વીશમાં, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. [39] • સાત પ્રદેશ સ્કંધમાં બીજ, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તરમાં, અઢારમો અને બાવીશમાં ભંગ સિવાયના બાકીના ભંગો જાણવા. [31] . બાકીના સ્કંધો વિશે બીજોયા-પાંચમા-છઠ્ઠા-પંદરમા-સોળમાં-સત્તરમાં અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા.
• વિવેચન-૩૬૪ થી ૩૭૧ :
[અનુવાદકની નોંધ - અહીં વૃત્તિકારશ્રીએ ઘણું વિસ્તૃત વચમાં કરેલ છે, પૂજ્ય સામરાનંદ સૂરીશ્વરજીએ સંપાદિત ક્ષેત્ર તેમની પ્રતમાં સ્થાપનાની આવૃત્તિઓ પણ આપી છે. પૂર્ણ-સ્પષ્ટ ભાવ મેળવવા માટે વાયકોએ મૂળ સંસ્કૃતવૃત્તિની પ્રત ખાસ સાથે રાખવી. અમે અહીં જુવાદમાં સંક્ષેપ પણ ક્યોં છે, આકૃતિઓ પણ છોડી દીધી છે, કેમકે માત્ર અનુવાદથી આ સત્રની સમજવી સરળ નથી.]
પરમાણુ પુદ્ગલ-ઈત્યાદિ પ્રગ્નસૂત્રમાં ૨૬-ભંગો છે. તે આ રીતે – ચરમ, ચરમ, અવકતવ્ય એ ત્રણ પદો છે, તેમાંના એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય. જેમકે- ચરમ, અચરમ, અવક્તવ્ય. બહુવચનના પણ ગણ ભાંગા થાય છે - ચરમો, અચરમો, અવક્તવ્યો. બધાં મળીને એક સંયોગના છ ભંગો થયા. હવે ચરમ, અસમ, અવક્તવ્ય પદના ત્રણ દ્વિક સંયોગો થાય છે. જેમકે – (૧) ચમઅચરમ, ચરમ-અવકતવ્ય, અચરમ-અવક્તવ્ય. તેમાંના એક એક દ્ધિકસંયોગની ચાર ભાંગાઓ થાય છે તેમાં પ્રથમ વિકસંયોગના આ પ્રમાણે મંગો થાય - ચરમઅચરમ, ચરમ-અચરમો, ચરમો-અચરમ, ચરમો-ચરમો. આ પ્રમાણે બાકીના બંને ભંગની ચતુર્ભગીઓ કહેવી. બધાં મળી હિક સંયોગના બાર ભંગો થાય છે. કસંયોગના આઠ ભેગો થાય છે. કુલ ૨૬-ભંગો.
પરમાણુ પુદ્ગલ ચરમ નથી, કેમકે ચરમપણે બીજાની અપેક્ષાઓ હોય, પણ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી. • x • વળી પરમાણુ અવયવ રહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી. કેમકે અવયવ અભાવે તેનું મધ્યપણું નથી, પણ અવકતવ્ય છે, કેમકે ચરમ-અચરમ વ્યવહારનું કારણ નથી. જે શબ્દ વડે કહી શકાય તે વક્તવ્ય, ન કહી શકાય તે અવક્તવ્ય. બાકીના ભંગોનો નિષેધ કરવો, કેમકે પરમાણુમાં તેનો અસંભવ છે.
દ્વિપદેશીસ્કંધ-પ્રશ્નસૂત્ર પૂર્વવતુ જાણવું, તેનો ઉત્તર આ પ્રમાણે - કદાચ ચરમ હોય, અચમ ન હોય, કદાચ અવકતવ્ય હોય ઈત્યાદિ. જ્યારે દ્વિપદેશી ઢંધ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશમાં રહેલા હોય, ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે કદાચિત ચરમ હોય. અચરમ હોતો નથી, કેમકે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અસરમાણું હોતું નથી. જ્યારે દ્વિપદેશી ઢંધ એક આકાશ પ્રદેશમાં રહે છે, તે તથાવિધ એકવ પરિણામથી પરિણત થયેલ હોવાથી પરમાણુ પેઠે ચમ અને અચરમના વ્યવહારને કારણનો અભાવ હોવાથી તેનો ચરમ કે અયમ શબ્દથી વ્યવહાર કરવો અશક્ય છે, માટે અવક્તવ્ય છે, તે સિવાયના ભંગોનો નિષેધ કરવો. એ સંબંધે આગળ કહેવાશે કે - દ્વિપદેશી ઢંધમાં પહેલો અને ત્રીજો ભંગ હોય છે, બાકીના ભાંગાઓ અસંભવ હોવાથી વિપેધ યોગ્ય છે.
પ્રિપ્રદેશી ઢંધમાં - કદાચ ચરમ હોય ઈત્યાદિ. ત્રિપદેશી ઢંધ જ્યારે સમશ્રેણીમાં રહેલા બે આકાશપ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે ચરમ હોય છે. • x • અયરમપણાનો નિષેધ પૂર્વવત્ જાણવો. કદાચ અવક્તવ્ય હોય. જયારે બિપદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક ચરમ કે અચરમના વ્યવહારનું કારણ ન હોવાથી તેને અવક્તવ્ય કહ્યો. ચોથાથી આઠમો ભંગ નિષેધ્ય છે. કેમકે તેનો અસંભવ છે. નવમો ભંગ ગ્રહણ કસ્પો - કદાયિત ચરમો અને અગમ હોય. તેથી - કદાયિત્ બે ચરમ હોય અને એક અચરમ હોય. બિપદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપદેશોમાં રહે છે ત્યારે આદિ અને અંતનો એક એક પરમાણુ અંતે હોવાથી બે પરમાણુઓ ચરમ છે, મધ્યનો પરમાણુ યરમ છે. દશમો ભંગ પ્રતિષેધ્ય છે, કેમકે ત્રણ પ્રદેશ હોવાથી ચરમ-અચરમમાં બહુવચનનું કારણ અસંભવ છે. અગિયારમો ભંગ ગ્રાહ્ય છે :- તે આ - કદાચ ચરમ અને અવકતવ્ય હોય. મિuદેશી ઢંધ વિશ્રેણીએ હોય ત્યારે બે પરમાણુ સમશ્રેણી હોવાથી દ્વિપદેશાવગાઢ * * * હોવાથી ચરમ છે, એક વિશ્રેણીમાં છે, તે વક્તવ્ય છે. બાકીના બધાં ભાંગાનો પ્રતિષેધ કરવો. તે સંબંધે આગળ કહેવાશે - ત્રિપદેશી સ્કંધમાં પહેલો, બીજ, નવમો, અગિયારમો ભાંગો હોય છે - ૪ -
ચતુઃસ્વદેશી સ્કંધ - કદાય ચરમ હોય ઈત્યાદિ. અહીં પહેલો, બીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને તેવીશમો એ સાત ભાંગા ગ્રહણ કરવા. બાકીનાનો નિષેધ કરવો. તેમાં પહેલો ભંગ કદાચિત ચરમ હોય, જ્યારે ચતુઃપ્રદેશી સ્કંધ સમશ્રેણિયો રહેલા બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે હોય ત્યારે ચરમ ભંગ હોય છે, તેનું ચરમપણું દ્વિપદેશી ઢંધ માફક વિચારવું. ત્રીજો ભંગ ‘કદાચ અવક્તવ્ય' હોય તે આ રીતે- બે પરમાણુ ચરમ અને એક અચરમ હોય. તે આ રીતે- ચતુuદેશીમાં ત્રણ આકાશપ્રદેશમાં રહે, ત્યારે પહેલા-છેલ્લા પ્રદેશમાં અવગાઢ બે પરમાણુ ચરમ અને મધ્યમાં છે તે અચરમ હોય. દશમો ભંગ - બે ચરમ અને બે અચરમ, ચતુ:પ્રદેશીસ્કંધ સમશ્રેણિએ રહેલ ચાર આકાશપ્રદેશમાં સીધા હોય ત્યારે આદિના અને અંતના બે પ્રદેશ ચરમ અને મધ્યમના બે પરમાણુ અચરમ હોય. અગિયારમો ભંગ-કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. તે આ રીતે – ચતુઃપ્રદેશીમાં ત્રણ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧A-I-IB૬૪ થી ૩૩૧
આકાશપદેશો સમશ્રેણિએ અને વિશ્રેણીએ હોય, ત્યારે ત્રણ પરમાણુમાં બે, દ્વિપદેશી સ્કંધ માફક ચરમ હોય, એક વિશ્રેણીનો અવક્તવ્ય. બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય, તે આ - બે પરમાણુ સમશ્રેણીએ, બે વિશ્રેણીમાં હોય ત્યારે સમશ્રેણીવાળા બે દ્વિપદેશી ઢંધ માફક ચરમ અને વિશ્રેણીમાં રહેલા બંને અવક્તવ્ય છે. તેવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય. કઈ રીતે ? સમશ્રેણીઓ ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલ એક, તેમાં ત્રણ પરમાણુમાં આદિનો, અંતનો એક એક એમ બે ચરમ છે, મધ્યમ પરમાણુ ાયરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય હોય.
- પંચપદેશી ઢંધ- અહીં પહેલો, ત્રીજ, સાતમો, નવમો, દશમો, અગિયારમો, બારમો, તેરમો, તેવીશમો, ચોવીશમો, પચીસમો એ અગિયાર ભંગો ગ્રહણ કરવા, બાકીનાનો પ્રતિષેધ કરવો - x -
તેમાં પહેલો ભંગ - કદાચ ચરમ હોય, જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ એકમાં અને બે પરમાણુ બીજામાં હોય, ત્યારે બે પ્રદેશવાળાને દ્વિપદેશી માફક ચરમભંગ થાય છે. બીજો અવતાવ્ય ભંગ છે, તે આ રીતે- જ્યારે પંચપદેશી ઢંધ એક આકાશ પ્રદેશમાં રહે ત્યારે પરમાણુની માફક અવક્તવ્ય છે. સાતમો ભંગ ચરમ અને અચરમ, તે આ રીતે - જ્યારે પંચપદેશી
ધ પાંચ આકાશપ્રદેશમાં ત્રણ સાથે અને બે અલગ-અલગ રહે ત્યારે પર્યાવર્તી ચાર પરમાણુઓ એક સ્કંધ સંબંધી પરિણામ વડે પરિણત હોવાથી અને એક વણદિ હોય ત્યારે એકવ વ્યવહારથી ‘ચરમ અને મધ્ય પમાણથી અયમ કહેવાય છે. નવમો ભંગમાં-બે ચરમ અને અક અચરમ, તે આ રીતે - તેમાં જયારે પંચ પ્રદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલાં ત્રણ આકાશપ્રદેશમાં બે-એક-બે એ રીતે ત્રણ ભાગમાં હોય ત્યારે પહેલા અને છેલ્લા આકાશપ્રદેશમાં રહેલ બે પરમાણુ, તે બે ચરમ અને મધ્યમનો પરમાણુ, તે અચરમ કહેવાય છે.
દશમો ભંગ- બે ચરમ અને બે અયરમ હોય. તેમાં જ્યારે પંચપદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય, તેમાં ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, ચોકમાં બે પરમાણુઓ હોય ત્યારે પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર છે ચરમ એમ બે પરમાણુઓ ચરમ, મધ્યમાં રહેલા બે અચરમ કહેવાય. અગિયારમો ભંગ ચરમ અને અવકતવ્ય હોય, તે આ રીતે - જ્યારે પંય પ્રદેશાત્મક સ્કંધ સમશ્રેણિ અને વિશ્રેણિ રહેલા ત્રણ આકાશપદેશોમાં હોય તે ‘બે-બે-એક' એ પ્રમાણે હોય, ત્યારે ચાર પરમાણુ બે આકાશ પ્રદેશમાં હોવાથી દ્વિપદેશી ઢંધની માફક ‘ચરમ' અને એક વિશ્રેણિમાં રહેલા પરમાણુ અવક્તવ્ય હોય છે. બારમો ભંગ-ચરમ અને બે અવક્તવ્ય હોય. જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિમાં કે વિશ્રેણિમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય તેમાં બે સમશ્રેણિમાં રહેલા બે આકાશપદેશમાં બે પરમાણુ, એક વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં બે પરમાણુ દ્વિપદેશી ઢંઘની માફક ચરમ 2િ1/4
૫o
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અને વિશ્રેણિમાં રહેલા જુદા જુદા બે પરમાણુઓ અવક્તવ્ય છે.
તેરમો ભંગ- બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તેમાં જ્યારે પંચપદેશાવગાઢ પંચપદેશી ઢંધ પાંચ આકાશપ્રદેશમાં બે સમશ્રેણિમાં ઉપર બે, નીચે બે, એક મધ્યમાં હોય ત્યારે દ્વિપદેશી કંપની માફક એક એક એમ બે ચમ અને એક અવક્તવ્ય હોય છે. તેવીશમો ભંગ - બે ચરમ, અચરમ, અવક્તવ્ય. તે આ પ્રમાણે - જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિ અને વિશ્રેણીમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે છે - સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં પહેલા આકાશ પ્રદેશને વિશે એક પરમાણુ, મધ્યમાં બે પરમાણુ, બીજામાં એક, વિશ્રેણીમાં ચોથા આકાશપદેશમાં એક પરમાણુ છે. ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના આદિ અને અંતના એમ બે ચરમ, મધ્યનો અચરમ, વિશ્રેણીનો અવક્તવ્ય. ચોવીશમો ભંગ - બે ચરમ, એક અચરમ, બે અવકતવ્ય હોય તે આ પ્રમાણે - પંચપ્રદેશી ઢંધ સમશ્રેણી અને વિશ્રેણીચી રહેલા પાંચ આકાશ પ્રદેશમાં હોય ત્યારે જો ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલા બે પરમાણુ હોય, ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર, તે બે ચરમ, મધ્યમાં અચરમ, વિશ્રેણીના બે તે અવક્તવ્ય છે. પચીસમો ભંગ - બે ચરમ, બે અચરમ, એક અવક્તવ્ય. સમશ્રેણીએ ચાર આકાશ પ્રદેશમાં ચાર પરમાણુ અને વિશ્રેણીમાં એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ હોય ત્યારે આદિઅંતનો એક-એક, તે બે ચરમ, મધ્યવર્તી એ અચરમ અને વિશ્રેણીનો એક તે અવક્તવ્ય હોય.
છ છ પ્રદેશીસ્કંધ-અહીં બીજો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સતરમો, અઢારમો, વીશમો, એકવીસમો, બાવીશમો એમ અગિયાર ભાંગા છોડી દેવા. બાકીના પ્રમાદિ ભાંગા ઘટતા હોવાથી ગ્રહણ કરવા.
જ્યારે છ પ્રદેશી ઢંધ સમશ્રેણિયો રહેલ બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે - એક આકાશ પ્રદેસમાં ત્રણ, બીજામાં ત્રણ પરમાણુઓ. દ્વિપદેશી ઢંધ માફક ચરમ ભંગ ઘટે છે, બીજો અચરમ ન ઘટે, કેમકે બંને તરફ ચરમરહિત કેવળ અચરમ ભંગનો અસંભવ છે. બીજો અવક્તવ્ય ભંગ છે - છ પ્રદેશીસ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવકતવ્ય છે. ચોથો ભંગ-બે ચરમ, પાંચમો - બે અચરમ, છઠો-બે અવકતવ્ય, પંદરમો ચરમ અને અવક્તવ્ય, સોળમો - એક અયમ અને બે અવકતવ્ય, સતરમો-બે અચરમ અને એક અવક્તવ્ય, અઢારમો • બે અયરમ અને એક અવક્તવ્ય - એ સાત ભંણો સામાન્યથી સંભવતા જ નથી.
સાતમો ભંગ - ચરમ અને અયરમરૂપ છે, તે આ રીતે- જયારે તે છ પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલ પાંચ આકાશ પ્રદેશમાં રહેલ હોય - તેમાં બે પરમાણુ મધ્યપ્રદેશમાં, બાકીના પ્રદેશોમાં એક એક પરમાણુ છે, ત્યારે તે ચાર પરમાણુઓ એક મધ્ય આકાશ પ્રદેશવર્તી પરમાણુના સંબંધી પરિણામ વડે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦/-|-|૩૬૪ થી ૩૭૧
પરિણત થયેલ હોવાથી અને એક-એક વર્ણાદિથી એકપણાનો વ્યવહાર થાય છે, તેથી ‘ચરમ’ કહેવાય છે. વચ્ચેના બે પરમાણુ એકત્વ પરિણામ વડે પરિણત હોવાથી અચરમ કહેવાય છે.
૫૧
આઠમો ભંગ-ચરમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તે જ છપ્રદેશી સંધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલ અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે અંતે ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિથી - x - ૪ - એક ચરમ અને વચ્ચેના બે પરમાણુ બે અચરમરૂપ છે, અન્ય આચાર્યો કહે છે પર્યન્તવર્તી ચાર પરમાણુ, બીજા આકાશપ્રદેશોનું અંતર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. તેના અભાવે આ આઠમો ભંગ ઘટી ન શકે, તેથી સૂત્રમાં નિષેધ
કરેલ છે.
જો તં નો અર્થ TM અને અટ્ઠ બે પદ પ્રાકૃત શૈલીથી ગણાય છે. તેનાથી છો અને આઠમો બે ભંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભંગ હોય તો આ રીતે જાણવો - એક પરમાણુને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે, તેવા પ્રકારના એકત્વ પરિણામથી પરિણત થયેલ હોવાથી ચરમ છે. - ૪ - વળી જે અધિકના મધ્યમાં રહેલ છે, તે મધ્યવર્તી અને અનેક પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પૂર્વોક્ત હેતુથી બે અચરમ હોય એવો ભંગ થાય છે, માટે કંઈ વિરોધ નથી. તત્ત્વ કેવલી ગમ્ય.
નવમો ભંગ - બે ચરમ અને એક અચરમ હોય. જ્યારે તે જ છ પ્રદેશી ધ સમશ્રેણિથી રહેલ ત્રણ આકાશપ્રદેશમાં આ રીતે રહે કે – એકૈક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુ હોય, આદિ અને અંતના પરમાણુથી એક-એક એમ બે ચરમ થાય,
મધ્યવર્તી તે અચરમ.
દશમો ભંગ - બે ચરમ, બે અચરમ. તે આ રીતે – જ્યારે તે છપ્રદેશી કંધ સમશ્રેણીથી ચાર આકાશપ્રદેશમાં બે-બે-એક-એક એ પ્રમાણે હોય, તેમાં પહેલો અને છેલ્લો પરમાણુ એમ બે ચરમ છે, બીજા પ્રદેશમાં એક અચરમ, ત્રીજામાં એક અચરમ એમ બે અચરમો થાય. - - - અગિયારમો ભંગ-ચરમ અને અવક્તવ્ય. તે આ રીતે – તે જ છ પ્રદેશી સ્કંધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલ ત્રણ આકાશ પ્રદેશમાં આ રીતે હોય - પહેલા પ્રદેશમાં બે, સમશ્રેણીમાં બે, વિશ્રેણીમાં બે. ત્યારે દ્વિપ્રદેશી માફક એક ચરમ, વિશ્રેણીવાળો એક અવક્તવ્ય.
બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય હોય. છ પ્રદેશી સ્કંધમાં બબ્બે સમશ્રેણીમાં, એક-એક વિશ્રેણીમાં હોય છે. ત્યારે પૂર્વવત્ એક ચરમ અને બે અવક્તવ્ય થાય. - - - - તેરમો ભંગ - બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તે જ છપ્રદેશી અંધ સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુ, તેની નીચે સમ શ્રેણીથી બે પરમાણુ, બે શ્રેણીના મધ્ય ભાગે અલગ પણ સમશ્રેણીથી રહેલ બે પરમાણુ હોય ત્યારે - ૪ - ૪ - ઉપર-નીચે એકૈક એમ બે ચરમો અને એકપ્રદેશમાં
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અવગાઢમાં - ૪ - એક અવક્તવ્યરૂપ છે.
ચૌદમો ભંગ - બે ચરમ અને બે અવક્તવ્યરૂપ હોય. તેમાં જ્યારે તે છપ્રદેશીસ્કંધ - ૪ - ઉપર સમશ્રેણીએ રહેલ બે, નીચે સમશ્રેણીએ રહેલ બે, વિશ્રેણીએ એકૈક હોય ત્યારે ઉપર-નીચેનો એક-એક એમ બે ચરમ અને બે અવક્તવ્ય છે.
૫૨
ઓગણીશમો ભંગ ચરમ, અચરમ, અવક્તવ્ય છ પ્રદેશી કંધમાં મધ્યે એક, ચોતરફ એક, વિશ્રેણીમાં એક હોય ત્યારે પૂર્વોક્ત યુક્તિથી આ ભંગ થાય. વીશમો ભંગ ચરમ, અચરમ અને બે અવક્તવ્યરૂપ છે, તે સપ્તપ્રદેશીને જ ઘટે છે, છ પ્રદેશીને ઘટતો નથી. - એકવીશમો ભંગ – ચરમ, બે અચરમ, અવક્તવ્ય રૂપ છે. આ ભંગ પણ સપ્તપ્રદેશીને જ ઘટે છે. - - - બાવીશમો ભંગ - ચરમ, બે અયમ, બે અવક્તવ્યરૂપ છે, તે અષ્ટપ્રદેશી કંધને જ ઘટે છે. તેથી આ ત્રણેનો નિષેધ કર્યો.
---
-
તેવીશમો ભંગ – બે ચરમ, એક અચરમ, એક અવક્તવ્યરૂપ છે, તે આ રીતે – જ્યારે છ પ્રદેશી કંધમાં બબ્બે પરમાણુ બે આકાશપ્રદેશમાં, એક તેમની સમશ્રેણીમાં ત્રીજા આકાશપ્રદેશમાં, એક વિશ્રેણીસ્થિત આકાશપ્રદેશમાં હોય, ત્યારે - ૪ - બે પરમાણુ ચરમ, ત્રીજા પ્રદેશમાં અવગાઢ તે અચરમ, વિશ્રેણીવાળો અવક્તવ્ય હોય.
ચોવીશમો ભંગ – બે ચરમ, એક અચરમ, બે અવક્તવ્ય. જ્યારે છ પ્રદેશી સ્કંધમાં પાંચ આકાશપ્રદેશમાં એક-એક-બે સમશ્રેણીથી અને બે વિશ્રેણીથી રહેલ હોય ત્યારે બે ચરમ, મધ્યમાં રહેલ એક અચરમ અને વિશ્રેણીના બે અવક્તવ્ય હોયજ છે.
પચીશમો ભંગ – બે ચરમ, બે અચરમ, એક અવક્તવ્ય તે આ રીતે છ પ્રદેશી સ્કંધ - પાંચ આકાશપ્રદેશમાં હોય, તેમાં એક-એક-એક-બે સમશ્રેણીથી અને એક વિશ્રેણીથી હોય ત્યારે પહેલો-છેલ્લો એક-એક ચરમ, મધ્યના બે અચરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય છે.
છવીશમો ભંગ – ચરમ, બે અચરમ, બે અવક્તવ્ય. છ પ્રદેશી કંધમાં એકએક-એક-એક એમ ચાર સમશ્રેણીમાં અને બે વિશ્રેણીમાં હોય, ત્યારે પેલ્લો-છેલ્લો એક-એક એમ બે ચરમ છે, મધ્યના બે અચરમ છે, વિશ્રેણીના બે અવક્તવ્ય છે. સપ્તપ્રદેશી સ્કંધ - ૪ - ૪ - અહીં બીજો, ચોથો, પાંચમો, છટ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવશમો એ નવ ભંગો ત્યાજ્ય છે, બાકીના ગ્રાહ્ય છે. તે આગળ પણ કહેવાશે. - ૪ -
તેમાં બાવીશમો ભંગ છે, તે આઠ પ્રદેશી કંધ વિશે જ ઘટે છે, સપ્તપ્રદેશીમાં
નહીં. તેથી તેનો પ્રતિષેધ છે, બાકીમાં પૂર્વવત્. અહીં પહેલાંથી છવીશ સુધીના ૧૭ભંગો છ પ્રદેશી કંધવત્ જાણવા. માત્ર શિષ્યના અનુગ્રહાર્થે તેની સ્થાપના અહીં દેખાડેલ છે. - ૪ - ૪ - [જો કે અમે આરંભે લખ્યા મુજબ તેને અહીં કહેલ નથી.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦|--/૩૬૪ થી ૩૭૧
૫૩
૫૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર
• હવે અટપ્રદેશી ઢંધ - પ્રગ્નસૂત્ર પૂર્વવતુ જાણવું. ઉત્તર સૂર-આઠ પ્રદેશી સ્કંધ કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સતરમો અને અઢારમો એ આઠ ભંગો ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબંધે આગળ પણ સંગ્રહણી ગાથામાં કહેવામાં આવશે. બાકીના ભંગો સપ્તપદેશી ઢંધ થકી બીજા અષ્ટપ્રદેશી વગેરે બધાં સ્કંધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનો ઉત્તરાદ્ધ આ પ્રમાણે કહે છે – એ ભાંગાને વર્જીને, તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત જાણવા.
પહેલાથી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની માફક વિચારવા. પણ એક ચરમ, બે અચરમ અને બે અવકતવ્ય - એ પ્રકારનો બાવીશમો ભંગ સ્થાપના વડે આ પ્રમાણે છે - આઠ આકાશપ્રદેશમાં આઠ ઈત્યાદિ.
(પ્રન) દ્વિપદેશી ઢંધમાં બે અવાવરૂપ છઠ્ઠા ભંગનો નિષેધ કેમ કરો છો ? કેમકે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે - જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણીમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય ત્યારે એક અવકતવ્ય અને બીજો પણ અવક્તવ્ય એમ બે અવકતવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે. Suદેશી અંદાના વિચારમાં એક પ્રદેશમાં એક પરમાણુ અને વિશ્રેણીમાં રહેલા બીજા પ્રદેશમાં બે, એમ ચતુઃપ્રદેશી ઢંધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય.
(સમાધાન) તમારી શંકા બરોબર છે, પણ જગતમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. એમ આ ભંગોના પ્રતિષેધથી જણાય છે.
જેમ અટપ્રદેશી ભાંગાના પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યું તેમ પ્રત્યેક સંખ્યાતપદેશી, અસંખ્યાત પ્રદેશી ઢંધના ભંગો કહેવા. તે આ રીતે- સખ્યાતપદેશી આદિ, પાઠ સિદ્ધ છે. પણ દરેક સ્થળે આ વિચાર જાણવો - એકાદિ આકાશપદેશમાં અષ્ટપ્રદેશી વગેરે સ્કંધો રહી શકે છે. માટે ઉપરોક્ત બધાં ભાંગા ઘટે છે.
(પ્રશ્ન) ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનંતપદેશી ઢંધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે ? (સમાધાન] તેવા પ્રકારની શક્તિથી રહી શકે. તે આ રીતે - અનંતાનંત દ્વિપદેશી ઢંધો ચાવતુ અનંતાનંત સંખ્યાતપદેશી ઢંધો, અનંતાનંત અસંખ્યાતપ્રદેશી ઢંધો, અનંતાનંત અનંતપદેશી ઢંધો છે. લોક બધો મળીને પણ અસંખ્યપદેશાત્મક છે. તે બધાં સ્કંધો લોકમાં જ રહેલા છે, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણાં પરમાણુઓ, ઘણાં દ્વિપદેશી યાવતુ અનંતપદેશી સ્કંધો રહેલા છે.
અહીં પૂર્વાચાર્યો દીવાનું દટાંત કહે છે, જે વૃત્તિકારે નોંધેલ છે. • x • x - હવે પરમાણ આદિમાં જે ભંગો ગ્રાહ્ય છે, તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે, તે પાઠસિદ્ધ છે.
અહીં સ્કંધોની ચરમાગરમાદિ વક્તવ્યતા કહી, સ્કંધો યથાયોગ્ય પરિમંડલાદિ
સંસ્થાનવાળા હોય છે, તેથી સંસ્થાન કથન
• સૂત્ર-૩ર :
ભગવન સંસ્થાનો કેટલો છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, યસ, ચતુર, આયત... ભગવન્! પરિમંડલ સંસ્થાનો સંપ્રખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું... ભગવન / પરિમંડલ સંસ્થાન સંખ્યાતપદેશી છે, અસંખ્યાતપદેશી છે કે અનંતપદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ અસંખ્યાત પ્રદેશી, કદાચ અનંતપદેશ. આ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન સંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત-પ્રદેશમાં, અનંતપદેશમાં અવગાઢ હોય ? સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, અસંખ્યાત કે અનંતપદેશમાં નહીં. ભગવન્! અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાના સંખ્યાતe અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય ? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાત પ્રદેશમાં હોય, પણ અનંતપદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન અનંતપદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાતપદેશમાં રહેલ હોય, પણ અનંતપદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવના સંખ્યાતપ્રદેશમાં રહેલ અને સંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચમ, આચમ, ચરમો, અચરમો, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ ચાવતુ અચરમાંત પ્રદેશરૂપ એકે નથી. પણ અવશ્ય આચમ, ચરમો, ચમત અને આચરમાં પ્રદેશરૂપ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી neg.
ભગવાન ! સંખ્યાના પ્રદેશાવગાઢ, અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચમ છે ? અાદિ પૃચ્છા - તે સંખ્યાતપદેશી માફક જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન ! અસંખ્યાતા પ્રદેશાવગાઢ, અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાના શું ચમ છે ઈત્યાદિ પૃચ્છા - તે સંખ્યાતાપદેશ વગાઢની માફક જાણવું, એ રીતે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવા સંખ્યાત દેશમાં રહેલ અનંતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઈત્યાદિ પ્રવન - ઉપર કહ્યા મુજબ છે, આયત સંસ્થાન સુધી આ જાણવું. અસંખ્યાતપદેશમાં રહેલ અનંત પ્રદેશ પરિમંડલ સંસ્થાન, સંખ્યાતા પ્રદેશ સ્થિત અિંડલ સંસ્થાન માફક જાણવું એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવદ્ ! સંખ્યાતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦/-૩૭૨
અસમ, ચરમો, ચરમાંતપદેશો, અચરમાંત પ્રદેશો દ્વભાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-પદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? સૌથી થોડો દ્વવ્યાપણે તેનો એક અચરમ છે, ચમો સંખ્યાલગણાં, અચમ અને ચઓ બંને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે તેના ચમતપદેશો સૌથી થોડાં છે, અચરમાંતપદેશો સંખ્યાલગણા, ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યા-પ્રદેશાર્થપણે તેનો સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાલગણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, અચરમાંતપદેશો સંખ્યાતપણાં છે, ચમત અને અચસ્મત પ્રદેશો વિશેષાધિક છે. એ પ્રમાણે વૃતાદિ સંસ્થાન વિશે પણ યોજવું.
ભગવન્! અસંખ્યાતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અયમ, ચરો, ચમત પ્રદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્ય પ્રદેશ, દ્રવ્ય-પદેશપણે કોણ કોનાથી અત્યાદિ છે ? તેનો પ્રભાઈપણે સૌથી થોડો અચરમ છે, ચમો સંખ્યાતપણાં, અચરમ અને ચરમો મળીને વિરોણાધિક છે. પ્રદેશાપિણે તેના ચમાંત પ્રદેશો સૌથી થોડાં છે, અચરમાંત પ્રદેશો સંખ્યાતગણ, ચરમાંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્ય-પ્રદેશપણે સૌથી થોડો તેનો દ્વવ્યાપણે અચરમ, ચમો સંખ્યાલગણા, અચરમ અને ચમો મળીને વિશેષાધિક છે, પ્રદેશાર્થપણે ચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, અચરમાંત પ્રદેશો સંખ્યાલગણાં, ચમત અને આચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. આયત સુધી આમ ણવું..
ભગવન! અસંખ્યાત પ્રદેશ અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના અસમ, ચરો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્વવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? રત્નપભાના અ૨બહુવવ4 આયતo સુધી કહેવું.
ભાવના અનંતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના આચરમ, ચરમો, ચમતપદેશો, અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યપિણાદિથી કોણ કોનાથી અાદિ છે ? સંખ્યાત પ્રદેશી સંખ્યાત પ્રદેશાવગઢમાં કહ્યું તેમ કહેવું, પણ સંક્રમમાં અનંતગણ જાણવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જવું. • - - ભગd/ અનંતપદેશી, અસંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના ચસ્મ આદિનું અલભહત્વ / રતનપભામાં કહ્યા મુજબ કહેવું. પણ એકમમાં અનંતગણ કહેવા. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેતું.
વિવેચન-3કર :
સૂગ સુગમ છે, કેમકે પરિમંડલાદિ સંસ્થાનોનું સ્વરૂપ પહેલા પદમાં જ સવિસ્તર કહેલ છે. પણ- “ભગવદ્ ! સંખ્યાતપ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંગાતા પ્રદેશાવગાઢ છે ?' ઈત્યાદિ પ્રશ્ન. સંસ્થાના પ્રદેશમાં રહેલ હોય છે, અસંખ્યાતાદિમાં નહીં. કેમકે
પ૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેમના તેના સંગાતા જ પ્રદેશો છે. અસંખ્યાતા કે અનંતપદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતા કે અસંખ્યાતા પ્રદેશોમાં રહે છે, પણ અનંતપ્રદેશોમાં રહેતું નથી કેમકે અસંખ્યાતપ્રદેશી ઢંધની અનંતપ્રદેશોમાં અવગાહનામાં વિરોધ છે. અનંતપદેશીની પણ અનંતપદેશમાં અવગાહતનો વિરોધ જ છે. કેમકે લોક અસંખ્યપદેશાત્મક જ છે. ઈત્યાદિ - ૪ -
અનેક અવયવના અવિભાગની વિવક્ષામાં અચરમ અને ચરમો છે અને પ્રદેશ વિવક્ષામાં ચરમાંત-અચરમાંત પ્રદેશો હોય છે.
પછી અલાબહત્વ કહે છે, જે પાઠસિદ્ધ છે. દ્રવ્યાર્થપણાના વિચારમાં ચરમખંડો સંખ્યાતગણાં કહા, કેમકે પરિમંડલ સંસ્થાનના બધાં મળીને સંખ્યાના પ્રદેશો છે. ઈત્યાદિ - X - X - વૃત્તિ સરળ છે.
એ પ્રમાણે ચરમ-અયરમાદિ વિભાગથી સંસ્થાનોને વિયાય, હવે ચરમ-અચરમ વિભાગથી જીવાદિને વિચારે છે –
• સૂઝ-393,39૪ :
39] ભગવન જીવ, ગતિ ચમ વડે યમ છે કે અચરમ ? ગૌતમ! કદાચિત ચરમ, કદાચિત અચરમ હોય.
ભગવાન ! નૈરવિક ગતિ ચરમ વડે ચમ છે કે આચરમ ? કદાચ ચરમ, કદાચ આચમ. એ રીતે નિરંતર યાવત્ વૈમાનિક સુધી જાણવું. ભગવન ! નરસિકો વિશે પૃચ્છા - ચરમ પણ હોય, અચલ્મ પણ હોય. એ પ્રમાણે નિરંતર ચાવતું વૈમાનિકો સુધી જાણવું.
" ભગવન નૈરસિક સ્થિતિ ચરમ વડે શ ચરમ છે કે અચરમ? ગૌતમ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિકો સુધી જાણવું. ભગવન ! નરસિકોની સ્થિતિ ચરમની પૃચ્છા - ચરમ પણ હોય અને અચશ્મ પણ હોય. એમ વૈમાનિકો સુધી જાણતું.
ભગવાન ! નૈરયિક ભવ ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચરમ પણ હોય, કદાચ અચરમ પણ હોય ? એ પ્રમાણે વૈમાનિકો સુધી જવું. ભગવાન ! નૈરસિકો ભવ ચરમ વડે પૃચ્છા - ચરમ પણ હોય, આચરમ પણ હોય. એ રીતે વૈમાનિકો સુધી જાણતું.
ભગવાન ! નૈરયિક ભાષા ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું. ભગવનું ! નૈરયિકો ભાષા ચરમ વડે પૃચ્છા-ચરમ પણ અને અચરમ પણ છે. એ રીતે એકેન્દ્રિયો વજી વૈમાનિક સુધી કહેતું.
ભગવાન / નૈરસિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે શું ચરમ છે કે અચરમ ? ગૌતમ! કદાચ ચમ, કદાચ અચરમ હોય. ભગવના નૈરયિકો શ્વાસોચ્છવાસ ચરમ વડે ચરમ પણ છે, અચરમ પણ છે એ પ્રમાણે બંને પ્રામ] નિરંતર
ન
Page #148
--------------------------------------------------------------------------
________________
પક
૧૦/-I-393,૩૩૪ વૈમાનિક સુધી જાણવું.
ભગવના નૈરયિક, આહાર ચરમથી ચરમ છે કે અચરમ7 ગૌતમાં કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. ભગવાના નૈરસિકો આહાર ચમ વડે? ચમ પણ, અચરમ પણ છે. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિક કહેવું.
ભગવન્! નૈરયિક ભાવ ચરમથી શું ચરમ કે યમ છે ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ આચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. નૈરયિકો, ભાવ ચમ વડે યમ કે અચરમ ? ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ. એ રીતે નિરંતર વૈમાનિક સુધી જાણવું.
ભગવના નૈરસિક વર્ણ ચરમથી ચરમ કે અયમ ? કદાચ ચમ, કદાચ અચરમ. નૈરયિકોની પૃચ્છા - ચરમ પણ છે અમ પણ છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. આ જ પ્રમાણે ગંધ, સ્ટ, પશ વિશે પણ પ્રશ્નોત્તર સૂત્રમાં છે, તે જાણવા.
[39] ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છવાસ, આહાર, વણ, સ્ટ, ગંધ, સ્પર્શથી ચરમાદિ જાણવા.
• વિવેચન-૩૩૩,૩૭૪ -
જીવ, ગતિ ચરમથી ચરમ છે? ઈત્યાદિ. ગતિપર્યાયરૂપ ચરમ તે ગતિચરમ. ગતિ ચરમથી ચરમ કે અચરમ? કોઈક ચરમ, કોઈક અચરમાં જે પ્રશ્ન સમયે મનુષ્ય ગતિ પયયિમાં છે, પણ પછી મુક્ત થતાં, કોઈપણ ગતિપયયિને નહીં પામે, તે ગતિ ચરમ, બીજા ગતિ અચરમ. નૈરયિક સંબંધે પ્રશ્ન - નરકગતિરૂપ ચરમ પયય વડે ચમ કે અચરમ? જે નકગતિ પર્યાયથી નીકળીને ફરીથી નકગતિ નહીં અનુભવે તે સમ, બીજા ચરમ. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નિરંતર વૈમાનિક સુધી કહેવું.
બહુવચન સૂત્રમાં “ચરમ પણ અને અચરમ પણ" કહ્યા. કેમકે કેટલાંક નરકગતિ પર્યાયથી ચરમ હોય, બીજા અચરમ હોય છે. એ રીતે તે-તે ગતિને આશ્રીને બધાં સ્થાનો વિચારવા.
સ્થિતિ ચરમ - છેલ્લા સમયની સ્થિતિરૂપ ચરમ પર્યાય વડે વિચારતા નૈરયિકો ચરમ કે અચમ ? કોઈ ચરમ, કોઈ અચરમ. અહીં પ્રશ્ન સમયે “સ્થિતિનો છેલ્લો સમય' અર્થ નથી, • x • પણ પ્રશ્ન સમયે જે નારકો છે, તે અનુક્રમે પોતપોતાની સ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત થયેલા તે રૂપે તે ચરમ કે અચરમ છે.
ભવ ચરમ સૂત્ર, ગતિ પમ માફક જાણવું. * * * * * ભાષા ચરમ - છેલ્લી ભાષા. - X - બાકી સુગમ છે - X - X • ભાવ ચરમમાં દયિક ભાવ લેવો.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છે પદ-૧૧-“ભાષા” છે
- X - X - X — છે એ પ્રમાણે દશમાં પદની વ્યાખ્યા કરી. હવે ૧૧-મું કહે છે - તેનો સંબંધ આ છે - પદ-૧૦ માં જીવોનું જે ઉપપાત ઝ, તેનો ચરમ-અચરમ વિભાગ કહ્યો. અહીં ભાષા-સત્યાદિ વિભાગ કહે છે.
• સૂત્ર-39૫ : -
ભગવના હું માનું છું કે ભાષા વધારણી છે, ચિંતવું છું કે ભાળ અવધારણી છે, મનન અને ચિંતન કરું છું કે ભાષા અવધારણી છે તો હું તેમ માનું? હા, ગૌતમાં તું એમ માન કે ભાષા અવધારણી છે, તું એમ ચિંતવ કે ભાષા અવધારણી છે, તું એમ મનન અને ચિંતન કર કે ભાષા અવધારણી છે. * *
ભગવદ્ ! અdધારિણી ભાષા શું સત્ય, મૃષા, સત્યામૃષા કે અસત્યામૃષા છે ? ગૌતમ! કદાચ સત્ય, કદાચ મૃષા, કદાચ સત્યામૃષા, કદાચ અસત્યામૃષા છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! આરાધની સત્યા, વિરાધની મૃષા, આરાદાની વિરાધની સત્યામૃષા, ન આરાધની-ન વિરાધની-ન આરાધીનવિરાધની તે ચોથી અસત્યામૃ ભાષા છે, તેથી ઉપર મુજબ કહ્યું
• વિવેચન-39પ :
ને શબ્દ અથ અર્થમાં છે. તે વાક્ય ઉપન્યાસાર્થે છે. તૂર્વ અવયવ અહીં અવધારણા અર્થમાં છે. પરંત - આમંત્રણ છે. • x • જેના વડે અર્થનો નિશ્ચય કરાય તે અવધારણી અર્થાત્ અવબોધના બીજરૂપ, બોલાય તે ભાષા, ભાષાને યોગ્ય હોવાથી પરિણમન કરેલ અને ત્યજેલ ભાષા વર્ગણા દ્રવ્યનો સમુદાય. માનું છું, વિચાર્યા વિના માનું છું તેમ નહીં, પણ યુક્તિ વડે ચિંતવું પણ છું કે ભાષા અવધારણી છે, એ રીતે પોતાનો અભિપ્રાય ભગવંતને કહ્યો. પછી પ્રસ્તુત અર્ચના નિશ્ચય માટે પૂછે છે, અથ શબ્દ અહીં પ્રશ્ન-અર્થમાં છે. અહીં સૂત્રાર્થ એવો છે કે પહેલા મનનચિંતન રજુ કર્યું, પછી આ મારી માન્યતા નિરdધ છે ? પૂછીને પ્રશ્ન સમયની પૂર્વે જેમ મનન-ચિંતન કર્યું હતું, તેમ અત્યારે મનન-ચિંતન કરું ? અન્ય પ્રકારે નહીં ? એ પ્રમાણે ભગવંતના જ્ઞાન સાથે સંવાદ કરવાને ઈચછતા ગૌતમસ્વામી પૂછે છે - તહ Naf, તથા શબ્દ અહીં નિર્દેશ અર્યમાં છે - x • અત્ જેમ મેં પૂર્વે ચિંતવેલું તેમ હાલ ચિંતવું કે ભાષા અવધારણી છે ? તે બરોબર છે ?
ત્યારે ભગવંતે ગૌતમસ્વામીના અભિપ્રાયનિવેદનરૂપ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - ત - આ શબ્દ અહીં પ્રત્યપધારણ અર્થમાં જાણવો. - x - ગૌતમ! તું માને છે કે “ભાષા અવધારણી છે,” એ હું કેવળજ્ઞાન વડે જાણું છું, એ અભિપ્રાય છે. તું તેમ ચિંતવે છે, એ પણ હું કેવળી હોવાથી જાણું છું અથ શબ્દ ‘પછી'ના અર્થમાં છે. તે વાત મને સંમત હોવાથી તે નિઃશંક માન કે એ પ્રમાણે ભાષા અવધારણી છે, એ પ્રમાણે નિ:શંક ચિંતન કર, આ તારી માન્યતા યથાર્થ અને નિર્દોષ છે. જે તે પૂર્વે
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧-૩૭૫
માનતો હતો, તેમ પરિપૂર્ણ માન ઈત્યાદિ.
એ પ્રમાણે “ભાષા અવધારણી છે” એમ નિર્ણય કર્યો હવે તે સત્ય છે, મૃષા છે આદિ નિર્ણય કરવાને પૂછે છે - અર્ચાવબોધ કારણભૂત ભાષા શું સત્યાદિ છે ? તેમાં સને હિતકારી તે સત્ય. સત-મુનિઓ, કેમકે તેઓ ભગવંતની આજ્ઞાના સમ્યક્ આરાધક હોવાથી પરમ શિષ્ટ છે. તેઓને હિતકર - આલોક પરલોકના આરાધક હોવાથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર તે સત્યભાષા અથવા સને યોગ્ય તે સત્ય. અથવા સ-મૂળ મહાવતો, તેના સાધક ઉત્તગુણો. તે જ મુકિત પમાડનાર હોવાથી સ-અત્યંત શ્રેષ્ઠ છે. અથવા સ-વિધમાન, ભગવંત ઉપદિષ્ટ જીવાદિ પદાર્થો, તેને ચાવસ્થિત વસ્તુતત્વની પ્રરૂપણા કરવા વડે હિતકાક.
સાધુ-ચોગ્ય ભાષા તે સત્યભાષા, વિપરીત સ્વરૂપવાળી ભાષા તે મૃષાભાષા, ઉભય સ્વભાવવાળી તે સત્યમૃષા, આ ત્રણે ભાષા જેમાં નથી અને આમંત્રણાદિ છે. તે અસત્યામૃષા ભાષા કહેવાય.
ભગવંત કહે છે – કદાચ સત્ય, કદાચ અસત્ય ઈત્યાદિ. તેમાં આરાધની તે સત્યભાષા અહીં અસ્વીકારના વિષયમાં વસ્તુનું પ્રતિષ્ઠાપન કરવાની બુદ્ધિથી જે સર્વાના મતને અનુસરીને બોલાય, જેમકે આત્મા છે, તે સતુ-અસત્ આદિ અનેક ધર્મયકત છે, ઈત્યાદિ યથાવસ્થિત વસ્તુને કહેનારી, જેનાથી સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગનું આરાધન થાય એવી ભાષા આરાધની કહેવાય, તેથી સત્યભાષા છે.
વિપતિપતિમાં વસ્તુનું સ્થાપન કરવા માટે સર્વજ્ઞ મતથી પ્રતિકૂળપણે જે બોલાયઆત્મા નથી, એકાંત નિત્ય છે, આદિ અસત્ય ભાષા છે, સત્ય છતાં પપીડાકારી વિપરીત વસ્તુના કથનથી, પરપીડાનો હેતુ હોવાથી, મુક્તિમાર્ગ વિરાધક હોવાથી વિરાઘની અને વિરાધકભાવવાળી હોવાથી મૃષાભાષા છે.
સત્યમૃષા - ક્યાંક પાંચ બાળકોનો જન્મ થયો હોય ત્યારે એમ કહે કે અહીં દશનો જન્મ થયો છે. તે સ્થળ વ્યવહાર નયના મતથી આરાધની-વિરાધની કહેવાય છે, કેમકે પાંચ બાળકો જન્મ્યા, તેટલે અંશે યથાર્થ હોવાથી આરાઘની. દશ પૂરા નથી એટલે અંશે યથાર્થ હોવાથી વિરાધની, એ રીતે આરાધની-વિરાધની હોવાથી સત્યમૃષા કહેવાય છે.
અસત્યામૃષા- જે તેનું લક્ષણ ન હોવાથી આરાધની નથી તેમ વિપરીત વસ્તુના કથનના અભાવથી પરપીડાહેતુક ન હોવાથી વિરાધની પણ નથી. અમુક અંશે સંવાદ અને વિવાદના અભાવથી જે આરાધની-વિરાધની પણ નથી આવી. જેમકે પ્રતિક્રમણ કરો ઈત્યાદિ વ્યવહાર સાધક, આમંત્રણ આદિ ભેદવાળી તે અસત્યામૃષાભાષા.
“યથાવસ્થિત વસ્તdવ પ્રતિપાદક ભાષા આરાધની હોવાથી સત્ય છે,” એમ કહ્યું, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે –
• સૂ-395 - ભગવાન ! “ગાય, મૃગ, પશુ, પક્ષી” એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર મૃષા નથી. હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવાન ! જે
સીલિંગવાસી, પુલિંગવાયી, નપુંસકલિંગવાથી, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન સી આજ્ઞાપની,. પુરુષ આજ્ઞાાપની, નપુંસક આજ્ઞાપની, પ્રજ્ઞાપની ભાષા છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી.
ભગવાન ! જે આપજ્ઞાપની, પુરપાપની, નપુંસક જ્ઞાાપની ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? હા, ગૌતમ ! આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃણ નથી. ભગવાન ! જે અતિમાં-સ્ત્રીવા, પુરુષવાદ્, નપુંસકવાફ ભાષા, ઓ પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન ! જે જાતિરૂપે - સ્ત્રી આજ્ઞાપની, પુરષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવદ્ ! જાતિરૂપે : સી પ્રજ્ઞાપની. પુરુષ પ્રજ્ઞાપની, નપુંસક પ્રજ્ઞાપની છે, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! તે ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી.
• વિવેચન-૩૦૬ :
ગો, મૃગ પ્રસિદ્ધ છે. પશુ-બકરા, જેના વડે અથ જણાવાય તે પ્રજ્ઞાપની-સાથે પ્રતિપાદિકા ભાષા છે ? પ્રરૂપણા કરવા યોગ્ય છે ? ભાષા સત્ય છે-મૃષા નથી ? અર્થાત '' ભાષા ગોજાતિ પ્રતિપાદક છે, જાતિમાં ત્રણે લિંગો કહેવા યોગ્ય છે ? કેમકે ગણે લિંગનો જાતિમાં સંભવ છે, એ પ્રમાણે મૃગાદિ સંબંધે જાણવું. પણ આ શબ્દો ગણે લિંગના વાચક નથી, પણ પંલિંગરૂપ અર્ચના વાયક છે. તેથી સંશય થાય છે કે આ ભાષા પ્રજ્ઞાપની - અર્થ કથનાર્થે પ્રરૂપણીય છે કે નહીં ? હા - નિશ્ચયથી તે ભાષા પ્રજ્ઞાપની છે, અર્થ કરનાર્થે પ્રરૂપણીય છે, કેમકે યથાવસ્થિત અર્થ પ્રતિપાદક હોવાથી સત્ય છે, તો પણ જાતિનું પ્રતિપાદન કરનારી આ ભાષા છે અને જાતિનો ત્રણે લિંગ સાથે સંબંધ છે. - X - તેથી યથાવસ્થિત અર્થ પ્રતિપાદક આ ભાષા પ્રજ્ઞાપની છે. * * * * * આ ભાષા પરપીડાકર કે છેતરવા આદિ દુષ્ટ આશયથી કહેલ નથી માટે મૃષા નથી, તેથી પ્રજ્ઞાપની છે.
અથ પ્રસ્ત અર્થે છે. મત - સંબોધન છે. સીવાક-આલિંગ પ્રતિપાદક ભાષાલતા આદિ, પુરુષવાઘટ, પટાદિ પુંલિંગ પ્રતિપાદક, નપુંસક વા-ભીંતાદિ નપુંસકલિંગ પ્રતિપાદક ભાષા છે. શું તે પ્રજ્ઞાપની છે ? ઉક્ત શબ્દો અનુક્રમે સ્ત્રી-પુરુષનપુંસકલિંગવાયી છે. સ્ત્રીના ચિહ્નો-યોનિ, કોમળતા, અસ્થિરતાદિ છે. પુરુષના ચિલોલિંગ, કઠોરતા, દૃઢતાદિ છે, સ્તનાદિ અને દાઢીમૂછ આદિ લક્ષણનો સદ્ભાવ અને અભાવસહિત, મોહાનિથી પ્રજ્વલિતને નપુંસક કહે છે. આવા લક્ષણો લતા આદિમાં જણાતાં નથી - x • તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં એવો સંશય થાય છે, માટે પ્રશ્ન પૂછે છે. અહીં ભગવંત કહે છે – ગૌતમ ! અવશ્ય ઈત્યાદિ. અહીં શબ્દ પ્રવૃત્તિના વિચારમાં પૂર્વોક્ત સ્ત્રી આદિ લક્ષણો સ્ત્રીલિંગાદિ શબ્દનું વાચ્ય નથી. પણ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧/--139૬
૨
થર્, અથર્, વિમ્ શબ્દની વ્યવસ્થાના કારણભૂત પદાર્થના ધર્મો સ્ત્રીલિંગાદિ શબ્દ વાચ્ય છે, તે ગુરુના ઉપદેશથી અને પરંપરાથી જાણી શકાય છે - * • તેથી શાબ્દિક વ્યવહાર અપેક્ષાથી યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરવાથી આ ભાષા પ્રજ્ઞાપની છે યાવતું મૃષા નથી.
ભગવન્! જે સ્ત્રી આજ્ઞાપની - સ્ત્રીને આજ્ઞા કરનારી, પુરુષને આજ્ઞા કરનારી, નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નહીં ? અહીં સંશયનું કારણ આ છે - પ્રજ્ઞાપની સત્ય ભાષા છે, આ ભાષા આજ્ઞા સંપાદન ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને કહેનારી છે, તેઓ એમ કરે કે ન કરે, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ નિશ્ચયાર્થે પૂછે છે. ભગવંત કહે છે. હા, ગૌતમ ! ઈત્યાદિ. ભાવાર્થ આ છે - આજ્ઞાપની ભાષા બે પ્રકારે છે, પરલોકને અબાધક અને પરલોકને બાઘક. તેમાં સ્વ-પર ઉપકારાર્થે કપટ સિવાય પારલૌકિક ફળના સાધન માટે સ્વીકારેલ ઐહિક આલંબનની પ્રયોજનવાળી, વિવક્ષિત કાર્યસિદ્ધિમાં સામર્થ્યયુક્ત વિનીત સ્ત્રી આદિ શિષ્યવનિ પ્રેરક આજ્ઞાપની ભાષા પરલોકને બાધક ન હોય, આ જ ભાષા સાધુને પ્રજ્ઞાપની છે. બીજી ભાષા વિપરીત છે, સ્વ-પરને સંલેશકારી હોવાથી અસત્ય ભાષા છે. કેમકે અવિનીતને આજ્ઞા કરનાર કલેશ પામે છે, તે મૃષા બોલે છે.
જે સ્ત્રી પ્રજ્ઞાપની, યોનિ-કોમળતા-અસ્થિરતાદિ સ્ત્રીનાં લક્ષણને જણાવનારી છે. જે પુરુષ પ્રજ્ઞાપની, પુરુષ ચિહ-કઠોરતા આદિ પુરુષના લક્ષણને જણાવનારી છે. નપુંસક પ્રજ્ઞાપની - નપુંસક લક્ષણને જણાવનારી છે. આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અથતિ સ્ત્રીલિંગ આદિ શબ્દો શાબ્દિક વ્યવહારના બળથી સ્ત્રીલક્ષણ રહિત અન્ય અર્થમાં બીજે પણ પ્રવૃત્તિ કરે છે. જેમકે - લતા, ઘટ, ભીંત આદિ. પણ તેમાં પૂર્વોક્ત શ્રી આદિ લક્ષણો નથી. • x • તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે, ત્યારે ભગવંત જણાવે છે કે- શ્રી આદિ લક્ષણ બે ભેદે છે - શાબ્દિક વ્યવહારુ, શારગત. તેમાં જ્યારે શાબ્દિક વ્યવહારથી પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે - x • x - શાબ્દિક વ્યવહાર આશ્રયી ભાષા પ્રજ્ઞાપની છે, જ્યારે શાસ્ત્રગત લક્ષણ પ્રતિપાદન કરવું હોય ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની છે.
ભગવન્! જાતિમાં સ્ત્રીલિંગવાસી વચન, જેમકે- ‘સત્તા’ તે સ્ત્રીલિંગ વિશિષ્ટ છે. પુરષ વચન, જેમકે - ભાવ. નપુંસક વચન, જેમકે ‘સામાન્ય'. આ ત્રણે જાતિવાચી છે. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અહીં અભિપાય એ છે કે – જાતિ એ સામાન્ય કહેવાય છે. સામાન્યની સાથે લિંગ અને સંખ્યાનો સંબંધ નથી. દ્રવ્યનો જ લિંગ અને સંખ્યા સાથે સંબંધ અન્ય તીર્થિકોએ સ્વીકાર્યો છે. ઈત્યાદિ • x • તેથી સંશય થાય છે કે જાતિમાં સ્ત્રી-પર-નપુંસક લિંગવાસી ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં ? ભગવંત ઉત્તર આપે છે - x • જાતિ એટલે સામાન્ય. તે સામાન્ય બીજાએ કોલ એક, અવયવરહિત, નિષ્ક્રિય નહીં, કેમકે તે પ્રમાણ વડે બાધિત છે, - x - પરંત સમાન પરિણામરૂપ સામાન્ય છે, કેમકે વસ્તુનો જ જે સમાન પરિણા તે જ સામાન્ય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર એવું શાસ્ત્રકથન છે - x - જાતિનો પણ ત્રણ લિંગ સાથે સંબંધ ઘટે છે, તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી.
ભગવતુ જાતિને આશ્રીને સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા જેમકે – અમુક બ્રાહ્મણી એમ કરે. એ રીતે જાતિને આશ્રીને પરપને કે નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? સંશયનું કારણ છે - આજ્ઞાપની એટલે આજ્ઞા સંપાદન કરવાની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને પ્રેરણા કરનારી, તે સ્ત્રી આદિ તેમ કરે કે નહીં ? એ સંશય છે તો આ ભાષા પ્રજ્ઞાપની છે કે અન્ય ? ભગવંત કહે છે - પરલોક અબાધક આજ્ઞાપની ભાષા તે છે, જે સ્વ-પરના ઉપકારની બુદ્ધિથી વિવક્ષિતકાર્યો કરવાના સામર્થ્યવાળી વિનીત સ્ત્રી આદિ શિષ્યગણને પ્રેરક હોય. - x • આવી ભાષા પ્રજ્ઞાપની છે, બીજી ભાષા પરપીડાકારી • પજ્ઞાપની છે.
ભગવતુ ! જે જાતિને આશ્રીને સ્ત્રીલક્ષણ પ્રતિપાદક છે, જેમકે - સ્ત્રી સ્વભાવથી તુચ૭, અભિમાની, ચપળ ઈન્દ્રિયવાળી આદિ હોય. જે જાતિને આશ્રીને પુરુષના લક્ષણની પ્રતિપાદક છે તે, જેમકે - પુરુષ સ્વભાવથી ગંભીર આશયવાળા, આપત્તિમાં પણ કાયર ન થાય ઈત્યાદિ. જાતિને આશ્રીને જે નપુંસકને જણાવનારી છે, જેમકે - નપુંસક, સ્વભાવથી કાયર છે, પ્રબળ મોહાગ્નિથી પ્રજવલિત છે ઈત્યાદિ. આ ભાષા પ્રજ્ઞાપની છે ?, મૃષા નથી ? સંશય કારણ એ છે - શ્રી આદિ જાતિના ગુણોમાં
ક્યાંક કદાચિત્ નિયમનો અભાવ પણ દેખાય છે. કેટલાંકમાં તે-તે ગુણો દેખાતા નથી - * * * * તેથી સંશય થાય કે આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? ભગવનું કહે છે - x • અહીં જાતિગુણની પ્રરૂપણા બહુલતા આશ્રીને છે, માટે જ જાતિ ગુણ પ્રરૂપક નિર્મળ બુદ્ધિવાળા પ્રાયઃ શબ્દનો ઉચ્ચાર કરે છે. તેથી કવચિત નિયમાભાવનો દોષ નથી. તેથી આ ભાષા પ્રજ્ઞાપની જાણવી, મૃષા નહીં.
અહીં ભાષા બે ભેદે છે – એક સમ્યક્ ઉપયુક્ત, બીજી તે સિવાયની. તેમાં જે પૂર્વાપર વિચારવામાં કુશળ આત્મા, શ્રુતજ્ઞાન વડે અર્થને વિચારીને બોલે છે તે સમ્યક્ ઉપયુક્ત છે. તે એમ જાણે છે – “હું આ બોલું છું”. જે કરણ અને ઈન્દ્રિય સામર્થ્યરહિત હોવાથી કે વાતાદિ દોષથી ઉપઘાત થયેલ ચૈતન્યવાળો હોવાથી, જેમતેમ મન વડે વિકતા કરી કરીને બોલે છે, તે સમ્યક ઉપયોગરહિત છે, તે એમ નથી જાણતો કે આ “હું બોલું છું” તેથી સંશય થાય છે - x • માટે પૂછે છે -
• સૂત્ર-3 :
ભગવન્! મંદકુમાર કે મંદકુમારસ્કિા બોલતી એમ જાણે કે “હું આ બોલું છું” ગૌતમ વિશિષ્ટ મનવાળા સિવાય એ અર્થ સમર્થ નથી. ભગવનું ! મંદકુમાર કે મંદકુમારિકા આહાર કરતાં જાણે કે – “હું આ આહાર કરું છું ? ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી.
ભગવત્ / મંદકુમાર કે મંદકુમારિકા જાણે કે “આ મારા માતા-પિતા છે ? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આવો જ પ્રશ્નોત્તર સ્વામી કે સ્વામીઓના
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧/-/-/399
૬૩
ગૃહ અને સ્વામીનો પુત્ર કે પુત્રો માટે કરવો. બંનેમાં ઉત્તર એ જ – “સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી.
ભગવન્ ! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો, ઘેટો એવું જાણે કે – “હું બોલું છું” ? ગૌતમ ! સંજ્ઞી સિવાય માટે એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! ઉંટ યાવત્ ઘેટો એવું જાણે કે “આ મારા માતાપિતા છે”? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આ રીતે “સ્વામીનું ઘર” “સ્વામીના પુત્ર” અને આહાર સંબંધે આ રીતે જ ત્રણ પ્રશ્નોત્તર કહેવા.
• વિવેચન-૩૭૭ :
બોલતી
મંદકુમાર-ચતો સૂઈ રહેનાર બાળક, મંદકુમારિકા - ચત્તી સૂઈ રહેનાર બાલિકા, - ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવીને છોડતા. એવું જાણે કે “હું બોલું છું' ? એ અર્થ યુક્ત નથી. જો કે તેઓ મનઃપર્યાપ્તિથી પર્યાપ્ત છે, તો પણ તેનું મનરૂપ કરણ અસમર્થ છે, તેથી તેનો ાયોપશમ પણ મંદ છે, કેમકે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મનકરણના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે, કેમકે તેવું લોકમાં દેખાય છે. તેથી બોલતા એમ ન જાણે કે “હું બોલું છું.” જો કે સંજ્ઞીઓ જાણે. - X - અન્યત્ર શબ્દ પવિર્જન અર્થમાં છે. - ૪ - સંશી - અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્યથી વિશિષ્ટ મનના સામર્થ્યવાળો. તે સિવાય બીજા ન જાણે.
એ પ્રમાણે આહારાદિ ચારે સૂત્રો વિચારવા. અતિાન સ્વામીનું ઘર, भर्तृदारक - સ્વામીનો પુત્ર. એ પ્રમાણે અતિ બાલ્ય અવસ્થાવાળા ઉંટ વગેરે સંબંધી પાંચ સૂત્રો
કહેવા. મોટી ઉંમરના ઉંટ આદિ ન લેવા.
હવે એકવચનાદિ ભાષા વિષયક પ્રશ્નો –
• સૂત્ર-૩૭૮ :
ભગવન્ ! મનુષ્ય, પાડો, અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરુ, દીપડો, રીંછ, તરક્ષ, ગડો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, લોકડી, સાલો, ચિત્તો, ચિલ્લલક, તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધાં એકવાન છે ? ગૌતમ ! તેઓ એકવચન છે. ભગવન્ ! મનુષ્ય યાવત્ ચિલ્લક આદિ બધાં બહુવચન છે? હા, ગૌતમ ! છે.
ભગવન્ ! માનુષી, ભેંસ, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાલણી, બિલાડી, કૂતરી, શિકારી કુતરી, લોકડી, સસલી, ચિતિ, ચિલ્લલિકા, તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધાં વાચી છે? હા, ગૌતમ ! છે.
ભગવન્ ! મનુષ્ય યાવત્ ચિલક આદિ બધાં પુરુષ વાચી છે ? ગૌતમ ! તે બધાં પુરુષવાચી છે. ભગવન્ ! કંસ, કંસોય, પરિમંડલ, શૈલ, સ્તૂપ, જાલ, સ્થાલ, તાર, રૂપ, અક્ષિપર્વ, કુંડ, પદ્મ, દૂધ, દહીં, નવનીત, અશન, શયન,
૬૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભવન, વિમાન, છત્ર, ચામર, શૃંગાર, કળશ, આંગણ, નિરંગણ, આભરણ, રત્ન, તે સિવાયના તેવા પ્રકારના બીજા બધાં નપુંસકવાસી છે ? ગૌતમ ! તે બધાં નપુંસકવાચી છે.
ભગવન્ ! પૃથ્વી સ્ત્રીવાચી, અપુરુષવાસી, ધાન્ય નપુંસકવાસી. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? ગૌતમ ! તેમજ છે. ભગવન્ ! પૃથ્વી-સ્ત્રી આજ્ઞાપની, અપ્પુરુષ આજ્ઞાપની, ધાન્ય-નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? હા, ગૌતમ ! પૃથ્વીને ઉદ્દેશીને સ્ત્રી આજ્ઞાપની આદિ ભાષા પ્રજ્ઞાપની
છે
મૃત્યા નથી. ભગવન્ ! પૃથ્વીને વિશે સ્ત્રી પ્રજ્ઞાપની એ ભાષા આરાધની છે? પૃષા નથી ? ગૌતમ ! અવશ્ય, તે ભાષા આરાધની છે, મૃષા નથી.
ભગવન્ ! એ પ્રમાણે સ્ત્રી-પુરુષ-નપુંસક વચન બોલતો સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ ! તેમ છે.
• વિવેચન-૩૭૮ :
ભગવન્ ! મનુષ્ય, પાડો ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ તેવા એક વયનાંત શબ્દો,
તે એક્વચન પ્રતિપાદક ભાષા છે ? અહીં પ્રશ્નનો અભિપ્રાય આ છે ? ધર્મો અને
-
ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનંતા ધર્મો છે. મનુષ્યાદિના કથનમાં ધર્મ-ધર્મીના સમુદાય રૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કેમકે તેવો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન, બહુ અર્થમાં બહુવચન આવે છે. - ૪ - માટે પૂછે કે
આ બધી એવચન પ્રતિપાદક ભાષા છે ?
ભગવંત કહે છે. – અવશ્ય, આ બધી એવ ં પ્રતિપાદક ભાષા છે. અર્થાત્ શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને તે પ્રયોજન વશથી કોઈ સ્થળે, કોઈ સમયે, કથંચિત્ ભિન્ન-ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમકે એક જ પુરુષ પુત્ર અપેક્ષાથી પિતા છે, તે જ પુત્રને ભણાવે ત્યારે તે જ પુરુષ ઉપાધ્યાય કહેવાય છે. તેમાં ધર્મીની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એકવચન થાય છે અને ધર્મો ધર્મી અંતર્ગત્ હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. - ૪ - ૪ - માટે આ બધી વાણી
એકવચન દર્શાવે છે.
અહીં સંશયનું કારણ આ છે – મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. - x - તો અહીં બહુવચન શી રીતે ઘટે? વળી બહુવચન વડે પણ વ્યવહાર જણાય છે. માટે પ્રશ્ન કરે છે ? આ બધી બહુવચન પ્રતિપાદક ભાષા છે ? હા, ગૌતમ ! અવશ્ય તેમજ છે. અર્થાત્ જો કે આ બધાં જાતિવાચક શબ્દો છે, તો પણ જાતિ એ સમાન પરિણામરૂપ છે, અને સમાન પરિણામ, વિશેષ પરિણામ સિવાય હોતો નથી. - X - અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમકે ઘડાઓ. પણ તે જ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે તેના કથનમાં એકવયન ઘટી શકે. જેમકે સર્વ ઘટ પહોળા આદિ છે. મનુષ્યો
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧/-/-/૩૭૮
આદિમાં સમાન પરિણામ પ્રધાનપણે વિવક્ષિત હોવાથી બહુવચન ઘટે છે.
માનુષી ઈત્યાદિમાં સંશયનું કારણ સર્વ વસ્તુ ત્રણ લિંગવાળી છે. માટી - પુંલિંગ, ઘટાકાર પરિણતિ - સ્ત્રીલિંગ, વસ્તુ છે, માટે નપુંસકલિંગ છે. તો એક લિંગવાચી શબ્દ તેનો પ્રતિપાદક શી રીતે હોય ? ઈત્યાદિ તેથી પૂછે છે કે – આવી સ્ત્રીલિંગ વિશિષ્ટ અર્થનું પ્રતિપાદન કરનારી ભાષા છે ? ભગવંત કહે છે – હા, ગૌતમ ! તે બધાં સ્ત્રીલિંગવાચી છે. ભાવાર્થ આ છે – જો કે અનેક લિંગાત્મક વસ્તુ છે, તો પણ આ શાબ્દિક ન્યાય છે – જે ધર્મ વડે વિશિષ્ટ વસ્તુનું પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય તે ધર્મને પ્રધાન કરીને તે ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે. જેમકે એક વ્યક્તિમાં પુરુષત્વ, શાસ્ત્રજ્ઞત્વ, દાતૃત્વ આદિ ધર્મ એક સાથે રહેલો છે, તો પણ પુત્ર તે વ્યક્તિને આવતા જોઈને “પિતા આવે છે” એમ કહે છે. શિષ્ય “ઉપાધ્યાય આવે છે” એમ કહે છે. એ રીતે માનુષી આદિ બધું ત્રિલિંગરૂપ છે, તો પણ સ્ત્રીત્વ પ્રતિપાદન કરવું ઈષ્ટ હોવાથી તેને પ્રધાન કરીને તે સ્ત્રીત્વ ધર્મ વિશિષ્ટ ધર્મીનું પ્રતિપાદન કરે છે, માટે તે બધી સ્ત્રીવાક્ની વાચક છે, એ પ્રમાણે પુંવાક્ અને નપુંસકવાડ્તો વિચાર કરવો.
૬૫
ભગવન્ ! ‘પૃથ્વી' આદિ સૂત્ર સુગમ છે. પરંતુ ‘અપ્· એ પ્રાકૃત નિયમથી પુલિંગ છે. ભગવન્ ! તું પૃથ્વી કર, તું પૃથ્વી લાવ. એ પ્રમાણે સ્ત્રીલિંગમાં પૃથ્વીને ઉદ્દેશી આજ્ઞા કરનારી સ્ત્રી આજ્ઞાપની. એ રીતે ‘અનેે ઉદ્દેશી આજ્ઞા કરનારી પુરુષ આજ્ઞાપની, ધાન્યને ઉદ્દેશી આજ્ઞા કરનારી નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃષા નથી ? ભગવન્ કહે છે – હા, ગૌતમ ઈત્યાદિ સુગમ છે.
ભગવન્ ! પૃથ્વીને વિશે સ્ત્રીપજ્ઞાપની, અને વિશે પુરુષ પ્રજ્ઞાપની ઈત્યાદિ ભાષા આરાધની - મુક્તિ માર્ગની સાધક છે ? આ ભાષા મૃષા નથી ? અર્થાત્ એમ બોલનારને મિથ્યાભાષીત્વનો પ્રસંગ આવતો નથી ? ભગવદ્ કહે છે – એ ભાષા આરાધની છે, મૃષા નથી. કેમકે શાબ્દિક વ્યવહારથી યથાવસ્થિત વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે. તેથી અતિદેશ થકી પૂછે છે. કૃતિ - ઉપદર્શનાર્થે છે, Ë - શબ્દ પ્રકારાર્થે છે. - ૪ - ૪ - એ પ્રમાણે બોલતા સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે, કેમકે શાબ્દિક વ્યવહારનું અનુસરણ કરવામાં તેમાં દોષ નથી. - ૪ - ૪ -
હવે સામાન્યથી ભાષાના કારણાદિ સંબંધે પ્રશ્ન કરે છે – • સૂત્ર-૩૭૯ થી ૩૮૮ :
[૩૭] ભગવન્ ! ભાષાની આદિ શું છે? શાથી ઉત્પન્ન થાય છે ? આકાર કેવો છે ? અંત ક્યાં થાય છે? ગૌતમ ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ્ર આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે.
[૩૮૦] ભાષા ક્યાંથી ઉપજે છે ? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે?
[૩૮૧] શરીરથી ભાષા ઉપજે છે, જે સમયે ભાષા બોલે છે, ભાષા ચાર
21/5
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પ્રકારની છે, બે ભાષા બોલવા યોગ્ય છે.
[૩૮૨] ભગવન્ ! ભાષા, કેટલા ભેટે છે ? ગૌતમ ! બે ભેટે છે – પતા અને પયતા. પર્યાપ્તા ભાષા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેટે છે – સત્ય અને મૃષા, ભગવાં ! પતા સત્યભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! દશ ભેદે છે – જનપદ સત્ય, સંમત સત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપ સત્ય, પ્રીત્ય સત્ય, વ્યવહાર સત્ય, ભાવ સત્ય, યોગ સત્ય, ઉપમા સત્ય.
[૩૩] સંગ્રહગાથા છે જનપદ યાવત્ ઉપમા સત્ય.
[૩૮૪] ભગવન્ ! પતિા મૃષાભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! દશભેદે
છે – ક્રોધ નિશ્રિત, માન નિશ્રિત, માયા નિશ્રિત, લોભ નિશ્રિત, પ્રેમ નિશ્રિત, દ્વેષ નિશ્રિત, હાસ્ય નિશ્ચિત, ભયનિશ્રિત, આખ્યાયિકા નિશ્ચિત અને ઉપઘાત નિશ્રિત.
૬૬
-
ક્રોધ યાવત્ ઉપઘાત નિશ્રિતા.
[૩૫] સંગ્રહગાથા છે [૩૮૬] ભગવન્ ! અપર્યાપ્તા ભાષા કેટલા ભેટે છે ? ગૌતમ ! જે ભેટે છે
-
- સત્યમૃષા અને અસત્યમૃષા. ભગવન્ ! અપાતા સત્યમૃષા ભાષા કેટલા ભેદે છે? ગૌતમ ! દશ ભેટે છે ઉત્પન્ન મિશ્રિતા, વિગત મિશ્રિતા, ઉત્પન્નતિગત મિશ્રિતા, જીવ મિશ્રિતા, અજીવ મિશ્રિતા, જીવાજીવ મિશ્રિતા, અનંત મિશ્રિતા, પ્રત્યેક મિશ્રિતા, અહ્વા મિશ્રિતા, અદ્ધાદ્વા મિશ્રિતા.
[૩૮૭,૩૮૮] ભગવન્ ! અપચપ્તિા અસત્યાકૃપા કેટલા ભેદે છે ? ગૌતમ બાર ભેદે છે – આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પુછની, પજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઈચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરીણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા ભાષા.
• વિવેચન-૩૭૯ થી ૩૮૮ :
-
ભગવન્ ! અવબોધના બીજભૂત ભાષા, જેનું મૂળ કારણ શું છે? અર્થાત્ ઉપાદાન કારણ સિવાય બીજું મૂળ કારણ શું છે ? મૂળ કારણ છતાં ભાષા બીજા કયા કારણથી ઉત્પન્ન થાય છે? કોના જેવો તેનો આકાર છે? તેનો અંત ક્યાં છે? ભગવંત ઉત્તર આપે છે – ભાષાનું મૂળ કારણ જીવ છે, કેમકે જીવના તેવા પ્રયત્ન સિવાય અવબોધના કારણભૂત ભાષા અસંભવ છે. ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે – આહારક, વૈક્રિય, ઔદાસ્કિ શરીરમાં જીવપ્રદેશો જીવના છે તેના વડે ભાષાદ્રવ્યને ગ્રહણ કરી વક્તા બોલે છે. ભાષા શરીરથી ઉપજે છે. કેમકે ઉક્ત ત્રણ શરીરમાંના કોઈપણ શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્ય નીકળે છે. ભાષા વજ્રના જેવા આકારવાળી છે, કેમકે તેવા પ્રકારના પ્રયત્ન વડે નીકળેલા ભાષા દ્રવ્યો સર્વલોકને વ્યાપ્ત કરે છે, લોકની આકૃતિ વજ્ર જેવી છે, માટે ભાષા વજ્રકાર છે. ભાષાનું પર્યવસાન લોકાંતે છે. કેમકે પછી ગતિક્રિયામાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ છે. - ૪ -
ફરી પ્રશ્ન – ભાષા કયા યોગથી ઉત્પન્ન થાય છે? કાય યોગથી કે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧/-/-/૩૭૯ થી ૩૮૮
વચનયોગથી ? કેટલા સમયે નીકળતા દ્રવ્યના સમૂહરૂપ ભાષા હોય છે ? ભાષાના કેટલા પ્રકાર છે ? કેટલી ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે ? ભાષા કાયયોગથી ઉત્પન્ન થાય છે - x - તે આ રીતે – કાય યોગ વડે ભાષાયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી વચનયોગ વડે બહાર કાઢે છે. તેથી કાયયોગ વડે ગ્રહણ કરે છે અને વચનયોગ વડે બહાર કાઢે છે. બે સમયે ભાષા બોલે છે, તે આ રીતે – પહેલા સમયે ભાષા યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે, બીજા સમયે ભાષાપણે પરિણાવી છોડી દે છે. ભાષાના પ્રકારો સત્યાદિ ભેદે પૂર્વે કહેલ છે. સત્ય અને અસત્યામૃષા ભાષા બોલવાની સાધુને અનુજ્ઞા છે અર્થાત્ અસત્ય અને સત્યાસત્ય ભાષા બોલવાની અનુજ્ઞા નથી, કેમકે બંને - ૪ - મોક્ષને પ્રતિકૂળ છે.
ફરી પ્રશ્ન - ભાષા કેટલા ભેદે છે ? પર્યાપ્તા ભાષા અને અપર્યાપ્તા ભાષા. જે નિશ્ચિત અર્થરૂપે જાણી શકાય તે પર્યાપ્તા - અર્થનો સમ્યક્ કે અસમ્યક્ નિર્ણય કરવાના સામયુક્ત. તે સત્ય અને મૃષા બે પ્રકારે છે - ૪ - જે ભાષા મિશ્ર હોવાથી સત્ય અને અસત્યના પ્રતિષેધરૂપ હોવાથી નિશ્ચિતાર્થરૂપે જાણી શકાતી નથી તે અપર્યાપ્તા - અર્થ નિર્ણય કરવામાં સામર્થ્યરહિત છે, તે સત્યમૃષા અને અસત્યમૃષા જાણવી. - ૪ -
૬૭
એ પ્રમાણે પર્યાપ્તાના ભાષાના સ્વરૂપને કહ્યું. પણ તેના સત્ય અને મૃષા બે
ભેદ કહ્યા. તેથી સત્યભાષાના ભેદો જાણવાને પ્રશ્ન કરે છે – પર્યાપ્તા સત્ય ભાષા કેટલા પ્રકારે છે ? ગૌતમ ! દશ પ્રકારે છે. (૧) જનપદ સત્યા-દેશને આશ્રીને ઈષ્ટ અર્થના બોધનું કારણ હોવાથી વ્યવહારનો હેતુ હોવાથી તે સત્ય, જનપદ સત્ય છે. (૨) સંમત સત્યા - સકલ લોકને સંમત હોવાથી સત્યપણે પ્રસિદ્ધ છે. જેમકે પંકજ, કમળ અર્થમાં જ સ્વીકૃત છે.
(૩) સ્થાપના સત્યા - તેવા અંક કે સિક્કાદિ જોઈને કહેવાય. જેમકે એકડા પાસે બે મીંડા જોઈને ૧૦૦ છે તેમ કહે, ચિત્ર કે આકૃતિથી મૂળ વસ્તુ વિચારવી. (૪) નામસળ્યા-નામ માત્રથી સત્ય હોય, જેમકે ભિખારણને પણ લક્ષ્મી નામે બોલાવાતી હોય છે.
(૫) રૂપ સત્યા - વેશમાત્રથી સત્ય હોય, દંભથી વેશ ધારણ કરેલો પણ સાધુ કહેવાય. (૬) પ્રતીતસત્યા - બીજી વસ્તુની અપેક્ષાએ જે સત્ય હોય, જેમકે લાંબુટૂંકુ આદિ. - ૪ - ૪ - ૪ -
(૩) વ્યવહાર સત્યા - વ્યવહાર એટલે લોકવિવક્ષા. તેના વડે સત્ય. જેમકે પર્વત બળે છે, ઉણોદરી કન્યા આદિ. અહીં પર્વત ઉપર ઘાસ બળતું હોવા છતાં પર્વત બળે છે તેમ કહે છે. સંભોગ હેતુક પેટની વૃદ્ધિમાં ‘અનુદરા કન્યા કહેવાય છે. તેથી
લોક વ્યવહારની અપેક્ષાએ તે પ્રમાણે બોલનારની ભાષા વ્યવહાર સત્ય.
(૮) ભાવસત્યા - ભાવ એટલે વર્ણાદિ, તે વડે સત્ય. જેમ બગલામાં પાંચ વર્ણનો સંભવ છે તો પણ શુક્લવર્ણની અધિકતાથી બગલો ધોળો કહેવાય છે. (૯)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
યોગ સત્યા - યોગ એટલે સંબંધ, તેના વડે સત્ય. છત્રના યોગથી છત્રી, દંડના સંબંધથી દંડી. (૧૦) ઉપમા સત્યા - સમુદ્રના જેવું તળાવ, તે ઉપમા સત્ય. મૃષાભાષા દશ ભેદે છે – (૧) ક્રોધનિશ્રિતા - ક્રોધથી નીકળેલ વાણી, એમ બધે સ્થાને જાણવું. ક્રોધાધીન આત્મા વિપરીત બુદ્ધિથી બીજાને છેતરવા જે સત્ય કે અસત્ય બોલે તે મૃષા જાણવું.
(૨) માનનિઃસૃતા - પૂર્વે ઐશ્વર્ય ન અનુભવ્યા છતાં પોતાનો ઉત્કર્ષ બતાવવા “અમે આવું ઐશ્વર્ય અનુભવેલ' તેમ કહે (3) માયાનિઃસૃતા - બીજાને છેતરવાને સત્ય કે અસત્ય બોલ તે. (૪) લોભનિઃસૃતા - લોભાધીન થઈ ખોટા તોલ આદિ કરી ‘તુલાદિ યોગ્ય પ્રમાણવાળા હતા' તેમ કહે. (૫) પ્રેમ નિઃસૃતા - અતિ પ્રેમવશ થઈ “હું તારો દાસ છું” ઈત્યાદિ ખુશામત કરનારી ભાષા બોલે.
(૬) દ્વેષનિઃસૃતા - દ્વેષથી સત્પુરુષોનો પણ અવર્ણવાદ બોલે, (૭) હાસ્ય નિઃસૃતા - ગમ્મતથી જૂઠ્ઠું બોલે, (૮) ભયનિઃસૃતા-ચોરાદિના ભયથી અસત્ય બોલે. (૯) આખ્યાયિકા નિઃસૃતા - કથામાં અસંભવીત વાતો કહેવી. (૧૦) ઉપઘાત નિઃસૃતા - તું ચોર છે આદિ.
સત્યમૃષા ભાષા દશ ભેદે – (૧) ઉત્પન્નમિશ્રિતા-સંખ્યા પૂર્તિ માટે ઉત્પન્ન ન થયેલા સાથે ઉત્પન્ન થયેલા મિશ્રિત છે તે, એ પ્રમાણે બીજા સ્થાને યથાસંભવ વિચારવું.
(૨) વિગતમિશ્રિતા - એ પ્રમાણે મરણ કથનમાં બોલે. (૩) ઉત્પન્ન વિગતમિશ્રિતા - જન્મ, મરણનું અયથાર્થપણે કથન કરે,
(૪) જીવ મિશ્રિતા - ઘણાં જીવતા અને થોડાં મરેલાની એકત્ર રાશિ જોઈને “આ મોટો જીવનો ઢગલો છે' તેમ કહે. (૫) અજીવ મિશ્રિતા-ઘણાં મરેલા અને થોડાં જીવતા જોઈને “આ ઘણાં મરેલા છે તેમ કહે.''
(૬) જીવાજીવમિશ્રિતા - તે જ રાશિમાં આટલા જીવતા, આટલા મરેલા એમ નિશ્ચિત કથનમાં અયથાર્થપણું હોય ત્યારે. (૭) અનંત મિશ્રિતા - મૂલા આદિ અનંતકાયિકોના પક્વ પાંદડા જોઈને આ બધું અનંતકાયિક છે તેમ કહેવું. (૮) પ્રત્યેક મિશ્રિતા - પ્રત્યેકનો અનંતકાયિક સાથે ઢગલો જોઈને આ બધી પ્રત્યેક
વનસ્પતિ છે' એમ કહેવું. (૯) અદ્ધાકાળ - પ્રસ્તાવને અનુસરીને દિવસ કે રાત્રિરૂપ કાળ ગ્રહણ કરવો. (૧૦) અહ્લાદ્ધામિશ્રિતા - દિવસ કે રાત્રિનો એક અંશ, તે જેમાં મિશ્રિત કરાયો હોય તે. જેમકે પહેલો પ્રહર છતાં મધ્યાહ્ન થયો કહે.
અસત્યામૃષા ભાષા બાર ભેદે છે – (૧) આમંત્રણી – ‘હે દેવદત્ત' આ ભાષા પૂર્વોક્ત લક્ષણાનુસાર સત્ય, અસત્ય કે સત્યામૃષા નથી, કેવળ વ્યવહાર માત્રની પ્રવૃત્તિનું કારણ છે, માટે અસત્યામૃષા કહેવાય છે. (૨) આજ્ઞાપની - કાર્યમાં બીજાને પ્રેરણા કરવી, જેમકે “આ કર.’' (૩) ચાચની - કોઈ વસ્તુ ચાવી. (૪) પૃથ્વનીન જાણેલ કે સંદિગ્ધ અર્થને પૂછવો. (૫) પ્રજ્ઞાપની - વિનયથી શિક્ષા પ્રાપ્ત કરેલ
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧/-I-૩૩૯ થી ૩૮૮
શિષ્યને ઉપદેશ આપવો - x • (૬) પ્રત્યાખ્યાની-ચાચના કરનારને નિષેધ કરવો. (2) ઈચ્છાનુલોમા-પરની ઈચ્છાને અનુસરવું. (૮) અનભિગ્રહ જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય ન હોય. “ઠીક લાગે તે કરો.”(૯) અભિગૃહિતા-પ્રતિનિયત અર્થનો નિશ્ચય હોય - આ કરવું, આ ન કરવું. (૧૦) સંશયકરણી - અનેક અથની વાચક હોવાથી સંશય ઉપજાવે તેવી. (૧૧) વ્યાકૃતા - પ્રગટ અર્થવાળી, (૧૨) અવ્યાકૃતા - અસ્પષ્ટ ઉચ્ચારવાળી.
• સૂત્ર-૩૮૯,30 -
[3૮૯) ભગવન્! જીવો ભાષક છે કે અભાષક ગૌતમ ! તે બંને છે. ભગવદ્ ! ‘બંને’ એમ કેમ કહ્યું? ગૌતમ ! જીવો બે ભેદે છે – સંસારી,
સંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે, તેઓ અભાષક છે. તેમાં જે સંસારી છે તે બે ભેદ છે - શૈલેશીને પ્રાપ્ત અને અશૈલેeણીને પ્રાપ્ત. તેમાં જે શૈલેશી પ્રાપ્ત છે, તે અભાષક છે. તેમાં જે અરૌલેશીયાપ્ત છે તે બે ભેદે છે – એકેન્દ્રિયો અને અનેકેન્દ્રિય. તેમાં જે એકેન્દ્રિયો છે તે અભાપક છે. તેમાં જે અનેકેન્દ્રિયો છે તે બે ભેદે છે - પર્યાપ્તા અને અપચતા. તેમાં અપયાપ્તિા, તે અભાષક છે તેમાં જે પતિા છે તે ભાષકો છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું.
ભગવના નૈરયિક શું ભાષક છે કે અભષક ? ગૌતમ બને છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! નૈરયિક બે ભેદે છે – વયપ્તિા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા તે અભાષક છે. પયતા છે તે ભાષક છે, તેથી બંને’ એમ કહ્યા. એકેન્દ્રિય સિવાય બધાં આમ કહેવા.
[36] ભગવન ! ભાષાના કેટલા પ્રકારો છે ? ગૌતમ! ચાર એક સત્યભાષાનો, બીજે મૃષા, ત્રીજો સત્યમૃષા, ચોથો અસત્યામૃષા.
ભગવન! જીવો સત્ય આદિ કઈ ભાષા બોલે છે ? ગૌતમ! સત્ય ભાષા પણ બોલે, મૃણા ભાયા પણ બોલે ઈત્યાદિ ચારે ભાષા બોલે..
ભગવન / નૈરયિકો શું સત્ય ભાષા બોલે કે અસત્યામૃષા સુધીની ભાષા બોલે ? ગૌતમ નૈરયિકો સત્યાદિ ચારે ભાષા બોલે. આ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારો જાણવા. વિકલેન્દ્રિયો માત્ર અસત્યામૃષા ભાણ બોલે છે, બાકીની ત્રણ ભાષા નથી બોલતા.
ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચો સત્ય યાવત્ અસત્યામૃષા ભાષા બોલે ? ગૌતમાં એક માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, પણ શિક્ષાપૂર્વક કે ઉત્તગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષાપૂર્વક કે ઉત્તર્ગુણની લબ્ધિને આપીને સત્યભાષા આદિ ચારે ભાષા બોલે છે. મનુષ્યો યથાવતુ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ કહેવા.
• વિવેચન-૩૮૯,૩૦ :ભગવદ્ ! ભાષાના કેટલા પ્રકારો છે ? તે પૂર્વે કહ્યા છે, તો પણ કરી કહેવાનું
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કારણ બીજા સૂરનો સંબંધ બતાવે છે, સૂત્ર સુગમ છે, પરંતુ વિકસેન્દ્રિયોમાં સત્યાદિ ત્રણ ભાષાનો નિષેધ સમજવો. કેમકે તેમને સમ્યકજ્ઞાન કે પdયનાદિ અભિપ્રાય હોતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ તેમજ છે - X - X • તિર્યંચો શિક્ષાદિ સિવાય સત્યભાષા ન બોલે, પણ મેના-પોપટ આદિ શિક્ષણ દ્વારા, ક્ષયોપશમ વિશેષ, જાતિસ્મરણ કે કુશળતારૂપ લબ્ધિથી ચારે ભાષા બોલે. હવે ભાષા દ્રવ્યના ગ્રહણાદિ સંબંધે સંશય નિવારણ પ્રશ્ન
• સૂગ-૩૧ થી ૩૯૩ :
[૩૯૧) ભગવાન ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત? ગૌતમસ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવના જે સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી-ગણી-કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે? ગૌતમ! તે ચારેથી.
ભગવન્! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશનાળા કે ચાવતુ અનંત પ્રદેશવાભ ગ્રહણ કરે છે ? ગૌતમ ! એક પ્રદેશથી યાવતું અસંખ્યપદેશી દ્રવ્યો ગ્રહણ ન કરે, પણ અનંત પ્રદેશ દ્રવ્યો ગ્રહણ રે. ક્ષેત્રથી ગ્રહણ કરે તે એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગઢ કે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ કરે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ ચાવત અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ ચાવતું સંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ ન કરે, પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે. કાળથી દ્રવ્યો ગ્રહણ કરે તે એક સમય સ્થિતિક, બે સમય સ્થિતિક કે વાવતુ અસંખ્યસમય સ્થિતિક ગ્રહણ કરે ? ગૌતમાં તે બધાં ગ્રહણ કરે. ભાવથી જે દ્રવ્યો ગ્રહણ કરે તે શું વર્ણગંધરસ-કે સ્પર્શવાળા ગ્રહણ કરે? હા, ગૌતમ તે બધાં ગ્રહણ કરે
ભાવથી જે વર્ણવાળા ગ્રહણ કરે, તે શું એક વર્ણવાળા કે યાવત્ પાંચવર્ણવાળા ગ્રહણ કરે? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશીને બધાં વર્ણવાળા ગ્રહણ કરે. સર્વ ગ્રહણ દ્રવ્યોને આશ્રી અવશ્ય પાંચ વર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે તે કાળ યાવત્ ધોળા.
વણથી જે કાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એકગુણ કાળા કે ચાવતું અનંતગુણ કાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તે એક યાવત્ અનંત ગુણ કાળા બધાં દ્રવ્યો ગ્રહણ કરે. આમ શુકલ દ્રવ્યો સુધી જાણવું.
ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એક ગંધવાળા કે બે ગંદાવાળા ગ્રહણ કરે ? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને એક કે બે ગંધવાળા ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વે દ્રવ્યોને આપીને અવશ્ય બે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે, તે શું એક ગુણ કે યાવતું અનંતગુણ સુરભિગંધી ગ્રહણ કરે છે ? ગૌતમ છે. બધાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે દુરભિગંધી પણ જાણવા.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧/-|-/૩૯૧ થી ૩૯૩
ભાવથી જે રસવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક રસવાળા સાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને બધાં ગ્રહણ કરે, ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય પાંચ રસવાળા ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે, તે શું એકગુણ યાવત્ અનંતગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે ? ગૌતમ! બધાં ગ્રહણ કરે છે, યાવત્ મધુરસ સુધી જાણવું.
ભાવથી જે સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક સ્પર્શવાળા યાવત્ આઠ સ્પર્શવાળા ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આશ્રીને એક સ્પર્શવાળા ગ્રહણ કરતો નથી, પણ બે યાવત્ ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે, પાંચ યાવત્ આઠ સ્પર્શવાળા ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શવાળા. જે સ્પર્શથી શીત સ્પર્શવાળા ગ્રહણ કરે છે તે શું એકગુણ યાવત્ અનંતગુણ શીત સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે? ગૌતમ ! તે બધાં જ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉષ્ણ, નિગ્ધ, રૂક્ષ દ્રવ્યો સંબંધે જાણવું સાતત્ - અનંતગુણ રુક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
ભગવન્ ! જે સાવત્ અનંતગુણ સૂક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે સૃષ્ટને ગ્રહણ કરે કે અસ્પૃષ્ટને ? ગૌતમ ! સૃષ્ટને ગ્રહણ કરે પણ અસ્પૃષ્ટને નહીં ભગવન્ ! જે પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ? ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ અનવગાઢ દ્રવ્યોને નહીં. ભગવન્ ! જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું અનંતરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? ગૌતમ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. ભગવન્ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે અણુ પ્રદેશવાળાં ગ્રહણ કરે છે કે ભાદર પ્રદેશવાળા ? ગૌતમ ! બંને ગ્રહણ કરે. ભગવન્ ! જે અણુ કે બાદર દ્રવ્યો ગ્રહણ કરે છે, તે ઉર્ધ્વ કે અધો કે તિછાં દિશાથી આવેલાં ગ્રહણ કરે છે? ગૌતમ ! ત્રણે દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. ભગવન્ ! જે ઉર્ધ્વ-અધો-તિf દિશાથી આવેલ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું આદિમાં-મધ્યમાં-અંતમાં ગ્રહણ કરે છે? ગૌતમ !
આદિ-મધ્ય-અંતમાં ગ્રહણ કરે છે.
૩૧
ભગવન્ ! જે આદિ-મધ્ય-અંતે ગ્રહણ કરે છે તે સ્વ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયક ? ગૌતમ ! સ્વવિષય ગ્રહણ કરે છે, પણ વિષયને ગ્રહણ કરતો નથી. ભગવન્ ! જે વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી કે અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે? ગૌતમ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, અનાનુપૂર્વીથી નહીં. ભગવન્ ! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, તે શું ત્રણ દિશાથી આવેલા કે યાવત્ છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! અવશ્ય
૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છ દિશાથી આવેલો ગ્રહણ કરે છે.
[૩૨] સૃષ્ટ, અવગાઢ, અનંતર, અણુ, બાદર, ઉર્ધ્વ, અધો, આદિ, સ્વવિષય, આનુપૂર્વી અને અવશ્ય છ દિશાને આશ્રીને કહ્યું.
[33] ભગવન્ ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાંતર કે નિરંતર ગ્રહણ કરે છે ? ગૌતમ ! બંને ગ્રહણ કરે છે. સાંતર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અંતર કરી ગ્રહણ કરે છે અને નિરંતર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયો સુધી પ્રતિસમય નિરંતર વિરહિતપણે ગ્રહણ કરે છે. ભગવત્ જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે શું સાંતર કાઢે કે નિરંતર ? ગૌતમ ! સાંતર બહાર કાઢે છે, નિરંતર નહીં. સાંતર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે અને બીજા સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ-નિઃરારણ વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી ગ્રહણ-નિસરણ કરે.
ભગવન્ ! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે ભિન્ન કાઢે છે કે અભિન્ન ? ગૌતમ ! તે બંને કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનંતગણાં વૃદ્ધિથી વધતાં લોકાંતને સ્પર્શ છે, જે અભિન્ન દ્રવ્યો કાઢે છે, તે અસંખ્યાતી અવગાહન-વણા પર્યન્ત જઈને ભેદાય, પછી સંખ્યાતા યોજન જઈને વિનાશ પામે.
• વિવેચન-૩૯૧ થી ૩૯૩ :
સૂત્રપાઠ સુગમ છે. પરંતુ સ્થિત-ગમનક્રિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. દ્રવ્યથી વિચારતાં અનંત પરમાણું રૂપ ભાષા સ્કંધો ગ્રહણ કરે છે, પણ એકબે પરમાણુ આદિ સ્કંધો ગ્રહણ કરતો નથી. કેમકે તે સ્વભાવથી જ જીવોને ગ્રહણ
કરવાને અયોગ્ય છે. ક્ષેત્ર વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે કેમકે એક પ્રદેશાદિ અવગાઢ દ્રવ્યો તથાવિધ સ્વભાવથી જ ગ્રહણ અયોગ્ય છે. કાળથી વિચારતા એકથી અસંખ્યાત સમય સ્થિતિક દ્રવ્યો ગ્રહણ કરે છે. કેમકે પુદ્ગલોની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ સંભવે છે. અહીં ભગવતીજીના પાઠની સાક્ષી આપી છે - ૪ - તે ગ્રહણ કરેલા દ્રવ્યો, ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે - એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે.
બીજા આચાર્યો કહે છે – એક સમય સ્થિતિક દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કેમકે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે. - ૪ - કેટલાંક એક સમય સુધી ભાષાપણે રહે છે. કેટલાંક બે સમય સુધી ચાવત્ કેટલાંક અસંખ્યાતા સમય રહે છે. ગ્રહણ કરાય તે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલાંક વર્ણ પરિણામ વડે એક વર્ણવાળા, કેટલાંક બે વર્ણવાળા આદિ હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગૃહીત પણ બધાં દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે. - ૪ -
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧|-|-|૩૧ થી ૩૬૩
૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર
સ્પર્શની અપેક્ષાથી વિચારતા એક સ્પર્શનો નિષેધ કરવો, કેમકે પરમાણુને પણ અવશ્ય બે સ્પર્શ હોય છે. કહ્યું છે કે - પરમાણુ છેલ્લું કારણ છે. વળી તે સૂમ અને નિત્ય છે. તે એક રસ, એક ગંધ, એક વર્ણ, બે સ્પર્શવાળો, કાર્યરૂપ લિંગથી અનુમાન યોગ્ય છે. યાવત ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. ચાવતુ શબ્દથી કણ. સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે. તે આ - કેટલાંક મૃદુ અને શીત સ્પર્શવાળા છે, કેટલાંક મૃદુ અને નિષ્પ સ્પર્શવાળાં છે. તેમાં મૃદુ સ્પર્શ સાથે શીત અને સ્નિગ્ધરૂપ બે અન્ય સ્પર્શથી ત્રણ સ્પર્શ થાય. એ રીતે બીજા સ્પર્શના યોગે પણ ત્રણ સ્પર્શવાળા દ્રવ્ય જાણવા.
કેટલાંક ચાર સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તેમાં ચાર સ્પર્શમાં મૃદુ અને લઘુરૂપ બે સ્પર્શી અવસ્થિત છે, કેમકે સૂક્ષ્મ સ્કંધોમાં તે અવશ્ય હોય, બીજા બે સ્નિગ્ધ અને ઉષ્ણ, નિગ્ધ અને શીત, રુક્ષ અને ઉષ્ણ, રક્ષ અને શીત સ્પર્શ હોય છે. સર્વ સમુદાયની અપેક્ષાએ અવશ્ય તે ચાર સ્પર્શવાળા દ્રવ્ય ગ્રહણ કરે છે. તેમાં મૃદુ અને લઘુ બે અવસ્થિત છે. તે નિશ્ચિત હોવાથી ગણાતાં નથી. તે સિવાયના બીજા સ્નિગ્ધાદિ ચાર સ્પર્શી વિક છે. • x - ૪ -
અનંતગુણ રક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, અહીં ચાવતુ શબ્દ વડે - “જે એક ગુણ કાળાવવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે” ઈત્યાદિ જાણવું. ભગવનું ! તે દ્રવ્યો શું સ્કૃષ્ટ - આત્મપ્રદેશો વડે સ્પર્શ કરાયેલા ગ્રહણ કરે કે ન સ્પર્શ કરાયેલા ? અહીં ભાષા દ્રવ્યનો સ્પર્શ આત્મપ્રદેશોના અવગાહના ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કરે છે ઈત્યાદિ. અવIઢ - આત્મપ્રદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ તેથી બીજ અનવર - ભિન્ન ક્ષેત્રમાં રહેલ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. કાનવજ - અંતર સિવાય રહેલ ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે. પણ પરંપરાગાઢ દ્રવ્યોને નહીં - ૪ -
જે અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે અણુ - થોડાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે અને વારસ - ઘણાં પ્રદેશવાળા પણ ગ્રહણ કરે છે. અહીં અણુ કે બાદરપણું ભાષાને યોગ્ય તે સ્કંધોના થોડા પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાએ સમજવું - x • અહીં જેટલા ક્ષેત્રમાં જીવને ગ્રહણયોગ્ય ભાષાદ્રવ્યો રહેલાં છે, તેટલાં જ ફોગમાં ઉર્વ-અધો કે તિછપણું સમજવું. ભાષા દ્રવ્યોનો ગ્રહણ યોગ્ય સમય આ - પહેલો સમય, મધ્ય • બીજા આદિ સમયો, સંત - છેલ્લો સમય. આ દ્રવ્યો રવવિષય
પૃષ્ટ, વગાઢ, અનંતરાવગાઢ દ્રવ્યોને ગ્રહે, પણ અવિષય-પૃષ્ટાદિ સિવાયના બીજા દ્રવ્યોને ગ્રહણ ન કરે. સ્વ વિષય દ્રવ્યો પણ સાનુપૂર્વી - ગ્રહણ અપેક્ષાએ નજીક હોય તેને ક્રમથી ગ્રહણ કરે, વિપરીત ક્રમથી નહીં.
વળી તે દ્રવ્યો છે એ દિશાથી ગ્રહણ કરે, કેમકે બોલનાર અવશ્ય બસ નાડીમાં હોય છે, તે સિવાય બીજે કસકાયનો સંભવ નથી અને બસનાડીમાં રહેલને અવશ્ય છ દિશાથી પુદ્ગલ સંભવે છે અહીં પૂર્વોક્ત અર્થ સંબંધે સંગ્રહણી ગાથા
પણ છે.
જે દ્રવ્યો ગ્રહે તે સાન્તર - સમયાદિના અંતર સહિત, નિરંતર - સમયાદિના અંતર સિવાય. બંને ગ્રહણ કરવાનો સંભવ છે. તેમાં સાંતર અને નિરંતર ગ્રહણનો કાળ કહેલ છે, તે આ રીતે છે - એક સમયે ભાષાપુદ્ગલોને ગ્રહણ કરી ત્યારબાદ મૂકવાના સમયે બીજા પુદ્ગલો ગ્રહણ કર્યા સિવાય બીજા સમયે ફરીથી ગ્રહણ જ કરે છે, મૂકતો નથી અને બીજા સમયે પહેલાં સમયમાં ગ્રહણ કરેલા પુદ્ગલો મૂકે છે અને બીજા ગ્રહણ કરતો નથી. | (શંકા) ઉક્ત કથનમાં એક સમયે બે પ્રયત્નો છે, તે કઈ રીતે હોય ? આ શંકા અયકત છે. કેમકે જીવના તળાવિધ સ્વભાવથી બે ઉપયોગ એક સમયે હોતા નથી, પણ જે ક્રિયાઓ છે તે ઘણી હોય તો પણ એક સમયે ઘટે છે, જેમ નૃત્ય કરનારી એક છતાં પણ ભમણાદિ નૃત્ય કરતી એક સમયે પણ હાથ-પગ આદિ વિચિત્ર અભિનયો કરતી દેખાય છે, વળી સર્વ વસ્તુનો પણ પ્રત્યેક સમયે ઉત્પાદ અને વ્યય થાય છે અને એક જ સમયે સંઘાત અને પરિપાટ થાય છે, માટે એક સમયે ગ્રહણ અને નિસર્ગ બે ક્રિયા માનવામાં કોઈ પ્રકારનો દોષ નથી. ભાષ્યકાર પણ કહે છે - x • એક સમયે બે ઉપયોગ ન હોય, પણ અનેક ક્રિયા હોવામાં કોઈ દોષ નથી. • x • ઉત્કૃષ્ટથી અસંખ્યાતા સમય સુધી નિરંતર ગ્રહણ કરે છે કદાચ બીજો કોઈ અસંખ્યાતા સમયમાં થયેલા ગ્રહણને એક ગ્રહણ માને, તેથી કહે છે - ‘પ્રતિસમય ગ્રહણ કરે છે.', અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે. તેમાં પ્રથમ સમયે પુદ્ગલોનું ગ્રહણ માત્ર હોય, પણ મૂકવાનું હોતું નથી, કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ હોતો નથી. છેલ્લા સમયે મૂકવાનું જ હોય છે. કેમકે બોલવાની ઈચ્છા બંધ થતાં ગ્રહણનો સંભવ નથી. બાકીના બીજા-ત્રીજા વગેરે સમયમાં ગ્રહણ-નિસર્ગ એક સમયે થાય.
ભગવન્જીવો ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે ઈત્યાદિ સુગમ છે. ભાવાર્થ - અહીં પ્રથમ ભાષાદ્રવ્યનું ગ્રહણ નિરંતર કહ્યું કેમકે – “પ્રતિસમય અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે” એમ હમણાં સૂત્ર કહ્યું. તેથી નિસર્ગ પણ પ્રથમ સિવાયના બાકીના સમયોમાં નિરંતર માનવું જોઈએ, કેમકે ગ્રહણ પછીના સમયે અવશ્ય નિસર્ગ હોય છે. તેથી સાંતર મૂકે છે, નિરંતર નહીં તે ગ્રહણની અપેક્ષાએ સમજવું. તે આ રીતે - જે સમયે ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે, તેને તે સમયે મૂકતો નથી, પણ પૂર્વ-પૂર્વના સમયે ગૃહીત પછી-પછીના સમયે મૂકે છે, તેથી નિસર્ગ ગ્રહણપૂર્વક હોય છે. માટે સાંતર નિસર્ગ કહ્યો. - X - X - X • તાત્પર્ય એ છે કે ગ્રહણની અપેક્ષાએ નિસર્ગ સાંતર છે, સમયની અપેક્ષાએ નિરંતર છે. કેમકે દ્વિતીયાદિ બધાં સમયોમાં નિરંતર નિસર્ગ હોય છે. સૂત્રકાર કહે છે –
સાંતપણે ગ્રહણ કરતો એક સમયે - પૂર્વપૂર્વના સમયે ગ્રહણ કરે છે અને પછી પછીના સમયે મૂકે છે અથવા ગ્રહણની અપેક્ષાએ પ્રથમ સમયે માત્ર ગ્રહણ કરે છે અને છેક છેલ્લા સમયે મૂકે છે, પણ ગ્રહણ કરતો નથી, કેમકે બોલવાની ઈચ્છા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧/-I-IB૯૧ થી ૧૯૩
બંધ થતાં ભાષાવર્ગણાના ગ્રહણનો સંભવ નથી, બાકીના દ્વિતીયાદિ સમયમાં એક સાથે ગ્રહણ અને નિસર્ગ કરે છે. તે નિરંતર જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમય સુધી હોય છે.
ભગવન્જીવે ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો મૂકે છે, તે ભિન્ન મૂકે છે, અભિ નહીં ઈત્યાદિ સુગમ છે. ગૌતમ! ભિન્ન-ભેદાયેલા, અભિન્ન-ન ભેદાયેલા પણ મકે છે. વક્તા બે ભેદે - મંદ પ્રયત્નવાળો, તીવ પ્રયનવાળો, જે વ્યાધિ કે અનાદર થકી મંદ પ્રયત્નવાળો છે, તે તેવા જ ચૂળ ખંડવાળા ભાષાદ્રવ્યો મૂકે છે, જે આરોગ્યાદિ ગુણયુક્ત અને તયાવિધ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળો છે. તે ભાષાદ્રવ્યોને ગ્રહણ અને મૂકવાના પ્રયત્ન વડે અનેક ખંડ કરીને મૂકે છે * * * * • તીવ્ર પ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ જે ભેદાયેલા ભાષાદ્રવ્યોને મૂકે છે, તે સૂમ અને ઘણાં હોવાથી, ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. તે રીતે અનંતગુણ વૃદ્ધિથી વધતાં છ એ દિશાએ લોકાંતને સ્પર્શે છે • x • મંદ પ્રયત્નવાળો વક્તા પૂર્વે જેવા પ્રકારના જે ભાષા દ્રવ્યો હતો તેવા જ પ્રકારના બધાં અભિન્ન દ્રવ્યોને ભાષાપણે પરિણાવી મૂકે છે, તે અસંખ્યાતી અવગાહના વર્ગણા સુધી જઈને ભેદાય છે • x - તે ભેદાયેલા ભાષા દ્રવ્યો સંખ્યાતા યોજન જઈને નાશ પામે છે - શબ્દ પરિણામનો ત્યાગ કરે છે. • x -
ભેદ પામેલા પણ ભાષા દ્રવ્યો મૂકે છે - એમ કહ્યું, તેમાં શબ્દ દ્રવ્યનો ભેદ કેટલા પ્રકારે છે, તે પૂછે છે –
• સૂઝ-૩૯૪ થી ૩૯૭ :
[36] ભગવત્ ! તે દ્રવ્યોના કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ પ્રકારે ભેદ છે - ખંડભેદ, પતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકા ભેદ, ઉકરિા ભેદ. ભગવન ! ખંડભેદ કેવા પ્રકારે છે ? ગૌતમ! જે લોઢા-જસત-ત્રાંબાસીસા-રૂપા કે સુવર્ણ ખંડોના ખંડરૂપે ભેદ થાય છે.
ભગવન ! પ્રતભેદ કેવા પ્રકારે છે ? જે વાંસ-નેતર-વર-કેળના સ્તંભનો કે અબરખના પડોનો પગરૂપે ભેદ છે તે પતરભેદ. ભગવન્! ચૂર્ણિકા ભેદ કેવો છે ? ગૌતમ જે તલના-મગના-અડદના-પીપરના-મરીના કે સુંઠના ચૂર્ણનો સૂરણ ભેટે છે તે.
ભગવાન ! અનુતટિકા ભેદ કેવો છે? જે કૂવા, તળાવ, દ્રહ, નદી, વાવ, પુષ્કરિણી, દીધિંકા, ગુજલિકા, સરોવર, સરસરોવર, સરપંક્તિકે સરસરપંક્તિનો અનુતટિકારૂપે ભેદ થાય છે. ઉત્કરિકા ભેદ કેવો છે ? જે મસૂર મંડૂસ, તલમગ-અડદની સીંગો કે એરંડાના બીજનો ફૂટીને ઉકટિકા ભેદ થાય છે તે ઉકાિ ભેદ.
ભગવાન ! આ ખંડભેદ ચાવતુ ઉકરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! ઉcકરિકા ભેદથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભેદ પામતાં સૌથી થોડાં દ્રવ્યો છે, અનુતટિકા ભેદથી ભેદતાં અનંતગણાં, ચૂકાભેદથી ભેદતાં અનંતગણ, પતરભેદથી ભેદtતાં અનંતગણાં, ખંડભેદથી ભેદોતાં અનંતગણ..
[૩૯૫ ભગવાન ! જે દ્રવ્યોને નૈરયિક ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિર દ્રવ્યોને ? ગૌતમ! જીવની વક્તવ્યતા માફક નૈરચિક પણ અઘબહુd સુધી કહેવા. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક વૈમાનિક સુધી જાણવો.
ભગવાન ! જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત ગ્રહણ કરે કે અસ્થિત? ગૌતમ બહુવચન વડે પણ એમજ વૈમાનિકો સુધી જાણવું... ભગવાન ! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે કે અસ્થિત દ્રવ્યોને ? સામાન્ય દંડક માફક આ પણ જાણવો. પરંતુ વિકવેન્દ્રિય સંબંધે ન પૂછવું. એ પ્રમાણે બીજી ત્રણે ભાષા સંબંધે જાણવું. પરંતુ અસત્યામૃષા ભાષા વડે આ આલાવા વડે વિકલેન્દ્રિયો પૂછવા - ભગવત્ ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્યામૃષા ભાષાપણે ગ્રહણ કરે તે શું સ્થિતને અસ્થિતને ? સામાન્યદંડકવતુ જાણવું.
એ પ્રમાણે એક અને બહુવચનથી આ દશ દંડક કહેવા.
[36] ભગવાન ! જીવ જે દ્રવ્યો સત્યભાષાપણે ગ્રહણ કરે, તે શું સત્યમૃષા-સત્યપૃષા કે અસત્યામૃષા ભાષાપો મૂકે છે ? ગૌતમ / સત્યભાષાપણે મૂકે, પરંતુ બાકી ત્રણ ભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકવેનિદ્રય સિવાયનો દંડક વૈમાનિક સુધી કહેતો. આવું બહુવચન વડે પણ જાણવું.
ભગવાન ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે. તે શું સત્ય આદિ ચારે ભાષાપણે મૂકે? ગૌતમ! મૃષાભાષાપણે મૂકે પણ બાકી ત્રણ ભાષાપણે ન મુકે. એ પ્રમાણે બાકીની બે ભાષાના પ્રશ્નોત્તર પણ સમજવા. પરંતુ અસત્યામૃષા ભાષાપણે વિકસેન્દ્રિયો સંબંધે તેમજ પૂછવું, જે ભાષાપણે ગ્રહણ કરે તે ભાણપણે મૂકે. એ પ્રમાણે એકવચન-બહુવચન સંબંધી આઠ દડકો કહેવા.
[36] ભગવાન ! વચન કેટલા ભેદે છે ? ગૌતમ ! સોળ ભેદે - એકવાન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ-નપુંસક વયન, અધ્યાત્મવચન, ઉપનીત-અપનીતઉપનીતાપનીત-આપનીતોપની વચન, અતીત-પ્રત્યુત્પન્ન-અનાગત વચન, પ્રત્યક્ષપરોક્ષ વચન. ભગવદ્ ! એ પ્રમાણે એક યાવત પરોક્ષ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે ? મૃણ ભાષા નથી ? ગૌતમ ! અવશ્ય, એ પ્રમાણે તે પ્રજ્ઞાપની ભાષા છે, મૃષા ભાષા નથી.
• વિવેચન-૩૯૪ થી ૩૯૭ :
અહીં ખંડભેદ-લોઢાના ખંડમાફક, પ્રતભેદ - અબરખ અને ભોજપમાદિવસ્તુ, ચૂર્ણિકાભેદ • ફેંકેલા ચૂર્ણવતું, અનુતટિકા ભેદ - શેરડી છાલ આદિવ, ઉત્સરિકાભેદ
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧/-I-/૩૯૪ થી ૩૯૩
૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છેતરવા વગેરેના અભિપ્રાયવાળા ઘણાં હોય છે, અને તેઓ અસત્યભાષા હોય છે, તેનાથી અસંખ્યાતપણાં અસત્યમૃષાભાષી છે, કેમકે બેઈન્દ્રિયાદિ જીવો અસત્યમૃષાભાષા બોલે છે, તેમનાથી અનંતગણા અભાષક જીવો કહ્યા છે, કારણ કે સિદ્ધો અને એકેન્દ્રિયો અનંત છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પ્રજ્ઞાાપન ઉપાંગ સુઝના આ ભાષાપદHI વિષયને લઈ તેના વિવેચનરૂપે ભાષા રહસ્યની રય કરેલ છે. જિજ્ઞાસુઓને તે જોવાલાયક છે.
- કાનના આઘર્ષની જેમ છે. આ ભેદો જણાવવા સૂત્રકારે પ્રશ્નોત્તર કરેલ છે, તે પાઠસિદ્ધ છે. તેમાં જણાવેલ નાનો પ્રસિદ્ધ છે - x • પ્રસિદ્ધને લોકથી જાણી લેવા.
એ ભેદોનું અલાબહત્વ સૂત્રના પ્રામાણ્યથી જાણવું કેમકે તે યુકિતનો વિષય નથી. બાકી બધાં સૂત્રો પાઠસિદ્ધ છે - ૪ -
[વયન ભેદો પ્રસિદ્ધ છે છતાં વૃતિમાં જે વિશેષ કહ્યું છે તે આ છે – “આ સ્ત્રી’ એ વચન છે ઈત્યાદિ, અધ્યાત્મ વચન-છેતરવાની બુદ્ધિથી મનમાં જુદુ અને કહેવા જુદે માંગે, પણ જલ્દીથી જે મનમાં છે, તે જ બોલે છે. ઉપનીત-પ્રશંસા વચન, અપનીત-નિંદાવન, ઉપનીતાપનીત-પ્રશંસા કરીને નિંદે. અપનીતોપનીત-નિંદા કરીને પ્રશંસે. અતીત વચન-ભૂતકાળનું વચન આદિ.
આ સોળે વચનો યથાવસ્થિત વસ્તુ સંબંધે જાણવા, પણ કાલ્પનિક ન સમજવી. તેથી તેને સમ્યક ઉપયોગપૂર્વક કહે ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની જાણવી.
- સગ-૩૯૮,૩૯ :
[3૯૮] ભાષાના કેટલા ભેદ છે? ગૌતમ! ચાર - સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા ભાષા. ભગવન ! આ ચાર ભાષાવકારો બોલનાર આરાધક છે કે વિરાધક ગૌતમ જે તે સાવધાનપણે બોલે આરાદક, પણ વિરાધક નથી. તે સિવાય બીજી અસંયત, અવિરત, અપતિત, અપ્રત્યાખ્યાત પાપકર્મી કોઈપણ ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે..
[3૯૯] ભગવન! આ સત્યભાષી આદિ ચારે જીવોમાં કોણ કોનાથી Ne દિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો સત્યભાષી, સમૃષાભાષી અસંખ્યાતગણાં, મૃષાભાષી અસંખ્યાતગણી, તેનાથી અસત્યામૃષાભાષી અસંખ્યાતગણાં, અભાષી અનંતગણ છે.
• વિવેચન-૩૯૮,૩૯ :
સૂત્ર સુગમ છે. પરંતુ સમ્યક પ્રવચનમાલિન્યાદિ રક્ષણ કરવામાં તત્પપણે બોલતો હોય - પ્રવચનનિંદાના રક્ષણાદિ નિમિતે, ગૌરવ-લાઘવને વિચારીને અસત્ય પણ બોલનાર સાધુ આરાધક છે. સાવધાનતાપૂર્વક બોલનાર સિવાય બીજા અસંયત - મન, વચન, કાયાના સંયમ રહિત, અવિરત-સાવધ વ્યાપારથી ન વિરમેલ, પ્રતિહdમિથ્યાદુકૃતાદિ વડે ભૂતકાલીન પાપનો નાશ ન કરેલ, પચ્ચખાણ ન કરેલ એવો સત્યાદિ કોઈપણ ભાષા બોલતો આરાધક નથી.
અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં સત્યભાષી છે. અહીં સમ્યક ઉપયોગપૂર્વક સર્વજ્ઞ મનના અનુસાર વસ્તુને સિદ્ધ કરવાની બુદ્ધિથી બોલે છે તે સત્યભાષક છે. તેઓ પ્રશ્ન સમયે કેટલાંક જ હોય છે, માટે સૌથી થોડાં કહ્યા છે. તેનાથી અસંખ્યાતપણાં સત્યમૃષા ભાષી છે. કારણ કે ઘણાં જીવોને જે તે પ્રકારે સત્યમૃષા બોલવાનો સંભવ છે, અને લોકમાં તેમ જણાય છે.
તેમનાથી અસંખ્યાતપણાં અસત્યભાષી છે, કેમકે કોઘાધીન અને બીજાને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨-I-૪૦૦
& પદ-૧૨-“શરીર'' છું.
- X - X - X - • પદ-૧૧ની વ્યાખ્યા કરી. હવે ૧૨-મું કહે છે, તેનો સંબંધ આ છે - પદ૧૧માં સત્યાદિ ભાષા કહી, ભાષા શરીરને આધીન છે, એમ હમણાં કહ્યું. તે કાયયોગથી ગ્રહી વચનયોગથી કાઢે છે. હવે શરીર વિભાગ કહે છે
• સૂત્ર-૪૦૦ -
ભગવન ! શરીરો કેટલાં છે? પાંચ – ઔદાકિ, વૈક્રિય, આહારક, તેક્સ, કામણ. ભગવન / નૈરયિકોને કેટલા શરીર છે ? ત્રણ – વૈદિક્ય, તેજસ, કામણ. એ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારોનું જાણવું.
ભગવત્ ! પૃવીકાયિકોને કેટલા શરીર છે? ત્રણ - ઔદારિક, તેજસ, કામણ. એ પ્રમાણે વાયુકાયિકને વજીને ચઉરિન્દ્રિય સુધી કહેવું વાયુકાયિકને? ચર શરીરો છે – દારિક, વૈક્રિય, તેજસ, કામણ. એ રીતે પંચેન્દ્રિય તિચિ યોનિક પણ કહેવા. મનુષ્યને કેટલા શરીર છે? પાંચ છે - દારિક યાવત્ કામણ. સંતરાદિ ત્રણે દેવોને નાટકોની માફક કહેવા.
• વિવેચન-૪૦ :
શરીર - ઉત્પત્તિ સમયથી માંડીને પ્રતિસમય ક્ષય પામે છે. ભગવન! શરીરો કેટલા કહ્યા છે ? પાંચ. ઔદાકિાદિ તેનો શબ્દાર્થ આગળ કહેશે, તો પણ કંઈક કહીએ છીએ - ૩લાર એટલે પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થકર અને ગણધર શરીર અપેક્ષાથી સમજવું. કેમકે તીર્થકર અને ગણધરના શરીરથી અન્ય અનુતર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે અથવા ઉદાર - વિસ્તારવાળું, કેમકે અવસ્થિત
દારિક શરીરનો વિસ્તાર સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક વૈક્રિય શરીરનું એટલું પ્રમાણ નથી, તે ૫૦૦ ધનુષ ઉતકૃષ્ટથી હોય, તે પણ માત્ર સાતમી નરક પૃથ્વીમાં. * * * * * * * અથવા ૩ ત - થોડાં પ્રદેશવાળું, પણ ધન નહીં, કેમકે
દારિક શરીર ભીંડીની માફક થોડાં પ્રદેશવાળું અને વિશાળ હોય છે અથવા સિદ્ધાંત પરિભાષાથી મોરન માંસ, અસ્થિ અને સ્નાયુથી બદ્ધ, ઉદાર શબ્દથી દારિક થાય છે. કાર, ૩રાન, મન, રાત શબ્દો જાણવા. * * * * *
| વિવિધ કે વિશિષ્ટ કિયા તે વિકિયા, તે નિમિતે થયેલ તે વૈક્રિય. • x - તે નાક અને દેવોને સ્વભાવથી જ હોય છે અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. વિક્ર્વ-વિવિધ પ્રકારની ક્રિયા, તે હેતુથી બનેલ તે વૈકર્વિક... માઈIR - ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે કરાય તે આહાક... તૌજસ - તેજનો વિકાર કે પરિણામ.. કર્મ-કર્મચી ઉત્પન્ન થયેલ.
ઔદારિકાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયો છે ? ક્રમનું પ્રયોજન છે. શું પ્રયોજન છે ? ઉત્તરોતર શરીરના પ્રદેશોનું સૂમપણું અને વર્ગણામાં પ્રદેશોનું અધિકપણું જણાવવા માટે છે.
૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, એમ ક્રમશઃ કામણના પ્રદેશ સૌથી સૂમ છે, ઔદાકિસી ક્રમશ:ઉત્તરોત્તર શરીરમાં પ્રદેશોની અધિકતા છે. એ પાંચ શરીરમાં નૈરયિકાદિને વિશે કેટલા શરીર સંભવે ? પાઠસિદ્ધ છે.
જીવોને શરીરના બે ભેદ – બદ્ધ, મુક્ત. તેમાં જે વિચાર સમયે જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને પૂર્વભવે છોડેલ છે, તે મુક્તશરીર. તે બદ્ધ અને મુક્ત શરીરોના પરિમાણનું દ્રવ્ય, ગ, કાળથી નિરૂપણ કરવું જોઈએ. તેમાં ભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્ર વડે, આવલિકાદિ રૂપ કાળ વડે. તેમાં ઔદારિક શરીરને આશ્રીને કહે છે -
• સૂત્ર-૪૦૧
ભગવના ઔદારિક શરીરો કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદ છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીર અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો. વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અનુભવ્યોથી અનંતગુણ અને સિદ્ધોને અનંતમા ભાગે છે.
ભગવાન ! વૈક્રિય શરીરો કેટલાં છે ? ગૌતમ બે પ્રકારની છે - બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તેમાં મુકત શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ઈત્યાદિ દાવિત.
ભગવાન ! આહાક શરીરો કેટલા ભેદે છે? ગૌતમ બે ભેદે - બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જે હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટ સહમ્ર પૃથકત્વ હોય તેમાં જે મુક્ત શરીરો છે તે અનંતા છે ઈત્યાદિ દાવિત કહેતું.
ભગવતી સૈકસ શરીર કેટલા ભેદે છે? ગૌતમાં બે ભેદે - બદ્ધ અને મુકd. તેમાં બદ્ધ શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સમયો વડે અપહરાય છે. હાથી અનંતલોક પ્રમાણ છે દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગણા અને અનંતમાભાગથી જૂન સર્વ જીવોના જેટલા છે, તેમાં મુક્ત શરીરી અનંતા છે. કાળથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. સ્ત્રી અનંત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનંતગર્ણ અને સંવે જીવના વગના અનંતમા ભાગ પ્રમાણ છે, એ રીતે કામણ શરીરો પણ કહેવા.
• વિવેચન-૪૦૧ - ઔદારિક શરીરો કેટલાં કહ્યા - ઈત્યાદિ. અહીં બદ્ધ શરીરો, મુક્ત -
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨-I-૪૦૧ જીવોએ તજેલ શરીરો - x • બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેનું નિરૂપણ પહેલા કાળને આશ્રીને છે – પ્રતિસમય એક એક શરીરના અપહાર વડે અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીથી બધાં શરીર અપહરાય. - x • હવે ક્ષેત્રને આશ્રીને પરિમાણ • બધાં
દારિક શરીરો, પોતપોતાની અવગાહના વડે આકાશપદેશોમાં જુદાં જુદાં અનુક્રમે સ્થાપીએ, તો તે શરીરો વડે અસંખ્યાતા લોકો વ્યાપ્ત થાય. - X - X - X -
(શંકા) જીવો અનંતા છે, તો અસંખ્યાતા ઔદારિક શરીરો કેમ હોય ? [ઉતરી જીવો બે પ્રકારે છે - પ્રત્યેક શરીરી, અનંતકાયિક, જેઓ પ્રત્યેકશરીરી છે, તેઓમાં પ્રત્યેક જીવને એક એક ઔદારિક શરીર હોય છે. અનંતકાયિક જીવોમાં અનંત અનંત જીવોને એક-એક દારિક શરીર હોય છે, માટે બધી સંખ્યા વડે પણ અસંખ્યાતા દારિક શરીર હોય.
જીવોએ તજેલ શરીરો અનંત છે તે અનંતપણાનું કાળ, ક્ષેત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરીએ તો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સર્વથા અપહરાય છે - x • ક્ષેત્રથી પરિમાણ અનંતલોક છે • x - દ્રવ્યથી પરિમાણ-અભવ્યોથી અનંતગણાં છે. જો એમ છે, તો શરીરો સિદ્ધોની સશિ જેટલા થાય. [પ્રશ્નો અહીં ભવ્ય અને સિદ્ધના બંને સશિ વચ્ચે પતિત સમ્યગુદૃષ્ટિ જીવો કહ્યા છે. તો તજેલ ઔદારિક શરીરો તેના જેટલાં છે ? [ઉત્તર) જો તેટલા હોય તો સૂત્રકાર તેમજ નિર્દેશ કરત, તેથી તેટલાં ન હોય.
[પ્રશ્ન તે તે રાશિ જેટલા ન હોય તો પતિત સમ્યકૃષ્ટિની રાશિથી જૂન હોય કે અધિક હોય ? તે સશિથી ન્યૂન હોય, અધિક હોય કે તુલ્ય હોય. કેમકે તેનું પ્રમાણ અનિયત છે. અહીં ચૂર્ણિકાનો મત પણ નોંધેલ છે. -x- (પ્રશ્ન) મુક્ત શરીરો ઉપરોક્ત અનંત સંખ્યાના પરિમાણવાળા કેમ ઘટે ? કેમકે જે શરીરો જ્યાં સુધી અખંડિત હોય ત્યાં સુધી જ ગ્રહણ કરીએ તો તેમની અનંતકાળ સુધી સ્થિતિ ન હોવાથી અનંતપણું ઘટી ન શકે ? અનંતકાળ સુધી રહે તો અનંતકાળે અનંતા થાય, પણ તેમ થતું નથી કેમકે પુદ્ગલોની ઉત્કૃષ્ટથી સ્થિતિ અસંખ્યાતકાળ કહી છે, ઈત્યાદિ ?
(ઉત્તર) અહીં કેવળ અખંડિત મુક્ત ઔદારિક શરીરોનું ગ્રહણ નથી, તેમજ દારિક શરીરપણે ગ્રહણ કરીને મૂકેલા સર્વે પુદ્ગલોનું પણ ગ્રહણ નથી, કેમકે તેથી ઉપરોક્ત દોષની પ્રાપ્તિ થાય છે, પણ જે ઔદારિક શરીર જીવે ગ્રહણ કરીને મૂક્યું તે વિશીર્ણ ભાવને પ્રાપ્ત થતાં તેના અનંત ભેદ થાય છે તેમ થતાં જ્યાં સુધી તે પુદ્ગલો દારિક પરિણામનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે પ્રત્યેક ભેદને દારિક શરીર કહેવાય છે. તેથી એક શરીરના પણ અનંત શરીરો થાય. એ પ્રમાણે બધાં શરીરો સંબંધે જાણવું.
એ પ્રમાણે એક એક શરીરના અનંતભેદ થતા હોવાથી એક શરીરના પણ ઘણાં અનંત શરીરો થાય છે, તે અસંખ્યાતકાળ સુધી રહે છે. ઈત્યાદિ • x• તેઓમાં 2િ1/6]
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેટલા કાળે જેઓ દારિક શરીર પરિણામનો ત્યાગ કરે તે છોડી દેવા અને બાકીના ગણવા. તેથી એ પ્રમાણે મુકત ઔદાકિ શરીરોની ઉક્ત અનંત સંખ્યા ઘટી શકે. આ વૃત્તિકારની મતિ કલાના નથી કેમકે ચૂર્ણિકારે પણ તેમજ કહ્યું છે.
(શંકા) શરીરના દ્રવ્યના એક એક ભાગનો દારિક શરીરપણે વ્યવહાર કેમ થાય ? (ઉત્તર) લવણના દેટાંતથી થાય. લવણના પરિણામથી પરિણત થોડાં કે ઘણાં પુદ્ગલોનો સમુદાય લવણ કહેવાય, તેમ ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલોનો થોડો કે ઘણો ભાગ પણે ઔદારિક શરીરપણે વ્યવહાર પામે. - ૪ -
(શંકા) જે એમ છે તો અનંત લોકાકાશના પ્રદેશપ્રમાણ ઔદારિક શરીરો એક લોકમાં કેમ રહી શકે ? - પ્રદીપના પ્રકાશ માફક રહી શકે. (શંકા) દ્રવ્ય, ફોનને છોડીને પહેલાં કાળને આશ્રીને પ્રરૂપણા કેમ કરી ? • x • કાળ મોટો છે, માટે પહેલા તેમ પ્રરૂપણા કરી.
દારિક શરીર કહ્યા, હવે વૈક્રિય શરીર સંબંધે કહે છે - બદ્ધ શરીરો અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને પરિમાણ બતાવે છે - અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીના જેટલા સમય થાય, તેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે. પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી છે, તે શ્રેણીઓના આકાશપદેશો જેટલા બદ્ધ વૈક્રિય શરીરો છે.
(પ્રપ્ત) શ્રેણી શું છે ? ધનરૂપે કોલા અને ચોતરફ સાત જુ પ્રમાણ લોકની સાત જૂપમાણ લાંબી મુક્તાવલીના જેવી એક આકાશપ્રદેશની પંક્તિ એ શ્રેણિ કહેવાય. (પ્રશ્ન) લોકને ઘન કેવી રીતે કરવો ? લોક ઉદd અને અધો ચૌદ રાજપ્રમાણ છે. નીચે વિસ્તારમાં કંઈક ન્યૂન સાત જુ પ્રમાણ છે, મધ્ય ભાગે એક રજુ પ્રમાણ છે, બ્રહાલોકના પ્રદેશના બહુમધ્ય ભાગે પાંચ રાજ અને લોકાંતે એક રાજ પ્રમાણ છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વથી પશ્ચિમ વેદિકાંત સુધી રાજ પરિમાણ જાણવું. આવા પ્રમાણવાળા વૈશાખ સ્થાનસ્થિત લોકના નસવાડીના દક્ષિણ ભાગમાં રહેલ કંઈક ન્યૂન ત્રણ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત રજુ ઉંચાઈવાળો અધોલોકનો ખંડ કલાનાથી તે કસ નાડીના ઉત્તર ભાગમાં ઉપર અને નીચેનો ભાગ ઉલો કરીને જોડવો. પછી ઉદર્વલોકમાં બસનાડીના દક્ષિણ ભાગમાં કોણી આકારે બે ખંડો છે. તે પ્રત્યેકની ઉંચાઈ કંઈક ન્યૂન સાડા ત્રણ રજુપમાણ છે, તેને કલાનાથી ઉલટા કરી કસ નાડીના ઉત્તર ભાગમાં જોડવા, એમ કરતા નીચેનો લોકાર્ધ ભાગ કંઈક ન્યૂન ચાર રજુ વિસ્તારવાળો અને કંઈક અધિક સાત જુ ઉંચાઈવાળો થયો અને ઉપરનો ભાગ અર્ધ ભાગ ત્રણ જુ વિસ્તારવાળો અને ઉંચાઈમાં કંઈક ન્યૂન સાત જુપમાણ થયો. પછી ઉપરનો અદ્ધભાગ કલાનાથી નીચેના અદ્ધભાગને ઉત્તરમાં જોડવો, એમ કરવાથી સાધિક સાત ઉંચો અને કંઈક ન્યૂન સાત રજુ વિસ્તારવાળો ધન થયા. પછી સાત જુના ઉપર જે અધિક ભાગ છે તે લઈને ઉધઈ-ધો લાંબો કરી ઉત્તર ભાગ સાથે જોડવો. તેથી વિસ્તારમાં
Page #161
--------------------------------------------------------------------------
________________
૧/-:/૪૦૧
૮
સાત રજૂ પરિપૂર્ણ થાય છે. એ રીતે લોકનો ઘન કરાય છે. સિદ્ધાંતમાં ક્યાંય પણ શ્રેણી કે ખતર ગ્રહણ હોય ત્યાં બધે આ પ્રમાણે ઘનરૂપે કલોલા સાત જુ પ્રમાણ લોકનું જાણવું.
આહારક શરીર સંબંધે સૂઝ - તેમાં બદ્ધ શરીરો કદાચ હોય અને કદાચ ન હોય. કેમકે આહાફ શરીરનું જઘન્યથી એક સમયનું યાને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર હોય છે. • x • જ્યારે હોય ત્યારે પણ જઘન્યતી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસપૃથકૃત્વ હોય.
તૈજસ શરીરનું સૂટ-તેમાં બદ્ધ શરીરો અનંત છે. તે અનંતપણાનું કાળ, શોત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. તેનું કાળપરિણામ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલાં વાદ્ધ તૈજસ શરીરો છે. ક્ષેત્રી અનંતલોકપ્રમાણ આકાશ ખંડ જેટલાં પ્રદેશ જેટલાં છે, દ્રવ્યથી પરિમાણ - સિદ્ધો કરતાં અનંતગણા છે. જસ શરીરને પ્રત્યેક સંસારી જીવને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનંતગમાં છે અને સર્વે જીવો કરતાં તેના અનંતમા ભાગે ન્યૂન છે - x- તેથી સિદ્ધના જીવો વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં બદ્ધ તૈજસ શરીરો છે, મુક્ત તૈજસ શરીરો અનંત છે -x- પ્રશ્ન શાથી અનંતગુણા છે ? (ઉત્તર) કોક સંસારી જીવને એક એક તૈજસ શરીર હોય છે અને તે જીવોએ મકેલા શરીરો પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેટવાળા થાય અને તે અસંખ્યાતા કાળા સુધી રહે. તેટલા કાળમાં જીવો મૂકેલા દરેક જીવ દીઠ અન્ય અસંખ્ય તૈજસ શરીરો. પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેકના પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેદો થાય છે. માટે મુકત શરીરો સર્વ જીવો કરતાં અનંતગણાં છે. તે જીવોના વર્ગના અનંતમાં ભાગે છે. • » - X - X - X - એ રીતે પાંચે શરીરો કહ્યા.
હવે નૈરયિકાદિ વિશેષણ વિશેષિત વિચારે છે – • સૂત્ર-૪૦૨ -
ભગવદ્ ! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીર છે? ગૌતમ ! ઔદાકિ શરીર બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં નૈરયિકોને બદ્ધ શરીર ન હોય, મુક્ત ઔદારિક શરીરો અનંતા છે - ઈત્યાદિ મુક્ત ઔદારિક શરીરવત્ કહેવા. ભગવાન ! મૈરયિકોને વૈક્રિય શરીરો કેટલા છે ? ગૌતમ! વૈક્તિ શરીરો બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો છે, તે અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણી જેટલાં છે, તે શ્રેણીની વિÉભ સૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશ જાણવી. અથવા ગુલામણ આકાશ પ્રદેશોના બીજ વકૂિલના દાનાપમાણ શ્રેણી જાણવી. તેમાં જે મુકત શરીરો છે, તે ઔદારિક મુક્ત શરીરવંતુ કહેવા.
ભગવન ! નાસ્કોને કેટલાં આહારક શરીરો છે ? ગૌતમ આહારક
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર શરીર બે ભેદે છે - બદ્ધ અને મુક્ત. ઔદાકિ બદ્ધ અને મુકત શરીરવ કહેવા. તૈજસ અને કામણ, વૈક્રિય શરીરવત્ કહેવા.
• વિવેચન-૪૦૨ -
નૈરયિકોને બદ્ધ ઔદાકિ શરીરો નથી, કેમકે તેઓને ભવનિમિતક ઔદારિક શરીરનો સંભવ નથી. મુક્ત શરીરો સામાન્ય મુક્ત ઔદાકિ શરીરવતુ જાણવા. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાતા છે, તે અસંખ્યાતાની કાળ ને ક્ષેત્રથી પ્રરૂપણા કે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે - x • સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે અને અર્ધભાગ કે બીજા ભાણ આદિમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે, તો તે કેટલી શ્રેણીઓ હોય એ આશંકામાં વિશેષ કાર્યના નિર્ણય માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી લેવી. બીજું વિશેષ પરિણામ આ પ્રમાણે છે - તે શ્રેણીઓની વિડંભ સૂચિ - વિસ્તારને આશ્રીને સૂચિ • એક પ્રદેશની શ્રેણી અંગુલના પ્રથમ વર્ગમૂલ વડે ગુણેલા બીજા વર્ગમૂળ પ્રમાણ જાણવી. • x x- [અહીં વૃત્તિકારશ્રીએ ભાવાર્થ સાથે કાલ્પનીક સંખ્યા પૂર્વક દૈટાંત આપીને વ્યાખ્યાને સમજાવેલ છે.] * * * * *
બીજા આચાર્યો કહે છે - ગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોને પોતાના પ્રથમ વર્ગમૂળની સાથે ગુણતો જેટલાં પ્રદેશો થાય તેટલા પ્રદેશોની સૂચિ વડે જેટલી શ્રેણીઓનો સ્પર્શ થાય તેટલી શ્રેણીમાં જેટલા આકાસ પ્રદેશ હોય તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીરો છે અને મુકત વૈક્રિય શરીરો દારિકવતુ જાણવા. નારકોને બદ્ધ આહારક શરીર નથી, કેમકે તેમને આહારકલબ્ધિ અસંભવ છે મુક્ત શરીર પૂર્વવત્ જાણવાં. બદ્ધ તૈજસ કામણ શરીર વૈક્રિયવત્ જાણવા.
સૂત્ર-૪૦૩,૪૦૪ :- [ચાલુ. ભગવન અસુરકુમારોને કેટલા ઔદાફિશરીર છે ? ગૌતમ નારકોના દારિકશરીરવત જાણવાં. ભગવન્! અસુરકુમારોને કેટલા પૈક્રિય શરીરો છે? ગૌતમ / નૈક્રિય શરીરો બે ભેદે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. હાથી પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યાતી શ્રેણીઓ છે, તે શ્રેણીઓની વિષ્ઠભ સૂચિ ગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. તેમાં મુકત શરીરો ઔદારિકના મુકત શરીરો માફક કહેવા. આહારક શરીર તેમના દારિક શરીરો માફક બે ભેદે કહેવા. બંને પ્રકારના પણ તૈજસ અને કામણ શરીરો તેમના વૈશ્યિ શરીરો માફક કહેતા. ઍમ સ્વનિતકુમાર સુધી કહેવું.
[૪૦૪ન્યાલું] ભગવન પૃedીકાયિકને કેટલાં ઔદારિક શરીર છે ગૌતમ ! ઔદાશ્મિ શરીર બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીરે અસંખ્યાતા છે, કાળતી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨-I-૪૦૩,૪૦૪
રોગથી અસંખ્યાત લોકપ્રમાણ છે, મુકત શરીરો છે તે અનંતા છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે, ભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધોના અનંતમાં ભણે છે. • • • ભગવાન ! પૃથ્વીના ઐક્રિય શરીર કેટલા છે ? ગૌતમ ! બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીર છે, તે તેઓને નથી. જે મુકત શરીરો છે, તે તેમના ઔદારિકશરીરવત છે. એ રીતે આહાક શરીર પણ કહેવા. તૈજસ અને કામણ શરીરો તેમના ઔદારિકશરીરવત કહેવા. પ્રમાણે અકાય, તેઉકાય પણ કહેવા.
ભગવાન ! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીરો છે ગૌતમ ઔદાકિ શરીર બે પ્રકારના – બદ્ધ અને મુક્ત તે બંને પૃedી ના ઔદારિક શરીરવતું કહેવા. વૈકિય શરીરની પૃચ્છા - ગૌતમ! બે પ્રકારે - બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો અસંખ્યાતા છે, સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ અપહરાતા નથી. મુક્ત શરીર પૃથ્વીવતુ જણવા. આહારક, તૈજસ, કામણ શરીરો પૃથ્વી વત્ કહેવા... વનતિકાયિકો પૃedી વત્ જાણવા. પણ તેના તૈજસ, કામણ શરીરો સામાન્ય તૈજસ, કામણ માફક જાણવા.
ભગવત્ ! બેઈન્દ્રિયોને કેટલા પ્રકારે ઔદારિકશરીર છે ગૌતમ બે ભેદ – બદ્ધ અને મુક્ત બદ્ધ શરીરો અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણીઓ જાણવી. તે શ્રેણીની નિષ્ફભસૂચિ અાંગ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂળ પ્રમાણ વણવી.
• વિવેચન-૪૦૩,૪૦૪ - (ચાલુ)
અસુકુમારોને દારિક શરીરો નૈરયિકવતુ જાણવા. તેમના બદ્ધવૈકિય શરીરો અસંખ્યાતા છે. તે અસંખ્યાતા, કાળ અને ક્ષેત્ર વડે નિરૂપણ સૂત્રકારે કરેલ છે - x • નારકોના વિચારમાં પણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ કહી છે. તેથી બીજું વિશેષ પરિણામ કહે છે - તે શ્રેણીના પરિમાણ માટે જે વિડંભ સૂચિ છે, તે અંગુલપમાણ ક્ષેત્રના પ્રદેશ સશિના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે * * * * * એ પ્રમાણે નૈરયિકો કરતાં અસુરકુમારોને વિકુંભસૂચિ અસંખ્યાતગુણા હીન જાણવી. તે આ પ્રમાણે - નૈરયિકોના પરિમાણ માટે જે વિપ્લભ સૂચિ છે. તે અંગુલના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશની જાણવી. • x • તેથી અસંખ્યાતગુણ પ્રથમ વર્ગમૂલના પ્રદેશરૂપ નૈરયિકોની વિઠંભસૂચિ છે અને અસુરકુમારોની સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતા ભાગના પ્રદેશરૂપ છે અને એ યુક્ત પણ છે • x + x • x -
પૃથ્વી, ચા, ઉo સૂગોમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેમાં પણ કાળને આશ્રીને પરિણામ વિચારતા પ્રતિ સમય એક એક શરીરનો પહાર કરતાં
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે. ફોગથી પોતાની અવગાહના વડે અસંખ્યાતલોક વ્યાપ્ત થાય ઈત્યાદિ સૂત્રાર્થવતું.
વાયુકાયને પણ દારિક શરીરો પૃથ્વી આદિ માફક જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે અને પ્રતિસમય એક-એકનો પહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે બધાં વડે અપહરાય છે. વાયુકાયિકો ચાર પ્રકારે સૂમ અને બાદર, તે એક એકના બન્ને પ્રકા-પર્યાપ્તા, અપયMિા. તેમાં બાદર પતિના સિવાયના બાકીના ત્રણે પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જેઓ બાદર પયતા છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાં ત્રણ પ્રકારના વાયુકાયને વૈક્રિયલબ્ધિ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગમાગને વૈક્રિયલબ્ધિ છે, પણ બાકીનાને નથી. - x - ૪ -
કેટલાંક આચાર્યો કહે છે – “બધાં વાયુ પૈક્રિયલબ્ધિવાળા જ હોય છે. કેમકે વૈક્રિયલબ્ધિ સહિત વાયુકાયને ચેટાનો જ અસંભવ છે.” તે યુક્ત છે. કેમકે વસ્તુસ્થિતિનું પરિજ્ઞાન નથી. વાયુ સ્વભાવથી ગતિક્રિયાવાળા હોય છે. તેથી વૈક્રિયરહિત છતાં વાય છે, એમ જાણવું કેમકે “વાય છે તે વાયુ.” • x • મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત વૈક્રિયવતુ જાણવા. બાકી સૂત્રાર્થવતુ છે.
બેઈન્દ્રિયસણમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેથી કાળને આશ્રીને પરિમાણના વિચારમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપાય છે • x - અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા છે. તે શ્રેણીના પરિમાણ વિશેષનો નિર્ણય કરવા માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ છે. પ્રતરનો અસખ્યાતમો ભાગ તૈરયિક અને ભવનપતિઓને પણ કહો છે, માટે વિશેષતા પરિણામનું નિરૂપણ કરવા માટે સૂચિ પ્રમાણ કહે છે - તે શ્રેણીના પરિણામનો નિશ્ચય કરવા માટે જે વિઠંભ સૂચિ છે તે અસંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ જાણવી અથવા બીજું વિશેષથી પરિમાણ કહે છે – અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂલ પ્રમાણ છે. • x " [અહી વૃત્તિકારે કાલ્પનીક સંખ્યાથી દૈટાંત આપેલ છે.)
હવે એ બેઈન્દ્રિયો કેટલી અવગાહના વડે વ્યાપ્ત થતા કેટલા કાળે સંપૂર્ણ પ્રતરને વાત કરે ? ગાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહના વડે એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અવગાહનાની ચના કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત કરે છે.
આ જ વાત સાપહારદ્વારથી સૂગકાર કહે છે – • સૂત્ર-૪૦૪ - (ચાલુ)
બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોગી ક્ષેત્રને આશીને ગુલપમાણ પતરખંડ વડે અને કાળતી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળે સમગ્ર પ્રતા અપહરાય છે. • x • તેમાં જે મુકત શરીરો છે, તે ઔધિક ઔદાકિ મુકત શરીરે માફક જાણવા. વૈક્રિય
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર
૧/-:/૪૦૪ અને આહારક ભદ્ર શરીરો નથી, મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીર માફક જાણવા. તૈજસ અને કાર્પણ તેમના જ ઔદારિક શરીરવ4 જાણવા. - આ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવા.
પંચેન્દ્રિય તિર્યંચો એમજ સમજવા. પણ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા • ભગવન! પંચે તિર્યંચોને કેટલા સૈક્રિય શરીરો છે ? ગૌતમ! બે ભેદ – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો તેઓ અસંખ્યાતા છે ઈત્યાદિ અસુરકુમારવતું જાણવું, પણ તે શ્રેણીની વિÉભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળની અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્ત શરીરો તેમજ જાણવા
ભગવાન ! મનુષ્યોને કેટલા પ્રકારના દારિક શરીરો છે ? ગૌતમ ! બે ભેદે - બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાના કોટાકોટી પ્રમાણ હોય છે અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વગતિ ગુણાં જેટલી સંખ્યા આવે તેટલાં છે અથવા છm વાર છેદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીથી અપહશય છે. હોળી એક સંખ્યાનો. પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણી પહેરાય છે. તે શ્રેણીના આકાશપદેશોનો અપહરા વિચારતા તેઓ અસંખ્યાતા થાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવું.
જે મુક્ત શરીરો છે તે ઔદાકિ સામાન્ય મુક્ત શરીર પેઠે જાણવા. ભગવાન ! વૈક્રિય શરીર સંબંધે પૃચ્છા - બે ભેદે, તે આ - બદ્ધ અને મુકત. બદ્ધ શરીર સંખ્યાતા છે. સમયે સમયે અપહાર કરતાં સંખ્યાતા કાળે અપહરાય પણ અપહરતા નથી. મુકત શરીરો છે તે સામાન્ય ઔદાકિની જેમ જાણવા. તૈજસ અને કામણ તેમના દારિક શરીરો માફક કહેતા. વ્યંતરો નૈરચિકની માફક દારિક અને આહાક શરીરો કહેવા, વૈક્રિય શરીરો નૈરયિકવવું કહેવા. પણ તે શ્રેણીઓની વિર્કભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગ પ્રમાણ ખંડ ખતરને પૂરવા કે અપહરવામાં જાણતો. મુક્ત શરીર ઔદારિકની માફક ગણવા. આહારક શરીરો અસુકુમારવત્ કહેવા તૈજસ-કામણ શરીરો તેમના વૈક્રિય શરીરવત્ કહેવા.
- જ્યોતિકો એમ જ જાણવા. પણ તે શ્રેણીની વિદ્ધભસૂચિ પણ જાણવી. ૫૬ ગુલના વર્ગ પ્રમાણ ખંડuતરને પૂરવામાં કે અપહાર જાણવો. વૈમાનિક સંબંધે એમ જ ગણવું. પરંતુ તે શ્રેણીની વિખંભ સૂચિ અંગુલના બીજ વર્ગમૂળને બીજ વમૂલ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશ પ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂલની નાપમાણ જાણવી.
• વિવેચન-૪૦૪ (ચાલુ) :
બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર અપહરાય છે. અહીં પ્રતર અપહરાય છે, એ ક્ષેત્રને આશ્રીને પરિમાણ કહ્યું, ઉત્સર્પિણી આદિથી કાળને આશ્રીને પરિમાણ કહેલ છે - x - ભાવાર્થ - એક બેઈન્દ્રિય વડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે અપહરાય છે. બીજા વડે પણ તેટલો ખંડ તેટલા કાળે અપહરાય છે. એમ બધાં બેઈન્દ્રિયો વડે અપહાર કરાતા સમગ્ર પ્રતર અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી કાળે અપહરાય છે. ઈત્યાદિ - X - X - સૂઝર્થવતુ જાણવું.
તિર્યંચ પંચેન્દ્રિય બદ્ધ મુકત ઔદાકિ શરીર બેઈન્દ્રિય માફક જાણવાં. તેમને બદ્ધ વૈકિય શરીરો અસંખ્યાતા છે. કાળ પરિણામ - અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળે અપહરાય છે ક્ષેમરી - અસંખ્યાત શ્રેણી જેટલાં આકાશ પ્રદેશ છે. તે શ્રેણીઓનાં પરિમાણ પ્રતરના અસંખ્યાતા ભાગ પ્રમાણ છે. સૂત્રમાં કહે છે કે – અસુરકુમારસ્વત કહેવું. વિશેષ - વિઠંભસૂચિના પરિમાણના વિચારમાં અસુરકુમારોને અંગુલપમાણ ક્ષેત્રના વર્ગમૂલનો સંગાતમો ભાગ કહ્યો છે, અહીં અસંખ્યાતમો ભાગ કહેવો • x • x - ઈત્યાદિ કાર્ય મુજબ કહેવું. - X - X •
મનુષ્યોના બદ્ધ શરીર કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. તાત્પર્ય એ છે કે – મનુષ્યો બે પ્રકારે ગર્ભજ, સંમૂર્ણિમ-તેમાં ગર્ભજ હંમેશાં સ્થાયી હોય છે, સંમૂર્ણિમ મનુષ્યો કદાયિત્વ હોય છે અને કદાચિત્ સર્વથા હોતા નથી. કેમકે તેમનું ઉત્કૃષ્ટાયુ અંતમુહૂર્ત છે, તેમની ઉત્પત્તિનું અંતર ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત પ્રમાણ છે. તેથી
જ્યારે સર્વથા સંમૂર્ણિમ મનુષ્યો હોતા નથી અને કેવળ ગર્ભજ મનુષ્યો જ હોય છે, ત્યારે તેઓ સંગાતા હોય છે, કેમકે ગર્ભજ મનુષ્યો હંમેશાં સંખ્યાતા જ હોય છે, • x • જ્યારે સંમૂર્ણિમ મનુષ્યો હોય છે ત્યારે અસંખ્યાતા હોય છે. * * *
સૂરમાં કહે છે - જઘન્ય પદે સંખ્યાતા છે. સૌથી થોડાં મનુષ્ય હોય તે જઘન્યપદ. આ જઘન્ય પદમાં સંમૂર્ણિમોનું ગ્રહણ છે કે ગર્ભજ મનુષ્યોનું ગ્રહણ છે ? માત્ર ગર્ભજનું ગ્રહણ છે, કેમકે તેઓ જ હંમેશાં અવસ્થિત હોવાથી સંમૂર્ણિમના અભાવમાં સૌથી થોડાં હોય છે, ઉત્કૃષ્ટ પદમાં બંને પ્રકારના મનુષ્યનું ગ્રહણ છે - x - આ જઘન્યપદમાં સંખ્યાતા મનુષ્યો છે, તેમાં સંખ્યાતા સંગાતા ભેદો છે. તેથી વિશેષ સંખ્યાનો નિર્ણય કરે છે – સંખ્યાતા કોટાકોટી મનુષ્યો છે, તે સિવાય બીજું તેથી વિશેષ પરિમાણ જણાવે છે –
ત્રણ યમલ પદના ઉપર અને ચાર યમલ પદની નીચે છે. અહીં મનુષ્યની સંખ્યા જણાવનાર ૨૯ અંકસ્થાન આગળ કહેવાશે. તેમાં આગમ પરિભાષાથી આઠ આઠની ‘ચમલપદ' એવી સંજ્ઞા છે. ૨૪ અંક સ્થાન વડે ત્રણ યમલપદ થાય છે. ઉપના પાંચ અંકસ્થાન બાકી રહે છે, પણ યમલપદ આઠ અંકસ્થાન વડે થતું હોવાથી ચોથું અમલપદ થતું નથી, માટે કહ્યું કે - ત્રણ યમલપદની ઉપર છે. કેમકે
Page #164
--------------------------------------------------------------------------
________________
૧/-:/૪૦૪
EO
પાંચ અંકસ્થાનો વધે છે અને ચોથા ચમલપદની નીચે છે, કેમકે ત્રણ અંક સ્થાનોથી જૂન છે, અથવા બન્ને વર્ગના સમુદાય તે એક યમલપદ, ચાર વર્ષનો સમુદાય તે બે યમલપદ ઈત્યાદિ • x • તેમાં છ વર્ગની ઉપર અને સાતમા વર્ગની નીચે છે. હવે
સંખ્યા બતાવે છે –
અથવા છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. એકનો વર્ગ એક જ થાય, માટે તેની ગણના થતી નથી. બેનો વર્ગ ચાર, એ પહેલો વર્ગ. ચાનો વર્ગ સોળ એ બીજો વર્ગ, સોળનો વર્ગ ૫૬ એ ત્રીજો વર્ગ, ૫૬નો વર્ગ ૬૫,૫૩૬, એ ચોથો વર્ગ. તેનો વર્ગ ૪,૨૯,૪૯,૬૭,૨૯૬ એ પાંચમો વર્ગ. તેનો છઠો વર્ગ- ૧,૮૪,૪૬૩ કોટાકોટી ૪૪,૦૭,390 કોટી, ૯૫,૫૧,૬૧૬. (અર્થાત્ ૧,૮૪,૪૬9 - ૪૪,૦૩,390 - ૯૫,૫૧,૬૧૬] આ છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણતાં જેટલી સંખ્યા થાય તેટલા જઘન્યપદે મનુષ્યો છે. તે સંખ્યા આ છે - g૯,૨૨૮, ૧૬૫, ૧૪૨૬, ૪૩૩૭, ૧૯૩૫, ૪૩૯૫, 033૬. આ ૨૯ રાંક સ્થાન છે એને કોટાકોટી આદિ સંગાથી કોઈપણ રીતે કહી શકાય તેમ નથી. તેથી છેલ્લા અંકથી માંડી એક સ્થાનોનો સંગ્રહ માત્ર પૂર્વાચાર્ય પ્રણીત બે ગાથાઓ દ્વારા કહે છે - ૭, ત્રણ, ત્રણ, શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ગણ, નવ, પાંચ, સાત, ગણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, બે, છ, એક, આઠ, બે, બે, નવ અને સાત એટલા અંકસ્થાનો ઉપર ઉપરના છે.
- આ ર૯ અકસ્થાનોની પૂર્વાચાર્યોએ પૂર્વ અને પૂર્વગ વડે સંખ્યા કહી છે તે બતાવે છે – તેમાં ૮૪ લાખની પૂર્વાગ સંજ્ઞા છે ૮૪ લાખને ૮૪ લાખ વડે ગુણીએ એટલે પૂર્ણ થાય છે, તેનું પરિમાણ-૭૦ લાખ, ૧૬ હજાર કરોડ થાય છે, એ સંખ્યા વડે પૂર્વોક્ત ૨૯ અંકની સંખ્યાનો ભાગાકાર કરવો. એટલે સંખ્યા આવશે - ૧૧,૨૨,૮૪,૧૧૮,૮૧,૮૫,૩૫૬ એટલા પૂર્વો, ત્યારપછી પૂર્વ વડે ભાગ ચાલતો નથી. તેથી પૂર્વગ વડે ભાગ ચલાવવો. તેથી આ સંખ્યા છે - ૧,૩૦,૬૫૯ પૂવગ. ત્યારબાદ શેષ રહે છે – ૮૩,૫૦,૩૩૬ એ પ્રમાણે મનુષ્યોની સંખ્યા છે.
ઉપરોક્ત અર્ચને જણાવનારી પૂર્વાચાર્ય રચિત ગાયા છે. આ જ સંખ્યાને વિશેષ જ્ઞાન માટે પ્રકારમંતરે બતાવે છે - જે સંખ્યાને ૯૬ વખત છેદ આપી શકાય તેટલા મનુષ્યો છે અર્થાત જે સશિને અર્ધ અર્ધ છેદ આપતાં ૯૬ વખત છેદ આપી શકાય અને છેવટે એક બાકી રહે તે રાશિ પ્રમાણ મનુષ્યો જાણવા. કઈ સશિ એવી છે કે તેને ૯૬ વાર છેદ આપી શકાય? પાંચમા વર્ગને છઠ્ઠા વર્ગની સાથે ગુણતાં જે આવે તે શશિને ૯૬ વાર છેદ આપી શકાય છે. ઈત્યાદિ - X - X - X - [અહીં વૃત્તિકારશ્રીએ છેદ ગણિત બતાવેલ છે, જે અમે છોડી દીધેલ છે.) અથવા એકને સ્થાપી તેના ૯૬ વખત બમણા બમણા કસ્વા અને તેમ કરવાથી તેની એટલી સંખ્યા થાય છે કે તેને ૯૬ વખત છેદ આપી શકાય છે. એ પ્રમાણે જઘન્ય પદ કહ્યું, હવે ઉત્કૃષ્ટ પદ કહે છે -
ઉત્કૃષ્ટપદે મનુષ્યો અસંખ્યાતા હોય છે. તેમાં પણ કાળને આશ્રીને પરિમાણનો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વિચાર કરીએ ત્યારે પ્રતિસમય એક એક મનુષ્યનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં મનુષ્યો અપહરાય અને ક્ષેત્રને આશ્રીને એક સંખ્યા ઉમેરીએ તો મનુષ્યો વડે સંપૂર્ણ શ્રેણી અપહરાય. - x • તે શ્રેણીની ફોમ અને કાળને આશ્રીને અપહારમાર્ગણા - તેમાં કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અને કોગથી ગુલના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે. ઈત્યાદિ - X - X - X -
| વ્યંતરોને ઔદાકિ શરીરો નૈરયિકોની જેમ સમજવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. તેમાં કાળથી પરિમાણ-પ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય. ફોગથી પરિમાણ-અસંખ્યાતી શ્રેણીઓ, એટલે અસંખ્યાતી સૂચિ શ્રેણીઓમાં જેટલા આકાશપદેશો હોય તેટલાં વ્યંતરો છે. તે શ્રેણી પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીરો નૈરયિકોની માફક વ્યંતરો જાણવા. કેવળ સૂચિમાં વિશેષતા છે. પણ માત્ર શ્રેણીઓની વિર્લભસૂચિ કહેવી જોઈએ. તે આ રીતે – અહીં મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણહીન વ્યંતરો કહ્યા છે. તેથી એની કિંમસૂચિ પણ તિર્યંચ પંચની વિઠંભસૂચિ કરતાં અસંખ્યાતગુમ હીન કહેવી જોઈએ -x• હવે પ્રતિભાગ કહેવાય છે
પ્રતિભાગ એટલે ખંડ, સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ પ્રતિભાગ ખંડ પ્રતરને પૂસ્વામાં કે અપહરવામાં જાણવો. અહીં “પૂરવામાં કે અપહરવામાં” એ અધ્યાહાર છે. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગ પ્રમાણ શ્રેણિખંડને વિશે એક ચોક વ્યંતર સ્થાપીએ તો આખું પ્રતર પૂરું ભરાઈ જાય ઈત્યાદિ • * * * *
આહાફ શરીરો નૈરયિકોની જેમ, બદ્ધ તૈજસ-કાર્પણ શરીરો બદ્ધ વૈક્રિય માફક અને મુક્તશરીરો, ઔધિક મુક્તવત્ છે.
જ્યોતિકોને ઔદારિક શરીરો નૈચિકની જેમ હોય છે બદ્ધ વૈક્તિ શરીર અસંખ્યાતા છે, તેમાં કાળને આશ્રીને માર્ગણામાં પ્રતિ સમય એક યોકનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં અપહરાય. ફોગથી અસંખ્યાતી શ્રેણીઓ છે અને તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [વિશેષ સૂત્રાર્થમાં લખ્યું જ છે અથવા તો પૂર્વના દંડવત્ જ હોવાથી અહીં નોંધેલ નથી.]
વૈમાનિકોને ઔદારિક શરીરે નૈરયિકવતુ જાણવા બદ્ધ વૈક્રિય શરીરે અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રીને માગણા જ્યોતિક માફક જાણવી. ફોગથી માણા-અસંખ્યાત શ્રેણીઓ છે. એટલે અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશપદેશો છે તેટલા છે. તે શ્રેણીનું પરિમાણ પ્રતરના અસંખ્યાત ભાણ પ્રમાણ સમજવું. ઈત્યાદિ - X - X - X - ગણિતાદિ સહ વૃત્તિકારે નોંધેલ છે. • x •x -
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩/--૪૦૫,૪૦૬
૯૨
છે પદ-૧૩-“પરિણામ” &
- X - X - X - છે એ પ્રમાણે બારમાં પદની વ્યાખ્યા કરી, હવે ૧૩-મું કહે છે. તેનો સંબંધ આ છે - પદ-૧૨માં ઔદારિકાદિ શરીર વિભાગ કહ્યો. તે શરીરને તથા પરિણામ થાય, અન્યથા નહીં, તે પરિણામ -
• સૂત્ર-૪૫,૪૦૬ -
૪િ૦૫] ભગવના પરિણામો કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે - જીવ પરિણામ અને આજીવ પરિણામ.
[૪૬] ભગવના જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કષાય પરિણામ, લેગ્યા પરિણામ, યોગ પરિણામ, ઉપયોગ પરિણામ, જ્ઞાન પરિણામ, દર્શન પરિણામ, ચાસ્ત્રિ પરિણામ અને વેદ પરિણામ.
• વિવેચન-૪૦૫,૪૦૬ :
પરિણામ એટલે દ્રવ્યોનું પરિણમન [અવસ્થાંતર] તે પરિણામ નયના ભેદોથી વિવિધ પ્રકારે હોય. નૈગમાદિ અનેક નયો છે. તે સર્વે નયોનો સંગ્રહ કરનાર બે નયો સિદ્ધાંતમાં કહ્યાં છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. •x. તેમાં દ્રવ્યાપ્તિકનયના મતે કથંચિત્ સત્ છતાં ઉત્તર પર્યાયરૂપ ધર્માનારને પામે તે પરિણામ કહેવાય. તેમાં પૂર્વ પર્યાયિની સર્વથા સ્થિતિ હોતી નથી, તેમ તેનો એકાંતે નાશ પણ ન હોય. અન્ય સ્વરૂપે થવું તે પરિણામ. • x • તે પરિણામ તેના સ્વરૂપના જાણનારોએ માનેલો છે.
પયયાસ્તિક નયના મતે પૂર્વના વિધમાન પર્યાયનો વિનાશ અને બીજા અસતું પર્યાયિોની ઉત્પત્તિ તે પરિણામ કહેવાય. • x - ભગવંત પ્રશ્નના ઉત્તરમાં કહે છે – હે ગૌતમ પરિણામ બે ભેદે છે – જીવ પરિણામ અને અજીવ પરિણામ. તેમાં જીવનો પરિણામ પ્રાયોગિક છે અને જીવનો પરિણામ પૈસસિક છે. સૂત્રકાર છે પરિણામનો ભેદો આગળ કહેશે, તે પ્રમાણે જીવ પરિણામના ભેદો -
જીવપરિણામ દશ પ્રકારે છે - ગતિ પરિણામ આદિ. (૧) ગતિ પરિણામ • ગતિ નામકર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય તે તારકવ આદિ રૂપ પયયનો પરિણામ. (૨) ઈન્દ્રિય પરિણામ - જ્ઞાનરૂપ પરમ ઐશ્વર્યના સંબંધથી ઈન્દ્ર-આત્મા કહેવાય. તેનું ચિહ તે ઈન્દ્રિય. તે ૩૫ પરિણામ તે ઈન્દ્રિય પરિણામ. (3) કષાય પરિણામ - જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે મ્ - સંસાર, તેને પ્રાપ્ત કરાવે તે કપાય, તે રૂપ આત્મપરિણામ (૪) લેરયા પરિણામ - લેયાદિ શબ્દનો અર્થ આગળ કહેવાશે. લેશ્યા એ જ પરિણામ. (૫) યોગ પરિણામ - મન, વચન, કાયાના યોગરૂપ પરિણામ. (૬) ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વેદ પરિણામ સંબંધે એ રીતે જ વિચારવું.
હવે આ દશ પરિણામોને ક્રમથી કહેવાનું પ્રયોજન બતાવે છે - તે તે દયિકાદિ ભાવને આશ્રિત સર્વ ભાવો ગતિ પરિણામ વિના પ્રગટતા નથી, તેથી પહેલા ગતિ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર પરિણામ કહ્યા. તેનાથી અવશ્ય ઈન્દ્રિય પરિણામ થાય. ઈન્દ્રિયપરિણામથી ઈટઅનિષ્ટ વિષય સંબંધે રાગદ્વેષના પરિણામ થવાથી પછી કષાય પરિણામનું કથન કરેલ છે. કપાય પરિણામ લેયા પરિણામ વિના ન થાય, તે આ પ્રમાણે - લેણ્યા પરિણામ અયોગી કેવલી સુધી હોય, કેમકે લેશ્યા સ્થિતિ નિરૂપણ અવસરે લેશ્યાધ્યયનમાં શુક્લલેશ્યા સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટનું વિધાન છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે સયોગી કેવલીને વિશે જ ઘટી શકે, બીજે નહીં. કષાય પરિણામ સૂક્ષ્મ પરાય સુધી હોય. જ્યાં કષાય પરિણામ હોય ત્યાં અવશ્ય લેશ્યા પરિણામ હોય માટે કષાય પછી લેશ્યા પરિણામ કહ્યા.
લેશ્યા પરિણામ યોગના પરિણામરૂપ છે, તે લેશ્યા પદમાં સવિસ્તર કહેવાશે, માટે લેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહેલ છે. સંસારી જીવોને યોગના પરિણામ પછી ઉપયોગનો પરિણામ થાય છે, માટે પછી ઉપયોગના પરિણામનું કથન કર્યું. ઉપયોગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ થાય છે, તેથી પછી જ્ઞાન પરિણામ કહો. તે બે ભેદે છે - સમ્યક જ્ઞાન પરિણામ અને મિથ્યાજ્ઞાન પરિણામ. તે બંને જ્ઞાન પરિણામ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન સિવાય થતા નથી, માટે પછી દર્શન પરિણામનું કથન કર્યું છે. સમ્યગુદર્શન પરિણામ થવાથી જીવોને જિનવયન-શ્રવણદ્વારા નવીનવા સંવેગનો આવિર્ભાવ થવાથી ચાઆિવરણ કર્મના ક્ષયોપશમ વડે ચાસ્ત્રિ પરિણામ થાય છે, માટે દર્શન પછી ચાત્રિ પરિણામ કહ્યા. ચા»િ પરિણામથી મહાસતવી આત્માઓ વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામ કહ્યા છે.
એ પ્રમાણે જીવના ગતિ આદિ પરિણામ વિશેષ કહ્યા. હવે તેના જ યથાક્રમે ભેદોને દશવિ છે -
• સૂત્ર-૪૦૭ :
ભગવન ગતિ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેટે છે - નરકગતિ પરિણામ, તિર્યચ-મનુષ્ય-દેવ ગતિ પરિણામ.
ભગવન / ઈન્દ્રિય પરિણામ કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદે - શ્રોએન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયના પરિણામ.
ભગવન! કયાય પરિણામ કેટલા ભેટે છે - ગૌતમચાર ભેદ : ક્રોધકષાય-માનકષાય-માયાકષાય-લોભકષાય પરિણામ.
ભગવાન ! વેશ્યા પરિણામ કેટલા ભેદે છે ? છ ભેદે છે : કૃષ્ણ-નીલકાપોત--પા-શુક્લ લેયા પરિણામ.
ભગવન / યોગ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમાં ત્રણ ભેદે છે. મનોયોગ પરિણામ, વચનયોગ પરિણામ, કાયયોગ પરિણામ.
ભગવન / ઉપયોગ પરિણામ કેટa ભેદ છે ? ગૌમાં બે ભેટે છે -
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩/-/-/૪૦૭
સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ.
ભગવન્ ! જ્ઞાન પરિણામ કેટલા ભેટે છે ? પાંચ ભેટે – આભિનિબોધિક શ્રુત અવધિ મનઃપતિ કેવળ જ્ઞાન પરિણામ. ભગવન્ ! અજ્ઞાન પરિણામ કેટલા ભેટે છે? ગૌતમ ! ત્રણ ભેદે છે - મતિ અજ્ઞાન પરિણામ, શ્રુત જ્ઞાન પરિણામ, વિભંગજ્ઞાન પરિણામ,
૩
ભગવન્ ! દર્શન પરિણામ કેટલા ભેટે છે ? ત્રણ ભેદે છે – સમ્યગ્દર્શન પરિણામ, મિથ્યાદર્શન પરિણામ, સમ્યગમિથ્યા દર્શનપિ
ભગવન્ ! ચાત્રિ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેટે સામાયિકચાસ્ત્રિ છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય
ચાસ્ત્રિ અને યથાખ્યાતચાસ્ત્રિ પરિણામ.
ભગવન્ ! વેદ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ! ત્રણ ભેટે પરિણામ, પુરુષવૈદ પરિણામ, નપુંસકવેદ પરિણામ.
-
-
વેદ
નૈરયિકો ગતિ પરિણામથી નકગતિક, ઈન્દ્રિય પરિણામ થકી પોન્દ્રિય, કષાય પરિણામથી ક્રોધ યાવત્ લોભકષાયી, વેશ્યા પરિણામથી કૃષ્ણ-નીલકાપોતલેશ્તી, યોગ પરિણામથી ત્રણે યોગી, ઉપયોગ પરિણામથી સાકાર-અનાકાર ઉપયોગવાળા, જ્ઞાન પરિણામથી આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાની, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની. દર્શન પરિણામથી સમ્યક્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ, સભ્ય-મિથ્યાદષ્ટિ. ચાત્રિ પરિણામથી સર્વવિરતિ અને દેશવિરતિ ચાસ્ત્રિવાળા નથી, પણ અચારિત્રી છે. વેદપરિણામથી નપુંસકવેદી છે.
અસુકુમારો પણ એમ જ છે. પણ તેઓ દેવગતિવાળા, કૃષ્ણ યાવત્ તેજોલેશ્ત્રી, વેદ પરિણામથી સ્ત્રી કે પુરુષવેદવાળા હોય છે. બાકી બધું તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકો ગતિ પરિણામથી તિગિતિક, ઈન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે બાકી બધું નૈરયિકવ કહેવું. પણ વેશ્યા પરિણામથી તેજોલેશ્મી પણ હોય, યોગ પરિણામથી કાયયોગી, જ્ઞાન પરિણામથી રહિત, અજ્ઞાન પરિણામથી મતિશ્રુતજ્ઞાની, દર્શન પરિણામ વડે મિથ્યાષ્ટિ છે, બાકી બધું તેમજ જાણવું. અને વનસ્પતિ એમજ જાણવા. તેઉ વાયુ પણ એમજ જાણવા, પણ તેઓ વૈશ્યા પરિણામથી નૈરયિકવત્ જાણવા.
બેઈન્દ્રિયો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઈન્દ્રિય પરિણામથી બેઈન્દ્રિય હોય, બાકી બધું નૈરયિકવત્ છે. વિશેષ આ - યોગ પરિણામથી વચન અને કાયયોગી, જ્ઞાન પરિણામથી આભિનિબોધિ અને શ્રુતજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત જ્ઞાની પણ હોય. દર્શન પરિણામથી સમ્યક્ અને મિથ્યાર્દષ્ટિ પણ હોય, મિશ્રદૃષ્ટિ ન હોય. બાકી બધું ઉરિન્દ્રિય સુધી તેમજ કહેવું માત્ર ઈન્દ્રિયો અધિક કહેવી.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પંચેન્દ્રિય તિર્યંચો ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય. બાકી બધું નૈરયિકવત્ કહેવું. લેશ્યા પરિણામથી શુકલલેશ્મી સુધી પણ હોય, ચારિત્ર પરિણામથી અચારિત્રી કે ચારિત્રયાશ્ત્રિી હોય છે. વેદ પરિણામથી સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી હોય છે.
୧୪
મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્ય ગતિક, ઈન્દ્રિય પરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પણ હોય, કષાય પરિણામથી ક્રોધકપાસી યાવત્ અકષાયી હોય, લેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્તી યાવત્ લેશ્મી હોય, યોગ પરિણામથી મનોયોગી યાવત્ અયોગી હોય, ઉપયોગ પરિણામથી નૈરયિકોની જેમ જાણવા. જ્ઞાન પરિણામથી આભિનિબૌધિક જ્ઞાની યાવત્ કેવલજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી ત્રણ અજ્ઞાનો, દર્શન પરિણામથી ત્રણે દર્શનો, ચાત્રિપરિણામથી સર્વવિરતિ, અવિરતિ, દેશ વિરતિ પણ હોય, વેદ પરિણામથી સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અથવા વેદી પણ હોય છે.
વ્યંતરો ગતિ પરિણામથી દેવગતિવાળા છે, ઈત્યાદિ અસુકુમારવત્ કહેવું.
જ્યોતિકો પણ એમજ જાણવા. પણ તેઓ માત્ર તેજોવૈશ્યી હોય છે. વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ લેશ્યા પરિણામ વડે તેજો-પ-શુકલલેશ્યાવાળા હોય છે. એમ જીવ પરિણામ કહ્યા.
• વિવેચન-૪૦૭ :
–
ગતિ પરિણામના કેટલા ભેદો છે ? સૂત્ર પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે પરિણામો યુક્ત નૈરયિકાદિ જીવો છે, તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે – સૂત્રપાઠ સુગમ છે. પણ વૈરસિકોને કૃષ્ણાદિ ત્રણ જ લેશ્યા હોય છે, બાકીની નહીં. તે ત્રણ લેશ્યા પણ નકપૃથ્વીઓમાં આ ક્રમે છે – પહેલી બે નકભૂમિમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથ્વીમાં કાપોત અને નીલ લેફ્સા, ચોથીમાં નીલ લેશ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છટ્ઠી અને સાતમીમાં કૃષ્ણલેશ્યા જ હોય.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચાત્રિ પરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી. માટે અહીં ચાસ્ત્રિ પરિણામનો નિષેધ કર્યો. વેદ
પરિણામમાં નૈરયિક નપુંસક જ હોય. કેમકે તત્ત્વાર્થ સૂત્ર કહે છે – નારકો, સંમૂર્ત્તિમો નપુંસક હોય.
એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. પણ તેઓ ગતિને આશ્રીને દેવગતિક છે, મોટી ઋદ્ધિવાળાને તેજોલેશ્યા પણ હોય છે. વેદ પરિણામથી પુરુષ અને સ્ત્રીવેદ છે. નપુંસકત્વ અસંભવ છે.
પૃથ્વીકાયિક સૂત્રમાં – પૃથ્વી, પાણી અને વનસ્પતિને તેજોલેશ્યા પણ સંભવે છે, કેમકે તેમાં પહેલા બે કલ્પના દેવો આવીને ઉપજે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યકત્વ હોતું નથી, તેથી જ્ઞાન અને સમ્યક્ત્વનો અહીં નિષેધ છે. મિશ્રર્દષ્ટિ પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે. બીજાને નહીં, માટે તેનો નિષેધ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩/-I-/૪૦૭
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સ્તિષ્પ સાથે, કે સૂક્ષનો સૂક્ષ સાથે કે સ્નેહ અને સૂક્ષપણાનું વિષમ પ્રમાણ હોવાથી તેમનો પરસ્પર બંધ થાય.
વિષમ માબાનું નિરૂપણ કરે છે - બે, ત્રણ આદિ અધિક ગુણવાળા પરમાણુ આદિ સાથે સ્નિગ્ધ અને સ્નિગ્ધ કે સૂક્ષ અને સૂક્ષનો બંધ થાય, અન્યથા ન થાય. સ્નિગ્ધનો સૂક્ષની સાથે બંધ થાય તો જઘન્યગુણ સિવાય વિષમ કે સમાન હોય તો બંધ થાય છે. અર્થાત્ એકગુણ સ્નિગ્ધ કે એકગુણ સૂક્ષનો ન થાય.
હવે ગતિ પરિણામ – તેમાં અન્ય વસ્તુને સ્પર્શ કરવા છતાં જે ગતિપરિણામ તે સ્પૃશદ્ગતિ પરિણામ, જેમ પાણીમાં તીર્થી ફેંકેત ઠીકરી પાણીને સ્પર્શ કરતી ચાલી જાય છે અને કોઈ પણ વસ્તુની સાથે સ્પર્શ ન કરે તેને અસ્પૃશદ્ગતિ પરિણામ જાણવું. બીજા આચાર્યો કહે છે - ગતિ પરિણામ વડે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતાં ગતિ કરે તે પૃશદ્ગતિ પરિણામ અને સ્પર્શ કર્યા વિના ગતિ કરે તે અસ્પૃશદ્ગતિ પરિણામ - X - X -
ગતિ પરિણામ બીજા પ્રકારે - દીર્ધ અને હ્રસ્વગતિ પરિણામ. દૂર દેશાંતરની પ્રાપ્તિ તે દીગિતિ પરિણામ, વિપરીત તે હૃસ્વ ગતિ પરિણામ. પરિમંડલાદિની વ્યાખ્યા પૂર્વે કરી છે. અગુરુલઘુ પરિણામ ભાષાદિ પુદ્ગલોનો જાણવો. તથા આકાશાદિ અમૂર્ત દ્રવ્યોનો પણ અગુરુલઘુ પરિણામ છે. ગુરુલઘુપરિણામ ઔદાકિથી તૈજસ દ્રવ્યોનો હોય છે. • X - X -
છે. કેટલાંક બેઈન્દ્રિયાદિ જીવને કરણ પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. તેથી જ્ઞાન પરિણામવાળા અને સમ્યગદષ્ટિ કહ્યાં છે. તિર્યંચ પંચેન્દ્રિયને જીએ લેશ્યા સંભવે છે. તથા દેશવિરતિ પરિણામ પણ તેઓને થાય છે.
જ્યોતિકોને કેવલ તેજોલેશ્યા જ હોય છે. • સૂત્ર-૪૦૮ થી ૪૧૨ -
[૪૮] ભગવન! અજીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદે છે - બંધન પરિણામ, ગતિ પરિણામ, સંસ્થાના પરિણામ, ભેદ પરિણામ, વણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ, અણ વધુ પરિણામ અને શબ્દ પરિણામ.
[voc] ભગવન બંધાન પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ છે - નિશ્વ બંધન પરિણામ, રૂક્ષ વાંધન પરિણામ.
[૧] સ્કંધોનો સમાન સ્નિગ્ધપણામાં કે સમાન રક્ષ પણામાં પરસ્પર બંધ થતો નથી, પણ વિશ્વમ નિષ્પક્ષવમાં થાય.
[૧૧] નિશાનો દ્વિગુણાદિ અધિક નિષ્પ સાથે અને સૂક્ષનો દ્વિગુણાદિ અધિક રક્ષની સાથે બાંધ થાય છે, તો નિગ્ધ અને સૂક્ષનો જાન્યગુણ વજીને વિષમ કે સમ હોય તો બંધ થાય છે.
[૧૨] ભગવન / ગતિ પરિણામ કેટલા ભેટે છે ગૌતમ બે ભેદ – ઋગતિ પરિણામ, અસ્પૃશદ્ગતિ પરિણામ. અથવા દીધું અને હ્રસ્વગતિ પરિણામ. ભગવાન ! સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાના પરિણામ. ભગવના ભેદપરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! પાંચ ભેદે - ખંડભેદ પરિણામ યાવત્ ઉcકરિકાભેદ પરિણામ.
ભગવન / વર્ષ પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - કાળા વણ ચાવત શુકલવણ, પરિણામ. ભગવત્ ! ગાંઘ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેદે - સુગંધ અને દુર્ગધ પરિણામ. રસ પરિણામ કેટલા ભેદ છે ? પાંચ ભેદ – તિક્ત યાવત મધુર સ પરિણામ. સ્પર્શ પરિણામ કેટલા ભેદ છે ? આઠ ભેદે - કર્કશ ચાવત સૂક્ષ સ્પર્શ પરિણામ. અગુરુલઘુ પરિણામ કેટલા ભેદ છે ? ગૌતમ! એક પ્રકારે શબ્દ પરિણામ કેટલા ભેટે છે ? બે ભેદે – મનોજ્ઞ શબદ પરિણામ, અમનોજ્ઞ શબ્દ પરિણામ. તે અજીવ પરિણામ કથા.
• વિવેચન-૪૦૮ થી ૪૧૨ :
નિષ્પ છતાં બંધન પરિણામ તે નિષ્પ બંધન પરિણામ, એ રીતે રક્ષાબંધન પરિણામ. બંધના પરિણામનું લક્ષણ કહે છે - સ્કંધનો પરસ્પર સમાનગુણ સ્નિગ્ધતામાં બંધ થતો નથી પરસ્પર સમાનગુણ સૂક્ષતામાં પણ બંધ થતો નથી. પણ જો તેમની વિષમ માત્રા હોય તો બંધ થાય છે. અર્થાત્ - x • વિષમગુણવાળો હોય તો સ્નિગ્ધનો
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪/-/-/૪૧૩ થી ૪૧૫
છે પદ-૧૪-“કષાય છે
- X - X - X - છે એ પ્રમાણે પદ-૧૩ની વ્યાખ્યા કરી, હવે ચૌદમું કહે છે - પદ-૧૪માં ગત્યાદિ લક્ષણ જીવ પરિણામ કહ્યા. હવે તે જ ક્યાંક, કંઈક વિશેષથી પ્રતિપાદિત કરાય છે તેમાં એકેન્દ્રિયોને પણ કષાયો હોવાથી અને કષાય બંઘનો હેતુ હોવાથી કષાયને કહે છે -
• સૂત્ર-૪૧૩ થી ૪૧૫ -
[૪૧] ભગવન! કષાયો કેટલા છે? ગૌતમ! ચાર છે – ક્રોધ-માનમાયા-લોભ કષાય. ભગવાન ! નૈરયિકોને કેટલા કપાયો છે ? ગૌતમ ! ચારક્રોધ ચાવતુ લોભ કષાય એમ વૈમાનિકો સુધી જાણતું.
[૪૧] ભગવન ! ક્રોધ કેટલાં સ્થાને રહેલો છે ? ગૌતમ! ચાર સ્થાનો વિશે - આત્મપ્રતિષ્ઠિત, રપતિષ્ઠિત, તદુભયપતિષ્ઠિત, પ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિક યાવતું વૈમાનિક આ દંડક કહેતો. એ પ્રમાણે માન-માયા-લોભને આeણીને દંડક કહેવા.
ભગવાન ! કેટલાં સ્થાને ક્રોધોત્પત્તિ કહી છે ? ગૌતમ ! ચાર સ્થાને - , વ, શરીર અને ઉપધિને આશીને ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન-માયા-બ્લોભના પણ ચાર દંડક કહેવા.
[૪૧૫] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ગૌતમ ચાર ભેદે છે - અનંતાનુબંધી, અપત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન કો. ઓમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેતું. એમ માન, માયા, લોભમાં કહેતું.
• વિવેચન-૪૧૩ થી ૪૧૫ -
ભદંત-પરમ કલ્યાણ યોગીએ કેટલા કપાયો કહ્યા છે ? સુખ દુ:ખરૂપ ઘાન્ય ઉત્પન્ન કરવા જે કર્મરૂપ બને છેડે છે તે કષાય. અથવા શુદ્ધ સ્વભાવવાળા આત્માને કમથી મલિન કરે તે કપાય. • x-x - ઉત્તરણનો અર્થ સ્પષ્ટ છે, નૈરયિકાદિ દંડક સૂત્ર સુગમ છે.
ક્રોધના સ્થાનો - આત્મપ્રતિષ્ઠિત - આત્મામાં જ રહેલ, અર્થાતુ પોતે આચરેલ દુરાયાનું ફળ ઐહિક દુ:ખરૂપ જાણીને કોઈક પોતાના ઉપર જ ક્રોધ કરે છે. Tyત - બીજો આક્રોશાદિ કરે ત્યારે ક્રોધ ઉત્પન્ન કરે ત્યારે તેના ઉપર ક્રોધ થાય છે. આ કથન તૈગમનયથી છે. કેમકે નૈગમન, તેના વિષય માગવી સ્થિતિ માને છે. તમયuત - પોતાને અને પર અવલંબીને જે ક્રોધ થયો હોય છે. જેમ - કોઈ તથાવિધ અપરાધથી પોતાના અને બીજાની ઉપર ક્રોધ કરે છે. મપ્રતિષ્ઠિત - જ્યારે
સ્વ દુરાચાર કે પર આક્રોશાદિ સિવાય કેવળ ક્રોધવેદનીયના ઉદયથી નિકારણ કોપ થાય છે, તે સ્વ કે પર પ્રતિષ્ઠિત ક્રોધ - - નથી. તેમ ઉભય પ્રતિષ્ઠિત પણ નથી. વળી કોઈને ક્યારેક ક્રોઘવેદનીયથી ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે તે પછીથી કહે છે -
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અરે મને નિકારણ ક્રોધ થયો.” કહ્યું છે – કર્મો ફળ વિપાકમાં સાપેક્ષ અને નિરપેક્ષ હોય છે, જેમ આયુ સોપકમ અને નિરૂપક્રમ હોય છે. એ પ્રમાણે માન, માયા, લોભ પણ આત્મ પ્રતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત, ઉભયપ્રતિષ્ઠિત, પ્રતિષ્ઠિત જાણવી.
અધિકરણ ભેદથી ભેદ કહ્યા, હવે કારણભેદથી કહે છે – કેટલાં સ્થાને કોધોત્પત્તિ થાય છે ? જે વડે કાર્યની સ્થિતિ હોય તે સ્થાન-કારણ. તે ચાર કારણો કહ્યા - (૧) ક્ષેત્રને આશ્રીને, તેમાં નૈરયિકો નકક્ષેત્રને આશ્રીને, તિર્યંચો તિર્યંચ થોનને આશ્રીને આદિ. (૨) સચેતન અચેતન વસ્તુને આશ્રીને (3) દુઃસ્થિત કે વિરૂપશરીર (૪) ઉપધિ-ઉપકરણને આશ્રીને – જેનું ઉપકરણ ચોર આદિથી હરણ કરાયેલ હોય કે ન હોય તેને આશ્રીને. ચાર કારણે ક્રોધોત્પત્તિ થાય.
હવે સમ્યગદર્શનાદિ ગુણધાતી હોવાથી કષાયોનો ભેદ કહે છે - ક્રોધના અનંતાનુબંધી આદિ ચાર ભેદ. અનંતાનુબંધી સમ્યગ્દર્શન ગુણઘાતી, મચાવ્યાની - દેશવિરતિ ગુણઘાતી, પ્રત્યાધ્યાની - સર્વવિરતિ ઘાતી, સંવંતન - ચયાખ્યાત ચાસ્ત્રિગુણઘાતી.
હવે ક્રોધાદિના ઉત્પત્તિભેદ અને અવસ્થાભેદથી ભેદ• સૂત્ર-૪૧૬ થી ૪૧૮ :
[૪૧] ભગવત્ ! ક્રોધ કેટલા ભેદે છે ? ચાર ભેદ - આભોગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાંત, અનુપશાંત. એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે માનની, માયાના, લોભના પણ ચાર દેડકો 91erdi.
૪િ૧] ભગવતુ જીવોએ કેટલાં સ્થાને આઠ કમપકૃતિનો ચય કર્યો હતો ? ગૌતમ ચાર સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો, તે આ પ્રમાણે . - ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! જીવો કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરે છે ? અને ભગવાન ! જીવો કેટલા કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરશે ? • x • બંને પ્રનોના ઉત્તર ભૂતકાળ સંબંધી પ્રશ્નોત્તર વત્ ગણવું. એમ વૈમાનિક સુધી જાણવું.
ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો ? ગૌતમ! ચાર કારણે - ક્રોધ, માન, માયા, લોભ વડે, એ પ્રમાણે નૈરયિકોમી વૈમાનિક સુધી જાણવું. આ પ્રમાણે કરે છે અને કરશે બંને કાળના પનોત્તર કહેવા.
ભગવાન ! જીવોએ કેટલાં કારણે આઠ કમપકૃતિઓનો બંધ કર્યો હતો ? ચાર કારણે. કોધ, માન, માયા, લોભ વડે. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જણવું. આ રીતે ત્રણે કાળમાં બંધ, ઉદીરણા, વેદના અને નિક્સ કહેવી. એ રીતે જીવથી લઈને વૈમાનિક સુધી અઢાર દંડક જાણવા યાવ4 વૈમાનિક નિર્જશ
2િ17]
Page #169
--------------------------------------------------------------------------
________________
૧oo
૧૪/-I-૪૧૬ થી ૪૧૮ કરશે.
[૧૮] આત્મપ્રતિષ્ઠિત ક્ષેત્ર આશ્રિત, અનંતાનુબંધી, આભોગ, ચલ, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના, નિર્જસ પદ કહ્યા.
• વિવેચન-૪૧૬ થી ૪૧૮ :
બોનિવર્તિત - બીજાનો અપરાધ યોગ્ય રીતે જાણી, કોપનું કારણ વ્યવહારથી સબળ માની, આ સિવાય આને શિક્ષા થશે નહીં તેમ કોપ કરે છે. અનામfજનત • એ પ્રમાણે ગુણદોષની વિચારણા શૂન્ય આત્મા પરવશ થઈ કોપ કરે છે. ઉપરાંત - ઉદયાવસ્થા પ્રાપ્ત ન થયેલ. મનુષશાન્ત - ઉદયાવસ્થાને પ્રાપ્ત. એ રીતે કહેવું.
ધે ફળના ભેદથી ત્રિકાળવર્તી જીવોનો ભેદ કહે છે - જીવોએ કયા કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરેલો ? વય - કષાય પરિણત આત્માને કમપુદ્ગલોનું માત્ર ગ્રહણ. - x - આ દંડક ભૂતકાળ વિષયક છે, એ રીતે વર્તમાન અને ભાવિકાળા વિષયક દંડકો પણ કહેવા. એ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા સંબંધે પ્રત્યેકના ત્રણ ત્રણ દંડકો કહેવા. એમ સર્વ સંખ્યા વડે ૧૮-દંડકો કહેવા.
૩પવવ . પોતાના અબાધાકાળ પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો વેચવા માટે નિષેક થવો તે. તે આ રીતે – પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મલ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એ રીતે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. ઈન્શન - પૂર્વોક્ત પ્રકારે સ્વ-વ અબાધાકાળની પછીના કાળમાં નિષેકને પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃકષાય પરિણામ વિશેષથી નિકાચિત કરવા. કવીરTI - ઉદય સમયે અપાત કર્મ પુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો. તે ઉદીરણા કોઈ કર્મની તવાવિધ કપાયપરિણામ વિશેષથી થાય છે. * - અન્યથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ આદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. વૈજ્ઞા ઉદય પ્રાપ્ત કે ઉદીરીત કર્મનો ઉપભોગ કરવો તે. નિર્ધા - કર્મ પુદ્ગલને ભોગવીને અકર્મરૂપે કરવા અથવા પૂર્વકૃત કર્મોનો નાશ કરવો છે. આ નિર્જરા દેશથી ગણવી, કેમકે તે કષાયજન્ય છે, પણ સર્વશી ન સમજવી. કેમકે સર્વનિર્જરા સર્વયોગ રોધકત કપાયરહિત આત્માને મોક્ષો જતા હોય છે, બીજાને નહીં - x • દેશનિર્જરાતો બધાં જીવોને હોય.
સૂત્રકાર હવે પૂર્વોક્ત સૂણ જે પદોથી કહ્યું, તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે. - x - x x -
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર છે પદ-૧૫-“ઈન્દ્રિય” છે.
– X - X - X - o ચૌદમાંની વ્યાખ્યા કરી, હવે પંદરમાંનો આરંભ કરે છે - પદ-૧૪માં પ્રધાન બંધહેતુપણાથી વિશેષથી કપાય પરિણામાં કહ્યા. પછી ઈન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામ સદ્ભાવ હોય, માટે ઈન્દ્રિય પરિણામ -
• સૂત્ર-૪૧૯,૪૨૦ -
સંસ્થાન, બાહરા, પૃથુત્વ, કવિતાપદેશ, અવગાઢ, અલ્પબહુતા, પૃષ્ટ, પવિષ્ટ, વિષય, અણગર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ, સ્મૃણા, શિગૂલ, દ્વીપોદધિ, લોક, અલોક.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
આ પદમાં બે ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં જે અધિકારો છે, તેની સંગ્રાહક બે ગાયા છે. તે આ રીતે – પહેલા ઈદ્રિયોનું સંસ્થાન-આકાર, પછી બાહરા – પિંડ કે જાડાઈ, પછી પૃથવ-વિસ્તાર, પછી ઈન્દ્રિયો કેટલા પ્રદેશવાળી હોય તે કહે. પછી ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? પછી અવગાહના અને કર્કશાદિ ગુણ સંબંધે અલાબહુવ, પછી પૃષ્ટાસ્કૃષ્ટ સંબંધે સૂણ, પછી પ્રવિષ્ટાપવિષ્ટ વિષય, પછી વિષયપરિમાણ, પછી અણગાર વિષયક સૂત્ર, પછી આહાર વિષય, પછી લોક, પછી આદર્શ-અસિ-મણિ-દુષ્પોપલક્ષિત-પાનક-ૌલ-ફાણિતાદિ પચીશ અધિકારો છે.
$ પદ-૧૫,ઉદ્દેશો-૧ છે
ઈન્દ્રિયોના સંસ્થાનાદિ વક્તવ્યતામાં પહેલા ઈન્દ્રિય સૂર• સૂત્ર-૪ર૧ -
ભગવાન ! ઈન્દ્રિો કેટલી છે ? ગૌતમ! પાંચ - શ્રોઝેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અનેન્દ્રિય.
ભગવાન શ્રોસેન્દ્રિયનો કેવો આકાર છે ? ગૌતમ! કદંબના પુષ્પના આકાર જેવો. ચક્ષુરિન્દ્રિયનો આકાર? મસુર ચંદ્રના જેવો આકાર, ધાણેન્દ્રિયનો આકાર ? આતુમુકત પુષ જેવો, જિલૅન્દ્રિયનો આકાર ? અરુના જેવો આકાર, સ્વનિદ્રિયનો આકાર ? અનેક પ્રકારનો આકાર છે.
ભગવાન ! શોમેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ગૌતમ ! અંગુલનો અસંખ્યાત ભાગ. એમ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું.
ભગવાન શ્રોએન્દ્રિયનો વિસ્તાર કેટલો છે? અંગુલનો અસંખ્યાતભાગ, એ પ્રમાણે યક્ષ અને ધ્રાણેન્દ્રિયમાં સમજવું. ભગવાન ! જિલૅન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! ગુલ પૃથફત્વ, અનિદ્રિયની પૃચ્છા-ગૌતમ ! શરીર પ્રમાણ વિસ્તાર છે.
ભગવન ! શ્રોબેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશી કહી
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨
૧૫/૧/૪ર૧ છે. આ પ્રમાણે સ્પશનેન્દ્રિય સુધી કહેવું.
• વિવેચન-૪ર૧ :
ઈન્દ્રિયો કેટલી છે ? ગૌતમ!પાંચ-શ્રોબેન્દ્રિયાદિ. આ પાંચે ઈન્દ્રિયો બે પ્રકારે છે • દુબેન્દ્રિય અને ભાવેન્દ્રિય. તેમાં દ્રવ્યથી નિવૃત્તિ અને ઉપકરણ, ભાવથી લબ્ધિ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. આ કથન તત્વાર્થસૂત્રમાં પણ છે. તેમાં નિવૃત્તિપ્રતિનિયત આકાર વિશેષ, તે બે ભેદે - બાહ્ય અને અત્યંતર. તેમાં બાહ્ય પાપડી આદિ રૂપ અને વિચિત્ર છે, તે પ્રતિનિયતરૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમકે - મનુષ્યના કાન બંને નેમની પડખે રહેલ છે અને ભમર કાનના ઉપરના ભાગે સમરેખાએ આવેલ છે. • x - ઈત્યાદિ જાતિભેદે અનેક પ્રકારે બાહ્ય નિવૃત્તિ છે. અત્યંતર નિવૃતિ બધે પ્રાણીને સરખી જ છે. તેથી તેને આશ્રીને સંસ્થાનાદિ વિષયક સૂત્રો આગળ કહેવાશે. કેવળ સ્પર્શત ઈન્દ્રિયની નિવૃત્તિમાં આકૃતિ અપેક્ષાએ બાહ્યઅત્યંતરનો ભેદ નથી. - x - તેથી તેના બાહ્ય સંસ્થાન વિશે જ સૂત્ર કહેવાશે. - સ્પર્શનેન્દ્રિયનો કેવા આકાર છે? આદિ. ખગસમાન બાહ્ય નિવૃત્તિ છે, ખગઘાર સમાન સ્વચ્છ પુદ્ગલોના સમુદાયરૂપ અત્યંતરનિવૃત્તિ છે તેની શક્તિ વિશેષ છે.
આ ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય અત્યંતર નિવૃતિથી કંઈક ભિન્ન છે, કેમકે શક્તિ અને શક્તિવાળાનો કથંચિત ભેદ છે. એ હેતુથી જ અત્યંતર નિવૃત્તિ છતાં દ્રવ્યાદિથી ઉપકરણવિઘાત સંભવે છે. જેમકે - મેઘગર્જનાદિ વડે ઉપઘાત થતાં પ્રાણીઓ શબ્દાદિ વિષયને જાણવા સમર્થ ન થાય. ભાવેન્દ્રિય બે ભેદે - લબ્ધિ અને ઉપયોગ.
તેમાં શ્રોમેન્દ્રિયના વિષયરૂ૫ આત્મપ્રદેશો સંબંધી તેના આવરણનો જે ક્ષયોપશમ તે લબ્ધિ સ્વસ્વ વિષયમાં લબ્ધિ અનુસાર આત્માનો વ્યાપાર, જેને પ્રણિધાન કહે છે, તે ઉપયોગ.
ધે અત્યંતર નિવૃત્તિને આશ્રીને સંસ્થાનાદિ સૂત્રો-સંસ્થાન સૂઝ પાઠ સિદ્ધ છે. બાહલ્યનું વ્ર પણ પાઠ સિદ્ધ છે, બીજે પણ કહે છે કે – બધી ઈન્દ્રિયો જાડાઈમાં અંગુલનો અસંખ્યાત ભાગ છે.
(પ્રશ્ન) સ્પર્શનેન્દ્રિયની જાડાઈ અંગુલનો અસંખ્યાતભાગ હોય છરી આદિના ઘાથી શરીરમાં પીડા કેમ થાય? [સમાધાન શંકા અયોગ્ય છે. કેમકે સમ્યક વસ્તુતવનું જ્ઞાન નથી. સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, ચક્ષુનો રૂ૫ છે આદિ. છરી આદિના ઘાથી શરીરમાં કેવળ પીડાનો અનુભવ થાય છે. તે દુ:ખરૂપ વેદનાને આત્મા જવરાદિ માફક સર્વ શરીર વડે અનુભવે છે. પણ માત્ર સ્પર્શનેન્દ્રિયથી ન ભોગવે.
- 0 - જો એમ છે તો શીતળ પીણાંથી અંદર શીતસ્પર્શનો અનુભવ થાય, તે કઈ રીતે ઘટી શકે ? આ પન ઈન્દ્રિય સર્વત્ર પ્રદેશ પર્યાવર્તી હોય છે. આ વાત મૂળ ટીકાકારે પણ કહેલી છે.
( ધે ઈન્દ્રિયના વિસ્તાર સંબંધે પ્રશ્ન - સ્પર્શનેન્દ્રિય સિવાય બાકી ચાર ઈન્દ્રિયનો વિસ્તાર આત્માંગુલથી જાણવો. સ્પર્શનેન્દ્રિયનો ઉત્સધાંગુણથી જાણવો.
[પ્રશ્ન] ઈન્દ્રિયો શરીરાશ્રિત હોય છે અને શરીર ઉસેધાંગુલથી મપાય છે, • x • તો ઈન્દ્રિયોનું માન ઉસેધાંગુલ વડે કરવું જોઈએ, આભાંગુલથી નહીં સમાધાન
યુક્ત છે. કેમકે જીભ વગેરે ઈન્દ્રિયના વિસ્તારનું માન ઉસેધાંગુલથી કરીએ તો ત્રણ ગાઉ આદિ પ્રમાણવાળા મનુષ્યાદિને રસાસ્વાદના વ્યવહારનો ઉચ્છેદ થાય. • x • x • એ પ્રમાણે ઘાણેન્દ્રિય સંબંધે પણ યથાસંભવ ગંધાદિ વ્યવહારનો ઉચ્છેદ જાણવો. તેથી જિલ્લાદિ ચાર ઈન્દ્રિયોના વિસ્તારનું પ્રમાણ માંગુલથી જાણવું, પણ ઉસેધાંગુલથી નહીં. ભાણકારે પણ કહ્યું છે – ઈન્દ્રિયના પ્રમાણમાં ઉોધાંગુલનો વિકલ્પ જાણવો. તેથી ક્યાંક તેનું ગ્રહણ થતું નથી. • x- સ્પર્શનેન્દ્રિયના વિસ્તાસ્તા પરિમાણમાં ઉત્સાંગુલ ગ્રહણ કરવો, બાકીની ઈન્દ્રિયોનું પરિમામ આભાંગુલથી થાય છે. - X - X -
હવે તાણ અવગાહના દ્વાર પ્રતિપાદિત કરે છે - • સૂત્ર-૪૨૨ -
ભગવન ! થોઝેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? તે અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિય સુધી જાણતું.
ભગવન આ શોત્ર-ચક્ષ-ધાણ-જિલ્લા અને સ્પન ઈન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશ અને અવગાહનાપદેશારૂપે કોણ કોનાથી આભ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય અવગાહનાર્થરૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહના સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય અવગાહનાથરૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહનાર્થરૂપે અસંખ્યાતગણી, સાશનેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગણી છે.
પ્રદેશાર્થરૂપે સૌથી થોડી ચક્ષુરિન્દ્રિય છે. શ્રોમેન્દ્રિય પદેશાઈરૂપે સંખ્યાતગણી, ઘાણેન્દ્રિય પ્રદેશાર્થતાથી સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગણી છે, અનન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી.
અવગાહના અને પ્રદેશરૂપે - સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય અવગાહના રૂપે છે, શ્રોએન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, ધાણેન્દ્રિય અવગાહન રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય અવગાહન રૂપે અસંખ્યાતગણી, સ્પન ઈન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગણી, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી ચાઈન્દ્રિય પ્રદેશ રૂપે અનંતગણી છે, શ્રોએન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગણી છે, ધાણેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી, જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાત-ગણી, તેનાથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશ રૂપે સંખ્યાતગણી છે.
ભગવન્! પોએન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણ કેટલા છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે સાનિન્દ્રિય સુધી જાણવું. ભગવાન ! શ્રોન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? અનંતા, સ્પર્શનેન્દ્રિય સુધી છે.
ભગવન / શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લાપન એ પાંચે ઈન્દ્રિયોના કર્કશાદિ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૨
૧૦૩
ગુણો કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે, શ્રોત્રોન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણાં છે, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે, જિલેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતમાં છે. સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુગુણે અનંતગુણા છે.
મૃદુ લઘુ ગુણોનું અબહુત્વ - સૌથી થોડાં સ્પર્શન-ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો છે, તેનાથી જિલેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણા, ધાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગમાં, શ્રોપ્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણાં, ચક્ષુઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણા,
કર્કશગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, શ્રોત્રેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંત ગણાં, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, જિદ્ધેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે. તેના જ મૃદુ-લ ગુણો અનંતગણા, જિલ્લેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણ, ધાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણ, શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણ, ચક્ષુઈન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગણાં છે.
• વિવેચન-૪૨૨ :
સૂત્ર પાઠ સિદ્ધ છે. હવે અલ્પબહુત્વદ્વાર છે સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય અવગાહનાર્થરૂપ છે. તેનાથી શ્રોત્રેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગુણ છે, કેમકે અતિ ઘણાં પ્રદેશની અવગાહના છે, તેનાથી ધ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે - x - તેનાથી જિલેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કેમકે તેના વિસ્તાર ગુલ પૃથકત્વ છે. ક્યાંક સંખ્યાતગુણ પાઠ છે, તે અશુદ્ધ છે. - ૪ - તેનાથી સ્પર્શનન્દ્રિય સંખ્યાતગુણ છે. કેમકે જિહેન્દ્રિય બે થી નવ ગુલ પૃથકત્વ છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ છે. અહીં ઘણે સ્થાને અસંખ્યાતગુણ પાઠ મળે છે, તે અશુદ્ધ છે - ૪ - આ ક્રમથી પ્રદેશાર્થરૂપે સૂત્ર પણ વિચારવું.
કર્કશ ગુરુ ગુણ આદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. પશ્ચાનુ પૂર્વીક્રમે પૂર્વ પૂર્વના મૃદુલઘુ ગુણો અનંતગુણ જાણવા. કેમકે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વપૂર્વ અતિકોમળરૂપે જણાય છે. બંનેના અલ્પબહુત્વમાં સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણ અનંત ગુણ છે, કેમકે શરીરમાં ઉપર રહેલા પ્રદેશો શીત, તાપાદિના સંબંધથી કર્કશ હોય, તે સિાય બીજા શરીરમાં રહેલા ઘણાં મૃદુ હોય છે. આ સંસ્થાનાદિ અલ્પબહુત્વ સુધીના દ્વારો નૈરયિકમાં –
-
• સૂત્ર-૪૨૩ :
ભગવન્ ! નૈરયિકોની કેટલી ઈન્દ્રિયો છે? ગૌતમ ! પાંચ-શ્રોત્ર યાવત્ સ્પર્શન. ભગવન્ ! શ્રોપ્રેન્દ્રિય કેવા આકારે છે ? કદંબ પુષ્પના આકારે છે. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયોની વતવ્યતા માફક નૈરયિકોની અલ્પબહુત્વ સુધી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કહેવી. પણ વિશેષ એ કે નૈરયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારે છે ? ગૌતમ ! સ્પર્શનેન્દ્રિય બે ભેટે ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય સ્પર્શનેન્દ્રિય હુંડકાકાર, ઉત્તર વૈક્રિય પણ તેમજ છે.
ભગવન્ ! અસુરકુમારને કેટલી ઈન્દ્રિયો છે ? - પાંચ. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયો માફક બંને પ્રકારે અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને સ્પર્શનન્દ્રિય બે પ્રકારે છે – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય સમચતુસ આકારે છે, ઉત્તર વૈક્રિય વિવિધાકારે છે. બાકી બધું પૂર્વવત્ જાણવું, આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી સમજવું.
૧૦૪
-
ભગવન્ ! પૃથ્વીકાયિકને કેટલી ઈન્દ્રિયો છે ? સ્પર્શનન્દ્રિય એક. ભગવન્ ! તે કયા આકારે રહેલી છે ? મયુર ચંદ્ર સંસ્થાને છે. ભગવન્ ! તેનું બાહત્ય કેટલું છે ? ગૌતમ ! ગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ભગવન્ ! તેનો વિસ્તાર કેટલો છે? શરીરપ્રમાણ માત્ર. ભગવન્ ! તે કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ ! અનંત પ્રદેશી છે. ભગવન્ ! તે કેટલા પ્રદેશોની અવગાહનાવાળી છે ? ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોની. ભગવન્ ! તે પૃથ્વીકાયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના, પ્રદેશ અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પા, બહુ, તુલ્ય કે વિશેષ છે ?
ગૌતમ ! સૌથી થોડી પૃથ્વી સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, તે જ પ્રદેશાર્થરૂપે અનંતગુણ, [અવગાહના-પ્રદેશ સૂત્રમાં નોંધ્યા નથી] ભગવન્ ! પૃથ્વી સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે? ગૌતમ ! અનંતા. એ રીતે મૃદુલઘુ ગુણો પણ જાણવા. ભગવન્ ! એ પૃથ્વી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? તેમાં સૌથી થોડાં કર્કશ-ગુરુ ગુણો છે, મૃદુ-લઘુ ગુણો અનંતા છે.
એ પ્રમાણે કાયિક ચાવર્તી વનસ્પતિકાયિકો જાણતા. પણ સંસ્થાનમાં આટલું વિશેષ - અકાયિકની સ્તિબુક આકૃતિ છે, તેઉકાયિકની સોયના જત્થા જેવી, વાયુકાયિકોની ધ્વજા જેવી, વનસ્પતિ કાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શનેન્દ્રિય જાણવી.
ભગવન્ ! બેઈન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? ગૌતમ ! બે ઈન્દ્રિયો જિહેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. બંનેનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશો અને અવગાહના, સામાન્ય ઈન્દ્રિયો માફક કહેવી. પણ સ્પર્શનેન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે. ભગવન્ ! બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલા છે, પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઇન્દ્રિયોની
-
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૩
૧૦૫
જિલ્લા અવગાહના રૂપે અવા, સ્પર્શનેન્દ્રિય અવગાહનાથી સંખ્યાતગુણ છે. તેનાથી જિલૅન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે..
ભગવન! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કેટલા કર્કશ-ર ગુણો છે ? ગૌતમ! અનંતા. એ પ્રમાણે અનેન્દ્રિયના પણ જાણવા. એ પ્રમાણે મૃદુ-લg ગુણો સંબધે જાણવું. ભગવાન ! બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિય અને અનિન્દ્રિયના કર્કશગુર ગુણો, મૃદુ-લધુ ગુણો તથા કર્કશ- મૃદુ-લધુ ગુણોમાં કોણ કોનાથી અલાહ આદિ છે ?
ગૌતમ બેઈન્દ્રિયોની જિલૅન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો સૌથી થોડાં છે, સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગુણા છે, ન ઈન્દ્રિયના મૃદુ-લg. ગુણો તેનાથી અનંત ગુણો છે. તેનાથી જિલૈંદ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગણાં છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણતું. પરંતુ ઈન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તેઈન્દ્રિયોને ઘાણેન્દ્રિય સૌથી અલ્ય છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય અલ્પ છે, બાકી બધુ પૂર્વવત પંચેન્દ્રિય તિચિો અને મનુષ્યોને નૈરયિકોની જેમ કહેવું. પણ સ્પન ઈન્દ્રિય છ પ્રકારના સંસ્થાનાકારે છે. તે આ રીતે - સમચતુરસ્ત્ર, ચોધ પરિમંડલ, સાદિ, કુજ વામન અને હૂંડ.
વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને અસુકુમારવ4 કહેવા. • વિવેચન-૪ર૩ :
સૂણ સુગમ છે. નૈરયિકોને સ્પર્શનેન્દ્રિય કેટલા આકારે છે ? નૈરયિકોનું શરીર બે પ્રકારે - ભવધારણીય, ઉત્તવૈક્રિય. ભવસ્વભાવથી જ જેની પાંખ મૂળથી જ તોડી નાંખી છે, ડોક વગેરેના રંવાટા ઉખેડી નાંખ્યા છે, એવા પક્ષીના શરીર પેઠે અતિ બીભત્સાકારે છે. ઉત્તર ક્રિય છે, તે પણ હુંડક સંસ્થાનવાળું છે * * * * *
અસુરકુમાર સૂત્રમાં તથાસ્વભાવથી ભવધારણીય સમચતુરઢ સંસ્થાન છે, ઉત્તરૅક્રિય અનેક આકૃતિવાળું છે. ઈત્યાદિ - x -
• સૂત્ર-૪ર૪ -
ભગવાન ! પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્કૃષ્ટ શબ્દોને સાંભળે ? ગૌતમ ! સ્કૃષ્ટ શબ્દોને સાંભળે, અસ્કૃષ્ટ શબ્દોને નહીં ભગવાન ! ઋષ્ટ રૂપોને જુએ કે અસ્કૃષ્ટ ? ગૌતમ! પૃષ્ટ રૂપોને ન જુઓ. સૃષ્ટિને જુએ. એ પ્રમાણે ગંધ, અને સ્પર્શને પણ જાણવા. માત્ર સ્ત્ર આટવાદે છે, સ્પર્શ સંવેદે છે એવો આલાવો કહેવો.
ભગવન પવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપવિષ્ટ શબ્દોને ? ગૌતમ ! પવિષ્ટને જ સાંભળે. એ પ્રમાણે સૃષ્ટની માફક પ્રવિષ્ટ કહેતું.
• વિવેચન-૪ર૪ :સ્કૃષ્ટ દ્વાર કહે છે - અહીં શ્રોબેન્દ્રિય એ કÚવાચક પદ અપરિગમ્ય છે.
૧૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તેથી, ભગવત્ ! “શ્રોબેન્દ્રિય પૃષ્ટ શબ્દોને સાંભળે છે ?” પૃષ્ઠ ધૂળના કણની જેમ જેનો શ્લેષાત્મક સંબંધ થાય તે પૃષ્ટ - સ્પર્શ માત્રને પ્રાપ્ત થયેલ. જેના વડે અર્થોનું પ્રતિપાદન કરાય તે શબ્દો, તેને સાંભળે ? અર્થાત્ શ્રોબેન્દ્રિય પૃષ્ટ માત્ર શબ્દ દ્રવ્યને જાણે છે, પણ ધ્રાણેન્દ્રિયાદિ માફક બદ્ધસ્કૃષ્ટ દ્રવ્યને નહીં. કેમકે શબ્દ દ્રવ્યો ઘાણેન્દ્રિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં સૂક્ષમ છે અને ઘણાં છે અને તે ફોગસ્થ શબ્દ યોગ દ્રવ્યને વાસિત કરનારા છે. • x• તેથી આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટ માત્ર નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જદી ઉપકરણેન્દ્રિયની શકિતને વ્યકત કરે છે. વળી શ્રોમેન્દ્રિય સ્વવિષયજ્ઞાનમાં ધ્રાણેન્દ્રિયથી વધું સમર્થ છે. તેથી પૃષ્ટ માત્ર દ્રવ્યને જાણે છે, પણ આત્મપ્રદેશ સાથે સંબંધ ન પ્રાપ્ત થયેલા દ્રવ્યોને જાણતી નથી, કેમકે તેનો સ્વભાવ શ્રોબેન્દ્રિયને પ્રાપ્ત વિષયને જાણવાનો છે. આ વિશે નંદિસત્ર ટીકાદિમાં ચર્ચા છે.
પૃષ્ટરૂપ-ચક્ષુ પૃષ્ટ રૂપને ન જુએ, પણ અસ્કૃષ્ટ રૂપને જુએ, કેમકે ચક્ષુ પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે - x - ગંધાદિ વિષય સૂત્રો સ્પષ્ટ છે, પણ બદ્ધ સ્પષ્ટ ગંઘને સુંઘે છે, આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે – પૃષ્ટ શબ્દ સાંભળે છે, અસ્કૃષ્ટ રૂપને જુએ છે. ગંધ, રસ, સ્પર્શ બદ્ધ ધૃષ્ટતે જાણે છે. પૃષ્ટ એટલે પૂર્વવત્ આત્મ પ્રદેશોની સાથે સંબંધ માત્ર પ્રાપ્ત, બદ્ધ એટલે આત્મપ્રદેશે અપનાવેલ. - X - બદ્ધ સ્કૃષ્ટ એટલે બદ્ધરૂપ થયેલા પૃષ્ટ વિષયને જાણે છે. અન્યને નહીં, કેમકે ગંધાદિદ્રવ્યો બાદર સ્થળ છે, અા છે, વાસક નથી. વળી ઘાણાદિ ઈન્દ્રિયો પણ શ્રોબેન્દ્રિયની અપેક્ષાએ મંદ શક્તિશાળી છે.
હવે પ્રવિષ્ટ-અપવિષ્ટનો વિચાર કરે છે - સૂત્ર પાઠ સિદ્ધ છે – માત્ર, સ્પર્શ શરીરમાં ધૂળના કણ માફક થાય, પ્રવેશ મુખમાં કોળીયા માફક થાય. શબ્દાર્થ ભેદ છે. • x - હવે વિષયપરિમાણ નિરૂપણ -
• સૂત્ર-૪૫ :
ભગવદ્ ! શ્રોઝેન્દ્રિયનો કેટલો વિષય છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧ર-ચોજનથી આવેલ અછિન્ન, યુગલરૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. ભગવાન ! ચક્ષુ ઈન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ ! જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટ સાધિક લાખ યોજન અછિન્ન યુગલરૂપ અસ્કૃષ્ટ, અપવિષ્ટ રૂપને જુએ છે. ધાણેન્દ્રિયનો કેટલો વિષય છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટની નવી યોજનથી આવેલ અછિદ્મ પુદગલરૂષ પૃષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે, એ પ્રમાણે બાકી. બે ઈન્દ્રિયો જાણવી.
• વિવેચન-૪૨૫ :
આ સૂત્રમાં શ્રોત્રાદિ ઈન્દ્રિયો પ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી અંગુલના અસંખ્યાત ભાગથી આવેલ શબ્દને સાંભળે છે તેમ પ્રાપ્ત વિષયને જાણે છે, તેથી જઘન્યથી અંગુલના સંખ્યાતા ભાગ જેટલા દૂર રહેલ વિષયને જુએ છે, પણ તેથી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૫
નજીકના વિષયને ન જાણે, તેથી અત્યંત નીકટ રહેલ અંજન, રજ, નેત્રમેલને ચક્ષુ ન જોઈ શકે. નેત્ર સિવાય શેષ ઈન્દ્રિયોનો વિષય જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, નેત્રનો અંગુલનો સંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટથી શ્રોત્ર ઈન્દ્રિય બાર યોજનથી આવેલ અછિન્ન, અવ્યવહિત, અન્ય શબ્દો વડે અથવા વાયુ આદિથી જેની શક્તિ નથી હણાઈ તે પુદ્ગલને સાંભળે છે. આ કથનથી “શબ્દ પૌદ્ગલિક છે, પણ આકાશનો ગુણ નથી” એમ પ્રતિપાદન કર્યુ. ‘શબ્દ પૌદ્ગલિક છે’ તે તત્ત્વાર્થ ટીકાથી જાણવું.
સ્પષ્ટ માત્ર - શરીરમાં લાગેલ ધૂળ માફક સ્પર્શ માત્રને પ્રાપ્ત અને પ્રવિષ્ટ - નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલ શબ્દોને સાંભળે પણ બાર યોજનની આગળથી આવેલ શબ્દોને સાંભળતી નથી કેમકે આગળથી આવેલા શબ્દોના મંદ પરિણામ થાય છે.
૧૦૭
બાર યોજન આગળથી આવેલ શબ્દ પુદ્ગલો તથાસ્વભાવથી મંદ પરિણામવાળા થાય છે, જેથી પોતાના વિષયનું શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ નથી. શ્રોત્રેન્દ્રિયનું પણ તેવા પ્રકારનું વધારે અદ્ભૂત બળ નથી.
ચક્ષુરિન્દ્રિય ઉત્કૃષ્ટથી કંઈક અધિક લાખ યોજનથી આરંભી અછિન્ન, અવ્યવહિત-અંતર રહિત, અસ્પૃષ્ટ-દૂર રહેલ અને એ જ કારણથી અપ્રવિષ્ટ પુદ્ગલસ્વરૂપ રૂપને જુએ છે. કેમકે તેથી આગળ અવ્યવહિતરૂપ હોય તો પણ તેને જોવામાં ચક્ષુઈન્દ્રિયની શક્તિ નથી. અહીં અંગુલ ત્રણ પ્રકારે છે, તે આ રીતે – આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ. તેમાં જે મનુષ્યો જે કાળે હોય ત્યારે તેઓનું માન-રૂપ જે અંગુલ તે આત્માંગુલ, તે અનિયત પ્રમાણવાળું હોય છે.
પરમાણુ, ત્રસરેણુ, સ્થરેણુ, વાલાગ્ર, લીખ, જૂ, ચવ તે બધાં ઉત્તરોત્તર આઠગણા વધારે છે, એવો ઉત્સેધાંગુલ હોય છે. ઉત્સેધાંગુલ હજાર ગણો થાય ત્યારે પ્રમાણાંગુલ થાય છે અને તે ઉત્સેધાંગુલને બમણો કરતાં ભગવંતે મહાવીરનો આત્માંગુલ થાય છે. એવા પ્રકારનો ત્રીજો પ્રમાણાંગુલ છે. તેમાં આત્માંગુલથી તે કાળના વાવ, કુવાદિ વસ્તુ, ઉત્સેધાંગુલ વડે મનુષ્ય, તિર્યંચ, દેવ, નાકોના, શરીરો, પ્રમાણાંગુલથી પૃથ્વી અને વિમાનો મપાય છે.
ઈન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલથી કરવું. તે જ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયના વિષયના પરિમાણના વિચારમાં ભાષ્યકાર કહે છે – નેત્ર અને મન અપ્રાપ્તકારી છે. નેત્રના વિષયનું પરિમાણ આત્માંગુલ વડે કંઈક અધિક લાખ યોજન છે.
(પ્રશ્ન) શરીરનું પ્રમાણ ઉધાંગુલથી કરાય છે, તો - ૪ - ઈન્દ્રિયનું વિષય પરિમાણ ઉત્સેધાંગુલથી કરવું જોઈએ, આત્માંગુલ વડે કરવાનું કેમ કહો છો? આત્માંગુલથી માન કરવામાં દોષ નથી, - X - - કેમકે વિષય પરિમાણ શરીરથી અન્ય છે, આ વાત ભાષ્યકારે પણ કહી છે. જો ઇન્દ્રિયોના વિષયોનું પરિમાણ ઉત્સેધાંગુલથી થાય તો ૫૦૦ ધનુષાદિ પ્રમાણવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો વિચ્છેદ થાય. તે આ રીતે – જે ભરતનો આત્માંગુલ છે, તે પ્રમાણ અંગુલ બરોબર છે, તે પ્રમાણાંગુલ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ હજાર ઉત્સેધાંગુલથી થાય છે. કેમકે હજારગુણા ઉત્સેધાંગુલની બરાબર પ્રમાણાંગુલ છે. તેથી ભરતાદિ ચક્રવર્તીની અયોધ્યાદિ નગરી અને સ્કંધાવાર આત્માંગુલ વડે બાર યોજન પ્રમાણ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. તેનું ઉત્સેધાંગુલથી માન કરવામાં આવે તો અનેક હજાર યોજન થાય. એમ થવાથી આયુધ શાળા વગેરે સ્થળે વગાડેલ ભેરી આદિનું શ્રવણ નહીં થાય કેમકે શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. વળી સર્વ નગર વ્યાપી અને બધી છાવણીમાં વ્યાપ્ત થનાર વિજય સૂચક ઢક્કા વગેરે શબ્દ આગમમાં કહ્યો છે, તે પ્રકારે જ મનુષ્યનો વ્યવહાર થાય છે, તેથી આગમ પ્રસિદ્ધ ૫૦૦ ધનુષુ આદિ પ્રમાણ શરીરવાળા મનુષ્યોના વિષય વ્યવહારનો ઉચ્છેદ ન થાય તે માટે આત્માંગુલ વડે ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ જાણવું, ઉત્સેધાંગુલથી નહીં.
૧૦૮
એ રીતે પૂર્વે જે કહ્યું કે – “શરીરાશ્રિત ઈન્દ્રિયો છે માટે તેઓના વિષયનું પરિમાણ ઉત્સેધાંગુલથી કરવું જોઈએ” તે અયુક્ત છે. કેમકે કેટલીક ઈન્દ્રિયોના પણ વિસ્તારનું પરિમાણ આત્માંગુલ વડે સ્વીકારેલ છે. - ૪ - માટે સર્વ ઈન્દ્રિયોના વિષયનું પરિમાણ આત્માંગુલ વડે જ થાય છે, એમ સિદ્ધ થાય છે.
-
(પ્રશ્ન) પ્રકૃત સૂત્રમાં કહેલ ચક્ષુઈન્દ્રિયના વિષયનું પરિમાણ ઘટતું નથી, કેમકે બીજે તે પરિમાણ અધિક કહેલ છે. તે આ રીતે – પુષ્કરવરદ્વીપાર્લમાં માનુષોત્તર પર્વત પાસે રહેનાર મનુષ્યો કર્કસંક્રાંતિના દિવસે પ્રમાણાંગુણથી સાધિક ૨૧-લાખ યોજન દૂર રહેલા સૂર્યને જુએ છે. ત્યાં કહે છે કે – ૨૧,૩૪,૫૩૭ યોજન નેત્રના વિષયનું પરિમાણ પુષ્કરવરદ્વીપના અર્ધ ભાગમાં રહેનારા મનુષ્યોને પૂર્વ-પશ્ચિમ દિશાએ જુદું-જુદું જાણવું આદિ. તો આ પ્રસ્તુત સૂત્ર આત્માંગુલ વડે પણ કેમ ઘટી શકે ? કેમકે પ્રમાણાંગુલથી પણ અનિયતપણું થાય છે. - x - તેથી ચક્ષુઈન્દ્રિય વિષય પરિમાણ જેમ શ્રુતમાં કહ્યું છે તેમ આત્માંગુલ, ઉત્સેધાંગુલ અને પ્રમાણાંગુલમાંના કોઈપણ વડે યુક્ત નથી.
(સમાધાન) એ વાત સત્ય છે, પણ આ સૂત્ર કેવળ પ્રકાશ કરવા યોગ્ય વિષયની અપેક્ષાએ સમજવું. પણ પ્રકાશક વિષયની અપેક્ષાએ ન સમજવું. અહીં સૂર્ય પ્રકાશક વિષય છે, માટે પ્રકાશક વસ્તુના વિષયનું પરિમાણ અધિક હોય તો પણ દોષ નથી.
(પ્રશ્ન) એ પ્રમાણે શી રીતે જાણી શકાય ? - પૂર્વાચાર્યો વડે કરેલા વ્યાખ્યાનથી જાણી શકાય છે. કેમકે મહાબુદ્ધિવંત પુરુષો કાલિક શ્રુતની વ્યાખ્યા પૂર્વાચાર્યોએ કરેલા વ્યાખ્યાનને અનુસરીને કરે છે. પણ માત્ર અક્ષર રચના પ્રમાણે નહીં. બીજે પણ કહે છે –
જેમ સૂત્રમાં કહ્યું છે તેમજ હોય અને તેમાં વિચાર કરવાનો ન હોય તો પ્રધાન દૃષ્ટિવાળા પુરુષોએ કાલિક સૂત્રના અનુયોગનો ઉપદેશ કેમ કર્યો છે ? માટે સૂત્રમાં વિચારણા આવશ્યક છે, તેથી પૂર્વાચાર્યના વ્યાખ્યાનથી પ્રસ્તુત સૂત્રનો વિરોધ નથી.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૫
૧૦૯
ભાણકાર પણ કહે છે કે- આ સૂત્રનો અભિપ્રાય પ્રકાશનીય વસ્તુની અપેક્ષાએ છે, પણ પ્રકાશક વસ્તુની અપેક્ષાઓ નથી. • x -
ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, સ્પર્શનેન્દ્રિયો ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલ અછિન્ન બીજા દ્રવ્યોથી અપ્રતિહત શક્તિવાળા ગંધાદિ વિષયોને જાણે છે, પણ તેથી આગળથી આવેલ વિષયને જાણતી નથી. કેમકે તે ગંધાદિ વિષયો મંદપરિણામવાળા થઈ જાય છે અને તેવા પ્રકારની ઘાણેન્દ્રિયાદિ, મંદ પરિણામવાળા ગંધાદિ વિષયોને જાણવાને અસમર્થ છે. ભાષ્યકારે પણ કહેલ છે.
ઈન્દ્રિય વિષયાધિકારમાં પણ આ સૂત્ર છે – • સૂઝ-૪ર૬ :
ભગવના મારણાંતિક સમુદ્ઘતિને પ્રાપ્ત માવિત આત્મા અણગારની જે ચરમ નિર્જરા પુદગલો છે તે છે આયુષ્યમા! સૂક્ષ્મ કહ્યા છે? સર્વલોકમાં અવગાહીને રહે છે? ગૌતમાં તેમ જ છે. ભગવન! છાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોનું અન્યત્વ, નીનાd, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ, લઘુત્વ જાણે છે, જુએ છે? - ગૌતમ ! તે આયુકત નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? - ૪ - ગૌતમ ! કોઈ દેવ તે નિર્જરા યુગલોનું અન્યત્વ, ભિવ, હીનત્વ, તુચ્છત્ત, ગરd, લવ જાણતો કે દેખતો નથી. તે માટે કહેવાય છે કે છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા પુગલોનું કંઈપણ અન્યત્વાદિ જાણતો નથી. એ પ્રમાણે હે આયુષ્યમાન ! તે યુગલો સૂક્ષ્મ કહા છે અને સર્વલોકને અવગાહીને રહે છે.
ભગવાન ! નૈરમિકો તે નિર્જરાપુદ્ગલોને જાણે છે, જુએ છે ? અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો - જોતો નથી અને આહાર કરે છે ? ગૌતમ ! નૈરયિકો નિર્જરા યુગલોને જાણતા નથી, જોવા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતું પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું.
ભગવન્! મનુષ્યો તે નિર્જરપુદ્ગલોને શું જાણે છે, જુએ છે, તેનો આહાર કરે છે ? અથવા જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે? ગૌતમ ! કેટલાંક જાણે છે, જુએ છે, આહાર કરે છે, કેટલાંક જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. ભગવાન ! આવું કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે પ્રકારે - સંજ્ઞીભૂત અને અસંતીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. જે સંજ્ઞીભૂત છે, તે બે પ્રકારના – ઉપયુક્ત અને અનુપયુકd. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે. છે. જે ઉપયુકત છે તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક ન જાણે, ન જુએ, આહારે અને કેટલાંક જુએ, જાણે, આહાર કરે છે.
બંતર અને જ્યોતિકો તૈરયિકોની માફક જાણવા.
ભગવના વૈમાનિકો, તે નિર્જરાપુગલોને જાણે છે, જુએ છે, આહાર કરે છે? ગૌતમાં મનુષ્યો માફક જાણવા. પરંતુ વૈમાનિકો બે ભેદે છે -
૧૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માચીમિચ્છાદષ્ટિ ઉપપક, અમારી સમ્યગ્દષ્ટિ ઉપપક. તેમાં જે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપExક છે, તે જાણતા નથી, જોતા નથી. પણ આહાર કરે છે. જે અમારી સમ્યગદૈષ્ટિ ઉપપક છે તે બે પ્રકારના છે – અનંતરોપva અને પરંપરોપw. અનંતરોપણ છે તે જાણત-જોતા નથી અને આહાર કરે છે. જે પરંપરોપva છે તે બે પ્રકારે છે . પ્રયતા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા છે તે જાણતા નથી, જતા નથી અને આહાર કરે છે. જે પયતા છે તે બે પ્રકારે છે - ઉપયુકત અને અનુપયુકત તેમાં જે અનુપયુક્ત છે, તે જાણતા નથી - જેતા નથી અને આહાર કરે છે, જે ઉપયુક્ત છે, તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક જાણે છે . જુએ છે - આહાર કરે છે. કેટલાંક જાણતા-જતા નથી, આહાર કરે છે.
• વિવેચન-૪ર૬ :
જેને દ્રવ્યથી અને ભાવથી અTIR - ઘર નથી તે અણગાર - સંયત, જ્ઞાનદર્શન-ચાઅિ-તપ વિશેષથી જેનો આત્મા ભાવિત - વાસિત થયેલો છે એવા મરણ સમુદ્ગાતથી સમવહત સાધુના જે ઘરમ - શૈલેશીકાળના અન્ય સમયના નિર્જાપુદ્ગલો • કમભાવ રહિત થયેલા પરમાણુઓ છે તે પુદ્ગલો નિશ્ચય અર્થમાં છે. અવશ્ય સક્ષમ-ચક્ષ આદિ ઈન્દ્રિયના વિષયરહિત કહ્યાં છે ? હે આયુષ્યમાન શ્રમણ એ ગૌતમે ભગવંતને કહ્યું સંબોધન છે. તથા એ નિશ્ચિત છે કે તે પુદ્ગલો સર્વલોકમાં અવગાહીને - સ્પર્શ કરીને રહે છે ? ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે ઉત્તર આપ્યો, હે ગૌતમ! અવશ્ય એમ જ છે.
ભગવન્ ! છાસ્ય મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યત્વ જાણે-જુએ આદિ પ્રશ્નને શો અવકાશ છે ? અહીં પૂર્વે કહેલ હતું કે પૃષ્ટ અને પ્રવિષ્ટ શબ્દ દ્રવ્યો સાંભળે છે, ઈત્યાદિ નિર્જરાપુદ્ગલો પણ સર્વલોકનો સ્પર્શ કરે છે, તો તેઓનો પણ શ્રોત્રાદિમાં સ્પર્શ અને પ્રવેશ શું નથી થતો ? તેથી પ્રશ્ન કરે છે - ભગવનું ! છાસ્થ મનુષ્ય, અહીં છાસ્થનું ગ્રહણ કેવલીનો નિષેધ કરવા માટે છે, કેમકે કેવળજ્ઞાની બધા આત્મપદેશો વડે સર્વ જાણે છે અને જુએ છે. * * * છાસ્ય અંગોપાંગનામકર્મ વિશેષ વડે સંકારને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયો દ્વારા જ જાણે છે - જુએ છે. તેથી છાસ્થનું ગ્રહણ છે. આ હેતુથી જ અહીં વિશિષ્ટ અવધિજ્ઞાન રહિત છવાસ્થનું ગ્રહણ કરવાનું છે, તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું એટલે બે સાધુઓના જે નિર્જરાપુદ્ગલો છે, તેઓનું પરસ્પર ભિન્નપણું, નાનાવ-બીજાની અપેક્ષા સિવાય એકના જ નિર્જરા પુલોનું વણદિનું વિચિપણું, અવમત્વ-હીનપણું, તુછવ-નિઃસાસ્પણું છે. ભગવંત કહે છે - તે અર્થ યુકત નથી, કેમકે છાસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અજવાદિ જાણતો અને જોતો નથી. એ સંબંધે પ્રશ્ન કરે છે–
કોઈ કર્મપુદ્ગલ સંબંધી અવધિજ્ઞાનરહિત દેવ છે, જે તે નિર્જરાપુદ્ગલોનું કંઈપણ અન્યપણું વગેરે જાણતો નથી, જોતો નથી અર્થાત્ દેવોને મનુષ્યો કરતાં વધુ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૬
સામર્થ્યશાળી ઈન્દ્રિયો હોય છે, તેમાં દેવ પણ જાણતો નથી, જોતો નથી, તો મનુષ્ય માટે તો શું કહેવું? એટલા પ્રમાણ વડે તે નિર્જરાપુદ્ગલો સૂક્ષ્મ કહ્યા. તે એવા પ્રકારના અત્યંત સૂક્ષ્મ પુદ્ગલો સર્વ લોકને અવગાહીને રહે છે, પણ તે બાદરરૂપ પુદ્ગલો નથી - x - તે નિર્જરા પુદ્ગલો સર્વ લોકસ્પર્શી છે, તેથી પણ પ્રશ્ન થાય છે – ભગવન્! વૈરયિક તે નિર્જરા પુદ્ગલોનો આહાર કરે છે, એ સિદ્ધ છે કેમકે પુદ્ગલો તે તે સામગ્રીના વશી વિચિત્ર પરિણામ પામવાના સ્વભાવવાળા હોવાથી આહારરૂપે પણ તેઓના પરિણામનો સંભવ છે, માત્ર આ જ બાબત પ્રશ્ન છે કે – તે નૈરયિકો જાણે છે - જુએ છે? આદિ. ભગવંતનો ઉત્તર છે ન જાણતા - ન જોતા આહાર કરે છે. કેમકે તે નિર્જરાપુદ્ગલો અતિ સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોના વિષય રહિત છે, વૈરયિકોને કાર્પણ શરીરના પુદ્ગલ વિષયક અવધિજ્ઞાન હોતું નથી.
એ પ્રમાણે અસુકુમારથી તિર્યંચપંચેન્દ્રિય સુધી જાણવું.
મનુષ્ય સૂત્રમાં સંજ્ઞીભૂત એટલે સંજ્ઞીપણાને પ્રાપ્ત થયેલ અને તે સિવાયના બીજા અસંજ્ઞીભૂત છે. અહીં સંજ્ઞી એટલે વિશિષ્ટ અવધિજ્ઞાની ગ્રહણ કરવો. કે જેના જ્ઞાનનો વિષય તે કાર્પણ શરીરના પુદ્ગલો છે, બાકી બધું સુગમ છે.
૧૧૧
વૈમાનિક સૂત્રમાં - માયી મિથ્યાર્દષ્ટિ, માયા એ ત્રીજો કષાય છે, તે અન્ય કષાયોનું ઉપલક્ષણ સૂચક છે. તે જેમને છે એવા માચીઉત્કટ રાગદ્વેષવાળા મિથ્યાદૅષ્ટિ, તે રૂપે ઉત્પન્ન થયેલ. તેથી વિપરીત અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક જાણવા. અહીં માયીમિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન ગ્રહણથી નવમા ત્રૈવેયક સુધીના વૈમાનિકો જાણવા. જો કે નીચેના કલ્પોમાં અને ત્રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ દેવો છે, તો પણ અવધિજ્ઞાન કાર્યણ શરીરના પુદ્ગલ વિષયક નથી, તેથી તેઓ પણ માસીમિથ્યાર્દષ્ટિ ઉપપન્નક જેવા હોવાથી ઉપમાનથી માયીમિથ્યાર્દષ્ટિ શબ્દથી કહેવાય.
જેઓ અમાયી સમ્યગ્દષ્ટિ ઉ૫પન્નક દેવો છે તે અનુત્તર દેવો છે. તે બે ભેદે – અનંતરોપન્ન અને પરંપરોપપન્ન. જેઓ ઉત્પતિના પ્રથમ સમયવર્તી છે, તેઓ અનંતરોપપન્ન અને પરંપરા વડે ઉત્પન્ન થયેલા તે પરંપરોપપન્ન કહેવાય. તેમાં જેઓ અનંતરોપન્ન છે, તેઓ તે નિર્જરા પુદ્ગલોને જાણતા-જોતા નથી, કેમકે તેઓને એક સમયના ઉપયોગનો અસંભવ છે અને તેઓ અપર્યાપ્તા છે. પરંપરોપપન્ન બે ભેદે – પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા જોતા-જાણતા નથી, ઈત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. આવશ્યકમાં અવધિજ્ઞાન વિષયમાં કહ્યું છે – કાર્યણ શરીર દ્રવ્યને જોતો ક્ષેત્રથી લોકમાં સંખ્યાતા ભાગોને જુએ છે, અનુત્તર દેવો સંપૂર્ણ લોકનાડીને જુએ છે, માટે ઉપયોગવાળા તે અવધિજ્ઞાન વડે નિર્જરાપુદ્ગલોને જાણે-જુએ અને આહાર કરે છે. ત્યાં બધે લોમાહારથી આહાર કરે છે, એમ સમજવું.
ઈન્દ્રિય અધિકારાદિથી પ્રશ્ન –
• સૂત્ર-૪૨૭ :
આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, પોતાને જુએ છે કે પ્રતિબિંબને
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
જુએ છે ? ગૌતમ ! આદર્શને જુએ છે, પોતાને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે એ પ્રમાણે આ આલાવાથી અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્ર છે.
• વિવેચન-૪૨૭ :
૧૧૨
અદ્રશ્ય - અરિસો, જોનાર મનુષ્ય શું આદર્શને જુએ છે કે આત્મા-શરીરને જુએ છે ? કે પ્રતિભાગ-પ્રતિબિંબ જુએ છે ? પ્રથમ અરિસો તો જુએ છે જ, કેમકે ફ્રૂટવાળા અરીસાને તે યથાર્થ જાણે છે. પણ પોતાના શરીરને જોતો નથી. કેમકે તેનો ત્યાં અભાવ છે. પોતાનું શરીર પોતાના વિશે રહેલ છે, અરીસામાં રહેલ નથી. અરીસામાં પોતાના શરીરનું પ્રતિબિંબ જુએ છે, તે પ્રતિબિંબ છાયા પુદ્ગલરૂપ છે. તે આ પ્રમાણે – સર્વ પ્રકારની ઈન્દ્રિયગમ્ય સ્થૂળ વસ્તુ ચય અને અપચય સ્વભાવવાળી અને કિરણોવાળી છે. કિરણો એ છાયા પુદ્ગલો છે અને તેનો પ્રત્યક્ષ સિદ્ધ છાયાપુદ્ગલો તરીકે વ્યવહાર થાય છે. - x - બીજું જો સ્થૂળ વસ્તુ કોઈ વસ્તુને અંતરે રહેલ હોય કે દૂર હોય તો તેના કિરણો અરીસાદિમાં પડતા નથી, તેથી તે વસ્તુ તેમાં ન દેખાય. માટે જણાય છે, છાયાપુદ્ગલો છે. તે છાયાપુદ્ગલો દિવસે અભાસ્વર વસ્તુમાં પડેલ હોય તો સ્વાંબંધી દ્રવ્યાકૃતિ ધારણ કરતાં શ્યામરૂપે પરિણત થાય છે, રાત્રે કૃષ્ણરૂપે પરિણત થાય છે. : - તે છાયા પરમાણુઓ આદર્શોદિ ભાસ્વર દ્રવ્યોમાં પ્રતિબિંબિત થયેલા સ્વ સંબંધી દ્રવ્યાકૃતિને ધારણ કરતાં સ્વસંબંધી દ્રવ્યમાં કૃષ્ણ, નીલ, શુક્લ કે પીત જેવો વર્ણ હોય, તે રૂપે પરિણમે છે, તેઓની અરીસા વગેરેમાં ઉપલબ્ધિ થાય છે. તેમ આ સૂત્રમાં મનુષ્યના છાયા પરમાણુ અરીસામાં સંક્રમીને પોતાના શરીરના વર્ણરૂપે અને પોતાના શરીરના આકારરૂપે પરિણમે છે, તે પુદ્ગલોની તેમાં ઉપલબ્ધ થાય છે. - x - માટે કહ્યું કે શરીરને જોતો નથી, પણ પ્રતિબિંબને જુએ છે.
આ બધું સ્વમતિ કલ્પિત નથી, આગમમાં પણ કહ્યું છે - x - x - મૂળ ટીકાકારે પણ કહ્યું છે – બધાં ઈન્દ્રિયગમ્ય સ્થૂલ દ્રવ્યો ચય અને અપચય ધર્મવાળા અને કિરણોવાળા હોય છે જેથી અરીસા આદિમાં જેના કિરણો પડેલા છે એવી સ્થૂળ વસ્તુની છાયા દેખાય છે. તેથી કોઈપણ સ્થૂળ દ્રવ્યનું દર્શન થાય છે. પણ કોઈને અંતરે ન રહેલ અથવા અતિ દૂર ન હોવી જોઈએ. એ રીતે સૂત્રપાઠ સુગમ છે.
અહીં નિર્જરા પુદ્ગલો છાસ્ત્રોને ઈન્દ્રિયગમ્ય થતાં નથી કેમકે તે અતીન્દ્રિય છે એમ કહ્યું. તેથી અતીન્દ્રિય વિષયક પ્રશ્ન
• સૂત્ર-૪૨૮ થી ૪૩૨ -
ભગવન્ ! કંબલશાટક આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય, અને તે જેટલા અવકાશતરને સ્પર્શીને રહે છે, તે જો વિસ્તારીએ તો તેટલાં જ અવકાશાંતરને સ્પર્શીને રહે? ગૌતમ ! અવશ્ય, કંબલશાટક તેમ જ રહે. - - * ભગવન્ ! સ્તંભ ઉંચો ઉભો કરેલો હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને રહે, તેટલાં ક્ષેત્રને
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨
૧૧૩
તીછ લાંબો કરીને હોય તો પણ સ્પર્શને રહે, ગૌતમ ! હા, તે પ્રમાણે જ રહે.
ભગવાન ! આકાશથિગ્નલ-લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે ? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલ છે ? તે શું ધમસ્તિકાય કે ધમસ્તિકાય દેશ કે હમત્તિકાય પ્રદેશ qડે સ્પર્શ કરાયેલ છે ? એ પ્રમાણે અધમidડાયo વડે.. આકાશાસ્તિકાય છે, એમ એ પ્રકારે યાવતુ પૃથ્વીકાય વડે યાવતુ પ્રસકાય વડે કે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ધમસ્તિકાય અને ધમસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધમસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. એ પ્રમાણે અધમસ્તિકાય પણ જાણવું. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી. પણ આકાશસ્તિકાયના દેશ અને પ્રદેશ તુકે સ્પર્શ કરાયેલ છે, યાવતુ વનસ્પતિકાય વડે સાશ કરાયેલ છે. અહૃદ્ધાસમય વડે દેશથી સ્પર્શ કરાયેલ છે અને દેશથી સ્પર્શ કરાયેલ નથી.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપ કોનાથી સ્પર્શત છે ? કેટલા કાય વડે સ્પર્શત છે ? ધમસ્તિકાય યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શત નથી, પણ તેના દેશ અને પ્રદેશ વડે સાશીત છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ જાણવા. પૃવીકાય ચાવતું વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્યાંક સ્પર્શત છે, ક્યાંક નથી. અદ્ધા સમય વડે સ્પર્શત છે. એ પ્રમાણે લવણયમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર, અભ્યત+બાહ્ય યુકરદ્ધિ પણ જાણવા. વિરોષ એ કે અદ્રાસમય વડે બાહ્યપુખરાદ્ધ ધૃષ્ટ નથી. પ્રમાણે ચાવતું સ્વયંભૂરમણ સમુદ્ર જાણવું. આ પરિપાટી આ ગાથાઓથી જાણવી -
[૪ર૯ થી ૪૩૧] જંબૂદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કર, વરુણ, ક્ષીર, ત, લોદ, નંદી, રણવર કુંડલ, ચક... આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, ઝા, નિધિ, રન, વર્ષધર, કહ, નદી, વિજય, વક્ષસ્કાર, ક, ઈન્દ્રો... ૧૪ મંદર, અાવાસ, ફૂટ નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂમા .
૪૩] એ પ્રમાણે જેમ બાહ્ય પુકરાદ્ધ કહ્યો તેમ સ્વયંભૂમણ સમુદ્ર સુધી જાણવું. યાવત તેઓ અદ્ધા સમય વડે સ્પર્શ કરાયેલા નથી.
ભગવન્! લોક કોનાથી સ્પર્શત છે, કેટલા કાય વડે સ્પર્શત છે? ઈત્યાદિ આકાશ કિંગલ માફક જાણતું. ભગવા આલોક કોનાથી સાઈત છે? કેટલા કાયથી પશત છે? એ પ્રશ્ન – ગૌતમાં ધમસ્તિકાય ચાવતું આકાશાસ્તિકાયથી સ્પર્શત નથી. આકાશસ્તિકાયના દેરાણી સ્પર્શત છે [દેશથી સ્પર્શત ] પૃની કાસ યાતું અદ્ધા સમયથી સ્પર્શત નથી. તે એક અજીતનો દેશ છે, અનંત અગર વધુ ગુણો વડે યુક્ત છે, સવકાશી અનંત ભાગ જૂન છે.
• વિવેચન-૪૨૮ થી ૪૩ર :
કંબલરૂપ શાટક, આ વા અત્યંત સંકેલેલું હોય ત્યારે જેટલા આકાશ [21/8]
૧૧૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રદેશને સ્પર્શીને - અવગાહીને રહે, તેને વિસ્તૃત કર્યું હોય તો પણ તે તેટલા અવકાશાંતર - આકાશપદેશોને સ્પર્શીને રહે ? ગૌતમ ! અવશ્ય રહે. અહીં ‘tત' એ નિશ્ચયાર્થક છે. સંક્ષેપાર્થ આ છે - કંબલ વસ્ત્ર સંકેલેલ હોય ત્યારે જેટલા આકાશ પ્રદેશ અવગાહે, તેટલા જ આકાશપદેશ વિસ્તાર્યું હોય ત્યારે પણ અવગાહે છે. કેવળ ઘન અને પ્રતર રૂપે ભેદ છે, પ્રદેશોની સંખ્યા તુલ્ય છે. આ અર્થ નેત્રપટને આશ્રીને અન્ય સ્થળે પણ કહેલો છે, એ પ્રમાણે સ્થૂણા અર્થ પણ કહેવો.
આકાશ થિમ્મલ- આકાશરૂપી પટમાં થીગડા સમાન લોક કહેવાય છે. કેમકે તે વિસ્તૃત પટ જેવા મોટા બાહ્ય આકાશના થીગડા જેવો લાગે છે. તે કોનાથી પૃષ્ટ - વ્યાપ્ત છે ? આ સામાન્ય રૂપે પ્રશ્ન કર્યો. હવે વિશેષરૂપે પૂછે છે – કેટલા કાયો વડે સ્પશયેિલ છે ? અહીં ‘વા' શબ્દ પ્રકારમંતર સૂચક છે, તે પ્રકારમંતર સામાન્યથી વિશેષરૂપ છે. તેથી પ્રત્યેક કાય સંબંધે વિશેષરૂપે પૂછે છે - x -
ધમસ્તિકાયથી પૃષ્ટ છે, કેમકે ધમસ્તિકાય લોકમાં રહેલો છે. ધર્માસ્તિકાયા દેશથી પૃષ્ટ નથી, કેમકે જે જેનાથી સર્વરૂપે વ્યાપ્ત છે, તે તેના જ દેશ વડે વ્યાપ્ત નથી. પણ પ્રદેશથી વ્યાપ્ત છે કેમકે તેમાં બધા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા છે. - x આકાશાસ્તિકાય સંપૂર્ણ દ્રવ્ય વડે સ્પષ્ટ નથી. કેમકે લોક આકાશાસ્તિકાયનો દેશ માત્ર છે. પણ તેના દેશ અને પ્રદેશો વડે વ્યાપ્ત છે. સૂમ પૃથ્વીકાયાદિ પણ સકલલોક વ્યાપી છે, તેથી તેના વડે પણ લોક સર્વરૂપે વ્યાપ્ત છે ત્રસકાય વડે કદાચિત્ ઋષ્ટ છે, જ્યારે સમુઠ્ઠાત પ્રાપ્ત કેવળી ચોથા સમયે પોતાના પ્રદેશોથી, સર્વલોકને વાત કરે, ત્યારે તે ત્રસકાય વડે સ્પષ્ટ છે. બાકીના કાળે સ્પષ્ટ નથી, કેમકે લોકમાં બધે સ્થળે ત્રસકાય હોતા નથી. એ પ્રમાણે જંબૂઢીપાદિ સંબંધે સૂણો જાણવા. પરંતુ બાહ્ય પુકરાદ્ધદ્વીપમાં અદ્ધાસમય વડે પૃષ્ટ નથી કેમકે અદ્ધા સમય અઢીદ્વીપ-સમુદ્રમાં જ છે. - ૪ -
ગાથા-સર્વ દ્વીપ સમોમાં મધ્યવર્તી જંબુદ્વીપ છે. તેને ચોતરફ વીંટી લવણ સમુદ્ર રહેલો છે. પછી ધાતકીખંડદ્વીપ છે. પછી કાલોદ સમુદ્ર છે, પછી પુકરવરદ્વીપ છે, પછી દ્વીપના સમાન નામવાળા સમુદ્રો છે. તેથી પછી પુકરવર સમુદ્ર છે પછી વર્ણવર દ્વીપ અને સમુદ્ર, ક્ષીરવરદ્વીપ અને સમુદ્ર, ધૃતવર દ્વીપ · ધૃતોદ સમુદ્ર, ઈશુવરદ્વીપ અને સમુદ્ર, નંદીશ્વર દ્વીપ અને સમુદ્ર. આ આઠે દ્વીપ-સમુદ્રો એક પ્રત્યાવતાર છે. પછીના ત્રિત્યાવતાર રૂપ છે.
જેમકે – અરુણ, અરુણવર, અર્ણવરાવભાસ પછી કુંડલ, કુંડલવર, કંડલવરાવભાસ ચક, ચકવર, ચકવરાવભાસ. અહીં ક્રમ આ છે – નંદીશ્વર સમુદ્ર પછી અરણદ્વીપ-ચારણસમુદ્ર, અર્ણવદ્વીપ - અરણવરસમુદ્ર ઈત્યાદિ કેટલા દ્વીપ-સમુદ્રો કહેવા ? તેથી તેના નામનો સંગ્રહ કરી બે ગાથા કહે છે –
જે કોઈ આભરણના નામો હોય, જેમકે- હાર, અદ્ધહાર, રત્નાવલી, કનકાવલી આદિ જે કોઈ વસ્ત્રના નામો હોય, કોઠપુરાદિ ગંધના નામો હોય, જલરુહ-ચંદ્રોદ્યોત
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨
૧૧૫
આદિ જે ઉત્પલના નામો હોય, તિલક આદિ જે વૃક્ષના નામો હોય, શતાદિ પદાના નામો હોય, રત્નપ્રભાદિ પૃથ્વીના જે નામો હોય, નવનિધિ-ચૌદ રત્નોના નામો, ચલ્લહિમવંતાદિ વર્ષધર પર્વતના નામો, પાદિ દ્રહોના નામો, ગંગાદિ નદીના નામો, કચ્છાદિ વિજયો, માલ્યવંતાદિ વક્ષસ્કાર પર્વતો, સૌધર્માદિ કલ્યો, શકાદિ ઈન્દ્રો, કૃતિ કાદિ નક્ષત્રો, ચંદ્ર-સૂર્યના જે નામો છે, તે બધાંને ત્રિપચાવતાર કરીને કહેવા. જેમકે હારદ્વીપ-હારસમુદ્ર, હાસ્વરદ્વીપ - હારવરસમુદ્ર, હારવરાવભાસહીપ-હાવરાવભાસ સમુદ્ર ઈત્યાદિ રૂપે ગિપત્યાવતાર કહેવા. આ પ્રમાણે સૂચવરાવભાસદ્વીપ સૂર્યાવરાવભાસ સમુદ્ર સુધી કહેવું.
પછી દેવદ્વીપ-દેવસમુદ્ર, નાગદ્વીપ-નાગસમુદ્ર, ચક્ષદ્વીપ-ચક્ષસમુદ્ર, ભૂતદ્વીપભૂત સમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપ-સ્વયંભૂમણસમુદ્ર એ પાંચે દ્વીપ અને સમુદ્રો એકરૂપવાળા છે. આ વાત જીવાભિગમ સૂત્ર અને તેની ચૂર્ણિમાં પણ કહેલ છે.
- હવે લોક શબ્દ વડે જ લોક સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે - લોક કોનાથી સ્પર્શીત છે ? આદિ સૂત્ર સુગમ છે. અલોક - એ જીવદ્રવ્યનો દેશ છે – આકાશાસ્તિકાયનો દેશ છે. કેમકે લોકાકાશ વડે હીન છે. આ જ કારણે ગુરલઘુરૂપ છે, કેમકે અમૂર્ત છે. અનંત અગુરુલઘુ ગુણો વડે યુક્ત છે. કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર ભેદથી ભિન્ન અનંત અગુરુલઘુ પર્યાયો હોય છે. અલોકના પ્રમાણ માટે કહે છે, તે લોકાકાશના ખંડરહિત સર્વ આકાશ પ્રમાણ છે.
છે પદ-૧૫, ઉદ્દેશ-૨ @
૧૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમયના અંતમુહર્તાની છે. એ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિય નિર્વતના સુધી જવું. નૈરયિકોથી વૈમાનિક સુધી જાણતું.
ભગવના કેટલા પ્રકારે ઈન્દ્રિયલબ્ધિ છે ? ગૌતમ / પાંય ભેદે - પોન્દ્રિય લબ્ધિ ચાવ4 સ્પર્શનેન્દ્રિય લબ્ધિ. એ રીતે નૈરયિક ચાવત વૈમાનિકોને જાણવા પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા ભેદે ઈન્દ્રિયલબ્ધિ કહેવી.
ભગવાન ! ઈન્દ્રિય ઉપયોગકાળ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદ - શ્રોએન્દ્રિય સાવવું અનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરવિકથી વૈમાનિક સુધી જાણવા. પણ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારે ઈન્દ્રિય ઉપયોગકાળ કહેવો.
ભગવન્! આ શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા-સ્પર્શન ઈન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળ, ઉત્કૃષ્ટ ઉપયોગકાળ, જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગ કાળમાં કોણ કોનાથી અભ, મહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો જઘન્ય ઉપયોગ કાળ છે, શોએન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, ઘાણેન્દ્રિય . જઘન્યોપયોગ કાળ વિશેષાધિક છે, જિહેન્દ્રિય જઘન્યોપયોગ કાળ વિશેષ અધિક છે. ઉત્કૃષ્ટ ઉપયોગકાળમાં સૌથી થોડો ચ@ઈન્દ્રિયનો ઉપયોગ કાળ છે. તેનાથી શ્રોત્ર-ધાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયનો ઉત્તરોત્તર વિશેષાધિક છે.
સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુઈન્દ્રિય ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે, તેનાથી શ્રોમ ધાણo જિલ્લા સશનિ ઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ ક્રમશઃ વિશેષાધિક છે.
ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયાવગ્રહણા થાય છે ? ગૌતમ ! પાંચ પ્રકારે • શ્રોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયાવહ. એમ નૈરયિકોથી વૈમાનિકને સ્વ ઈન્દ્રિયાનુસાર કહેવા
• વિવેચન-૪૩૩ થી ૪૩૫ :
આરંભે અધિકાર સંગ્રાહક બે ગાયા છે. પહેલા ઈન્દ્રિયોનો ઉપચય કહેવો. જે વડે ઈન્દ્રિય ઉપચયને પ્રાપ્ત થાય તે ઉપચય-ઈન્દ્રિય યોગ્ય પુદ્ગલ સંગ્રહ શક્તિ, ઈન્દ્રિયપતિ. પછી નિર્વતના કહેવાની. નિર્વતના-બાહ્ય અને અત્યંતરરૂપ નિવૃત્તિ • આકાર માત્રની ઉત્પત્તિ. પછી નિર્વતના કેટલા સમયે થાય છે ? એ પ્રશ્નમાં અસંખ્યાતા સમયે થાય છે, તેમ ઉત્તર આપવો. પછી ઈન્દ્રિયાવરણના ક્ષાયોપશમરૂપ ઈન્દ્રિયોની લબ્ધિ કહેવી. પછી ઈન્દ્રિયના ઉપયોગનો કાળ કહેવો. પછી અયુબહનવમાં ઈન્દ્રિયના ઉપયોકાળમાં પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તર ઈન્દ્રિયનું વિશેષાધિકપણું કહેવું.
પછી અવગ્રહ-જ્ઞાન કહેવું, તે અપાયાદિના ભેદથી અનેક પ્રકારે છે, માટે અપાય કહેવો, પછી ઈહા, પછી વ્યંજનાવગ્રહ, ૪ શબ્દથી અર્થાવગ્રહ કહેવો. પછી અતીત, બદ્ધ, પુરસ્કૃત દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિયનો વિચાર કરવાનો છે.
પહેલા ઈન્દ્રિયોપચય સૂત્ર કહે છે - તે સૂઝ સુગમ છે, પરંતુ નૈરયિકાદિને
છે પહેલા ઉદ્દેશની વ્યાખ્યા કરી, હવે બીજાને કહે છે – • સૂત્ર-૪૩૩ થી ૪૩૫ :
[૪૩૩,૪૩૪] ઈન્દ્રિયોપચય, નિર્વતના, તેના અસંખ્યાત સમયો, લબ્ધિ, ઉપયોગનો કાળ, (અલાભહતમાં વિશેષાધિક) અવગાહના, જાપાય, હા, વ્યંજનાવગ્રહ, અથવિગ્રહ, અતીતબદ્ધપુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. [એ બાર અધિકારો બીજા ઉદ્દેશામાં છે.]
[૩૫] ભગવાન ! કેટલા પ્રકારે ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ પાંચ પ્રકારે - શ્રોએન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ધાણેન્દ્રિયોપચય, જિલૅન્દ્રિયોપચય, અનેન્દ્રિયોપચય... ભગવન્! મૈરયિકોને કેટલો ઈન્દ્રિયોપચય છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોમ સાવ સ્પન ઈન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિક સુધી ગણવું જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલા ભેદે ઈન્દ્રિયોપચય કહેવો.
ભગવન! ઈન્દ્રિય નિર્વતના કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે - શ્રોએન્દ્રિય નિર્વતના ચાવ4 સ્પરનેન્દ્રિય નિર્વતના. એ રીતે નૈરવિકથી વૈમાનિક સુધી, જેને જેટલી ઈન્દ્રિયો હોય તે કહેતી.
ભગવન! શ્રોએન્દ્રિય નિર્વતના કેટલા સમયની છે ? ગૌતમ ! અસંખ્યાતા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫/૨/-/૪૩૩ થી ૪૩૫
૧૧૩
જેટલી ઈન્દ્રિયોનો સંભવ જેને હોય તે કહેવો. તેમાં સ્વૈરયિકથી સ્વનિતકુમાર સુધી પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય, પૃથ્વી આદિ પાંચને એક પ્રકારે, બેઈન્દ્રિયોને બે ભેદે, તેઈન્દ્રિયને ત્રણ ભેદે, ચઉરિન્દ્રિયને ચાર ભેદે, પંચેન્દ્રિય-તિર્યચ, મનુષ્ય, વ્યંતર,
જ્યોતિક, વૈમાનિકોને પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય છે. ક્રમ આ પ્રમાણે છે - સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર. એ રીતે નિર્વતનાદિ સંબંધે સૂત્રો જાણવા. પણ ઈન્દ્રિયોપયોગાદ્ધા • જેટલા કાળ સુધી ઈન્દ્રિયો વડે ઉપયોગવાળો હોય તે કાળા કહેવો.
ઈન્દ્રિયો વડે અવગ્રહ-જ્ઞાન કહેવાય છે. આ સામાન્યથી પૂછ્યું, સામાન્ય વિશેષને આશ્રિત હોય માટે અપાયાદિ સૂત્રો
• સૂત્ર-૪૩૬ -
ભગવના કેટલા ભેદે ઈન્દ્રિય અપાય છે ? ગૌતમ પાંચ ભેદ – જોક્સ અપાય યાવત સ્પર્શનેન્દ્રિય અપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતું વૈમાનિક સ્વસ્વ ઈન્દ્રિયાનુસાર જાણવા.
ભાવના ઈા કેટલા ભેટે છે ? ગૌતમાં પાંચ ભેટ : જોનેન્દ્રિય ઈહા ચાવતુ અનેન્દ્રિય ઈહા. શેષ અપાયવતું.
ભગવન્! અવગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે- વાહ અને વ્યંજનાવગ્રહ. ભગવાન ! હાંજનાવગ્રહ કેટલા ભેદે છે? ગૌતમ ચાર ભેદ – શ્રોટોન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ.
ભગવાન ! આથવિગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રોમ ચાવતું સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈદ્રિય અથવગ્રહ, ભગવન! નૈરયિકોને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદે. અથવિગ્રહ અને વ્યંજનાવગ્રહ. એમ અસુરકુમારાદિ દશે કહેવા.
ભગવન | પૃedીકાયિકને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદ - અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃથ્વી વ્યંજનાવગ્રહ કેટલા ભેદ છે ? ગૌતમ! એક-સ્પર્શના વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃવીકાયિકને કેટલા ભેદ અથવગ્રહ છે ? ગૌતમ! એક સાનન્દ્રિય અગવિગ્રહ. એ પ્રમાણે વનસ્પતિ સુધી કહેવું.
એ પ્રમાણે બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ બે ભેદે છે, અથવિગ્રહ બે ભેદે છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ જાણવા. પરંતુ ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ગણ ભેદે, અથવગ્રહ ચાર ભેદે છે. બાકીના વૈમાનિક સુધીનાને નૈરયિકની માફક જાણવા.
- વિવેચન-૪૩૬ :સૂત્રમાં પ્રવપ્રદ • રૂપ જ્ઞાન વડે અવગૃહીત, સામાન્યથી જાણેલ અને ઈહા જ્ઞાન
૧૧૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વડે ઈહિત-વિચારેલ અર્થના નિર્ણયરૂપ જે અધ્યવસાય તે અપાય. આ શંખનો જ શબ્દ છે ઈત્યાદિ નિશ્ચયાત્મક બોધ તે અપાય. ઈહા-સબૂત અર્ચની વિચારણારૂપ ચેષ્ટા અર્થાત્ અવગ્રહ પછી અને અપાય પૂર્વે સભૂત અર્થવિશેષને ગ્રહણ કરવા તરફ અને અસદભૂત અર્થ વિશેષનો ત્યાગ કરવા અભિમુખ. પ્રાયઃ અહીં શંખાદિના મધુરસ્વાદિ શબ્દ ધર્મો જણાય છે. આવી મતિ વિશેષ તે ઈહા. ભાણ - સભૂત અર્થગ્રહણ, અસભૂત અર્થત્યાગ માટે અભિમુખ બોધ વિશેષ તે ઈહા.
અવગ્રહ બે ભેદે – અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. અર્થનો મેવ - અપકૃષ્ટ, 'હું - જ્ઞાન, અર્થાત્ જેનો નિર્દેશ કરી શકાય એવા સામાન્ય રૂપાદિ અર્ચનું ગ્રહણ, તે અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ-જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ રૂપે પરિણત થયેલા દ્રવ્યોનો પરસ્પર સંબંધ. કેમકે સંબંધ થવાથી જ શ્રોત્રાદિ ઈન્દ્રિયો વડે તે - તે અર્થ પ્રગટ કરી શખાય છે. તેથી ઈન્દ્રિયો અને શબ્દાદિ અર્થનો સંબંધ તે વ્યંજન. જેમ દીવા વડે ઘડો પ્રગટ કરાય • x • સંબંધને પ્રાપ્ત શબ્દાદિરૂપ અર્થનું અવ્યક્તરૂપ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ, ઉપકરણેન્દ્રિયને પ્રાપ્ત શબ્દાદિ પરિણામવાળા દ્રવ્યનો અવગ્રહ - અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
(શંકા) પહેલા વ્યંજનાવગ્રહ થાય, પછી અર્થાવગ્રહ થાય છે, તો અહીં પ્રથમ અર્થાવગ્રહ કેમ કહ્યો ? (સમાધાન સ્પષ્ટ રૂપે જણાય છે, માટે પહેલા અથવગ્રહ કહ્યો. તે સ્પષ્ટ રૂપે બધાં પ્રાણી વડે અનુભવાય છે. કેમકે અત્યંત શીઘ ગમનાદિ ક્રિયામાં એક વખત જલ્દીથી જ્ઞાન થાય છે. - x • વળી અથવગ્રહ સર્વ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે, વ્યંજનાવગ્રહ તેમ થતો નથી. માટે પહેલા કહો.
હવે વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે, એ ક્રમને આશ્રીને પહેલાં વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે - x • x • શ્રોત્ર વગેરે ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. ચા અને મનનો થતો નથી, કેમકે તે બંને પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. તેનો વિશેષ વિચાર નંદીત્ર ટીકામાં છે. અથવિગ્રહ છ પ્રકારે છે. શ્રોબેન્દ્રિયાવગ્રહ શ્રોત્ર વડે વ્યંજનાવગ્રહ થયા પછી એક સમયમાં જેનો નિર્દેશ થઈ શકે એવું સામાન્ય માણ અર્થનું જ્ઞાન તે શ્રોબેન્દ્રિયાથવગ્રહ. એ પ્રમાણે ઘાણ, જિલ્લા, સ્પર્શન ઈન્દ્રિયના અર્થાવગ્રહ કહેવો.
યક્ષ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી, તેથી તે બંનેનો પ્રથમ જ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, ક્રિયાની કલ્પનારહિત, જેનો નિર્દેશ ન થઈ શકે એવા સામાન્ય માત્રા સ્વરૂપવાળા અર્ચના જ્ઞાનરૂપ અર્થાવગ્રહ જાણવો. નોઈન્દ્રિયાથવગ્રહ - મન, તે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનોયોગ્ય વર્ગણાના પુગલો ગ્રહણ કરી મનરૂપે પરિણમન કરવું તે દ્રવ્યમન - X - X - દ્રવ્યમનને અવલંબી જીવનો જે મનનપરિણામ તે ભાવમન. નંદી મૂર્તિ - મનના પરિણામની ક્રિયાવાળો જીવ તે ભાવમન. - x - તેમાં અહીં ભાવમનનું પ્રયોજન છે, કેમકે તેના
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫/-/૪૩૬
૧૧૯
ગ્રહણથી અવશ્ય દ્રવ્ય મનનું પણ ગ્રહણ થાય છે અને દ્રવ્ય મન વિના ભાવ મનનો સંભવ નથી. ભાવમન સિવાય ભવ સ્થકેવલી માફક દ્રવ્ય મન સંભવે છે.
* * * * * અવગ્રહ ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી નોઈન્દ્રિય અર્થાવગ્રહનું સાક્ષાત્ ગ્રહણ છે, ઈહા-અપાય ઉપલક્ષણથી ગૃહિત છે.
• સૂત્ર-૪૩૩ -
ભગવાન ! ઈન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદ – દ્રવ્યેન્દ્રિય અને ભાવેદ્રિય. ભગવન ! દ્વબેન્દ્રિયો કેટલા ભેદ છે ? આઠ ભેદ - બે શમ, બે નેત્ર, બે ઘાણ, જીભ અને સ્પર્શન. ભગવન ! બૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉક્ત આઠ જ. એ પ્રમાણે અસુર યાવત્ સ્વનિતકુમાર જાણવા. ભગવન ! પ્રણવીકાચિકને દ્રવ્યેન્દ્રિય કેટલી હોય ? ગૌતમ એક, સ્પર્શનેન્દ્રિય. એમ વનસ્પતિo સુધી છે.
ભગવન ! મેઈન્દ્રયોને કેટલી દ્રવ્યન્દ્રિયો હોય ? ગૌતમ બે - સ્પર્શન અને જિલ્લા. તેઈન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય ? ચાર – બે ધાણ, નાસિકા, જીહા. ચઉરિન્દ્રિય વિશે પ્રશ્ન – છ દ્રવ્યેન્દ્રિયો હોય - બે નેત્ર, બે નાસિકા, જીભ અને અનિ. બાકી બધાં જીવોને નૈરયિકોની જેમ વૈમાનિક સુધી જાણવા.
ભગવન! એકૈક નૈરયિકને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતમાં થયેલી છે? ગૌતમા અનંત કેટલી દ્રવ્યો બદ્ધ-વિધમાન હોય ? ગૌતમ! આઠ. કેટલી ભાવિકાળે થશે ? ગૌતમ! આઠ, નવ, સત્તર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત. એ પ્રમાણે અનિતકુમાર સુધી કહેવું. એમ પૃની, આ, વનસ્પતિકાયિકો પણ જાણવા. પરંતુ “કેટલી બદ્ધ-વર્તમાન ઈન્દ્રિયો હોય'', તે વનના ઉત્તરમાં એક સાશનેન્દ્રિય-ક્તવ્યન્દ્રિય કહેતી. એમ તેઉકાયિક અને વાયુકાયિકમાં પણ કહેવું. પણ ભાવિમાં થનારી જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિય હોય.
એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેતી. પણ બદ્ધ દ્રવ્યેન્દ્રિય પ્રશ્નમાં બે દ્વબેન્દ્રિયો કહેવી. એમ તેઈન્દ્રિયો પણ જાણવા, પણ તેઓને ચાર બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિય પણ જાણવા, પણ તેઓને છ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિષ, સૌધર્મ-ઈશાનના દેવો અસુરકુમારસ્વત કહેવા. વિશેષ – મનુષ્યને દ્રવ્યન્દ્રિયો ભાવિમાં કોઈને હોય • કોઇને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્વોન્દ્રિયો હોય. સનકુમાર, માહેન્દ્ર, બહાલોકથી આવ્યુત સુધી અને ઝવેયક દેતોને નૈરયિકની માફક જાણવા.
ભગવન એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ ? ગૌતમ! અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય. કેટલી બદ્ધ હોય આઠ, કેટલી ભાવિમાં થનારી હોય? આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. સવિિસદ્ધ દેવને ભૂતકાળ અનંત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય, બદ્ધ-આઠ
૧૨૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર હોય, ભાવિમાં થનારી આઠ હોય.
ભગવના નૈરયિકોને કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વે થઈ હોય? ગૌતમાં અનંતી. કેટલી બદ્ધ હોય? અસંખ્યાતી. ભાર્વિમાં થનારી કેટલી હોય? અનંત. એ પ્રમાણે વેક દેવો સુધી જાણતું. પણ મનુષ્યોને બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચ સંખ્યાતી, કદાચ અસંખ્યાતી હોય. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવોને અતીત કાળે અનંત, બહ૮-અસંખ્યાતી, ભાવિમાં થનારી અસંખ્યાતી દ્રવ્યન્દ્રિયો હોય. સવસિદ્ધ દેવોનો પ્રત - અdીતકાળે અનંત બદ્ધ-સંગાતી, ભાવિસંખ્યાતી
ભગવતુ એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભુતકાળે થયેલી હોય? ગૌતમાં અનંત વર્તમાનમાં ? આઠ. ભાવિમાં થનારી ? કોઇને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. હોય, તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય.
ભગવાન ! એકૈક નૈરમિકને અસુકુમારપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે થઈ હોય ? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? ગૌતમ ! કોઈને થાય, કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થનારી હોય. ઓમ સ્વનિતકુમાર સુધી જાણતું.
ભગવાન ! એકૈક નૈરચિકને પૃથ્વીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? ગૌતમ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે ચાવત વનસ્પતિકાયિકપણામાં જાણવું.
ભગવન એકૈક નૈરસિકને બેઈન્દ્રિયપણામાં કેટલી દ્વબેન્દ્રિયો પૂર્વ કાળે થઈ હોય? ગૌતમ ! અનંત કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનારી હોય ? કોઈને હોય, કોઈને ન હોય. જેને થનારી હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થાય. એમ તેઈન્દ્રિયપણામાં જાણવું, પણ ભાવિમાં થનારી ચાર અઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિયપણામાં પણ જાણવું, પણ ભાવિમાં થનારી છે, ભાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે આનતી હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું, તેમ પંચેન્દ્રિય તિચિપણામાં પણ જાણવું, મનુષ્યપણામાં પણ એમ જ જમવું, પરંતુ ભાવિમાં આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી કે અનંત દ્વબેન્દ્રિયો થાય. મનુષ્ય સિવાય બધાંને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં થનારી કોઈને હોય, કોઈને ન હોય'', એવું ન કહેવું. વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ યાવ4 ઝવેયકપણામાં દ્વબેન્દ્રિય પૂર્વકાળે અનંત થયેલ હોય, બદ્ધ દ્રવ્યન્દ્રિયો નથી, ભાવિમાં થનારી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫/-/૪૩૭
૧૨૧
કોઈને હોય, કોઈને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યન્દ્રિયો થવાની હોય..
ભગવાન ! એકૈક નૈરયિકને વિજય, વૈજયંત, જયંત, અપરાજિતપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો ભૂતકાળે થયેલ હોય ? ન હોય. [બદ્ધ પણ ન હોય કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ કે સોળ થનાર હોય. સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત અને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, ભાવિમાં થનારી કોઈને હોય-કોઈને ન હોય. જેને ભાવિમાં થવાની છે, તેને આઠ દ્વબેન્દ્રિયો થનાર હોય. એ પ્રમાણે નૈરયિક દંડક માફક અસુરકુમાર દંડક કહેવો. યાવત પંચેન્દ્રિય તિર્યંચદંડક કહેતો. પણ જેને સ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી.
ભગવન ! એકૈક મનુષ્યને નાકપણામાં દ્રોન્દ્રિયો પૂર્વકાળે કેટલી થઈ હોય ? ગૌતમ! અનંત. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થાય ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થનારી હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિયોનિપા સુધી જાણવું. પણ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી થનાર હોય, તેને તેટલી કહેવી. ભગવન્! ઓઝેક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલ હોય ? ગૌતમ! કોઈને હોય - કોઈને ન હોય. જેને થનાર હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. વ્યંતર, જ્યોતિષ ચાવત રૈવેયકપણામાં જેમ નારકપણામાં કહ્યું તેમ કહેવું.
ભગવન્! એકૈક મનુષ્યને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોયકેટલી બદ્ધ હોય? કેટલી ભાવિમાં થનાર હોય? કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને આઠ કે સોળ હોય. ભગવન્! એકૈક મનુષ્યને સવથિસિદ્ધદેવત્વમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થઈ હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિ કેટલી હોય? કોઇને હોય ... કોઈને ન હોય. જેને થનાર હોય, તેને lઠ હોય. | વ્યંતર અને જ્યોતિક નૈરયિકવતુ જાણવા, સૌધર્મ દેવ નૈરયિકવત કહેવો. પણ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવત્વમાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે હોય? કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ગૌતમ ! કોઈન હોય • કોઇને ન હોય, જેને હોય તેને આઠ કે સોળ થનારી હોય. સવથિસિદ્ધ દેવપણામાં નૈરયિકવ4 કહેવું. એ પ્રમાણે ચાવતું વેયક દેવને ચાવત્ સર્વાર્થ સિદ્ધ દેવપણામાં એમ જ કહેવું.
૧૨૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભગવન! એકૈક વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવને નૈરયિકપણામાં કેટલી દ્વોન્દ્રિયો અતીતકાળે થઈ હોય? અનંત હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી ન હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિ સુધી કહેતું. મનુષ્યપણામાં દ્રવ્યેનિદ્રયો અતીતકાળે અનંત હોય, બદ્ધ ન હોય, ભાવિમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિક સૈરયિકવ4 કહેવા. સૌધર્મદિવત્વમાં અતીતકાળે અનંત થઈ હોય, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી કોઈને હોય - કોઈને ન હોય જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે
વેયકપણા સુધી જાણતું. વિજયાદિ ચારમાં પૂર્વકાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય, બદ્ધ કેટલી હોય? આઠ ભાવિમાં થનારી કેટલી હોય? કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. ભગવન્! એકૈક વિજયાદિ ચાર દેવને સવિિસદ્ધ દેવપણામાં કેટલી વ્યન્દ્રિયો ભૂતકાળ હોય? ન હોય. કેટલી બદ્ધ હોય? ન હોય. કેટલી ભાવિમાં થવાની હોય? કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેને આઠ થનારી હોય.
ભગવન! એકૈક સવથસિદ્ધ દેવને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમાં અનંત વર્તમાન કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનાર કેટલી હોય ? ન હોય. એમ મનુષ્ય સિવાય વેયકક્ષા સુધી નવું. પણ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે અનંત હોય, વર્તમાનમાં ન હોય, ભાવિમાં થનારી આઠ હોય. વિજયાદિ ચાર દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઈને હોય • કોઈને ન હોય, જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભાવિમાં થનાર હોય? ન હોય. ભગવતુ ! એકૈક સવસિદ્ધ દેવને સવથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રયો અતીતકાળે હોય ? ગૌતમ ! ન હોય. વર્તમાનમાં ? આઠ હોય. ભાવિમાં થનારી ? ન હોય.
ભગવા નૈરયિકોને નૈરયિકપણામાં દ્રવ્યન્દ્રિય અતીતકાળે કેટલી હોય? ગૌતમાં અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? અસંખ્યાતી. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત ભગવના નૈરયિકોને અસુકુમારપમામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળે હોય? ગૌતમ અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? અનંત હોય. એ પ્રમાણે વેયકદેવપણા સુધી જાણવું.
ભગવન નૈરયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સા[િસિદ્ધદેવપણામાં પણ જાણવું. એમ પંચે તિર્યંચ સવથિસિદ્ધ દેવપણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવથિિિસદ્ધ દેલપણામાં ભાવિમાં થનાર દ્રવ્યેન્દ્રિયો અનંત હોય.
મનુષ્ય અને સવથિસિદ્ધ સિવાય બધાંને સ્વસ્થાન આશ્રીને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫/૨/-/૪૩૭
અસંખ્યાતી હોય, પરસ્થાનને આશ્રીને બદ્ધ દ્રવ્સેન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને બ દ્રવ્યેન્દ્રિયો અનંત છે. મનુષ્યોને નૈરમિકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય. વર્તમનકાળે નથી, ભાવિમાં થનારી અનંત હોય, એ પ્રમાણે ત્રૈવેયકદેવપણા સુધી જાણવું. પણ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે કદાચ સંખ્યાતી હોય, કદાચ અસંખ્યાતી હોય, ભાવિમાં થનારી અનંત હોય.
૧૨૩
ભગવન્ ! મનુષ્યોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય? સંખ્યાતી હોય. વર્તમાનકાળે કેટલી હોય ? નથી. ભાવિમાં થનાર કેટલી હોય ? કદાચિત સંખ્યાતી હોય, કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સર્વાર્થ સિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે નથી, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. આમ ચૈવેયક દેવો સુધી જાણવું.
ભગવન્! વિજયાદિ ચારને નારકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય? ગૌતમ ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય. એ પ્રમાણે જ્યોતિકદેવત્વમાં સુધી પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય અને ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવત્ જૈવેયક દેવપણામાં સ્વસ્થાન અપેક્ષાએ અતીતકાળે અસંખ્યાતી હોય. વર્તમાનકાળે અસંખ્યાતી હોય, ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળુ ન હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય.
ભગવન્ ! સથિસિદ્ધ દેવોને નાકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય ? ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ત્રૈવેયક દેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. વિજયાદિ ચાર અનુત્તરમાં દ્રવ્યેન્દ્રિયો
અતીતકાળે કેટલી હોય ? સંખ્યાતી. વર્તમાનકાળે ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી? ન હોય. સથિસિદ્ધ દેવોને સથિસિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વ કાળે હોય ? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય, ભાવિમાં થનારી કેટલી હોય? ન હોય.
ભગવન્ ! ભાવેન્દ્રિયો કેટલી હોય? પાંચ. શ્રોકેન્દ્રિય યાવત્ સ્પર્શનન્દ્રિય. ભગવન્ ! નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય હોય ? પાંચ - શ્રોપ્રેન્દ્રિય સાવ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી વૈમાનિક સુધી કહેવી.
ભગવન્ ! એક-એક નૈરયિકને ભૂતકાળમાં કેટલી ભાવેન્દ્રિયો હોય? ગૌતમ ! અનંત હોય. વર્તમાનકાળે ? પાંચ હોય. ભાવિમાં થનારી ? પાંચ, દશ,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા, પણ તેને ભાવિમાં થનારી પાંચ, છ, સંખ્યાતી, સંખ્યાતી કે અનંત ભાલેન્દ્રિયો હોય. એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું.
આ પ્રમાણે પૃથ્વી, અ, વનસ્પતિકાયિકને પણ જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ જાણવા, તે અને વાયુને પણ એમજ કહેવા. પણ ભાવિમાં થનારી છ, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચને સાવત્ ઈશાનદેવને અસુરકુમારવત્ જાણવા. પરંતુ મનુષ્યને ભાવિમાં થનારી ભાવેન્દ્રિયો કોઈને હોય - કોઈને ન હોય, એમ કહેવું. સનકુમાર ચાવત્ ત્રૈવેયકને નૈરયિકની જેમ જાણવા. વિજયાદિ ચાર અનુત્તર દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ, દશ, પંદર કે સંખ્યાતી હોય, સવાર્થ સિદ્ધ દેવને અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ હોય.
ભગવન્ ! નૈરસિકોને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમ ! અનંત. વર્તમાનકાળે ? અસંખ્યાતી. ભાવિમાં થનારી ? અનંત હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યોન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો, તેમ ભાવેન્દ્રિયમાં પણ કહેવો. પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાનકાળે ભાવેન્દ્રિયો અનંત હોય.
ભગવન્ ! પત્યેક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળે હોય? ગૌતમ! અનંત. વર્તમાનકાળે કેટલી હોય? પાંચ. ભાવિમાં થનારી ? કોઈને હોય - કોઈને ન હોય, જેને હોય તેને પાંચ, દશ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારથી ાનિતકુમાર સુધી જાણવા, પણ વર્તમાનકાળે ન હોય. પૃથ્વીકાયિકથી યાવત્ બેઈન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી, તેમ ભારેન્દ્રિયો કહેવી.
૧૨૪
તેઈન્દ્રિયપણામાં પણ તેમજ કહેવું, પરંતુ ભાવિમાં થનારી ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો કહેવી. ઉરિન્દ્રિયપણામાં પણ એમ જ જાણવું, પરંતુ ભાવિમાં થનારી ભાતેન્દ્રિયો ચાર, આઠ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોના ચારે પાઠ મુજબ અહીં ચારે પાઠ કહેવા પરંતુ ત્રીજા પાઠમાં જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી ઈન્દ્રિયો ભાવિમાં જાણવી. ચોથા પાઠમાં દ્રવ્યેન્દ્રિયવત્ કહેતી. યાવત્ સસિદ્ધદેવપણામાં અતીતકાળે ભાલેન્દ્રિયો ન હોય, વર્તમાનકાળે સંખ્યાતી હોય, ભાવિમાં થનારી ન હોય.
• વિવેચન-૪૩૭ 1
ભગવન્ ! ઈન્દ્રિયો કેટલા પ્રકારે છે ? સૂત્ર સુગમ છે. - x - x - એક જીવ સંબંધે અતીત, બદ્ધ, પુરસ્કૃત્ દ્રવ્યેન્દ્રિય વિચારમાં પુરસ્કૃત-ભાવિ દ્રવ્યેન્દ્રિય આઠ, સોળ આદિ કહી છે. જે નૈરયિક પછીના જ ભવમાં મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય, તેને મનુષ્યભવ સંબંધી આઠ ઈન્દ્રિયો, પછીના ભવમાં તિર્યંચપણુ પામી પછી મનુષ્યત્વ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫/૨/૧/૪૩૭
પામી સિદ્ધ થાય તેને બંને ભવની થઈને સોળ ઈન્દ્રિયો હોય. જે નકથી નીકળી તિર્યંચ પંચેન્દ્રિય, પૃથ્વીકાયાદિક, પછી મનુષ્ય થાય તેને સત્તર દ્રવ્યેન્દ્રિયો હોય. સંખ્યાત-અસંખ્યાત કે અનંતકાળ રહેનારને તેટલી-તેટલી દ્રવ્યેન્દ્રિયો હોય. અસુકુમાર સૂત્રમાં ભાવિ આઠ, નવ આદિ ઈન્દ્રિયો કહી. તેમાં સીધો મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય. અસુરથી ઈશાનદેવ સુધી પૃથ્વી આદિમાં જઈને પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તો તેને નવ ઈન્દ્રિયો હોય, સંખ્યાતી-અસંખ્યાતી-અનંત દ્રવ્યેન્દ્રિયો પૂર્વવત્.
૧૨૫
પૃથ્વી-પાણી-વનસ્પતિ સૂત્રમાં - ૪ - મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને આઠ, એક પૃથ્વી આદિ ભવ પછી મનુષ્યત્વ પામી સિદ્ધ થાય તેને નવ દ્રવ્યેન્દ્રિયો થાય. તેઉકાય-વાયુકાય મરીને અનંતર મનુષ્યત્વ ન પામે. પણ વિકલેન્દ્રિય પછી અનંતર મનુષ્યત્વ પામે, પણ તેઓ સિદ્ધ ન થાય. તેથી તેમને જઘન્યથી નવ કે દશ દ્રવ્યેન્દ્રિયો હોય. બાકીના પૂર્વવત્.
મનુષ્ય સૂત્રમાં ભાવિ દ્રવ્યેન્દ્રિય કોઈને હોય - કોઈને ન હોય. તેમાં તે ભવે સિદ્ધ થનારને ન હોય, બાકીનાને હોય. અનંતર ભવે સિદ્ધ થાય તો આઠ, વચ્ચે પૃથ્વી આદિ એક ભવ કરીને સિદ્ધ થાય તો નવ, બાકીનાને પૂર્વવત્ કહેવી.
સનત્કુમારથી ત્રૈવેયક દેવોને નૈરયિકવત્ કહેવા, વિજયાદિ ચાર દેવના સૂત્રોમાં – અનંતર ભવે મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય તેને આઠ દ્રવ્યેન્દ્રિયો હોય, બે મનુષ્ય ભવે સિદ્ધ થાય તેને સોળ દ્રવ્યેન્દ્રિયો, વચ્ચે દેવપણુ પામીને મનુષ્ય થઈ સિદ્ધ થાય, તેને ચોવીશ અને સંખ્યાતો કાળ સંસારમાં રહેનારને સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. પણ વિજયાદિ ચાર દેવોને અસંખ્યાત કે અનંતકાળ સંસાર ન હોય. સર્વાર્થસિદ્ધ પછીના ભવમાં અવશ્ય સિદ્ધ થાય, માટે તેને આઠ દ્રવ્યેન્દ્રિય હોય.
બહુવચનમાં નૈરયિકોને બદ્ધ વ્યેન્દ્રિયો અસંખ્યાતી કહી, કેમકે નૈરયિકો અસંખ્યાતા છે. મનુષ્ય સૂત્રમાં કદાચ સંખ્યાતી - કદાચ અસંખ્યાતી કહી, કેમકે - x - ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે, સંમૂર્ણિમ ક્યારેક સર્વથા ન હોય, હોય તો તેનો સમાવેશ કરતાં અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો તેમને હોય. - X - ૪ -
એક એક વૈચિકને તૈરચિપણામાં દ્રવ્યેન્દ્રિય ભાવિમાં નૈરચિપણું ન પામે તેને ન હોય, જો ફરી નકપણું પામનાર હોય તો એક વખતમાં આઠ ઈત્યાદિ જાણવું. મનુષ્યમાં તેમ ન કહ્યું, કેમકે મનુષ્યત્વમાં અવશ્ય ફરી આગમન થવાનું છે, તેથી જઘન્યથી અવશ્ય આઠ હોય. વિજયાદિ ચારમાં - X - વિશેષ એ કે ત્યાં ગયેલ જીવ મરણ પામી, તથાસ્વભાવથી કદિ પણ નૈરયિકથી તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષ્કમાં ન આવે, પણ મનુષ્ય અને સૌધર્માદિમાં આવે ઈત્યાદિ સુગમ છે. - x - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પદ-૧૬-પ્રયોગ' @
— * - * - * —
૦ એ પ્રમાણે પદ-૧૫ની વ્યાખ્યા કરી, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં - ૪ - ઈન્દ્રિય પરિણામ કહ્યા. અહીં પરિણામના સમાનપણાથી પ્રયોગ
પરિણામ કહે છે -
. સૂત્ર-૪૩૮ ઃ
ભગવન્ ! પ્રયોગ કેટલા ભેટે છે ? ગૌતમ ! પંદર ભેદ. તે આ – સત્યમનઃ પ્રયોગ, અસત્યમનઃ પ્રયોગ, સત્યમૃષા મનઃપયોગ, અસત્યામૃષા મનઃ પ્રયોગ, એ રીતે ચાર વાન પ્રયોગ, ઔદાકિશરીરકાય પ્રયોગ, ઔદારિક મિશ્રશરીસ્કાય પ્રયોગ, વૈક્રિય શરીરકાય પ્રયોગ, વૈક્રિય મિશ્રશરીર કાય પ્રયોગ, આહારકશરીર કાપયોગ, આહારકમિશ્રશરીર કાય અને તૈજસકાણશરી • વિવેચન-૪૩૮ -
પ્રયોન-પ્ર ઉપરાર્ગ સહ યોગ - વ્યાપાર, અર્થાત્ પરિમંદ ક્રિયા કે આત્મવ્યાપાર, જે વડે ક્રિયાઓમાં કે સાંપરાયિક કે ઇપિથ કર્મની સાથે આત્મા જોડાય તે પ્રયોગ, તે પંદર છે.
(૧) સત્યમનઃ પ્રયોગ - સત્ એટલે મુનિ કે પદાર્થો. મુનિને મુક્તિ પ્રાપક હોવાથી અને યથાર્થ સ્વરૂપના ચિંતનથી પદાર્થોને હિતકારી તે સત્ય. જેમકે – “જીવ
છે, સત્-અસત્પ છે, શરીર માત્ર વ્યાપી છે,'' ઇત્યાદિ રૂપે યથાર્થ વસ્તુનું ચિંતન કરે તે સત્યમન, તેનો પ્રયોગ - વ્યાપાર, તે સત્યમનઃપ્રયોગ.
(૨) અસત્યમનઃ પ્રયોગ - સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે - જીવ નથી અથવા એકાંત સત્ છે, ઈત્યાદિ કુવિકલ્પ કરનાર મન, તેનો પ્રયોગ - તે, અસત્ય મનઃપ્રયોગ.
(૩) સત્યામૃષામનઃ પ્રયોગ - જેમકે ધવ, ખેર, પલાશાદિથી મિશ્ર ઘણાં અશોકવૃક્ષો છતાં ‘આ અશોક વન છે' એવો વિકલ્પ કરવામાં તત્પર તે સત્યમૃષા મનઃપ્રયોગ. જો કે વ્યવહારનયથી તેને સત્યમૃષા કહે છે, ખરેખર તો તે અસત્ય છે.
(૪) અસત્યામૃષામનઃ પ્રયોગ - જે સત્ય નથી, તેમ અસત્ય પણ નથી, તે અસત્યામૃષા. અહીં મતભેદ હોય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞના મતાનુસાર વિચાર કરાય, જેમકે – “જીવ છે - તે સત્ અસત્ રૂપ છે.' તે આરાધક હોવાથી સત્ય છે. મતભેદ હોય ત્યારે વસ્તુને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વજ્ઞ મત વિરુદ્ધ વિચારાય, ત્યારે ‘જીવ નથી’ ઈત્યાદિ વિરાધક હોવાથી અસત્ય છે. પણ જે વસ્તુને સ્થાપન કરવાની ઈચ્છા સિવાય સ્વરૂપ માત્રનો વિચાર કરવામાં તત્પર હોય, જેમકે “ઘડો લાવ” આદિ ચિંતન કરવામાં તત્પર તે અસત્યામૃષા. કેમકે અહીં
-
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬/-/-/૪૩૮
પૂર્વોક્ત રૂપે કશું સત્ય નથી કે અસત્ય નથી. જો કે આ વ્યવહાર નયથી કહ્યું છે અન્યથા છેતરવાની બુદ્ધિથી ચિંતન હોય તો અસત્ય છે.
મનની માફક વાન પ્રયોગ પણ ચાર ભેદે છે – સત્ય વચન પ્રયોગ, મૃષા વચન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ, તે સત્યમન માફક જાણવા.
૧૨૩
૦ ઔદારિક શરીર કાયપ્રયોગ
-
ઔદારિકાદિનો અર્થ આગળ કહીશું. ઔદારિક શરીર જ પુદ્ગલ સ્કંધના સમુદાયરૂપ હોવાથી અને ઉપચયને પ્રાપ્ત થતું હોવાથી જાવ કહેવાય છે. ાય - સમુદાય અથવા ઉપચયને પામે તે કાય. તેનો વ્યાપાર. આ યોગ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યોને હોય છે.
૦ ઔદારિક મિશ્ર શરીસ્કાયપ્રયોગ - કાર્પણ સાથે મિશ્ર થયેલ ઔદાકિ તે ઔદાસ્કિમિશ્ર. નિર્યુક્તિકારશ્રી કહે છે કે – જીવ કાર્પણ યોગ વડે તુરંત આહાર કરે છે, ત્યારપછી મિશ્ર વડે યાવત્ શરીરની ઉત્પત્તિ થાય છે. [શંકા] મિશ્રપણું બંનેમાં રહેલ છે, તો “ઔદાકિ મિશ્ર’ શબ્દ કેમ વાપર્યો, ‘કાર્યણમિશ્ર’ કેમ નહીં ? [સમાધાન] શાસ્ત્રમાં તેનો જ વ્યવહાર થાય છે કે જેથી વક્તાએ શ્રોતાને કહેવા ધારેલ અર્થનો સ્પષ્ટ બોધ થાય, કાર્પણ શરીર સંસાર પર્યન્ત નિરંતર રહે છે, તે બધાં શરીરોમાં હોય છે, તેથી કાર્પણ મિશ્ર કહેવાથી તે તિર્યંચ-મનુષ્યને કે દેવ-નાસ્કને, કોને વિવક્ષિત છે - તે જાણી ન શકાય. વળી ઉત્પત્તિ અપેક્ષાએ ઔદાકિનું પ્રધાનપણું હોવાથી વિવક્ષિત અર્થનો સ્પષ્ટ બોધ થવા ઔદારિક વડે “ઔદાકિમિશ્ર” એવો વ્યવહાર થાય છે. વળી વૈક્રિયલબ્ધિયુક્ત ઔદારિક-શરીરવાળા મનુષ્ય, તિર્યંચ પંચે, પર્યાપ્તા બાદર વાયુકાયિક વૈક્રિયશરીર કરે ત્યારે ઔદારિક શરીર પ્રયોગમાં જ વર્તતો આત્મપ્રદેશોને વિસ્તારી વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરી વૈક્રિય શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે, ત્યાં સુધી ઔદાકિની વૈક્રિય સાથે મિશ્રતા બંનેમાં રહેલી છે, તો પણ ઔદાકિની પ્રધાનતાથી ઔદાકિ મિશ્ર કહેવાય, પણ વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થતો નથી, આમ જ આહાકશરીર સંબંધે પણ જાણવું.
૦ વૈક્રિય શરીસ્કાય પ્રયોગ - વૈક્રિયશરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તને આ કાયપ્રયોગ
હોય.
૦ વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગ - દેવ, નાસ્કોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં મિશ્રપણું કાર્પણ સાથે જાણવું. જ્યારે મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય કે વાયુકાયિકો વૈક્રિય શરીર કરી પોતાનું કાર્ય સમાપ્ત કરી, વૈક્રિય શરીર ત્યાગી, ઔદારિક શરીરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે ત્યારે x - વૈક્રિયનું પ્રધાનપણું હોવાથી વૈક્રિય વડે વૈક્રિયમિશ્ર એવો વ્યવહાર થાય.
૦ આહારક શરીર કાયપ્રયોગ - આહારક શરીર પર્યાપ્તિ વડે પર્યાપ્તને આ કાય પ્રયોગ હોય.
૦ આહારકમિશ્ન શરીર કાય પ્રયોગ - આહારક શરીર સ્વકાર્ય પૂર્ણ કરી
૧૨૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ઔદાસ્કિમાં પ્રવેશે ત્યારે - ૪ - આમ કહેવાય.
સિદ્ધાંતના મતે આ કહેલ છે. કાર્યગ્રન્થિકો તો બંને કાળમાં આહાકમિશ્ર કે વૈક્રિયમિશ્રને જ માને છે. " x -
૦ તૈજસ કાર્પણ શરીરપ્રયોગ · વિગ્રહગતિમાં અને સમુદ્દાત અવસ્થામાં સયોગી કેવલીને ત્રીજા, ચોથા, પાંચમાં સમયે હોય છે. તૈજસ-કાર્પણના નિત્ય સહચારથી આ કહ્યું છે.
આ પંદર પ્રયોગોને જીવાદિ સ્થાનોમાં કહે છે –
• સૂત્ર-૪૩૯ ×
ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગ હોય ? ગૌતમ ! પંદર ભેટે સત્યમનઃ પ્રયોગ યાવત્ કાર્પણશરીર કાય પ્રયોગ. ભગવન્ ! નૈરયિકોને કેટલા પ્રકારે પ્રયોગ હોય? અગિયાર ભેદે - સત્યમનઃ પ્રયોગ યાવત્ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિય શરીસ્કાય પ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, કાર્પણ શરીસ્કાય પ્રયોગ. આમ યાવત્ સ્તનિતકુમાર જાણવું.
પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા - ગૌતમ ! તેમને ત્રણ ભેદે પ્રયોગ હોય – ઔદારિક ઔદારિક મિશ્ર કામણ શરીસ્કાયપયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિક
-
સુધી જાણતું. પણ વાયુકાયિકોને પાંચ પ્રકારે પ્રયોગ હોય – ઔદારિક, ઔદારિક મિ, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્પણ શરીકાય પ્રયોગ. બેઈન્દ્રિય સંબંધે પૃચ્છાતેમને ચાર ભેદે પ્રયોગ હોય - અસત્યા પૃષા વચન પ્રયોગ, ઔદારિક, ઔદાકિમિશ્ર, કાર્પણ શરીર કાયપયોગ, આ પ્રમાણે ઉરિન્દ્રિયો સુધી જાણતું. પંચેન્દ્રિયતિર્યંચને તૈર પ્રકારે પ્રયોગ કહ્યો છે સત્યમન:પયોગ, મૃજામનપયોગ, સત્યમૃ, અસત્યાસૃપ, એ પ્રમાણે ચાર વચન પ્રયોગ, ઔદારિક શરીર, ઔદારિક મિશ્ર શરીર, વૈક્રિયશરી, વૈક્રિયમિશ્ર શરીર, કામણ
શરીસ્કાય
-
મનુષ્ય સંબંધે ન - તેમને પંદર ભેદે પ્રયોગ હોય છે, વ્યંતર-જ્યોતિકવૈમાનિકોને નૈરયિકવત્ જાણવા.
- વિવેચન-૪૩૯ –
જીવપદમાં પંદર પ્રયોગો હોય છે. કેમકે ભિન્નભિન્ન જીવોને અપેક્ષાથી સદા ૧૫-પ્રયોગ પ્રાપ્ત થાય છે. નૈરયિકમાં ૧૧-પ્રયોગ હોય. કેમકે તેમને ઔદાકિ, આહારક, બંનેના મિશ્ર પ્રયોગો અસંભવ છે. એ પ્રમાણે ભવનપત્યાદિ ચારે દેવો કહેવા, વાયુકાય સિવાયના એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ પ્રયોગ હોય – ઔદારિક, ઔદાકિમિશ્ર, કાર્મણ. વાયુકાયને વૈક્રિય, વૈક્રિયમિશ્રના સંભવથી પાંચ પ્રયોગો હોય. વિકલેન્દ્રિયને ચાર-ચાર પ્રયોગ હોય. કેમકે તેમને અસત્યામૃષા
ભાષા પણ હોય. - ૪ - પંચેન્દ્રિય તિર્યંચને ૧૩-પ્રયોગ કહ્યા, કેમકે આહાક બંને તેમને નથી. - ૪ -
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬/-I-૪૪૦
૧૨૯
• સૂત્ર-૪૪o
ભગવાન ! જીવો શું સત્યમન:પયોગી યાવત કામણ શરીર પ્રયોગી છે ? સર્વે જીવો સત્ય મન:પયોગી સાવ સૈચિ મિશ્ર શરીરકાયપયોગી અને કામણ શરીર કાય પયોગી (૧૩) હોય અથવા (૧) એક આહારક શરી હોય. અથવા () કેટલાંક આહાક શરીરુ હોય. અથવા (૩) એક આહાક મિત્ર શરીર હોય. આથા (૪) કેટલાંક આહાક મિશ્ર શરીસ્કાય પ્રયોગી હોય એ ચતુર્ભાગ.
અથવા (૧) એક આહારકશરીર કાપયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપયોગી અથવા (એક અહાક શરીરુ અને કેટલાંક આહારકમિશ્રશરીરૂ અથવા (૩) કેટલાંક આહાક શરીરું અને એક આહાક મિથારી અથવા (૪) કેટલાંક હાક શરીર કાય પયોગી અને કેટલાંક આહારક મિશ્ર શરીર કાય પ્રયોગી હોય, એ પ્રમાણે જીવોને આઠ ભંગ ગણવા.
ભગવન / નૈરસિકો શું સત્યમન:પયોગી યાવતું કામણ શરીર કાય પયોગી હોય ગૌતમાં (૧) બધાં નૈરયિકો સત્ય મનાયોગી યાવત વૈક્રિચમિશ્રશરીર, કાય પયોગી હોય અથવા એક નૈરયિક કામણ શરીર કાય પ્રયોગી હોય. અથવા () કેટલાંક કામણ શરીર કાય પયોગી હોય એમ અસુકુમારથી સ્વનિતકુમાર સુધી જાણવું.
ભગવના પ્રતીકાયિકો શું ઔદારિક શરી» ઔદારિકમિશ્રશરી કે કામણશરીરકાય પયોગી હોય? તેઓ ઔદારિક શરી, ઔદારિક મિશ્ર કે કામણ શરીફાય પયોગી પણ હોય. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પણ વાયુકાયિકો ઐક્રિય શરીફાય પ્રયોગ કે વૈક્રિયમિગ્ર શરીર પણ હોય.
ભગવન ! બેઈન્દ્રિયો શું દારિક શરીરુ યાવત્ કામણ શરીર કાય પયોગી હોય ? ગૌતમ! (૧) બધાં બેઈન્દ્રિયો અસત્યામૃષા વચન પ્રયોગ,
ઔદારિક શરીર કાય પયોગી, ઔદારિક મિશ્ર શરીરુ પણ હોય. (અથવા કામણ શરીરકાય પ્રયોગો, દારિક મિશ્ર શરીરુ પણ હોય. (૨) અથવા કામણશરીર કાય પ્રયોગવાળા અથવા એક કામણ શરીર કાય પ્રયોગવાળો હોય. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, નૈરયિકવતું ગણવા. પણ તેઓ ઔદાકિશરીરકાય અને ઔદાકિમિ જાણવા. અથવા કેટલાંક કામણથરી અથવા એક કાર્પણ શરીરકા ગણવો.
ભગવન / મનુષ્યો શું સત્યમન:પયોગી ચાવતું કામણ શરીર કાય પયોગી હોય ? ગૌતમ! બધાં મનુષ્યો સત્યમનઃ પયોગી યાવત્ ઔદારિક શરીર કાયા પયોગી, વૈક્રિય શરીર અને વૈક્રિય મિશ્રશરીર હોય. અથવા (૧) એક દારિક મિશ્ર શરીર હોય અથવા (૨) કેટલાંક દરમિશ્ર શરીરુ હોય, અથવા (૩)
એક હાક શરીરુ હોય, (૪) અથવા કેટલાંક આહાક શરીર હોય અથવા 2િ1/9]
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર (૫) એક આહારક મિગ્ર શરીર કાય પ્રયોગી હોય, અથવા (૬) કેટલાંક આહાફ મિશ્ર શરીર હોય, અથવા (૩) એક કામણ શરીરુ હોય, અથવા (૮) કેટલાંક કામણશરી હોય. એ પ્રમાણે એક્સયોગી આઠ ભંગો કહ્યા.
(૧) અથવા એક દારિક મિશ્ર શરીર કાયપયોગી અને એક આહારક શરીર કાય પ્રયોગો અથવા (૨) એક ઔદારિકમિશ્રશરીરુ અને કેટલાંક આહાસ્ક શરીફાય પ્રયોગી. અથવા (૩) કેટલાંક ઔદારિક મિશ્રશરીર કાય પયોગી અને એક આહાક મિશ્ર હોય અથવા (૪) કેટલાંક દારિક મિશ્ર શરીર અને કેટલાંક આહારક શરીર એ ચાર ભંગ થાય.
અથવા (૧) ઔદારિક મિશ્ર શરીર કાય પયોગી અને એક આહાક મિ અથવા () એક દારિક મિશ્ર શરીરુ અને કેટલાંક આહારકમિશ્ન અથવા (૩) કેટલાંક દારિક મિશ્રશરીરુ અને એક આહાકમિશ્ન શરીર કાય પ્રયોગો અથવા (૪) કેટલાંક દારિકમિશ્ર શરીર કાય પયોગી અને કેટલાંક આહાફ મિશ્રમ એ ચાર ભાંગા થાય.
અથવા (૧) એક ઔદારિક મિશ્ર શરીર કાય પયોગી અને એક કામણ શરી અથવા (૨) એક ઔદારિક મિશ્ર શરીરુ અને કેટલાંક કામણ શરીર, અથવા (૩) કેટલાંક દારિક મિશ્ર શરીર અને એક કાર્પણ શરીરૂ અથવા (૪) કેટલાંક દારિક મિશ્રશરીર કાય પયોગી અને કેટલાંક કામણ શરીર કાય પયોગી, એમ ચાર ભાંગા થાય છે.
અથવા (૧) આહાફ શરી અને એક આહાક મિશ્રશરીરુ અથવા () એક હાક શરીરૂ અને કેટલાંક આહાક મિશ્રશરીરૂ અથવા (3) કેટલાંક આહાક શરીર અને એક આહાક મિશ્ર શરીર અથવા (૪) કેટલાંક આહાક શરીરૂ અને કેટલાંક આહારક મિશ્ર શરીર એ ચાર ભંગ.
અથવા (૧) એક આહાક શરીરુ અને એક કામણ શરીર અથવા (૨) એક આહાક શરીરું અને કેટલાંક કામણ શરીરુ અથવા (૩) કેટલાંક આહારક શરી અને એક કામણ શરીરૂ અથવા (૪) કેટલાંક આહાક મિશ્ર શરીર અને કેટલાંક કામણ શરીરકાય પ્રયોગી એ ચાર ભંગ.
અથવા (૧) આહારક મિશ્ર શરીરુ અને એક કામણ શરીરૂ અથવા (૨) એક આહાક મિશ્ર શરીય અને કેટલાંક કાર્પણ શરી) અથવા (૩) કેટલાંક આહાક મિશ્ર શરીરુ અને એક કાર્પણ શરી) અથવા (૪) કેટલાંક આહારક મિશ્ર શરીર અને કેટલાંક કામણ શરીર એમ ચાર ભંગ. કુલ ૨૪ ભંગ થયા.
અથવા (૧) એક દારિક મિશ્ર શરીર કાય પ્રયોગી. એક આહારક શરીર કાય પ્રયોગી, એક આહાફ મિશ્ર શરીર કાય પ્રયોગો અથવા () એક
ઔદારિક મિશ્ર એક આહાર એક હાક મિશ્રશરીર કાય પયોગી. આથવા (૩) એક ઔદારિક મિશ્ન એક આહાર કેટલાંક આહારક મિશ્રશરીર કાય
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૧૬l-l-/૪૪૦ પ્રયોગો અથવા (૩) એક ઔદાકિ મિ* કેટલાંક આહાર એક આહારક મિશ્રશરીર કાય પ્રયોગી, અથવા (૪) એક ઔદારિક મિશ્ન કેટલાંક આહારક કેટલાંક આહાફ મિશ્ર શરીર કાયપયોગી અથવા (૫) કેટલાંક દારિક મિw એક આહાર એક આહારક મિશ્રશરીર કાયપયોગી અથવા (૬) કેટલાંક ઔદ કિમિ એક આહા કેટલાંક આહારક મિશ્ર શરીર કાય પયોગી અથવા () કેટલાંક ઔદારિક મિશ્ર, કેટલાંક આહા એક આહાક મિત્ર શરીર કાય પયોગી અથવા (૮) કેટલાંક દારિક મિh કેટલાંક આહારક કેટલાંક આહટક મિશ્રશરીર કાય પયોગી હોય. • આ આઠ અંગો થયા.
અથવા (૧) એક ઔદારિક મિશ્ન એક આહા, એક કામણ અથવા () એક દારિક મિશ્ન, એક અહા કેટલાંક કાર્ય% અથવા (૩) એક
ઔદારિક મિશ્ર કેટલાંક આહાર એક કાર્મસ અથવા (૪) એક દારિક મિ કેટલાંક આહાર, કેટલાંક કામણ અથવા (૫) કેટલાંક ઔદારિકમિશ્ર એક આહારક એક કામણ અથવા (૬) કેટલાંક ઔદારિક મિશ્ર એક આહાર કેટલાંક કામણ અથવા (૩) કેટલાંક ઔદારિકમિશ્ન કેટલાંક આહાર એક કામણ અથવા (૮) કેટલાંક દારિક મિશ્ર કેટલાંક આહારક કેટલાંક કામણ શરીર કાય પયોગી હોય. એ આઠ ભેગો થયા.
અથવા (૧) એક ઔદારિક મિશ્ન એક આહારક મિશ્ન એક કામ અથવા () એક ઔદારિક મિશ્ન એક આહારક મિ. કેટલાંક કામ અથવા (૩) એક દારિક મિશ, કેટલાંક આહારક શિક, એક કામણ અથવા (૪) એક ઔદારિક મિશ્ર કેટલાંક આહાક મિકેટલાંક કામ અથવા (૫) કેટલાંક દારિક મિશ્ન એક આહારક મિશ્ર એક કામણ અથવા (૬) કેટલાંક ઔદાકિ મિશ્ર, એક આહારક મિ% કેટલાંક કાર્ડ અથવા (0) કેટલાંક દારિક મિઠ કેટલાંક આહાક મિશ્ર એક કામ અથવા (૮) કેટલાંક ઔદારિક મિw, કેટલાંક આહાક મિ% કેટલાંક કામણ શરીર કાયપયોગી હોય. એ આઠ ભંગ.
અથવા (૧) એક આહાર એક આહારક મિw, એક કામ અથવા () એક હા એક આહારક મિશ્ન એક કામણ. અથવા (૩) એક આહારક, કેટલાંક આહાક મિશ્ર, એક કામ અથવા (૪) એક આહાક કેટલાંક આહાહક મિઠ કેટલાંક કાર્મ અથવા (૫) કેટલાંક આહાર એક આહાકમિ એક કામણ અથવા (૬) કેટલાંક આહાર એક આહામિ કેટલાંક કામણ અથવા (૩) કેટલાંક આહાર કેટલાંક આહારક મિશ્ન એક કામણ. અથવા (૮) કેટલાંક આહાર કેટલાંક આહારક મિ કેટલાંક કાર્પણ શરીર કાય પયોગી હોય.
એમ ત્રિસંયોગી આઠ ભંગો ચાર પ્રકારે થયા.
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અથવા (૧) એક ઔદાસ્કિ મિશ્ન એક આહારુ એક આહાક મિશ્ર એક કામણ અથવા () એક ઔદારિક મિશ્ર એક આહાર એક આણક મિ કેટલાંક કામ અાવા (૩) એક ઔદારિક મિશ્ર એક આહારક કેટલાંક આહાક મિw એક કામ% અથવા (૪) એક દારિક મિશ્ર એક આહા કેટલાંક આહારક મિશ્ર કેટલાંક કામણ અથવા (૫) એક ઔદરિક મિ, કેટલાંક આહારક એક આહાક મિશ્રઋ એક કામણ અથવા (૬) એક ઔદાકિ મિશ્ર કેટલાંક આહારક એક આહારક મિશ્ન કેટલાંક કાર્પણ અવાજે) એક દારિક મિશ, કેટલાંક આહાક કેટલાંક આહારક મિ એક કામણ અથવા (૮) એક દારિક મિશ્ન કેટલાંક આહાર કેટલાંક આહાફમિ કેટલાંક કામ થાવા (૬) કેટલાંક દારિકમિશ્ન એક આહારક એક આહારક મિશ્ર એક કાર્ણમ અથવા (૧૦) કેટલાંક
દારિકમિશ્ન એક આહાર એક આહાફ મિ* કેટલાંક કામ અથવા (૧૧) કેટલાંક ઔદારિક મિશ્ન એક આહાર કેટલાંક આહાફ મિશ્ર એક કામણ અથવા (૧) કેટલાંક દારિકમિશ્ર એક આહાર કેટલાંક આહાકમિશ્ર કેટલાંક કાર્મણ અથવા (૧૩) કેટલાંક ઔદારિકમિ% કેટલાંક આહા એક આહાકમિશ્ન એક કામણ અથવા (૧૪) કેટલાંક દારિકમિશ્ન કેટલાંક આહારક એક આહારક મિ. કેટલાંક કામ અથવા (૧૫) કેટલાંક
દારિકમિ. કેટલાંક આહા કેટલાંક આહાક મિશ્ન એક કામ અથવા (૧૬) કેટલાંક દારિક મિશ્ન કેટલાંક આહાર કેટલાંક આહારકમિશ્ર કેટલાંક કામણશરીર પ્રયોગી હોય. એ પ્રમાણે ચતુઃસંયોગી સોળ ભંગ થાય. બધા મળીને મનુષ્યો વિશે ૮૦ ભંગો થાય.
વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક અસુકુમારવતું જાણવા. • વિવેચન-૪૪૦ :
પ્રશ્નસૂગ સુગમ છે. ઉત્તરમાં – હંમેશાં ઘણાં જીવો સત્ય મન:પયોગી પણ હોય, અસત્ય મન:પયોગી પણ હોય, યાવતું વૈક્રિય મિશ્ર શરીફાય પ્રયોગી, કામણ શરીરકાય પ્રયોગ પણ હોય. નાકાદિ જીવોને હંમેશાં ઉપપાત અને ઉત્તર પૈક્રિયના આરંભનો સંભવ છે, કામણ શરીરકાય પ્રયોગ હંમેશાં હોય છે. કેમકે વનસ્પત્યાદિ વિરહગતિ વડે હંમેશાં અવાંતતિમાં હોય છે. આહારકશરીરી કદાચિત સર્વથા હોતો નથી. કેમકે તેને ઉત્કૃષ્ટથી છ માસ અંતરનો સંભવ છે. જ્યારે આહારક શરીરી હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસ્ર પૃચત્વ હોય છે. - X - X • તેથી જ્યારે આહારકશરીરકાય પ્રયોગી અને આહારક મિશ્ર શરીરમાય પ્રયોગી એક પણ ન હોય ત્યારે તે બે પ્રયોગ સિવાય બહુવચનયુક્ત ૧૩-પદનો પહેલો ભંગ થાય. કેમકે તેરે પદોનું હંમેશાં બહુપણું જ હોય છે.
જ્યારે એક આહારક હોય ત્યારે બીજો ભંગ ઘટે, તેઓ જ્યારે ઘણાં હોય
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૪-૨/૪૪૦
ત્યારે ત્રીજો ભંગ થાય. એ રીતે આહારક મિશ્ર વડે પણ બે ભંગ થાય. એમ એકના યોગે ચાર ભંગ થાય. કિસંયોગમાં પણ પ્રત્યેકના ચાર ભંગ થાય છે. એમ સર્વ સંખ્યા વડે જીવપદને આશ્રીને નવ ભંગો થાય છે.
વૈરયિકપદમાં સત્યમનપ્રયોગથી આરંભી વૈક્રિય મિશ્રકાય પ્રયોગી સુધી દશ પદો હંમેશાં બહુવચન વડે હોય. તેથી એ પ્રથમ ભંગ. [શંકા] વૈક્રિયમિશ્રશરીસ્કાય પ્રયોગી હંમેશાં કેમ હોય ? કેમકે નકગતિનો બાર મુહૂર્તનો ઉ૫પાત વિરહકાળ છે. [સમાધાન] ભલે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ હોય, તો પણ તે સમયે ઉત્તર વૈક્રિય શરીરનો આરંભ કરનારા સંભવે છે, તે ભવધારણીય વૈક્રિય વડે મિશ્ર થાય છે. કેમકે વૈક્રિય શરીરના સામર્થ્યથી ઉત્તર વૈક્રિયનો આરંભ કરે છે. ઈત્યાદિ - ૪ - વૈક્રિયમિશ્ર વાળા નૈરયિક હોય.
૧૩૩
કાર્યણશરીર પ્રયોગી નૈસ્મિક કદાચિત્ એક પણ ન હોય, કેમકે બાર મુહૂર્ત ઉપપાત વિરહકાળ હોય છે જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી જ્યારે કાર્યણ એક પણ ન હોય ત્યારે પહેલો ભંગ, એક હોય ત્યારે બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ. આ ત્રણે ભંગ ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકમાં વિચારવા.
પૃથ્વી આદિ પાંચેમાં ઔદારિક ઔદારિકમિશ્ર કાર્યણ પ્રયોગવાળા પણ હંમેશાં ઘણાં હોય છે, તેથી પ્રત્યેકને ત્રણે પદોના બહુવચનમાં એક જ ભંગ હોય, વાયુકાયિકોમાં ઔદારિક દ્વિક, વૈક્રિય દ્વિક, કાર્પણ એ પાંચ પદના બહુવચનમાં એક ભંગ હોય કેમકે તેઓમાં વૈક્રિય દ્વિકવાળા ઘણાં હોય છે.
બેઈન્દ્રિયોમાં જો કે અંતર્મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે, તો પણ તે અંતર્મુહૂર્ત નાનું છે અને ઔદારિક મિશ્રનું અંતર્મુહૂર્ત ઘણું મોટું છે માટે તેમાં ઔદાકિમિશ્ર
હંમેશાં હોય. કાર્પણ શરીસ્કાય પ્રયોગી કદાચિત્ એક પણ ન હોય કેમકે તેમનો ઉપપાત વિરહકાળ અંતર્મુહૂર્ત હોય છે. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય. તેથી કાર્મણ ન હોય ત્યારે પ્રથમ ભગં, એક હોય તો બીજો ભંગ, ઘણાં હોય તો ત્રીજો ભંગ થાય. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા.
પંચેન્દ્રિય તિર્યંચો વૈરયિકવત્ કહેવા. પણ વૈક્રિય હ્રિકને સ્થાને ઔદારિક દ્વિક કહેવા. અર્થાત્ સત્યમન પ્રયોગી યાવત્ અસત્યમામૃષા વચન પ્રયોગી અને ઔદાકિ દ્વિક એ દશ પ્રયોગી હોય. તે હંમેશાં બહુવચન વડે અવસ્થિત છે. જો કે તિર્યંચ પંચેનો ઉપાતવિહકાળ અંતર્મુહૂર્ત છે. પણ તે ઘણું નાનું છે, ઔદાકિમિશ્રનું અંતર્મુહૂર્વ ઘણું મોટું છે, માટે અહીં પણ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગી સદા હોય છે. જે બાર મુહૂર્તનો ઉ૫પાતવિહકાળ કહ્યો, તે ગર્ભજ પંચે તિર્યંચ આશ્રીને સમજવો. કાર્યણશરીસ્કાય પ્રયોગી તિર્યંચ પંચે કદાચિત્ એક પણ ન હોય, કેમકે તેમનો ઉપપાતવિરહ કાળ અંતર્મુહૂર્ત છે. તેમના ત્રણે ભંગ પૂર્વવત્
જાણવા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મનુષ્યોમાં ચાર મનના, ચાર વચનના, વૈક્રિય દ્વિક તથા ઔદારિકરૂપ ૧૧પદો હંમેશાં બહુવચનયુક્ત હોય છે (શંકા) વૈક્રિયમિશ્રવાળા હંમેશા કેમ હોય ? [સમાધાન] વિધાધરની અપેક્ષાએ હોય. જેમકે – વિધાધરો અને તે સિવાય બીજા કેટલાંક મિથ્યાર્દષ્ટિ આદિ વૈક્રિય લબ્ધિવાળા હંમેશાં વિકુર્વણા કરતાં હોય છે. - - ઔદાકિ મિશ્ર અને કાર્પણ શરીર કાયપ્રયોગી કદાચિત્ સર્વથા ન હોય, કેમકે બાર મુહૂર્વ ઉપપાત વિરહકાળ છે. આહારક દ્વિકવાળા કદાચ હોય છે, તેથી ઔદાકિ મિશ્રાદિના અભાવમાં ૧૧-૫દના બહુવચનરૂપ એક ભંગ છે. પછી ઔદાકિ મિશ્રપદને આશ્રીને એકવચન અને બહુવચન વડે બે ભંગ, આહાસ્ય પદ વડે બે ભંગ એમ કરતાં - ૪ - એક સંયોગી આઠ ભંગ સૂત્રમાં કહ્યા.
દ્વિકસંયોગમાં પ્રત્યેકના એકવચન, બહુવચન વડે ઔદાકિ મિશ્ર અને આહાપદના ચાર ભંગ, એ પ્રમાણે ઔદારિક મિશ્ર અને આહાક મિશ્ર પદના ચાર ભંગ - ૪ - ૪ - ઈત્યાદિ - ૪ - સૂત્રમાં કહ્યા મુજબ દ્વિકસંયોગી ૨૪-ભંગ થાય. ત્રિકસંયોગમાં ઔદાકિ મિશ્ર, આહારક દ્વિકના એકવચન અને બહુવચન વડે આઠ ભંગો થાય. ઔદારિક મિશ્ર, આહારક, કાર્યણના આઠ ભંગ થાય એ રીતે સૂત્રમાં કહ્યા મુજબ - ૪ - ૪ - બધાં મળીને ત્રિકસંયોગી બીશ ભંગ થાય.
ઔદારિક મિશ્ર, આહારક દ્વિક, કાર્યણ એ ચારના એકવચન-બહુવચન વડે ૧૬-ભંગો થાય. એમ કુલ ૮૦ થયા.
પ્રયોગ કહ્યો. પ્રયોગના વશથી જીવ-અજીવની ગતિ થાય છે, માટે ગતિનું નિરૂપણ કરવા માટે કહે છે –
૧૩૪
• સૂત્ર-૪૪૧ :
ગતિષપાત કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – પ્રયોગગતિ, તતગતિ, બંધનછંદગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ.
પ્રયોગગતિ કેટલા ભેટે છે ? પંદર ભેદે . – સત્યમન પ્રયોગગતિ આદિ પ્રયોગ માફક પ્રયોગગતિ પણ કહેવી, તે કાર્પણ શરીકાય પ્રયોગગતિ સુધી કહેવું. ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગગતિ કહી છે? ગૌતમ ! પંદર ભેટે - સત્ય મ યાવત્ કામણ શરી ભગવન્ ! નૈરસિકોને કેટલા ભેદે પ્રયોગગતિ છે? ૧૧-ભેદે. સત્યમન પ્રયોગ ગતિ આદિ. એ પ્રમાણે ઉપયોગપૂર્વક વૈમાનિક સુધી સ્વ-સ્વ પ્રયોગગતિ છે.
ભગવન્ ! જીવો સત્યમ યાવત્ કામણ શરીકાય પ્રયોગગતિવાળા હોય ? ગૌતમ ! બધાં જીવોની અપેક્ષાએ સત્યમ પણ હોય, ઈત્યાદિ પૂર્વવત્ ભાંગા પણ તેમજ કહેવા. એમ વૈમાનિક પર્યન્ત જાણવું. આ પ્રયોગગતિ
ભગવન્ ! તત ગતિ શું છે ? જેણે ગામ યાવત્ સંનિવેશ પ્રતિ પ્રયાણ કર્યુ હોય, પણ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬/-I-૪૪૧
૧૩૫
બંદાનtછે ગતિ શું છે જીવ શરીરથી કે શરીર જીવથી હું પડતાં બંધન છેદ ગતિ થાય. આ બંધન છેદગતિ.
ઉપપતગતિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - ગોપાત, ભવોપપાત, નોભવોપપાd. ગોપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદ - નૈરયિક ચાવ દેવ હોમપાનગતિ, સિદ્ધ લોકોuપાતગતિ. નૈરયિક ોગોપાતગતિ કેટલા ભેદ છે ? સાત ભેદે રનપભh યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક પપાત ગતિ તિચિયોનિક ક્ષેત્રૌપપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય તિર્યા ટોપપાતગતિ. મનુષ્ય ક્ષેત્રોમાતગતિ કેટલા ભેદે છે? બે ભેટે : સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ. દેવ ોગોપાતગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે . ભવનપ િયાવતું વૈમાનિક
સિદ્ધક્ષેત્રોuપાતગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદ – જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્ર ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોમપાતગતિ છે. જંબૂદ્વીપ દ્વીપમાં સુલ્લહિમવંત અને શિખર પર્વતની ઉપર, હૈમવત-âરણયવતું હોમ ઉપર, શબ્દાતી-વિકટાપાતી વૃત્તવૈતાદ્ય ઉપર, મહાહિમવંત-કિમ વધિર પર્વતની ઉપર, હરિવર્ષ-રમ્યફ વર્ષની ઉપર, ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાદ્યની ઉપર, નિષધ-નીલવંત વર્ષધરપર્વત ઉપર, પૂર્વ-પશ્ચિમ વિદેહની ઉપર, દેવકરઉત્તરકુરની ઉપર, મંદર પર્વતની ઉપર [ બધાં સ્થાને ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ફોટોષપાત ગતિ છે.
લવણમની ઉપર ચારે દિશા-વિદિશામાં, ધાતકીખંડ હીપના પૂદ્ધિપશ્ચિમાદ્ધના મેરની ઉપર, કાલોદ સમુદ્રની ઉપર, પુષ્કરવરતીપાઈના પૂવદ્ધિના ભરત, ઐરાવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવતુ પુક્કરવઢીપદ્ધના પશ્ચિમાદ્ધમાં મેરની ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધક્ષેત્રપાત ગતિ કહી છે. આ પ્રમાણે સિદ્ધોપાત ગતિ કહી.
ભવોપાત ગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - નૈરયિક ચાવતુ દેવભવોપાત ગતિ. નરસિકભવોપપાત ગતિ સાત ભેદે, ઈત્યાદિ ક્ષેત્રોપપાતગતિના સિદ્ધ સિવાયનો ભેદ અહીં કહેવા. એ પ્રમાણે ભવોપપાત ગતિ કહી.
નોભવોપાતગતિ કેટલા ભેદે છે ? બે ભેદ - યુગલનોભવોપાત ગતિ અને સિદ્ધનોભવોપાત ગતિ. મુગલ નોભવોપાત ગતિ કેવી છે ? પરમાણુ પુલ જે લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમાંત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમથી પૂર્વ ચમત સુધી એક સમયમાં જાય, એ રીતે દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ ચમત સુધી જાય, ઉપરથી નીચે અને નીચેથી ઉપરના ચમત સુધી જાય, તેને પુગલ ભોપાત ગતિ કહેવાય છે.
સિદ્ધનોભતોષપાત ગતિ કેટલા ભેદે છે ? બે ભેદે - અનંત અને પરંપર સિદ્ધનોભવોપપત ગતિ.
૧૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર અનંતર સિદ્ધ નોભવોપાત ગતિ કેટલા ભેદે છે ? પંદર ભેટે - તીર્થસિદ્ધ યાવતુ અનેક સિદ્ધ અનંતરનોભવ.
પરંપર સિદ્ધનોભવોપાત ગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદ - પ્રથમ સમય એ પ્રમાણે દ્વિસમરસિદ્ધ યાવતુ અનંતસમય સિદ્ધ નોભવોપરાત ગતિ. - x • ઉપપાતગતિ કહી.
વિહાયોગતિ કેટલા ભેદે છે ? ૧૩ ભેદે - સ્પૃશ, અસ્પૃશ, ઉપસંપધમાન, અનુપસંપધમાન, યુગલ, મંડુક, નૌકા, નય, છાયા, છાયાનુપાત, વેરયા, લેસ્યાનયાત, ઉદ્દિશ્ય વિભક્ત, ચતુઃ પુરુષ પ્રવિભકત, વક, પંક, બંધનમોચનગતિ.
(૧) ઋગતિ કેવી છે ? પરમાણુ યુગલ, દ્વિપદેશી યાવતુ અનંતપદેશી ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પ્રગતિ. (૨) અસ્પૃશગતિપરસ્પર સ્પર્શ કર્યા વિના એ પરમાણની ગતિ. (૩) ઉપસંધમાન ગતિ – રાજ, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહને અનુસરીને ગમન કરે તે ગતિ. (૪) અનુપસંપધમાનગતિ - તેઓ એકબીજાને અનુસર્યા સિવાય જે ગતિ કરે છે. (૫) યુગલગતિ • પરમાણુ યુદ્ગલ સાવત્ અનંતપદેશી કંધની જે ગતિ પ્રવર્તે છે તે.
(૬) મંડુ ગતિ - દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે. (૭) નૌકાગતિ - જે પૂર્વ વેતાલીથી દક્ષિણ વેતાલી જળ માર્ગે જાય છે. (૮) નયગતિ જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એdભૂત નયોની ગતિ. અથવા સર્વ જયો જે ઈચ્છે છે. (૨) છાયાગતિ - ઘોડા કે હાથી કે મનુષ્ય કે કિર કે મહોય કે ગંધર્વ કે વૃષભ કે રથ કે છત્રની છાયાને અનુસરીને ગમન કરે છે.
(૧૦) છાયાનુપાતગતિ - જે કારણે પૂરણને છાયા અનુસરે પણ ફરજ છાયાને ન અનુસરે તે ગતિ. (૧૧) લેચગતિ - જે કૃણાલેશ્યા નીલલચાને પામીને તે રૂપપણે • વર્ણ-ગંધ-રસ-સ્પષ્ટપણે વારંવાર પરિણમે, એ પ્રમાણે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને, કાપોતલેશ્યા તેલૈયાને પામીને, તેજલેશ્વા પાલેશ્યાને પામીને, પાલેયા શુકલલેશ્યાને પામીને જે તદ્દરૂપપણે યાવતુ પરિણમે છે. વેશ્યાતિ. (૧) વેશ્યાનુપાતગતિ - જે વેચાવાળ દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે, તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં ચાવત્ શુક્લલેશ્યાવાળામાં.
(૧૩) ઉદ્દિશ્ય વિભક્તગતિ - જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદકને ઉદ્દેશી ઉદ્દેશીને ગમન કરે છે. (૧૪) ચતઃપુરમાં પ્રવિભકત ગતિ - જેમકે (૧) ચાર પુરષો એક સાથે તૈયાર થઈ એક સાથે ગતિ કરે () એક સાથે તૈયાર થઈ જુદા સમયે ગતિ કરે. (3) જુદા સમયે તૈયાર થઈ, સાથે ગતિ કરે, (૪) જુદા જુદા સમયે તૈયાર થઈ જુદા જુદા ગતિ કરે તે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬/-:/૪૪૧
૧૩૩
૧૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વસ્તુનું પ્રતિપાદન કર્યું. તે નયગતિ. (૧૨) વૈશ્યાનુપાત ગતિ. મનુપાત - અનુસરણ. જે વૈશ્યા દ્રવ્યોને ગ્રહણ કરી જીવ કાળ કરે છે, તે લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. પણ બીજી લેશ્યાવાળામાં ઉપજતો નથી. તેથી જીવ લેશ્યા દ્રવ્યને અનુસરે છે.
(૧૩) ઉદિય પ્રવિભકિત - પ્રવિભક્ત એટલે પ્રતિનિયત. (૧૫) વક્રગતિ - તેમાં - ઘન શબ્દનો ભાવ એટલે પ્રવૃત્તિ નિમિત્ત તે ઘનતા - લંગડી ગતિ. સ્તંભના - ગ્રીવામાં ધમતી આદિનું રહેવું અથવા આત્મામાં શરીર પ્રદેશનું રહેવું. ગ્લેણસાથળ આદિનો જાનુ આદિ સાથે સંબંધ. પતન-ઉભતા કે ચાલતાં પડવું છે. આ ઘટ્ટનાદિ જીવને અનિષ્ટ અને પશસ્ત હોવાથી વક્રગતિ કહ્યા. (૧૬) પંકગતિ - પંકના ગ્રહણથી પાણી પણ લેવું. અતિદુસ્તર પોતાના શરીરને કોઈની સાથે બાંધીને તેના બળથી ગમન કરવું. સૂત્રકાર જણાવે છે - પ્રયોગપતિ આદિ તે બધું સુગમ છે.
વિશેષ આ સિદ્ધ ક્ષેત્રોપપાતગતિમાં કહ્યું છે – સપક્ષે સપ્રતિ - વિધમાન યુવદિપ ચાર પાર્થ ભાગો તથા અનિકોણ આદિ વિદિશાઓ. ઉપસંપધમાનગતિમાં Tના - પૃથ્વીપતિ, યુવરીન - રાજ્ય ચિંતાકારી, રાજાનો પ્રતિનિધિ, ઈશ્વર - અણિમાદિ ઐશ્વર્યયુક્ત. તનવર - સંતુષ્ટ થઈ રાજાએ આપેલ પરુબંધ વડે વિભૂષિત, રાજ સ્થાનીય. વિવી - છિન્ન મડંબનો અધિપતિ. વિવલ - કેટલાંક કુટુંબનો સ્વામી. જીગ - ધનવાનું. શ્રેણી - શ્રીદેવીયુક્ત સુવર્ણ પસ્થી વિભૂષિત મસ્તકવાળો.
ચતુઃ પુરષ પ્રવિભકત ગતિ. (૧૫) વક્રગતિ - ચાર ભેદ, ઘનતા, સ્તંભનતા, શ્લેષણાતા, પતનતા. (૧૬) પંકગતિ - જેમ કોઈ પણ કાદવ કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગતિ કરે.
(૧) બંધન વિમોચનગતિ કેવી છે ? પદ્ધ થયેલા અને બંધનથી જુદા થયેલા આમ, અંબાડક, બીજોરા બીલાં, કોઠાં, ભસ્ય, ફણસ, દાડમ, પારાવતું, આખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્યઘિાત, નીચે સ્વાભાવિક ગતિ થાય તે બંધનવિમોચન ગતિ. તે વિહાયોગતિ કહી.
વિવેચન-૪૪૧ :
ત્તિ ગમત, પ્રાપ્તિ. તે દેશાંતર કે પર્યાયાંતર વિષયક જાણવી. કેમકે ગતિ શબ્દ પ્રયોગ બંને અર્થમાં દેખાય છે. જેમકે દેવદd ક્યાં ગયો ? પાટણ ગયો. * * • લોકોતરમાં પણ બંને પ્રકારે પ્રયોગ મળે છે. જેમકે - પરમાણુ ચોક સમયમાં એક લોકાંતથી બીજા લોકાંત સુધી જાય છે, તથા તે-તે અધ્યવસાયાંતરને પ્રાપ્ત થાય છે. ગતિપાત - કયા કયા અર્થમાં ગતિ શબ્દની પ્રવૃત્તિ થાય છે ? તે પાંચ ભેદે છે - પ્રયોગ ગતિ ઈત્યાદિ.
પ્રયોગરૂ૫ ગતિ તે પ્રયોગ ગતિ. અહીં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ સમજવી. કેમકે જીવ વડે ગામૃત શોલા સત્ય મન વગેરે પુદ્ગલો અા કે અધિક દેશાંતર સુધી જાય છે.
તત-વિસ્તારવાળી ગતિ, તે તતગતિ. જેમકે-ગ્રામાદિ પ્રતિ દેવદત્તાદિએ ગમન કર્યું, ત્યાં સુધી પહોંચેલ નથી, માર્ગમાં એકેક પગલું મૂકતાં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ હોય. અહીં ગતિનો વિષય વિસ્તીર્ણ હોવાથી જુદી કહી, અન્યથા તેનો પ્રયોગગતિમાં અંતર્ભાવ થાય. કેમકે પગે ચાલવું તે શરીરના પ્રયોગરૂપ છે.
બંધન છેદનગતિ - બંધનનો છેદ થવાથી ગતિ થાય છે. તે જીવથી મુક્ત શરીરની છે, કોશથી મુક્ત એરંડની નહીં. કેમકે તે વિહાયોગતિના ભેદરૂપે કહેવાશે.
ઉપપાત ગતિ - યુપાત એટલે પ્રાદુભવિ. તે ક્ષેત્ર, ભવ, નોભવના ભેદથી ત્રિવિધ છે. • x • તેમાં ક્ષેત્ર - આકાશ, જયાં નારક આદિ જીવો, સિદ્ધો, પુગલો રહે છે. ભવ-કર્મ સંબંધથી ઉત્પન્ન થયેલ નાકાદિ પર્યાય. કેમકે જવ - જેમાં કર્મવશ પ્રાણી ઉપજે તે અને નોર્વ - ભવરહિત. - X - તેમાં પુગલ અને સિદ્ધ છે. તે બંને પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવથી રહિત છે તે રૂપ ઉપજવું તે ગતિ.
| વિહાયોગતિ- આકાશમાં ગતિ. તે વિશેષણ ભેદથી ૧૭-પ્રકારે છે. તે અંશગતિ ઈત્યાદિ. માર્ગમાં આ બધાંનો અર્થ લખેલ હોવાથી પુનરુક્તિ અહીં કરતાં નથી, પરંતુ જે કંઈ વિશેષ છે, તેની જ નોંધ કરેલ છે. (૧) પરસ્પર સ્પર્શી અશનિ - સંબંધ અનુભવી અનુભવીને. (૨) તેથી વિપરીત તે અસ્પૃશદ્ગતિ. (3) ઉપસંપધમાન - ધન સાર્થવાહના અવલંબનથી ધર્મઘોષ સૂરિનું ગમન તે અન્યને આશ્રીને ગતિ. (૮) નૈગમાદિ નયોની પોતપોતાના મતની પુષ્ટિ અથવા પરસ્પર સાપેક્ષ બધાં જયોએ પ્રમાણ વડે અબાધિત
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧ી ---
૧૩૯
૧૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર • x • ઈત્યાદિ માટે પૂર્વે કહેલ યોગાત દ્રવ્યરૂપ પક્ષ જ શ્રેયસ્કર છે અને તેને હરિભદ્રસૂરિ આદિએ તે-તે સ્થળે અંગીકૃત કરેલ છે. આ લેણ્યા પદના છ ઉદ્દેશા છે. તેમાં પહેલો –
છે પદ-૧૭, ઉદ્દેશો-૧ $
_પદ-૧૭ લેસ્યા છે ૦ આરંભ – એ પ્રમાણે સોળમું પ્રયોગ પદ કહ્યું. હવે ૧૩માંનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પદ ૧૬માં પ્રયોગ પરિણામ કહ્યા. હવે પરિણામની સમાનતાથી લેશ્યા પરિણામ કહે છે. લેશ્યા એટલે શું ? જે વડે આત્મા કર્મની સાથે લેપાય તે લેશ્યા. કણાદિ દ્રવ્યની પ્રધાનતાની આત્માનો પરિણામ વિશેપ. * * * કૃષ્ણાદિ દ્રવ્યો કયા છે ? અહીં યોગ હોય ત્યારે લેગ્યા હોય છે, યોગના અભાવે નહીં. • x • લેશ્યાનું કારણ યોગ છે. લેણ્યા યોગ નિમિત્તક છે, તેમાં બે વિકલ્પો છે - લેણ્યા યોગના અંતર્ગત દ્રવ્યરૂપ છે કે યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ છે ? તેમા "યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ નથી. કેમકે તેમાં બે વિકલા સિવાય બીજો વિકલ્પ થતો નથી તે આ રીતે -
વેશ્યા યોગના નિમિતભૂત કર્મદ્રવ્યરૂપ હોય તો તે ઘાતી કર્મદ્રવ્યરૂપ છે કે અઘાતી કર્મદ્રવ્યરૂપ ? ઘાતકર્મ દ્રવ્યરૂપ નથી કેમકે ધાતકર્મના અભાવ છતાં સયોગી કેવલીને લેશ્યા હોય છે, અઘાતી પણ નથી, કેમકે અઘાતી કર્મ હોવા છતાં અયોગી, કેવલીને લેગ્યા નથી, તેથી યોગના અંતર્ગતુ દ્રવ્યરૂપ લેમ્યા માનવી જોઈએ. તે ચોગાંતર્ગત દ્રવ્યો, જ્યાં સુધી કપાયો છે, ત્યાં સુધી તેના ઉદયને વધારે છે. યોગાંતર્ગત દ્રવ્યોનું કષાયના-ઉદયને વઘાસ્વાનું સામર્થ્ય છે. જેમ પિત્ત પ્રકોપથી ક્રોધ અતિ વધતો જણાય છે. વળી બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદય અને ક્ષયોપશમાદિમાં કારણરૂપે જણાય છે. જેમ-બ્રાહ્મી ઔષધી જ્ઞાનાવરણના ક્ષયોપશમનું અને મદિરાપાન જ્ઞાનાવરણના ઉદયનું કારણ છે. • x - દહીં નિદ્રા દર્શનાવરણ ઉદયનું કારણ બને છે. તો પછી યોગદ્રવ્ય કષાયોદયનું કારણ કેમ ન હોય ? તેથી લેણ્યાથી સ્થિતિ પાક વિશેષ થાય, તેમ શાસ્ત્રમાં કહ્યું તે બરોબર ઘટે છે. કેમકે સ્થિતિ પાક એટલે અનુભાગ. તેનું નિમિત્ત કપાયોદય અંતર્ગતુ લેશ્યા પરિણામ છે. કેવળ યોગાંતર્ગત દ્રવ્યરૂપ સહકારી કારણના ભેદ અને તેની વિચિત્રતાથી કૃણાદિ ભેદ ભિન્ન વિચિત્ર પરિણામો થાય.
તેથી કર્મપ્રકૃતિકાર શિવશર્મસૂરિએ કહ્યું કે સ્થિતિ અને અનુભાગ કષાયથી કરે છે, તે પણ યુક્ત છે, કેમકે કષાયોદય અંતર્ગત્ કૃણાદિ લેશ્યા પરિણામો પણ કપાયરૂપ છે, તેથી કોઈ કહે કે – લેણ્યા યોગના પરિણામરૂપ મનાય તો - યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કરે છે અને કપાયથી સ્થિતિ અને અનુભાગબંધ કરે છે. • એ વચનથી “લેશ્યા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ થશે, પણ સ્થિતિ બંધનું કારણ નહીં થાય'' - તે પણ અયુક્ત છે, કેમકે તેને ઉક્ત ભાવાર્થનું જ્ઞાન નથી. વળી સ્થિતિનું કારણ વેશ્યા નથી, પણ કષાયો છે. વેશ્યા તો કષાયોદય અંતર્ગતું અનુભાગનું કારણ થાય છે. • x • x -
વળી જે કહ્યું કે “લેશ્યા એ કર્મના નિયંદરૂપ છે - x - તે પણ અયુકત છે. કેમકે વેશ્યા અનુભાગ બંધનું કારણ છે, પણ સ્થિતિબંધનું કારણ નથી. * * * *
૦ પહેલા ઉદ્દેશાની આ અર્થ સંગ્રાહક ગાથા છે - • સૂત્ર-૪૪૨ થી ૪૪૪ :
[૪] સમ એવા આહાર-શરીર-ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેયા, વેદના, ક્રિયા અને વાયુ એ [સાત] અધિકારો છે.
[૪૪] ભગવતુ ! બૈરયિકો બધાં સમાનાહારી, બધાં સમાન શરીરી, બધાં સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ! આ અથયુકત નથી. ભગવન! એમ કેમ કહ્યું ? ગૌતમ / નૈરયિકો બે પ્રકારે – મહાશરીરી અને અાશરીરી. તેમાં જેઓ મહાશરીરી છે, તેઓ ઘણાં યુગલો આહારે છે, ઘણાં યુગલો પરિણમાવે છે, ઘણાં યુગલો ઉપવાસરૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર - આહાર કરે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ રૂપે લે છે, નિઃશ્વાસરૂપે છોડે છે. તેમાં જે અશરીરી છે, તે અન્ય પુગલોનો આહાર કરે છે - પરિણાવે છે - ઉચ્છવાસરૂપે લે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે કદાચિહ્ન - આહાર લે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે, તે હેતુથી કહ્યું કે નૈરયિકો બધાં સમાન આહારવાળા યાવત્ સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાક્ય નથી.
[૪૪૪) ભગવન્! નૈરયિકો બધાં સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ અયુકત છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં ઐયિકો બે ભેદ - પૂર્વોત્પષ્ય, પશ્ચાતોra. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે અત્યકમ છે, પછીથી ઉત્પન્ન છે, તે મહાકર્મી છે. તે હેતુથી હું એમ કહું છું કે બધાં નૈરયિક સમાનકર્મવાળા નથી.
ભગવન્! નૈરયિકો બધાં સમાનવણ છે ? ગૌતમ! એ અર્થ યુક્ત નથી. ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ નૈરયિક બે ભેદે – પૂર્વોત્પw, પણanતો. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે વિશુદ્ધતર વણવાળા છે, પછી ઉત્પન્ન છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે. એ હેતુથી કહ્યું કે – બધાં નૈરયિકો સમાન વર્ણવાળા નથી.
એ પ્રમાણે જેમ વર્ષમાં કહ્યું તેમ વેચામાં વિશુદ્ધ ઉચ્ચાવાળા અને અવિશુદ્ધ વેશ્યાવાળા કહેવા.
ભગવાન ! મૈરયિકો બધાં સમાન વેદનાવાળા છે ? ગૌતમી આ આર્થ યુકત નથી. ભગવાન ! આમ કેમ કહ્યું? ગૌતમ ! નૈરયિકો બે ભેદે – સંજ્ઞીભૂત
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪
૧૪૧
અને અસંજ્ઞlભૂત. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે, જે અસંtીભૂત છે, તે અાવેદનાવાળા છે. તે હેતુથી - નૈરયિકો બધાં સમાન વેદનાવાળા નથી.
• વિવેચન-૪૪૨ થી ૪૪૪ -
ગાથાનો 'મા' શબ્દ પ્રત્યેક સાથે જોડવો. તેથી અર્થ થાય છે - (૧) સમાના આહાવાળા ઈત્યાદિ એ પ્રથમ અધિકાર. (૨) સમાન કર્મવાળા, (3) સમાન વર્ણવાળા, (૪) સમાન વૈશ્યાવાળા, (૫) સમાન વેદનાવાળા, (૬) સમાનકિયાવાળા, (9) સમાનાયુવાળા.
અહીં લેસ્યા પરિણામના અધિકારમાં ઉક્ત અર્થો કેમ લીધાં ? પૂર્વે પ્રયોગપદમાં કહ્યું - કેટલા પ્રકારે ગતિપ્રપાત છે ? ગૌતમ ! પાંચ પ્રકારે પ્રયોગપતિ આદિ. તેમાં ઉપપાતગતિ ત્રણ પ્રકારે - ક્ષેત્ર, ભવ, નોભવથી. તેમાં ભવોપપાતગતિ ચાર ભેદે - નૈરયિક યાવત્ મનુષ્યભવોપાતગતિ. તેમાં નારકવ આદિ ભવરૂપે ઉત્પન્ન થયેલા જીવોને ઉત્પતિ સમયથી આહારાદિ અર્થનો અવશ્ય સંભવ છે, તેથી લેશ્યાધિકારમાં તેને લીધાં છે.
પહેલાં “સમાન આહારી” પ્રશ્ન સૂચિત અધિકાર છે. પ્રશ્ન સુગમ છે. - x • x • નૈરયિકો બે પ્રકારના. અાશરીર અને મહાશરીરી. અહીં તાપણું અને મહાપણું સાપેક્ષ છે, જઘન્ય અાપણું અંગુલનો અસંચાતભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ મહાપણું ૫૦૦-૫નુણપ્રમાણ છે. આ ભવધારણીય શરીરાશ્રીને સમજવું. ઉત્તવૈદિરની સાપેક્ષાએ જઘન્ય અાપણું અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ મહાપણું હજાર ધનુ છે.
(પ્રન) અહીં પહેલા આહાર સંબંધી પ્રશ્ન છે, શરીર સંબંધી પ્રશ્ન બીજો છે, તો તેનો ઉત્તર પહેલાં કેમ આપ્યો ? શરીરની વિષમતા કહેવાથી આહાર અને ઉપવાસ વિષમતા સારી રીતે કહી શકાય છે, માટે બીજા સ્થાનના પ્રશ્નનો ઉત્તર પહેલાં કહ્યો.
( ધે આહાર અને ઉચ્છવાસનો ઉત્તર આપે છે – જે જેનાથી મહાશરીરવાળા છે, તે તેમની અપેક્ષાએ ઘણાં પગલો આહારે છે. લોકમાં પણ દેખાય છે કે હાથી વધુ ખાય છે, સસલો ઓછું ખાય છે. આ દટાંત બહુલતાની અપેક્ષાએ છે. અન્યથા મનુષ્યોમાં મોટા કે નાના શરીરવાળામાં આવું દેખાતું નથી.
- નારકો તો ઉપધાતાદિ નિમિતે સાતવેદનીયોદય સિવાય અસાતાવેદનીયોદયમાં વર્તે છે, તેથી જેમ મહાશરીરી, દુ:ખી અને તીવ્ર આહારેચ્છાવાળા હોય તેમ અવશ્ય ઘણાં પુદ્ગલોને આહારે અને પરિણમાવે છે, કેમકે આહારપુદ્ગલોને અનુસરીને પરિણામ હોય છે. પરિણામ સંબંધે પ્રશ્ન નથી કર્યો તો પણ આહારનું કાર્ય સમજી ઉત્તર આપેલ છે. આ પ્રમાણે જ ઉચ્છવાસ - નિઃશ્વાસ બાબતે સમજવું * * *
આહારનું કાળની અપેક્ષાએ વિષમપણું કહે છે - મfમ - વારંવાર આહાર કરે છે, જેઓ જેનાથી મહાશરીરી છે. તેઓ તેની અપેક્ષાએ શીઘ, અતિશીઘ આહાર
૧૪૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે, વારંવાર ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે - મૂકે છે. અર્થાત્ મહાશરીરી હોવાથી અત્યંત દુઃખી હોવાથી નિરંતર ઉચ્છવાસાદિ ક્રિયા કરે છે. * * * અલાશરીરી અતિ અાપુદ્ગલ આહાર કરે છે. અર્થાત્ જે જેનાથી અલ્પશરીરી છે, તેઓ તેમને ગ્રહણ કરવા લાયક પદગલોની અપેક્ષાએ અથશરીરી હોવાથી અા પુદ્ગલોનો આહાર કરે છે. કદાચિતું કરે છે - કદાયિત્વ કરતાં નથી. કેમકે મહાશરીરીને આહાર ગ્રહણ કરવાનું અંતર છે, તેની અપેક્ષાએ તો બહુ કાળના અંતર વડે આહાર કરે છે. અથવા અપર્યાપ્તાવસ્થામાં અલાશરીરી હોવાથી લોમાહારની અપેક્ષાએ આહાર કરતા નથી. એ રીતે ઉછુવાસ લેતા નથી. અન્ય કાળે આહાર લે છે અને ઉચ્છશ્વાસ લે છે. માટે ‘કદાયિત’ પદ મૂક્યું.
હવે સમાનકર્મપણાનો અધિકાર - બધાં નૈયિકો સમાન કર્મવાળા નથી, કેમકે નૈરયિકો બે ભેદે છે ઈત્યાદિ. તેમાં પુર્વે ઉત્પન્ન થયેલા એ નકાય, નરકગતિ, અસાતા વેદનીય આદિ ઘણાં કર્મોની નિર્જરા કરી છે અને થોડાં બાકી છે, તેથી તેઓ અલ્પકર્મવાળા હોય છે. બીજા તેનાથી વિપરીત હોવાથી મહાકર્મવાળા છે. આ કથન સમાન સ્થિતિક નાકોને આશ્રીને છે અન્યથા ઉત્કૃષ્ટ સ્થિતિક રનપ્રભાનારકને ઘણું આણુ ક્ષીણ થવા છતાં પલ્યોપમાયુ બાકી હોય, ૧૦,૦૦૦ વષયુિવાળો અન્ય કોઈ નારક નવો ઉત્પન્ન થાય તો પણ પૂર્વોત્પન્ન કરતાં તો અલા સ્થિતિક જ હોય. તેને મહાકર્મી કહેવો ?
વર્ણસૂત્રમાં - નાસ્કોને અપશસ્ત વર્ણ નામકર્મ, ભવની અપેક્ષાથી અશુભ અને તીવ્ર રસોય છે. • x - (પ્રશ્ન) માબ આકર્મ ભવવિપાકની પ્રકૃતિ છે, તો અપશસ્ત વર્ણ નામકમોંદય ભવ સાપેક્ષ કેમ કહો છો ? એ સત્ય છે, તો પણ આ આપશસ્ત નામ કર્મના તીવરસવાળો ધુવ ઉદય પૂર્વાચાર્યોએ કહેલ છે. તે પૂર્વોત્પન્ન નારકે ભોગવી ઘણો ક્ષય કર્યો છે, થોડો બાકી છે અને વર્ણનામ કર્મ પુદ્ગલ વિપાકી પ્રકૃતિ છે, તેથી પૂર્વોત્પન્ન નારક વિશુદ્ધતર વર્ણવાળા છે, પછીના અવિશુદ્ધ વર્ણવાળા છે, આ પણ સમાન સ્થિતિક તૈરયિકના વિષયમાં જાણવું. * * *
જેમ વર્ષમાં કહ્યું, તેમ લેગ્યામાં પણ કહેવું - x • પૂર્વોત્પન્ન વિશુદ્ધ લેચી છે, કેમકે તેમણે ઘણાં અપ્રશસ્ત લેયા દ્રવ્યો અનુભવીને ક્ષીણ કર્યા છે, પછીથી ઉત્પન્ન થયેલા તેનાથી વિપરીત અવિશુદ્ધલેશ્યાવાળા છે. શેષ પૂર્વવતું.
હવે સમાન વેદનાવાળા પદ વડે સૂચિત અધિકાર-નૈરયિકોમાં જેઓ સંજ્ઞીભૂત છે, અર્થાત પૂર્વે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં નારકપણું પામ્યા છે, તેઓ મહાવેદનાવાળા છે, કેમકે તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધ કરી મહાનકોમાં ઉત્પન્ન થયા છે, જે અસંજ્ઞીભૂત - અસંજ્ઞી પંચેન્દ્રિય છતાં નૈરયિક ભાવને પ્રાપ્ત છે, તેઓ અાવેદનાવાળા છે. - X - X - X-X... આ અસંજ્ઞીઓ નરકમાં ઉત્પન્ન થાય, તેમને અતિ તીવ અશુભ અધ્યવસાયના અભાવે રનપભામાં જ્યાં અતિ તીવ્ર વેદના નથી, એવા નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. તેઓ અપસ્થિતિવાળા, અપવેદનાવાળા છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪
અથવા સંજ્ઞીભૂત પર્યાપ્તા. તેઓ પર્યાપ્તા છે માટે મહાવેદનાવાળા છે, અસંજ્ઞી-અપર્યાપ્તા હોવાથી પ્રાયઃ વેદનાનો અસંભવ છે [મન રૂપ કરણ અભાવે વેદના ન અનુભવે] અથવા સંજ્ઞી-સમ્યગ્દર્શન, જેમને છે તે સંજ્ઞીત્વને પ્રાપ્ત થયેલા, તે મહાવેદનાવાળા છે, કેમકે પૂર્વકૃત્ કવિપાકનું સ્મરણ કરતાં તેઓનો “અહો! અમને મોટું દુઃખ પ્રાપ્ત થયું છે, “અતિ વિષમ વિષયોપભોગથી વંચિત ચિત્તવાળા અમે સર્વ દુઃખનો ક્ષય કરનાર અર્હદ્ઘણિત ધર્મ ન કર્યો.” આવું મોટું દુઃખ મનમાં અનુભવે છે, તેથી મહાવેદનાવાળા છે. અસંજ્ઞી તો મિથ્યાર્દષ્ટિ છે. તેઓ ‘આ પોતાના કર્મોનું ફળ છે’ તેમ નથી જાણતાં. તેથી પશ્ચાત્તાપ રહિત માનસથી અલ્પ વેદનાવાળા છે. - સૂત્ર-૪૪૫ :
ભગવન્ ! નૈરયિકો બધાં સમાન ક્રિયાવાળા છે ? ગૌતમ ! એ અર્થયુક્ત નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારે – સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ, મિશ્રāષ્ટિ. જે સભ્યદૃષ્ટિ છે, તેમને ચાર ક્રિયા છે – આરંભિકી, પારિંગ્રહિકી, માયા પ્રત્યયિકી, પત્યાખ્યાનક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને અવશ્ય પાંચ ક્રિયા છે. આરંભિકી, પારિંગ્રહિકી, માયા પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયિકી. તેથી ગૌતમ ! એમ કહ્યું કે
-
-
નૈરયિકો બધાં સમાન
ક્રિયાવાળા નથી.
૧૪૩
ભગવન્ ! નૈરયિકો બધાં સમાયુ અને સમોપકાં છે ? ગૌતમ ! તે અર્થયુક્ત નથી. એમ કેમ કહ્યું ? નૈરયિકો ચાર ભેદે કહ્યા છે – કેટલાંક સમાયુદ્ધ-સમોત્પન્ન, કેટલાંક સમાયુક-વિષમોત્પન્ન, કેટલાંક વિષમાયુક-રામોત્પન્ન, કેટલાંક વિષમાયુક-વિષમોત્પન્ન. તેથી ગૌતમ ! એમ કહ્યું કે બધાં નારકો સમાનાયુવાળા અને સાથે ઉત્પન્ન થયેલ ન હોય.
• વિવેચન-૪૪૫ ઃ
સમાનક્રિયાનો અધિકાર - સમ - તુલ્ય, વિા - કર્મના હેતુભૂત આરંભિકી આદિ ક્રિયા જેઓને છે તે. આમિર્જા - જેનું પ્રયોજન પૃથ્વી આદિ જીવની હિંસા છે તે. પાગ્રિહિકી-ધર્મોપકરણ વર્જ્ય વસ્તુ રાખવી અને ધર્મોપકરણમાં મૂર્છા રાખવી તે જેનું પ્રયોજન છે તે. માયા પ્રત્યયિકી-માયા એટલે વક્રતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા, તે જેનું કારણ છે, તે. અપ્રત્યાખ્યાનક્રિયા-વિરતિનો અભાવ, તે વડે કર્મબંધના કારણભૂત જે ક્રિયા.
સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયિકી સહિત પાંચ ક્રિયાઓ નિયત અવશ્ય હોય છે. મિથ્યાદર્શન પ્રત્યય-કારણ જેનું છે, તે મિથ્યાદર્શન પ્રત્યયિકી. સમ્યક્ દૃષ્ટિને એ ક્રિયાઓ અનિયત હોય છે, કેમકે સંયતાદિ અનિયત છે.
(પ્રશ્ન) મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ કર્મબંધના પ્રસિદ્ધ હેતુઓ છે. અહીં તેમાં આરંભિકી ક્રિયા કહી છે, તો તેમાં વિરોધ ન થાય? (ઉત્તર) અહીં આરંભ અને પગ્રિહ શબ્દથી યોગ ગ્રહણ કર્યો છે, કેમકે યોગો આરંભ-પરિગ્રહરૂપ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે. બાકીના પદ વડે બાકીના બંધ હેતુનું ગ્રહણ છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વડે અવિરતિનું, માયાપ્રત્યયિકી ક્રિયા વડે કપાયનું ગ્રહણ કર્યુ છે.
સમાનાયુ આદિ પ્રશ્ન. જેમણે દશ હજાર વર્ષનું આયુ બાંધ્યુ અને સાથે ઉત્પન્ન થયા તે પહેલો ભંગ. સમાન સ્થિતિક નકાવાસમાં કેટલાંક પૂર્વે ઉત્પન્ન છે, કેટલાંક પછી ઉત્પન્ન થયા તે બીજો ભંગ. કોઈ દશ હજાર વર્ષ સ્થિતિક છે, કોઈ પંદર હજાર વર્ષ સ્થિતિક, પણ બંને સાથે ઉત્પન્ન થયા તે ત્રીજો ભંગ આદિ. હવે અસુકુમારાદિના આહારાદિનો વિચાર કહે છે—
૧૪૪
- સૂત્ર-૪૪૬ -
ભગવન્ ! અસુકુમારો બધાં સમાન આહારવાળા છે આદિ બધાં પ્રો ગૌતમ ! આ અર્થયુક્ત નથી. એમ કેમ કહો છો? નૈરયિકવત્ કહેવું. ભગવન્ ! સુકુમારો બધાં સમાનકર્મી છે? આ અર્થયુક્ત નથી. એમ કેમ કહો છો ? ગૌતમ ! અસુકુમારો બે ભેટે છે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોત્પન્ન. પૂર્વોત્પન્ન મહાકર્મી છે અને પશ્ચાતોપન્ન અલ્પકર્મી છે, તેથી કહ્યું કે બધાં સમક નથી. એ પ્રમાણે વર્ણ અને તેશ્યામાં પૂછવું. તેમાં જે પૂર્વોત્પન્ન છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે, જે પશ્ચાતોત્પન્ન છે તે વિશુદ્ધ વર્ણવાળા છે. તેથી કહું છું કે બધાં અસુકુમારો સમવર્તી નથી. એ પ્રમાણે લેશ્યામાં જાણવું. વેદના આદિ સંબંધે નૈરયિકવત્ સમજવું. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણતું.
• વિવેચન-૪૪૬ :
આ સૂત્ર નાસ્કસૂત્ર સમાન છે, તો પણ વિશેષથી કહે છે – અસુકુમારોનું અલ્પશરીર ભવધારણીય અપેક્ષાથી અંગુલનો અસંખ્યાત ભાગ છે, મહાશરીર ઉત્કૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈક્રિય અપેક્ષાએ જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ યોજન છે. મહાશરીરીઓ મનોભક્ષણ લક્ષણ ઘણાં પુદ્ગલ આહારે છે - x + x - અલ્પ શરીર વડે ગ્રાહ્ય પુદ્ગલ અપેક્ષાથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે, ઘણાં પરિણમાવે છે. ઈત્યાદિ પદની વ્યાખ્યા પૂર્વવત્. અહીં એક દિવસ પછી આહાર કરે છે અને સાત સ્તોકાદિ કાળ પછી ઉચ્છ્વાસ લે છે, તેને આશ્રીને વારંવાર કહ્યું છે, કેમકે જેઓ સાધિક હજાર વર્ષ પછી આહાર કરે છે અને સાધિક પખવાડીયા પછી
ઉચ્છ્વાસ ગ્રહણ કરે છે, તેમની અપેક્ષાએ અસુકુમારોનો અલ્પકાળ છે. - ૪ - એ જ રીતે આહાર-ઉચ્છ્વાસના અંતરમાં નૈરચિકવત્ કહેવું.
અહીં મહાશરીરીને આહાર અને ઉચ્છ્વાસનું અલ્પ અંતર અને અલ્પશરીરીને ઘણું અંતર તે સિદ્ધ છે. જેમકે સૌધર્મ આદિ દેવો સાત હાથ પ્રમાણ હોવાથી મહાશરીરી છે, તેમને આહાર અંતર ૨૦૦૦ વર્ષ, શ્વાસોચ્છ્વાસ અંતર બે પખવાડીયા છે અનુત્તર દેવોને હસ્ત પ્રમાણ શરીર હોવાથી તે અલ્પશરીરી છે. તેમનું આહાર અંતર ૩૩,૦૦૦ વર્ષ, શ્વાસોચ્છ્વાસ અંતર ૩૩-૫ખવાડીયા છે. એ રીતે - x - અસુકુમારમાં પણ સમજી લેવું, અથવા લોમાહારની અપેક્ષાએ વારંવાર પ્રતિસમય
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/- ૪૪૬
મહાશરીરી પર્યાપ્તાવસ્થામાં આહાર કરે છે. શ્વાસોચ્છ્વાસ પૂર્વોક્ત હોવા છતાં પૂર્ણ ભવની અપેક્ષાથી વારંવાર કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થામાં લોમાહાર નહીં ઓજાહાર કરે છે, માટે ‘કદાયિત્’ કહ્યું. એ રીતે ઉછ્વાસ પણ અપર્યાપ્તાવસ્થામાં લેતા-મૂકતા નથી, બીજા સમયે લે છે, માટે કહ્યું કે “કદાચિત્' લે આદિ.
હવે કર્મસૂત્ર બધાં અસુકુમારો સમાનકર્મી છે આદિ. અહીં નૈરયિકની અપેક્ષાએ ઉલટું છે. - ૪ - કેવી રીતે ? અસુકુમારો સ્વભવથી નીકળી તિર્યંચ અને મનુષ્યમાં ઉપજે, તેમાં પણ કેટલાંક એકેન્દ્રિય તિર્યંચમાં કેટલાંક પંચેન્દ્રિયોમાં ઉપજે. મનુષ્યપણામાં કર્મભૂમિજ-ગર્ભજમાં ઉપજે. છ માસ આયુ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે. ત્યારે એકાંત તિર્યંચ યોગ્ય કે એકાંત મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપચય કરે છે. તેથી પૂર્વોત્પન્ન મહાકર્મી છે, પશ્ચાતોત્પન્નને હજી પરભવાયુ બાકી છે. તેથી તિર્યંચાદિ યોગ્ય પ્રકૃતિનો ઉપચય કર્યો નથી. માટે તેઓ અલ્પકર્મી છે. અહીં પણ સમાનસ્થિતિક અને સમાનભવવાળા પરિમિત અસુકુમારો જાણવા. -
- -
વર્ણસૂત્રમાં – પૂર્વોત્પન્ન, અવિશુદ્ધ વર્ણવાળા છે, કેવી રીતે? તેમને ભવ સાપેક્ષ પ્રશસ્ત નામ કર્મનો શુભ અને તીવ્ર રસવાળો ઉદય છે. તે પૂર્વોત્પન્નને ઘણો ક્ષીણ થયેલો છે, તેથી તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. બાકીના વિશુદ્ધ વર્ણવાળા છે. આ પણ સમાન સ્થિતિક અસુકુમારની અપેક્ષાએ સમજવું. વર્ણસૂત્રવત્ લેશ્યાસૂત્ર પણ કહેવું.
અહીં દેવો અને નૈરયિકોને તથાવિધ ભવસ્વભાવ લેશ્યા પરિણામ ઉત્પત્તિ સમયથી ભવક્ષય પર્યન્ત નિરંતર હોય છે, જેથી ત્રીજા લેશ્યા ઉદ્દેશામાં કહેવાશે કે - કૃષ્ણલેશ્તી નૈરયિક કૃષ્ણલેશ્રી નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ. ભાવાર્થ એ છે – પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યાસુ ક્ષીમ થવાથી નૈરચિકાયુ વેદતો ઋજૂ સૂત્ર નય દૃષ્ટિથી વિગ્રહગતિમાં વર્તતો હોય, તો પણ નાક જ કહેવાય. તેને કૃષ્ણલેશ્યાદિનો ઉદય પૂર્વભવનું અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે જ હોય છે.
અંતર્મુહૂર્ત ગયા પછી, અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલ લેશ્યા વડે જીવ પરલોકમાં જાય છે. કેવળ તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેશ્માનું અંતર્મુહૂર્ત ગયા પછી અને દેવ-નારકો પોતાના ભવની લેશ્માનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પરલોકમાં જાય છે. લેશ્યા અધ્યયનમાં નાકાદિને વિશે કૃષ્ણાદિ લેશ્માની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. [જે અમે અત્રે નોંધતા નથી.] - X - ૪ - x + પૃથ્વી, અ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યાઓ હોય છે. અગ્નિ, વાયુ, વિલેન્દ્રિયો, સંમૂર્ત્તિમ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃષ્ણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને છ એ લેશ્યાઓ હોય છે. - ૪ - નાકાદિની લેશ્યાની સ્થિતિ કહીને હવે દેવોની લેશ્માની સ્થિતિ કહે છે. [વા અધ્યયનમાં આ વર્ણન હોવાથી અમે વૃત્તિનો અનુવાદ કરી પુનરુક્તિ કરેલ નથી. 21/10
-
૧૪૫
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અક્ષરગમનિકા આ પ્રમાણે – જે જે પૃવીકાયિકાદિ કે સંમૂર્ણિમ મનુષ્યાદિમાં
જે કૃષ્ણાદિ લેશ્યાઓ છે, તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. એ લેશ્યાઓ કોઈને વિશે કોઈ હોય છે - જે ઉપર કહી છે - જેમકે - પૃથ્વી, અ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય છે ઈત્યાદિ. દેવાદિની લેસ્સાસ્થિતિ વર્ણનમાં આટલું વિશેષ છે કે -
૧૪૬
દેવો અને નૈરયિકોને લેશ્યા દ્રવ્યનો પરિણામ ઉત્પત્તિના સમયથી આરંભી, ભવના અંત સુધી નિરંતર હોય છે. - ૪ - વેદનામાં નૈરયિકોની માફક અસુકુમારો પણ કહેવા. કેમકે ત્યાં પણ અસંજ્ઞીની ઉત્પત્તિ હોય છે. વિશેષ એ કે – જેઓ સંજ્ઞીભૂત છે તે સમ્યગ્દૃષ્ટિ હોવાથી મહાવેદનાવાળા છે, કેમકે ચારિત્ર વિરાધનાથી તેમના ચિત્તને સંતાપ થાય છે અસંજ્ઞીભૂત-મિથ્યાર્દષ્ટિને અલ્પવેદના છે - ૪ - અથવા પૂર્વ ભવે સંજ્ઞી હોય તે અથવા પર્યાપ્તા, શુભ વેદનાને આશ્રીને મહાવેદનાવાળા છે, અપર્યાપ્તા અલ્પવેદનાવાળા છે. બાકીનું વૈરયિકવત્ જાણવું. સુગમ છે. - X + X -
• સૂત્ર-૪૪૭ :
પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યાથી નૈરયિકો માફક જાણવા. પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? પૃથ્વીકાયિકો બધાં અસંતી છે, અસંજ્ઞીભૂત અનિયત વેદના વેટે છે. તેથી કહ્યું કે પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે.
-
ભગવન્ ! પૃથ્વીકાયિકો બધાં સમાન ક્રિયાવાળા છે ? હા, ગૌતમ ! છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? પૃથ્વીકાયિકો બધાં માસી મિથ્યાદષ્ટિ છે, તેમને પાંચ ક્રિયાઓ અવશ્ય હોય. તે આ – આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, પ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. તે હેતુથી આમ કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો નૈરયિકવત્ જાણવા, પરંતુ ક્રિયા વડે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિ હોય છે.
જે સમ્યગ્દષ્ટિ છે તે બે ભેટે છે અસંયત અને સંતાસંયત. તેમાં સંયતાસંયતને ત્રણ ક્રિયાઓ છે – આરંભિકી, ગ્રિહિકી, માયાપ્રત્યયિકી. જે અસંત છે, તેમને ચાર ક્રિયાઓ છે – આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, પત્યાખ્યાનક્રિયા. જે મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિ છે, તેમને અવશ્ય પાંચ ક્રિયા છે – ઉક્ત ચાર ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. બાકી પૂર્વવત્. • વિવેચન-૪૪૭ :
પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યા વડે નૈરયિકો માફક કહેવા. પૃથ્વીકાયિકોના આહારાદિ વિષયક ચાર સૂત્રો નૈરચિક સૂત્રો માફક પૃથ્વીકાયિકના આલાવાથી કહેવા. કેવળ આહાર સૂત્ર આમ ભાવના છે - પૃથ્વીંકાયિકોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર છતાં પણ અલ્પશરીર - મહાશરીર આગમ વચનથી જાણવું. આગમ વચન આ છે – પૃથ્વીકાયિક પૃથ્વી અપેક્ષાએ ચાર સ્થાનને
-
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/-/૪૪૭
પ્રાપ્ત છે આદિ. તેમાં મહાશરીરી લોમાહાર વડે ઘણાં પુદ્ગલોને આહારે છે, ઘણાં પુદ્ગલો ઉચ્છ્વાસ રૂપે લે છે, તથા વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે અને અલ્પ શરીરીનો અલ્પાહાર અને અલ્પ ઉચ્છ્વાસ હોય છે. આહાર-ઉચ્છ્વાસનું કદાચિત્પણું અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ સમજવું.
૧૪૩
હવે વેદના સૂત્ર - તેમાં ‘અસંજ્ઞી’-મિથ્યાર્દષ્ટિ અથવા મનરહિત, અસંજ્ઞીને જે વેદના પ્રાપ્ત થાય છે તેવી તે - અનિયત સ્વરૂપવાળી વેદના વેદે છે. વેદના અનુભવવા છતાં મિથ્યાષ્ટિ કે મનરહિત હોવાથી મત્ત મૂર્છિતાદિ માફક “આ પૂર્વે બાંધેલ અશુભ કર્મનો પરિણામ છે' એમ જાણતા નથી.
-
ક્રિયાસૂત્રમાં માીમિથ્યાર્દષ્ટિ છે, કેમકે તેઓમાં પ્રાયઃમાયાવાળા ઉપજે છે. શિવશર્મસૂરિ કહે છે ઉન્માર્ગનો ઉપદેશક, માર્ગનાશક, ગૂઢહૃદયી, માયાવી, શઠસ્વભાવી, શલ્યયુક્ત જીવ તિર્યંચાયુ બાંધે છે. માયા અહીં સમસ્ત અનંતાનુબંધી કષાયનું ઉપલક્ષણ છે. તેથી માયાવી-અનંતાનુબંધી કષાયોદયવાળા છે, તેથી જ
મિથ્યાર્દષ્ટિ હોય છે. તેમને અવશ્ય પાંચ ક્રિયા જ હોય. પણ ત્રણ ક્રિયા ન હોય.
-
- X - ચાવત્ ઉરિન્દ્રિય સુધી આમ જાણવું. અહીં મહાશરીરી-અલ્પશરીરી સ્વ-સ્વ અવગાહનાનુસાર જાણવા અને આહાર બેઈન્દ્રિયાદિને પ્રોપરૂપ સમજવો.
પંચેન્દ્રિય તિર્યંચો વૈરયિકવત્ જાણવા. પણ અહીં મહાશરીરી વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છ્વાસ લે છે, તે સંખ્યાતા વર્ષાયુષ્યની અપેક્ષાએ છે. અસંખ્યાત વર્ષાયુષ્કની અપેક્ષા શકી નહીં. તેમને પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહેલો છે. અલ્પશરીરીને આહાર, ઉચ્છ્વાસનું કદાચિ૫ણું અપર્યાપ્તાવસ્થામાં લોમાહાર અને ઉચ્છ્વાસ ન હોવાથી, પર્યાપ્તાને હોવાથી જાણવું. કર્મસૂત્રમાં પૂર્વોત્પન્નને અલ્પકર્મ, બીજાને મહાકર્મ તે આયુ વગેરે તે ભવમાં વેદવા યોગ્ય કમપિક્ષાએ સમજવું. વર્ણ અને લેશ્યા સૂત્રમાં પણ પૂર્વોત્પન્નને શુભવર્ણાદિ તરુણપણાથી અને પશ્ચાતોત્પન્નને અશુદ્ધ વર્ણાદિ બાલપણાની અપેક્ષાએ સમજવા. સંયતાસંયત-દેશવિરતિવાળા છે, કેમકે સૂક્ષ્મ પ્રાણાતિપાતાદિથી તે નિવૃત્ત નથી.
મનુષ્ય સંબંધી સૂત્રને હવે કહે છે –
• સૂત્ર-૪૪૮ -
ભગવન્! મનુષ્યો બધાં સમાન આહારવાળા છે ? એ અર્થ સમર્થ નથી. એમ કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે ભેદે – મહાશરીરી અને અલ્પશરીરી. મહાશરીરી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે ચાવત્ ઘણાં પુદ્ગલો નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે. અલ્પશરીરી થોડાં પુદ્ગલ આહારે યાવત્ અલ્પ પુદ્ગલો નિઃશ્વાસ રૂપે મૂકે. વારંવાર આહારે યાવત્ વારંવાર નિશ્વાસ મૂકે. તે કારણે એમ કહ્યું કે – મનુષ્યો બધાં સમાનાહારી નથી. શેષ નૈરયિકવત્ જાણવું.
પરંતુ – ક્રિયામાં મનુષ્યો ત્રણ ભેદે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદૃષ્ટિ.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સમ્યગ્દષ્ટિ ત્રણ ભેદે – સંયત, અસંયત, સંચારાંયત. સંયત બે ભેટે – સરાગ સંયત, વીતરાગ સંયત. વીતરાગ સંયત ક્રિયારહિત છે. સરાગ સંયત બે ભેટે – પ્રમત્ત સંગત, આપમત્ત સંત. અપ્રમત્ત સંયને એક માયાપત્યયિકી ક્રિયા હોય. પ્રમત્તયતને બે ક્રિયા આરંભિકી, માયાપત્યયિકી. સંયતાસંતને ત્રણ ક્રિયા – આરંભિકી, માયાપત્યયિકી, પારિંગ્રહિકી. અસંયતને ચાર ક્રિયા - ઉક્ત ત્રણ અને અપત્યાખ્યાન ક્રિયા. મિથ્યા અને મિશ્રદૃષ્ટિને પાંચે ક્રિયા હોય - ઉત ચાર અને મિથ્યાદર્શન પ્રત્યયિકી. બાકી બધું નૈરસિકવત્ જાણવું.
• વિવેચન-૪૪૮ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે
કદાચિત્ આહાર કરે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. મહાશરીરી દેવકુ આદિના યુગલિક મનુષ્યો છે, તેઓ કદાચિત્ વલાહાર વડે આહાર કરે છે, કેમકે તેમને ત્રણ દિવસ પછી આહાર હોય તેવું શાસ્ત્ર વચન છે. તેઓ બીજા મનુષ્યો કરતાં સુખી હોય, તેથી શ્વાસોચ્છ્વાસ પણ કદાયિત્ જ હોય છે. અલ્પશરીરી વારંવાર અલ્પાહાર કરે છે, કેમકે બાળકો આદિ તેવા જણાય છે અને સંમૂર્ત્તિમ અલ્પશરીરી મનુષ્યોને નિરંતર આહારનો સંભવ છે. શ્વાસોચ્છ્વાસ પણ અલ્પશરીરીને વારંવાર હોય છે, કેમકે તેઓ પ્રાયઃદુઃખી હોય છે. ક્રિયા સૂત્રમાં વિશેષતા જણાવે છે – મનુષ્યોના ત્રણ ભેદ :- સરાયસંયત - જેના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. વીતરાગસંયત - જેના કષાયો ઉપશાંત કે ક્ષીણ થયા છે તે. અક્રિય - ક્રિયારહિત છે. કેમકે વીતરાગ હોવાથી આરંભાદિ ક્રિયાનો અભાવ છે. અપ્રમત્ત સંયતને એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે - તે પણ શાસન ઉગ્રહના રક્ષણમાં પ્રવૃત્ત થયેલાને હોય. કેમકે તેના કષાયો ક્ષીણ થયા નથી. પ્રમત્ત સંયતને આરંભિકી અને માયા પ્રત્યયિકી બે ક્રિયા છે કેમકે પ્રમત્તયોગ
૧૪૮
=
-
આરંભરૂપ છે અને કષાય ક્ષીણતાના અભાવે માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. બાકીનું આયુ સંબંધી સૂત્ર વૈરયિવત્ જાણવું.
• સૂત્ર-૪૪૯ :
વ્યંતરો, સુકુમારવત્ જાણવા. એ પ્રમાણે જ્યોતિક અને વૈમાનિક પણ જાણવા. પણ વેદનામાં તેઓ બે પ્રકારે છે – માસી મિાદષ્ટિ ઉપજ્ઞક અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક. માસી મિથ્યાદૃષ્ટિ અલ્પ વેદનાવાળા છે, અમાયી સમ્યગ્દષ્ટિ મહાવેદનાવાળા છે. માટે ગૌતમ ! એમ કહું છું. બાકી પૂર્વવત્. • વિવેચન-૪૪૯ :
જેમ અસુકુમારો સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત છે. જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે. અસંજ્ઞીભૂત અલ્પવેદના વાળા છે. એ પ્રમાણે વ્યંતરો કહેવા. કેમકે અસુકુમારથી વ્યંતર સુધી અસંજ્ઞી ઉત્પન્ન થાય છે. આવો પાઠ ભગવતીજીમાં પણ છે. - ૪ -તેઓ અસુરકુમારમાં કહેલ યુક્તિ મુજબ અલ્પવેદનાવાળા છે. - ૪ - અસુરકુમારવત્ જ્યોતિષ્ક, વૈમાનિક પણ કહેવા. પરંતુ વેદનામાં આમ કહેવું – જ્યોતિક બે ભેદે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/-/૪૪૯
૧૪૯
માયી મિથ્યાદૃષ્ટિ અમાયી સમ્યગૃષ્ટિ ઉપપક્ષક. (પ્રશ્ન) જયોતિકમાં આવો પાઠ કેમ કહે છો, અસુકુમારવત કેમ નહીં ? (ઉત્તર) જ્યોતિકમાં અસંજ્ઞી ઉત્પન્ન થતાં નથી માટે. કેમકે- અસંજ્ઞીના આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, જ્યોતિકની તે જઘન્ય સ્થિતિ છે, વૈમાનિકોની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે. તેથી કહી શકાય કે તેમાં અસંજ્ઞી ઉપજતા નથી. માટે ઉક્ત પાઠ કહ્યો.
- x • હવે ચોવીશ દંડકમાં સલેશ્યપદરૂપ નિરૂપણ - • સૂગ-૪૫o :
ભગવનસલેય નૈરયિકો બધાં સમાહારી, સમ શરીરી, સમ ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બધાંની પ્રા કરવી. ગૌતમ! ઔધિક અલાવા માફક સલેયા લાવો પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવો. ભગવન કુણ વેચી નૈરયિકો બધાં સમાહારી છે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ! વિકવતું કહેવું. પણ વેદનામાં મારી મિથ્યાદષ્ટિ ઉપક, અમારી સમ્યગૃષ્ટિ ઉપપક કહેવા. બાકી બધું ઔધિકવ4. અસુકુમારથી યંતર સુધી બધું ઔધિકવ4. વિશેષ છે - મનુષ્યોની ક્રિયામાં ભેદ છે. યાવત તેમાં જે સભ્યદૈષ્ટિ છે, તેઓ ત્રણ પ્રકારે છે . સંયત, અસંયત, સંયતાસંયત-ઈત્યાદિ ઔધિકવ4 કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં આદિ ત્રણ લેયા ન પૂછતી. કૃષ્ણલેશ્ચી નૈરયિકોવ4 નીલલચી પણ વિચારવા.
કાપોતવેચી નૈરયિકોથી આરંભી વ્યંતર સુધી કહેવા. પણ કાપોતલેચી નૈરયિકોમાં વેદનામાં ઔધિકનૈરયિકવ4.
ભગવાન ! તોલેશ્યી સુકુમારુ પૂર્વવત્ પૃચ્છા. ગૌતમ ઔધિકની માફક કહેવા. વિશેષ આ - વેદના, જ્યોતિકવ4 કહેવી. પૃથ્વી આપવનસ્પતિકાય, પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યો ઔધિકવવું કહેવા. પરંતુ મનુષ્યોમાં ક્રિયાઓમાં સંયત છે તે બે પ્રકારે પ્રમત અને અપમg. પણ સરાણ, વીતરાગ ભેદ ન થાય.
સંતરો, તેનોલેસ્યામાં અસુકુમારવ4 કહેવા. એમ જ્યોતિષ્ક, વૈમાનિક પણ જાણવા. બાકી પૂર્વવતું. એ પ્રમાણે પSલેચી પણ કહેવા. પછી જેને હોય તેને કહેવી. એમ જ શુકલતેશ્યી જાણવા. બાકી બધું ઔધિકવ4 કહેવું. પરંતુ પત્ર અને શુકલતેશ્યા પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય અને વૈમાનિકને જ ાણવી, બીજાને નહીં
• વિવેચન-૪૫o *
લેશ્યાવાળા નૈરયિકોની પૃચ્છા. વિશેષણરહિત જેમ ઔધિક કહા, તેમ વૈમાનિક સુધી બધું કહેવું. કેમકે સલેશ્ય સિવાય બીજું વિશેષણ નથી. હવે ભિન્ન ભિન્ન કૃણાદિ વેશ્યા વિશેષણયુકત છ દંડકોનું આહારદિ પદો વડે નિરૂપણ કરવા માટે સૂત્ર કહે છે –
૧૫૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔધિક-વિશેષણ રહિત આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, કિયા, ઉપપાત નવ પદો પૂર્વે કહ્યા, તેમ કૃષ્ણલેશ્મી પણ કહેવા. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - ૪ - તેમાં સંજ્ઞી-અસંજ્ઞીભૂત પાઠ ન કહેવો, કેમકે અiી પહેલી નકમાં જ ઉત્પન્ન થાય છે, પણ પહેલી નરકમાં કૃષ્ણલેશ્યા નથી. જે પાંચમી આદિ નરકમાં કૃષ્ણલેશ્યા છે, ત્યાં અસંજ્ઞી ઉપજતાં નથી. તેમાં માયી મિથ્યાષ્ટિ મહાવેદનાવાળા છે, કેમકે પ્રકૃષ્ટ અશુભ સ્થિતિ બાંધે છે. તેનાથી વિપરીત સ્થિતિમાં અલા વેદના છે.
અસુરી વ્યંતર સુધીના જીવો ઔધિકવત્ કહેવા. પણ મનુષ્યોને ક્રિયામાં વિશેષતા છે - સમ્યગુર્દષ્ટિ ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયત આદિ.
ઔધિકવત કૃષ્ણલેશ્યી પણ કહેવા. જેમકે- સંયતોને આરંભિકી અને માયાપત્યયિકી બે ક્રિયા હોય છે, કૃષ્ણવેશ્યા પ્રમત્ત સંયતોને હોય છે. અપમતને નહીં. ઈત્યાદિ - x - ૪ - બધું તેમજ કહેવું. જયોતિક અને વૈમાનિકોને આદિની ત્રણ લેશ્યા વિશે ન પૂછવું (ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ છે] - X - X - તેજોલેશ્યા સંબંધે સૂત્ર કહે છે -
| તેજલેશ્યી અસુરકુમારો સમાનાહારી આદિ હોય છે ? અહીં નાસ્કો, અગ્નિ, વાયુ, વિકલેન્દ્રિયોને તેજલેશ્યાનો સંભવ નથી, માટે પહેલાથી જ અસુરકુમારનું સૂત્ર કહ્યું. આ કારણે અગ્નિ, વાયુ, વિકસેન્દ્રિય સૂત્ર પણ ન કહેવું. અસુકુમારો પણ ઔધિકવતુ કહેવા. પણ વેદનાપદમાં જ્યોતિકવત્ કહેવા. વળી સંજ્ઞી-સંજ્ઞી ન કહેવા પણ માયીમિથ્યાર્દષ્ટિ, અમારી સમ્યગદૈષ્ટિ કહેવા, કેમકે અસંજ્ઞી જીવો તેજલેશ્યાવાળામાં ઉત્પન્ન ન થાય. • x -
મનુષ્યોમાં વિશેષ આ છે - સંયત પ્રમત-અપ્રમત બે ભેદે છે, કેમકે બંનેને તેજોલેશ્યા સંભવે છે. સરળ અને વીતરાગ સંયત ભેદો ન કહેવા. કેમકે વીતરાગને તેજોલેશ્યા ન સંભવે અને સરાગને અવશ્ય હોય, માટે તેનું કથન નિરર્થક છે. વ્યંતરો તેજોલેશ્યામાં અસુરકુમારવત્ જાણવા. ઈત્યાદિ - X - X -
તેજોલેસ્યામાં કહ્યું તેમ પાલેશ્યામાં પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો, વૈમાનિકો પાલેશ્યા હોય, બીજાને નહીં. શુક્લલેશ્યા પણ પકાલેશ્યાવત કહેવી. શેષ સુગમ છે
9 પદ-૧૩, ઉદ્દેશો-૨
૦ છ દ્વારાદિના અર્થનો પ્રતિપાદક પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો ઉદ્દેશો કહે છે – તેમાં પહેલું સૂત્ર -
• સૂત્ર-૪૫૧ થી ૪૫૩ :
[૪પ૧] ભગવત્ લેસ્યા કેટલી છે ? ગૌતમ ! છ - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપોતલેયા, તેજલેયા, પાલેયા શુકલલેયા.
[૪પર ભગવાન ! નૈરયિકોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ત્રણ - કૃષ્ણ,
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭/૧/-/૪૫૧ થી ૪૫૩
- કૃષ્ણ
નીલ, કાપોત. ભગવન્ ! તિર્યંચોને કેટલી વેશ્યા છે? ગૌતમ! છ - યાવત્ શુકલલેશ્યા. ભગવન્ ! એકેન્દ્રિયોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ચારૂ કૃષ્ણ યાવત્ તેજોવેશ્યા.
ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અકાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ જાણવું તે વાયુ વિકલેન્દ્રિયોને નૈરયિકો માફક જાણવા. પંચે તિર્યંચની પૃચ્છા. ગૌતમ ! તેમને છ લેશ્યા હોય કૃષ્ણ યાવત્ શુકલલેશ્યા. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા-ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિરચોની પૃચ્છા-ગૌતમ ! છ લેશ્યા હોય - કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચયોનિક સ્ત્રી સંબધી પૃચ્છા - ગૌતમ ! એ જ છ
લેશ્યાઓ હોય છે.
-
૧૫૧
-
મનુષ્યોની પૃચ્છા – ગૌતમ ! એ જ છ લેશ્યા હોય છે. સંમૂર્ત્તિમ મનુષ્યોની પૃચ્છા - ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ મનુષ્યોની પૃચ્છા છ વેશ્યા છે, કૃષ્ણ યાવત્ લેક્ષ્ય મનુષ્ય સ્ત્રી વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ જાણવું. દેવ પૃચ્છા એ જ છ લેશ્યાઓ હોય. દેવી વિશે પૃચ્છા - ચાર લેશ્યા હોય, કૃષ્ણ યાવત્ તેોલેશ્યા ભવનવાસી દેવો વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ છે.
વિશે
ભવનવાસી દેવી પણ તેમજ જાણવા. વ્યંતર દેવ અને દેવી પણ તેમજ જાણવા.
જ્યોતિષ્ક વિશે પૃચ્છા - ગૌતમ ! એક તેજોલેશ્યા હોય. એ પ્રમાણે જ્યોતિક દેવી પણ જાણવી. વૈમાનિક વિશે પૃચ્છા - ગૌતમ ! ત્રણ-તેજો, પદ્મ, શુક્લ લેશ્યા. વૈમાનિકીને એક તેજોવેશ્યા.
[૪૫૩] ભગવન્ ! આ સલેશ્તી, કૃષ્ણ, યાવત્ શુકલ લેશ્મી અને અલેશ્મી જીવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો શુકલલેશ્તી છે, પાલેશ્તી સંખ્યાતગણા, તેજોલેશ્તી સંખ્યાતગણા, અલેશ્ત્રી અનંતગણાં, કાપોતલેશ્મી અનંતગણા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેષાધિક અને તેનાથી સલેી જીવો વિશેષાધિક છે.
• વિવેચન-૪૫૧ થી ૪૫૩ -
આ સૂત્રનો પૂર્વના ઉદ્દેશા સાથે શો સંબંધ છે ? ઉદ્દેશા-૧-માં લેશ્યાવાળા સમાનાહારી છે આદિ કહ્યું, અહીં તે જ લેશ્યાનો વિચાર કરાય છે. તેમાં ત્ત્તવા - કૃષ્ણદ્રવ્યરૂપ કે કૃષ્ણ દ્રવ્યથી જનિત લેશ્યા. એ પ્રમાણે નીલલેશ્યાદિ પણ વિચારવા. અલ્પબહુત્વ વક્તવ્યતા પહેલાં બધું સૂત્ર સુગમ છે. પણ વૈમાનિકીને એક તેજોલેશ્યા કહી, તેનું કારણ - વૈમાનિક દેવીઓ સૌધર્મ અને ઈશાનમાં જ છે, તેમાં કેવળ તેજોલેશ્યા છે. અહીં સંગ્રહણી ગાથા મૂકી છે – ભવનપતિ, વ્યંતરને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય, જ્યોતિષ્ઠ-સૌધર્મ-ઈશાનને તેજોલેશ્યા હોય, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મ, ત્યારપછીનાને શુક્લલેશ્યા હોય. બાદર પૃથ્વી અ પ્રત્યેક વનસ્પતિને ચાર લેશ્યા, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છ લેશ્યા, બાકીનાને ત્રણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
લેશ્યા હોય છે.
કે
હવે સલેશ્યાદિ આઠનું અલ્પબહુત્વ-કયા જીવો કોનાથી અલ્પ, કોનાથી ઘણાં, કોની તુલ્ય, કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં શુક્લલેશ્યાવાળા – શુક્લ કે શુલદ્રવ્ય જનિત લેશ્યા જેમને છે તેવા જીવો. કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, લાંતકાદિ દેવોમાં શુકલલેસ્યા હોય, તેનાથી પાલેશ્તી સંખ્યાતગુણા, કેમકે સંખ્યાતગણાં પંચે તિર્યંચ, મનુષ્યો અને સનત્કુમારાદિ ત્રણ દેવોને પાલેશ્યા હોય છે. (પ્રશ્ન) લાંતકાદિ દેવોથી સનત્કુમારાદિ ત્રણના દેવો અસંખ્યાતગણાં છે, તો અહીં સંખ્યાતગણાં કેમ કહ્યા ? (ઉત્તર) અહીં જઘન્યપદે પણ અસંખ્યાતા, સનત્કુમારાદિ ત્રણ દેવોથી પણ અસંખ્યાતગણાં પંચેન્દ્રિય તિર્યંચોને શુક્લલેશ્યા હોય છે, તેથી પાલેશ્યાના વિચારમાં - ૪ - સંખ્યાતપણું જ રહે છે, માટે શુક્લલેશ્તી કરતાં પાલેશ્તી સંખ્યાતગણાં કહ્યા.
૧૫૨
તેનાથી સંખ્યાતગણાં તેજોલેશ્તી છે. કેમકે બાદર પૃથ્વી અધ્ પ્રત્યેક વનસ્પતિ તથા સંખ્યાતગણા તિર્યંચપંચે અને મનુષ્યોને, ભવન૫ત્યાદિ ત્રણ, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા હોય છે. - ૪ - તેનાથી અલેશ્તી અનંતગણાં છે. કેમકે લેશ્તારહિત સિદ્ધો પૂર્વ કરતાં અનંતગણાં છે. તેનાથી કાપોતલેશ્તી અનંતગણાં છે. કેમકે સિદ્ધોથી અનંતગણાં વનસ્પતિ કાપોતલેશ્તી છે. તેથી નીલલેશ્યી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે. એ રીતે સામાન્યથી અલ્પબહુત્વ કહ્યું.
-
હવે તૈરયિકોમાં અલ્પબહુત્વ કહે છે - સૂત્ર-૪૫૪,૪૫૫ ઃ
ભગવન્ ! આ કૃષ્ણલેી, નીલલેશ્તી, કાર્યોતલેશ્તી નૈરયિકોમાં કોણ કોનાથી અા છે? સૌથી થોડાં નૈરયિકો કૃષ્ણલેશ્મી છે, નીલલેશ્મી અસંખ્યાતગણાં, કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે.
[૫૫] ભગવન્ ! આ કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી તિયોમાં કોણ કોનાથી આપ આદિ છે ? શુક્લલેશ્તી તિર્યંચો સૌથી થોડાં છે, ઔધિકવત્ બધું કહેવું, પણ અલેશ્મીને વવા.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજલેશ્મી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં એકેન્દ્રિયો તેજોલેશ્તી, કાપોત અનંતગણા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષાધિક છે.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો પૃથ્વી, કોણ કોનાથી અલ્પાદિ છે ? ઔધિક એકેન્દ્રિયોવત્ કહેવા. પણ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. એમ આ કહેવા. ભગવન્ ! કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી તેઉકાયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડાં કાપોતલેશ્મી તે છે, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષ એ પ્રમાણે વાયુકાયિકોને કહેવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો વનસ્પતિકાયિકોમાં અલ્પબહુવ ઔધિકવત્ જાણવું. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને
-
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭/૨/-/૪૫૪,૪૫૫
તેઉકાયિકવત્ કહેવા.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચોમાં અલ્પબહુત્વ - સામાન્ય તિર્યંચવત્ કહેવું. પરંતુ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. સંમૂર્ણિમ પંચે તિરૢ તેઉકાયિકવત્ જાણવા. ગર્ભજ પંચે તિર્યંચ ઔધિકવત્ કહેવા. પરંતુ કાપોતલેશ્તી સંખ્યાતગણાં કહેવા. એમ તિચિણી પણ કહેવી.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુક્લલેશ્મી સંમૂર્તિમ પં તિર્યંચ અને ગજિ પંચે તિર્યંચમાં અલ્પબહુવ ગૌતમ ! સૌથી થોડાં ગર્ભજ પંચે તિર્યંચ શુક્લલેશ્ત્રી, પદ્મ સંખ્યાતગણા, કાર્યોત સંખ્યા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેસા કાપોતલેશ્મી સંમ્પૂ પંચે તિર્યંચ અસંખ્યાતગણાં, નીલલેશ્તી વિશેષ કૃષ્ણ લેશ્મી વિશેષાધિક છે.
-
૧૫૩
ભગવન કૃષ્ણ યાવત્ શુલલેશ્મી સંમૂ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? જેમ પાંચમું કહ્યું તેમ આ છઠ્ઠું અલ્પબહુત્વ કહેવું. ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેક્ષી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં શુકલલેશ્મી ગર્ભજ પંચે તિર્યંચો, શુલલેક્ષ્મી તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, પાલેશ્ત્રી ગર્ભજ પંચે, તિર્યંચો
સંખ્યા પાલેશ્તી તિર્યંચી સંખ્યા તેજોલેશ્તી તિર્યંચો સંખ્યા તેજલેશ્મી
તિર્યંચી સંખ્યા કોતલેશ્તી તિયો સંખ્યા નીલ લેશ્મી વિશેષાધિક, કૃષ્ણ વિશેષ કાપોતલેશ્તી તિર્યંચી સંખ્યા નીલલેશ્મી સ્ત્રી વિશેષા કૃષ્ણલેશ્મી સ્ત્રી વિશે
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલલેશ્મી સંમૂર્ત્તિમ પંતિયો, ગર્ભજ પંચે તિર્યંચો, તિર્યંચીમાં અલ્પબહુત્વ-સૌથી થોડાં શુક્લલેી ગર્ભજ તિર્યંચો, શુક્લ તિર્યંચની સંખ્યા પાલેી ગર્ભજ તિયો સંખ્યા, ૫ તિર્યંચશ્રી સંખ્યા તેજોલેશ્ત્રી ગર્ભજ તિર્યંચો સંખ્યા, તેજો તિસ્ત્રિી સંખ્યા, કાર્યોત ગર્ભજ તિર્યંચો સંખ્યા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશે, કપોત તિર્યંચી સંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે, કાપો સંમૂ પંચે તિયિો અસંખ્ય નીલલેશ્તી વિશે, કૃષ્ણ વિશેષાધિક છે.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ પંચે તિચો, તિર્યંચશ્રીનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુકલ પં તિર્યંચો, શુક્લ તિચિત્રી સંખ્યા, ૫ પંઢે
તિયો સંખ્યા, પતિર્યંચી સંખ્ય, તેજો પંચે તિજો સંખ્યા, કાપોત તિર્યંચી સંખ્યા, નીલ સ્ત્રી વિશે, કૃષ્ણ વિશે, કાપોત પંચે તિચો અસંખ્યા, નીલ વિશે, કૃષ્ણ વિશે છે.
ભગવન્ ! કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચ, તિચિ સ્ત્રીઓમાં અલ્પબહુત્વનવમા ની જેમ આ અલ્પબહુત્વ કહેવું. પણ કાપો તિર્યંચો અનંત કહેવા. તિયોના દશ અવાબહુત્વ કહ્યા.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૪૫૪,૪૫૫ :
વૈરયિકોને ત્રણ લેશ્યા છે. કૃષ્ણ, નીલ, કાપોત કહ્યું છે – પહેલી બે નસ્કમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ, સાતમીમાં પરમકૃલેશ્યા હોય. અહીં ત્રણે પદોના પરસ્પર અલ્પબહુત્વનો વિચાર છે. સૌથી થોડાં કૃષ્ણલેશ્તી છે, કેમકે કેટલાંક પાંચમીના નસ્ક આવાસો અને છઠ્ઠી સાતમીમાં કૃષ્ણલેશ્યા હોય. નીલલેશ્મી અસંખ્યાતગણાં, કેમકે ચોથી સમગ્ર પૃથ્વીમાં અને ત્રીજી તથા પાંચમીના કેટલાંક નકાવાસોમાં પૂર્વોક્તથી અસં નીલ હોય છે. તેથી અ કાપોત કેમકે પહેલી બેમાં તથા ત્રીજી પૃથ્વીના કેટલાંક નસ્કાવાસોમાં અસંકાપોત છે.
૧૫૪
હવે તિર્યંચ પંચેનું અલાબહુત્વ - x - ઔધિક જીવો જેમ કહ્યા, તેમ અહીં કહેવું. પણ અલેશ્મીને વર્જવા, કેમકે તેઓમાં અલેશ્પી ન સંભવે, તેમાં સૌથી થોડાં શુક્લલેશ્તી, તેનાથી પદ્મ, તેજો ક્રમશઃ સંખ્યાતગણાં, કાપોત અનંતગણાં, તેથી નીલ, કૃષ્ણ સલેશ્પી ઉત્તરોત્તર વિશેષાધિક છે. - - - એકેન્દ્રિયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી એકેન્દ્રિયો, કેમકે કેટલાંક બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં તેજો છે, કાપોત અનંત ગણાં, કેમકે અનંત નિગોદજીવને
કાપોત હોય, નીલ કૃષ્ણ ક્રમશઃ વિશેષાધિક છે. ભાવના પૂર્વવત્. હવે પૃથ્વીકાયાદિનું અલ્પ બહુત્વ-પૃથ્વી, પાણી, વનસ્પતિને ચાર અને અગ્નિ, વાયુને ત્રણ લેશ્યા છે. સૂત્ર સુગમ છે. વિલેન્દ્રિયોનું સૂત્ર પણ સુગમ છે.
પંચે તિર્યંચમાં કાપોત અસંખ્યાતગણાં જાણવા. કેમકે તે બધાં મળીને અસં
છે. સંમૂ૰ પંચે તિર્યંચ તેઉકાયિકવર્તી કેમકે તેમને આધ ત્રણ લેશ્યા છે. - ૪ - શેષ ઔધિકવત્ જાણવું - ૪ - હવે સંમૂ૰ પંચે અને ગર્ભજ પંચે તિર્યંચ સ્ત્રીનું સૂત્ર છે. - ૪ - x - ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું સાતમું સૂત્ર છે. તેમાં - સર્વ લેશ્યામાં સ્ત્રી ઘણી છે, સર્વ સંખ્યા વડે તિર્યંચ પુરુષો કરતાં તિર્યંચ સ્ત્રી ત્રણગણી છે - x - માટે સંખ્યાતગણી કહી.
ગર્ભજ નપુંસકો થોડાં છે, તેથી પૂર્વોક્ત અલ્પબહુત્વને વ્યાપ્ત કરતાં નથી. હવે સંમૂ પંચે તિર્યંચ, ગર્ભજ પંચે તિર્યંચ અને તિર્યંચ સ્ત્રીનું આઠમું - x - એ રીતે નવમું, દશમું સૂત્રમાનુસાર જાણવા.
• સૂત્ર-૪૫૬ થી ૪૫૮ :
[૪૫૬] એ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને છેલ્લું અલ્પબહુત્વ નથી.
[૪૫૭] ભગવન્ ! કૃષ્ણલેશ્તી વત્ શુલલેશ્મી દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં દેવો શુકલલેશ્તી છે. પદ્મલેશ્મી અસંખ્યાતગણા, કાર્યોત અ, નીલલેી વિશેષાધિક, કૃષ્ણ વિશે, તેોલેશ્તી સંખ્યાત
ગણાં છે.
ભગવન્ ! કૃષ્ણી યાવત્ તેજો દેવીમાં અપબહુત્વ - સૌથી થોડી
Page #197
--------------------------------------------------------------------------
________________
૧/૨-૪પ૬ થી ૪૫૮
૧૫૫
કાપોત દેવી, ની વિશ, કૃષ્ણ વિરો, તે સંખ્યા
ભગવાન ! કૃષણ યાવત શુક# દેવો અને દેવીમાં લાભદુત્વ ? સૌથી થોડાં સુક દેવો, 56 અસંખ્યb, કાપો અસં, નીલ અને કૃષ્ણ અનુક્રમે વિશેad, કાપોદેવી સંખ્યા, નીલ દેવી વિશો, કૃષ્ણ દેવી વિશે, તેનો દેવો સંખ્યb, તેજ દેવી સંખ્યા
ભગવાન ! કૃઇ ચાવત તેજ ભવનવાસી દેવોમાં લાભહવ-સૌથી થોડાં તેજો, ભવનવાસી દેવો, કાપોત અર, ની વિશેષo, કૃષ્ણ વિશેષ છે. ભગવન્! કૃણ ચાવત તેજ ભવનવાસી દેવીમાં અલબહુવ-દેવવત્ ગણવું. ભગવાન ! કૃષ્ણ સાવત્ તેજો ભવનવાસી દેવ-દેવીમાં લાભદુત્વસૌથી થોડાં તે ભવનવાસી દેવો છે, તેજ ભવનદેવી સંખ્યb, કામોત ભવન, દેવો અસંખ્યા નીલલેી વિશેષ કૃષ્ણ વિશે, કાપોd ભવન દેવી સંખ્યા, નીલદેવી વિશેઠ, કૃષ્ણ દેવી વિશે છે. એ પ્રમાણે ભવનવાસીવ4 સંતરના ત્રણ અલબહુવ કહેવા.
ભગવન ! તે જ્યોતિક દેવ-દેવીમાં અલાબહત્વ - સૌથી થોડાં તે જ્યો દેવો છે, તે જ્યાં દેવી સંખ્યાતગણી.
ભગવાન ! તેજ પઠ શુક% વૈમાનિક દેવોમાં આભ મહત્વ - સૌથી થોડાં શુકલતેશ્મી વૈમાનિક દેવો, પsઠ સંખ્યા તે અસં છે. ભગવાન ! તેજ પs શુ% વૈમાનિક દેવ-દેવીમાં અઘબહd-સૌથી થોડાં શુક્લલેક્સી વૈમાનિક દેવો છે, પsa અસંખ્યb, તે અસંખ્યo, તેજો વૈમાનિકદેવી સંખ્યાતગણી.
ભગવાન કૃષ્ણ યાવત શુકલેસી ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં શુકલતેશ્મી વૈમાનિક દેવો છે, પગ અસંખ્ય, તેજ અ, તેઓ ભવનવાસી દેવો અ%, કાપો અo, નીલલેયી વિશેષાધિક, કૃષ્ણ વિશેષ6 તેજો વ્યંતર દેવો ર% કાપો અ, નીલલેરી વિરોધ, કૃ» વિઠ છે. તેને જ્યોતિષ દેવો સંખ્યાલગણાં છે.
- ભગવાન ! કૃષ્ણ યાવત તેજલેચી ભવનવાસીની, વ્યંતરી, જ્યોતિકી, વૈમાનિકી દેવીઓમાં આલબહુવ-ગૌતમ ! સૌથી થોડાં તેજ વૈમાનિક દેવી છે, તેજ ભવનવાસી દેવી અસં% કાપો અસંઇ, ની વિશેષ, કૃ% વિણ, તેજોવ્યંતરી દેવી અસં કાપો અસં, ની વિશેષા, કૃષ્ણ વિશેષ છે. જ્યોતિકી દેવી સંખ્યાતગણી છે.
ભગવના , યાવતું શક ભવનવાસી ચાવતું વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં શુHલેરી વૈમાનિક દેવો, પ% અ&, વેજો અ, તેજોવૈમાનિક દેવી સંખ્ય, તેજ ભવનવાસી દેવી અાં, તેજો, ભવનવાસી દેવી સંખ્યb, કાપોત ભવનદેવી અસં, નીલ
૧૫૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વિરોધ, કૃ» વિશેષ, તેજો વ્યંતર દેવો સંખ્યા, તે વ્યંતરી સંખ્યા, કાપોd બંતરો , ની« વિશ, કૃષ્ણ વિશેષા, કાપોત વ્યંતરી સંખ્યા, નીલ વિરોષ, કૃષ્ણ વિછે, તેજ જ્યોતિકો સંખ્યા, તે જ્યો. દેવી સંખ્યાતગણી છે.
૪િ૫૮] ભગવત્ ! આ કૃષ8% ચાવત્ શુકલલેસીમાં કોણ કોનાથી અBહિક કે મહાદ્ધિક છે ? ગૌતમ ! કૃષ્ણલેચી કરતાં નીલલેશ્વી મહહિક છે, ની&થી કાપોહ મહદ્ધિક છે, એમ કાપોતથી તેજ, તેજથી પso, પદાથી શુકલલચી મહદ્ધિક છે. સૌથી અલ્પષદ્ધિક ક્ષણ છે, સૌથી મહર્તિક શુ છે.
ભગવાન કૃષ્ણ નીલ કપોત, નૈરયિકોમાં કોણ-કોનાથી અચદ્ધિક કે મહહિધક છે ? કૃણ થી ની, નીલથી કાપો વેચી મહહિક છે. સૌથી અદ્ધિક કૃષ્ણ નૈરયિક, મહદ્ધિક કાપો છે.
ભગવાન ! કૃષ્ણ યાવ4 શુકલલચી તિયચોમાં કોણ કોનાથી અાદ્ધિક કે મહહિક છે ? ગૌતમ! જીવોનું કહ્યું તેમ કહેતું.
ભગવદ્ ! કૃષ્ણ યાવત્ તોલેસ્પી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અન્ય કે મા ઋદ્ધિક છે ? કૃણવેચી એકે નીલથી મહર્તિક છે, નીજથી કાપોd મહર્તિક છે. કાપોતથી તેજો મહહિદ્ધક છે - સૌથી અદ્ધિક કૃષણલેશ્વી એકૅન્દ્રિય તિર્યો છે. સૌથી મહર્કિક તેજોલેસ્પી છે. એ પ્રમાણે પૃવીકાયિકોને પણ જાણવા. એમ આ પાઠ વડે લેયાની માફક ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમર્હિમ અને ગર્ભજ પંચો તિર્યો, તિર્યંચ રુશી, એ બધાં એ પ્રમાણે કહેવા ચાવત અાહિર્વક તે વૈમાનિક દેવો છે. સૌથી મહર્તિક શુકલલેશ્મી વૈમાનિક દેવો છે. કોઈ કહે છે. ઋદ્ધિ ચોવીશે દંડકની કહેવી જોઈએ.
• વિવેચન-૪૫૬ થી ૪૫૮ :
તિર્યચયોનિક વિષયસૂત્રની સંકલના કહે છે – એ પ્રમાણે તિર્યંચોના દશ અાબહવો છે. અહીં પૂર્વાચાર્યે બતાવેલ બે ગાયા છે -૧- ઔધિક પંચેન્દ્રિય, ૨સંમૂર્ણિમ, 3-ગર્ભજ, ૪-તિર્યચી , ૫-સંમૂર્ણિમ ગર્ભજ તિર્યચ, ૬-સંમૂ તિર્યચી , 9-ગર્ભજ, ૮-સંમૂ ગર્ભજ સ્ત્રી, ૯-પંચેન્દ્રિય તિર્યંચ રહી, ૧૦-ઓઘ બી. તિર્યંચોના આ દશ અવાબદુત્વ જાણવા. તિર્યંચ માફક મનુષ્યોનું અલાબહત્વ પણ કહેવું. પરંતુ દશમું અલાબહત્વ નથી, કેમકે મનુષ્યો અનંત નથી. અનંત ન હોવાથી કાપોતલેશ્યી અનંતગણાં પદ સંભવ નથી.
હવે દેવવિષયક અલાબહત્વ - સૌથી થોડાં શુક્લલેસ્સી, કેમકે લાંતકાદિમાં જ શુલલેસ્પી દેવો હોય. પાલેશ્યી અસંખ્યાતગણી, કેમકે સનતકુમારાદિ ત્રણમાં પાલેશ્યા છે, તેઓ લાંતકાદિથી અસંખ્યાતપણાં છે. કાપોતલેશ્યી અસંખ્યાતપણા છે, કેમકે સનકુમારાદિ દેવો કરતાં અસંખ્યાતપણાં ભવનપતિ અને વ્યંતર દેવોમાં
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭/૨/-/૪૫૬ થી ૪૫૮
કાપોતલેશ્યા સંભવે છે, તેનાથી નીલલેશ્તી વિશેષાધિક છે, કેમકે ઘણાં વ્યંતર અને ભવનપતિને તેનો સંભવ છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે, તેથી તેજોલેશ્મી સંખ્યાતગણાં છે, કેમકે કેટલાંક ભવનપતિ અને વ્યંતર, તથા સર્વ જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા છે.
૧૫૭
હવે દેવીનું અાબહત્વ - દેવીઓ સૌધર્મ, ઈશાન કલ્પ સુધી જ હોય, આગળના દેવલોકમાં નહીં. માટે તેમને ચાર લેશ્મા જ હોય છે. તેથી સૂત્રમાં ‘તેજોલેશ્યા સુધી' એમ પાઠ છે. સૌથી થોડી દેવી કાપોતલેશ્તી છે, કેમકે કેટલીક
ભવનપતિ અને વ્યંતર દેવીને કાપોત લેશ્યા હોય છે, તેથી નીલલેશ્તી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્મી દેવી અધિક છે, તેનાથી તેજોલેશ્મી દેવી સંખ્યાતગણી છે. કેમકે જ્યોતિક, સૌધર્મ, ઈશાનની બધી દેવીને તેજોલેશ્યા હોય છે.
-
હવે દેવ-દેવીનું અાબહુત્વ કહે છે – સૌથી થોડાં શુક્લ લેશ્મી દેવો છે, તેથી પાલેશ્મી અસંખ્યાતગણાં, તેથી કાપોતલેશ્મી અસંખ્યાતગણાં, તેથી નીલલેશ્મી વિશેષાધિક, તેથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે એટલાને પૂર્વે વિચાર્યા. તેથી કાપોતલેશ્મી દેવી સંખ્યાતગણી છે - તે ભવનપતિ અને વ્યંતર નિકાયની જાણવી. દેવીઓ દેવો કરતાં દરેક નિકાયમાં સામાન્યથી બત્રીશગણી છે. તેથી ક્રમશઃ નીલ લેશ્મી, કૃષ્ણલેશ્મી દેવી વિશેષાધિક છે. પૂર્વવત્. તેથી તેજોલેશ્મી દેવો સંખ્યાતગણાં છે. કેમકે કેટલાંક ભવનપતિ, વ્યંતરો અને સૌધર્મ, ઈશાનના બધાં દેવોને તેજોલેશ્યા હોય છે તેનાથી તેજોલેશ્તી દૈવી સંખ્યાતગણી છે, કેમકે દેવો કરતાં દેવી બત્રીશગણી છે.
હવે ભવનવાસી દેવોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્તી છે, કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્મી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું.
હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્યી છે,
કેમકે મહદ્ધિક દેવો તેજોલેશ્તી હોય, તે થોડાં હોય છે - તેનાથી અસંખ્યાતગણાં કાપોતલેશ્તી છે, કેમકે અતિ ઘણાં ભવનવાસી દેવોને કાપોતલેશ્યા સંભવે છે. તેથી નીલ, કૃષ્ણલેશ્મી અનુક્રમે વિશેષાધિક છે. - - આ પ્રમાણે ભવનપતિ દેવીનું સૂત્ર જાણવું.
હવે ભવનપતિ દેવ, દેવી વિષયક અલ્પબહુત્વ - સૌથી થોડાં તેજોલેશ્મી ભવનવાસી દેવો છે, તેજોલેશ્મી ભવનવાસી દેવીઓ સંખ્યાતગણી છે, કેમકે સામાન્યથી દેવી બત્રીશગણી હોય. તેનાથી અનુક્રમે નીલલેશ્યી, કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કાપોલેશ્મી ભવનવાસી દેવી સંખ્યાતગણી છે ઈત્યાદિ - ૪ - ભાવના પૂર્વવત્. જ્યોતિક દેવોનું એક જ સૂત્ર છે, કેમકે તે નિકાયમાં તેજોલેશ્યા સિવાય બીજી લેશ્યા સંભવતી નથી.
વૈમાનિક દેવનું અલ્પબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કેમકે લાંતકાદિ દેવોને જ શુક્લલેશ્યા સંભવે છે. x - તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, કેમકે સનત્કુમાર આદિ ત્રણ દેવોને પાલેશ્યા સંભવે છે, - x - X - તેનાથી તેજોલેશ્મી દેવ અસંખ્યાતગણાં છે. તેજોલેશ્યા સૌધર્મ અને ઈશાન દેવને હોય છે - ૪ - x - દેવીઓ સૌધર્મ અને ઈશાન કલ્પમાં જ છે, ત્યાં કેવળ તેજોલેશ્યા છે, તેથી જૂદું સૂત્ર કહ્યું નથી. વૈમાનિક દેવ-દેવીના અલાબહત્વનું સૂત્ર સુગમ છે.
હવે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોનું અાબહુત્વ - સૌથી થોડાં શુક્લલેશ્મી વૈમાનિક દેવો છે તેનાથી પાલેશ્મી અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી
અસંખ્યાતગણાં છે, તેનાથી તેજોલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે. - x - x - તેનાથી કાપોતલેશ્મી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, કેમકે અલ્પઋદ્ધિક ઘણાંને કાપોતલેશ્યા સંભવે છે. તેથી ભવનવાસી નીલલેશ્તી વિશેષાધિક છે. તેનાથી કૃષ્ણલેશ્તી વિશેષાધિક છે. તેનાથી તેજોલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે. - x + x - તેનાથી કાપોતલેશ્તી વ્યંતરો અસંખ્યાતગણાં છે કેમકે અલ્પઋદ્ધિકને પણ કાપોતલેશ્યા હોય છે. તેનાથી નીલલેશ્તી વ્યંતરો વિશેષાધિક છે - ૪ - તેનાથી તેજોલેશ્ત્રી જ્યોતિક દેવો સંખ્યાતગણાં છે, - ૪ - ૪ - ભવનવાસી દેવી અને દેવદેવી સંબંધી બે અલ્પબહુત્વ પૂર્વોક્ત ભાવનાનુસાર વિચારવા.
હવે લેશ્માવાળા જીવોનું અલ્પદ્ધિક અને મહાદ્ધિકત્ત્વ પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે. તેમાં લેશ્યાના ક્રમથી ઉત્તરોત્તર મહદ્ધિપણું અને પૂર્વ-પૂર્વનું અલ્પકિપણું જાણવું.
૧૫૮
આ પ્રમાણે નાક, તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકના સૂત્રો પણ વિચારવા. જેમને
જેટલી લેશ્યા હોય તેટલી કહેવી.
. પદ-૧૭, ઉદ્દેશો-૩ છ
• બીજો ઉદ્દેશો કહ્યો, હવે ત્રીજો આરંભે છે – • સૂત્ર-૪૫૯ :
ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક જ નૈયિકમાં ઉપજે, અનૈરયિક નૈરયિકમાં ન ઉપજે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! નૈયિક, નૈરટિકથી ઉદ્ધ કે અનૈરયિક નૈરયિકથી ઉદ્ધતેં ? ગૌતમ ! અનૈરયિક નૈરયિકથી ઉદ્ધત, નૈરયિક નૈરયિકથી ન ઉદ્ધ. એમ વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જ્યોતિષુ, વૈમાનિકમાં ઉદ્ધર્તો ને બદલે ‘સર્વે' એમ બોલવું.
ભગવન્ ! ખરેખર, કૃષ્ણલેશ્તી નૈરયિક, કૃષ્ણલેશ્તી નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્કી થઈને મરે ? જે લેશ્યાથી ઉત્પન્ન થાય, તે વેશ્યાથી મરણ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭/૩/-/૪૫૯
પામે ? હા, ગૌતમ ! એમ જ છે.
૧૫૯
એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યામાં પણ કહેવું.
એમ અસુકુમારોથી સ્તનિતકુમાર સુધી જાણવું. પણ અહીં વેશ્યા અધિક કહેવી.
ભગવન્! કૃષ્ણàથ્વી પૃથ્વીકાયિક કૃષ્ણàથ્વી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેી થઈ મરણ પામે ? જે વૈશ્યામાં ઉત્પન્ન થાય તે વેશ્યામાં મરણ પામે ? ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્મી પૃથ્વી કૃષ્ણલેશ્મી પૃથ્વી,માં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેી થઈ મરણ પામે, કદાચિત્ નીલલેશ્તી થઈ મરણ પામે. કદાચિત્ કાપોતલેશ્તી થઈ મરણ પામે. કદાચિત્ જે લેશ્યામાં ઉપજે તે લેશ્યામાં મરણ પામે. એમ નીલ અને કાપોત લેશ્યામાં જાણવું.
ભગવન્ ! ખરેખર, તેજલેશ્મી પૃથ્વીકાયિક, તેજોલેશ્મી પૃથ્વી માં ઉપ ઈત્યાદિ પ્રન - ગૌતમ ! તેજોલેશ્મી પૃથ્વી ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્મી ઉદ્ધતુ કે નીલલેશ્તી ઉદ્ધ કે કાપોતલેશ્મી ઉદ્વર્તે. પણ તેજોલેશ્મી ન ઉદ્ધર્તે. એ રીતે અકાયિક અને વનસ્પતિકાયિક પણ જાણવા તે, વાયુ એમ જ સમજવા, પણ તેમને તેોલેશ્યા નથી. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો ત્રણ વેશ્યામાં એમ જ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો જેમ પૃથ્વી પહેલી ત્રણ લેશ્યામાં કહ્યા, તેમ છ એ વેશ્યામાં કહેવા. પરંતુ છ એ લેફ્સાને વિચારવી વ્યંતરો આસુકુમારવ ભગવન્ ! શું તેોલેશ્ત્રી જ્યોતિક, તેજો જ્યોમાં ઉત્પન્ન થાય? અસુકુમારવત્ જાણવા. વૈમાનિકો પણ એમ જ સમજવા. પણ બંનેમાં સવે છે એ પાઠ કહેવો.
ભગવન્ ! કૃષ્ણ-નીલ-કાપોત લેશ્મી નૈરયિક શું કૃષ્ણ-નીલ-કાપોત વેશ્યામાં જ ઉત્પન્ન થાય ? કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી ત્યાંથી ઉદ્ધતેં? જે લેશ્યામાં ઉપ તેમાં જ ઉદ્ઘતેં? ગૌતમ ! અવશ્ય કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી ઉપજે ઈત્યાદિ.
ભગવન્ ! શું કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી અસુરકુમાર કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી અસુરકુમારમાં ઉપજે - ઈત્યાદિ નૈયિક સંબંધે કહ્યું, તેમ અસુરકુમારથી ાનિતકુમારમાં કહેવું.
ભગવન્ ! ખરેખર, કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિક શું કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિકોમાં ઉપજે-ઈત્યાદિ અસુકુમારની જેમ પ્રશ્ન કરવો. ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્મી પૃથ્વી કૃષ્ણ યાવત્ તેજોલેશ્મી પૃથ્વીકાયિકોમાં ઉપજે. કદાચ કૃષ્ણ કદાચ નીલ કદાચ કાપો ઉદ્વર્તે. કદાચ જે લેફ્સાવાળો ઉપજે તે લેશ્યાવાળો ઉદ્વ. તેજોલેશ્મી ઉપજે પણ તે ઉદ્ઘતેં નહીં.
એ પ્રમાણે આ, વનસ્પતિ પણ કહેવા.
ભગવન્ ! અવશ્ય કૃષ્ણ નીલ કાપો તેઉકાયિક કૃષ્ણ નીલ કાપોતલેશ્મી તેઉકાયિકોમાં ઉત્પન્ન થાય? કૃષ્ણ ની કાપોત લેશ્મી ઉદ્ધર્વે.
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
જે લેશ્યામાં ઉત્પન્ન થાય તે ઉદ્ધર્તે. ગૌતમ ! અવશ્ય કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી તેઉકાય કૃષ્ણ-નીલ-કાપોત તેઉકાયકમાં ઉત્પન્ન થાય. કદાચિત કૃષ્ણ કે નીલ કે કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તો. કદાચિત્ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉર્તે. એ પ્રમાણે વાયુ, વિકલેન્દ્રિય કહેવા.
ભગવન્ ! ખરેખર કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચ શું કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે-ઈત્યાદિ પન - ગૌતમ ! અવશ્ય તેમ ઉપજે. કદાચિત્ કૃષ્ણ યાવત્ શુ થઈ ઉદ્ધત. કદાચ જે લેશ્યાવાળો ઉપજે, તે વેશ્યાવાળો ઉદ્વર્તે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું.
વ્યંતરો, અસુકુમારવત્ જાણવા. જ્યોતિકો અને વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ જેને જેટલી લેશ્યા હોય તે કહેવી, આ બંનેમાં આવે છે' એમ
પાઠ કહેવો.
• વિવેચન-૪૫૯ :
આ સૂત્રનો સંબંધ આ છે – બીજા ઉદ્દેશામાં નાસ્કાદિ જીવોની લેશ્માની સંખ્યા, અલ્પબહુત્વાદિ કહ્યા, અહીં તે તે લેશ્યા ઉપપાતક્ષેત્રને પ્રાપ્ત નારકાદિને હોય છે, કે વિગ્રહગતિમાં પણ હોય છે, - એ અર્થને પ્રતિપાદન કરવા માટે પૂર્વે અન્ય નયાપેક્ષાથી નાકાદિરૂપ વ્યવહાર સંબંધે પૂછે છે – પુખ્તસૂત્ર સુગમ છે.
ગૌતમ! નૈરયિક જ નૈરયિકમાં ઉપજે, અનૈરયિક નહીં. કેમકે નાકાદિ ભવનો સંબંધ કરાવનાર આયુ જ છે, બીજું કંઈ નથી. નાસ્કાયુ ઉદયમાં આવે ત્યારે નારકભવ હોય ઈત્યાદિ. તેથી નાકાદિના આયુના ઉદયના પ્રથમ સમયે જ નારકાદિરૂપ વ્યવહાર થાય. આ ઋજુ સૂત્ર નયનો મત છે x - [સ્વયં જાણવો
હવે નૈરયિકોમાં ઉદ્ધર્તનાનું સૂત્ર કહે છે – આ સૂત્ર પણ ઋજુસૂત્ર નયના મતે જાણવું. તે આ રીતે – જ્યારે પરભવના આયુનો ઉદય થાય છે, ત્યારે જીવ ત્યાંથી ઉદ્ધર્તે છે – તે ભવથી ભવાંતરમાં જાય છે. જે ભવનું આયુ ઉદયમાં આવ્યુ હોય તે ભવરૂપે વ્યવહાર થાય છે. જેમ નાકાયુનો ઉદય થતાં ‘આ નારક છે’ એવો વ્યવહાર થાય છે. તેથી નૈરયિકોથી અનૈરયિક જ ઉદ્ધત્તે, નૈરયિક ન ઉદ્ધર્તો. જ્યાં સુધી નાકાયુનો ઉદય હોય, ત્યાં સુધી તે નૈરયિક જ છે, નાસ્કભવથી મુક્ત નથી, પણ જ્યારે પરભવના આયુનો ઉદય થાય ત્યારે નૈરયિક નથી, અનૈરયિક છે. તેથી કહ્યું કે અનૈરયિક ઉદ્ધર્તે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
હવે કૃષ્ણલેશ્યા સંબંધે ઉત્પત્તિ સૂત્ર કહે છે – ‘મે' શબ્દથી પ્રશ્ન અર્થ કર્યો. નૂનં - નિશ્વિત્, કૃષ્ણલેશ્મી નૈરયિક કૃષ્ણ લેશ્મી નૈરયિકમાં ઉત્પન્ન પામે, ઈત્યાદિ. એ જ અર્થના નિશ્ચયને દૃઢ કરવા માટે પ્રકારાંતરથી પૂછે છે – જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે જ લેશ્માવાળો ઉદ્ઘતેં કે બીજી લેશ્મા પામીને ઉદ્ઘતેં ? ભગવંતે કહ્યું – ‘ન’ અનુમત છે. મને એ અનુમત છે કે તે જ ઉપજે અને તે જ ઉદ્ધર્તે. [પ્રશ્ન કૃષ્ણલેશ્તી નૈરયિક હોય તો તે કૃષ્ણલેશ્તી નૈરયિકમાં જ કેમ ઉત્પન્ન થાય, બીજી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭/૩/-/૪૫૯
૧૬૧
૧૬૨
લેશ્યાથી કેમ નહીં ? અહીં તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય, નારકનું આયુ બાંધેલ હોવાથી નરકમાં ઉત્પન્ન થવાવાળો અનુક્રમે તિર્યંચાયુ કે મનુષ્યાયુનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી અને અંતમુહd બાકી હોય છે, ત્યારે જે લેશ્યાવાળા નકોમાં ઉત્પન્ન થવાનો છે, તે સંબંધી લેશ્યા વડે પરિણત થાય છે અને અપતિત પરિણામ વડે નકાયુ વેદે છે. તેથી એમ કહેવાય કે કૃષ્ણલેશ્યી કૃષ્ણલેશ્ય તૈરયિકમાં જ ઉત્પન્ન થાય.
પ્રશ્નો કૃણાલેશ્યાવાળો જ કેમ ઉદ્વર્તે? દેવ, નારકને વેશ્યા પરિણામ પોતાના ભવ પર્યા હોય છે, તેથી. - x - -
હવે પૃથ્વીકાયોમાં કૃષ્ણલેશ્યાનું સૂત્ર - અહીં તિર્યંચ અને મનુષ્યોને લેસ્યાનો પરિણામ અંતર્મુહૂર્તનો હોય છે. તેથી કદાચ જે વૈશ્યાવાળો હોય તે લેસ્યા પરિણામવાળો ઉદ્વર્તે અને કદાચ અન્ય લેશ્યા પરિણામવાળો પણ ઉદ્વર્તે, પણ આ તો અવશ્ય છે. કે જે વૈશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે અવશ્ય તે લેશ્યાવાળો જ ઉત્પન્ન થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચ આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત વીત્યા પછી અને દેવ-નારકા પોતાના ભવની લેશ્યાનું અંતર્મુહૂર્ણ બાકી હોય ત્યારે પરિણત થયેલ લેશ્યા વડે જીવો પલોકમાં જાય છે - એવું વચન છે. તેથી જ સૂરમાં કહ્યું કે કૃણલેશ્યી પૃથ્વી કૃષ્ણલેશ્વી પૃથ્વીમાં જ ઉપજે આદિ.
એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યા કહેવી. તથા જ્યારે તેજલેશ્યી ભવનપતિ ચાવતુ ઈશાન દેવ પોતાના ભવથી ચ્યવી પૃથ્વી માં ઉપજે, ત્યારે કેટલોક કાળ અપર્યાપ્તાવસ્થામાં તેઓને તેજલેશ્યા હોય, પછી ન હોય. કેમકે તથાવિધ ભવસ્વભાવથી તેજલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણની તેઓની શક્તિ નથી, માટે કહ્યું કે તેજોલેશ્યાવાળો ઉત્પન્ન થાય, પણ તેજલેશ્યાવાળે ઉદ્વર્તે નહીં.
પૃથ્વીકાયિક માફક અકાયિક અને વનસ્પતિમાં પણ ચાર સૂત્રો કહેવા. કેમકે તેઓને અપર્યાપ્તાવસ્થામાં તેજો સંભવે છે. તેઉકાય, વાયુકાય, વિકલેન્દ્રિયોને પ્રત્યેકને ત્રણ સૂત્રો કહેવા, કેમકે તેમને તેજલેશ્યાનો અસંભવ છે.
પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો જેમ પ્રથમની ત્રણ લેગ્યામાં પૃથ્વીકાયિકો કહ્યા, તેમ છ એ લેયામાં કહેવા. કેમકે છમાંની કોઈપણ લેશ્યા વડે તેમને ઉત્પત્તિનો સંભવ છે અને ઉત્પત્તિસંબંધી એકૈક વેશ્યામાં ઉદ્વર્તનાને વિશે છ એ વિકલ્પો સંભવે. છે. સૂત્રપાઠ આવો છે – ભગવત્ ! ખરેખર કૃણ૯ી પંચેન્દ્રિય તિર્યચ, કૃષ્ણલેશ્યી પંચે તિર્યંચમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેસ્પી ઉદ્વર્તે? ઈત્યાદિ - X - X - કદાચ કૃષ્ણલેસ્પી થઈને યાવત્ કદાચ શુક્લલેશ્યી થઈને ઉદ્વર્તે. • x • આ પ્રમાણે નીલ ચાવતુ શુક્લલેશ્યા સંબંધે સૂત્રો કહેવા.
વ્યંતરો અસકમારવતુ કહેવા. એટલે તેઓ સંબંધે જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય, તે લેફ્સાવાળો ઉદ્વર્તે - એમ કહેવું. કેમકે સર્વ દેવોને વેશ્યાનો પરિણામ પોતાના ભવ સુધી નિરંતર હોય છે. એ પ્રમાણે લેગ્યાની સંખ્યા વિચારી જયોતિક અને વૈમાનિક સંબંધે સૂત્રો કહેવા. પ્રત્યેક લેશ્યાયી ચોવીશ દંડકના ક્રમથી નૈરયિકાદિ [21/11]
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સંબંધે સૂત્રો કહેવા.
કોઈ આશંકા કરે કે થોડાં એવા એક એક નાકાદિ સંબંધે આ સૂત્ર સમૂહ છે. જ્યારે ઘણાં ભિન્નલેશ્યી નૈરયિકાદિ તે ગતિમાં ઉપજે ત્યારે વસ્તુસ્થિતિ અન્યથા પણ હોય. કેમકે એક વ્યકિતના ધર્મની અપેક્ષાએ સમુદાયનો ધર્મ કવયિત અન્યથા જણાય છે. તેથી શંકા નિવારવા કહે છે – જેમને જેટલી વૈશ્યા સંભવે છે, તેમને તેટલી વેશ્યા વિષયમાં એકૈક સૂત્ર ઉક્ત અર્થવાળું પ્રતિપાદન કરે છે - x • x -
હવે કૃણાલેશ્યાદિ ઔરયિકના અવધિજ્ઞાન અને દર્શન વિષયક ક્ષેત્રના પરિણામનું તારતમ્ય કહે છે –
• સૂગ-૪૬૦ :
ભગવાન કૃષ્ણલેક્સી નૈરયિક કૃષ્ણલેક્સી નૈરયિકની અપેક્ષાથી અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને વિદિશામાં તો કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? ગૌતમ ! તે બહુ ફોગ જાણતો નથી, બહુ ઝ જોતો નથી. દૂર રહેલ x જાણતો કે જતો નથી, થોડું ક્ષેત્ર જાણે છે અને જુએ છે. ભગવત્ ! એમ કેમ કહો છો . • x - ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગે ઉભો રહીને. ચોતરફ જુએ તેથી તે પુરષ પૃથવીતળમાં રહેલા પરપની અપેક્ષાએ ચોતરફ જોતો. બહુ મને યાવત જોતો નથી, યાવતુ થોડાં ક્ષેત્રને જુએ છે તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે કૃષણનૈરયિક ચાવ4 જુએ છે.
ભગવાન ! નીલહેરી નૈરયિક, કૃષ્ણલેયી અપેfએ અવધિ વડે ચોતરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને જુએ ? ગૌતમ ! અતિ ઘણાં ફોમને જાણે અને જુએ. અતિ દૂર ક્ષેત્રને જાણે અને જુએ. અત્યંત સપષ્ટ ક્ષેત્રને જાણે અને જુઓ. અતિ વિશુદ્ધ ફત્રને જાણે અને જુએ. ભગવાન ! એમ કેમ કહો છો • x • ? ગૌતમ! જેમ કોઈ એક પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જુએ ચાવતું વિશુદ્ધતર ક્ષેત્રને જુએ, તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે નીલલેક્સી ચાવ4 જુએ.
ભગવના કાપોતàી નૈરાચિક, નીલલચ્છી નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાાન વડે ચોતરફ જોતો કેટલા મને જાણે અને જુએ? ગૌતમાં ઘણાં ક્ષેત્રને ઘણે અને જુએ ચાવતું વિશુદ્ધતર હોમને જુએ ભગવ! એમ કેમ કહો છો • x • ગૌતમાં જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિ ભાગેથી પર્વત ઉપર ચઢે અને ઉપર ચઢીને બંને પગ ઉંચા કરી ચોતરફ જુએ, તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથ્વી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જાણે અને જુઓ યાવ4 સ્પષ્ટ હોને જુએ. તે હેતુથી ગૌતમાં એમ કહું છું કે કાપોતલેગ્રી નૈરયિક નીવલેસ્પી ઐરાચિકની અપેક્ષાઓ ચાવતું સ્પષ્ટ ક્ષેત્રને જુએ છે.
- વિવેચન-૪૬૦ :કૃષ્ણલેશ્યી કોઈક નૈરયિક, કૃષ્ણલેશ્યી બીજા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭/૩/-/૪૬૦
૧૬૩
વડે ચારે દિશા-વિદિશામાં જોતો કેટલું ક્ષેત્ર જાણે કે અવધિદર્શન વડે કેટલું ક્ષેત્ર જુએ ? ગૌતમ ! ઘણું ક્ષેત્ર ન જાણે, ઘણું ક્ષેત્ર ન જુએ. તાત્પર્ય એ કે – વિવક્ષિત કૃષ્ણ લેશ્મી નૈરયિક સ્વ યોગ્યતાનુસાર અતિવિશુદ્ધ છતાં બીજા કૃષ્ણ લેશ્મી નૈરયિકની અપેક્ષાએ અતિ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાન-દર્શન વડે જાણે-જુએ નહીં. એ જ કહે છે – અતિ દૂરનું ક્ષેત્ર ન જાણે - જુએ, પરંતુ થોડું અધિક ક્ષેત્ર જાણે-જુએ. આ સૂત્ર સમાન નક પૃથ્વીમાં રહેલા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સમજવું. કેમકે તેમ ન માનતા દોષનો સંભવ છે. જેમકે સાતમી પૃથ્વીનો નૈરયિક જઘન્ય અદ્ધ ગાઉ જાણે અને ઉત્કૃષ્ટ એક ગાઉ જાણે. છઠ્ઠી પૃથ્વીવાળો જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ જાણે. એ રીતે પાંચમીનો જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ જાણે. તેથી બમણાંત્રણ ગણાં અધિક ક્ષેત્રનો સંભવ હોવાથી આ સૂત્રમાં દોષ આવે. - ૪ -
દૃષ્ટાંત દ્વારા આ કથન સિદ્ધ કરવા સૂત્રકાર કહે છે - x - જેમ સરખી પૃથ્વીએ રહેલ કોઈ વિવક્ષિત પુરુષ પોતાના ચક્ષુ નિર્મળ હોવાથી કંઈક અધિક જુએ છે, પણ ઘણું વધારે જોતો નથી. તેમ કોઈ વિવક્ષિત કૃષ્ણલેશ્તી નૈરયિક સ્વ ભૂમિકાનુસાર અતિ વિશુદ્ધ છતાં સમાન પૃથ્વીમાં રહેનાર, બીજા કૃષ્ણલેશ્તી નૈરયિકની અપેક્ષાએ અવધિ વડે કંઈક અધિક ક્ષેત્ર જુએ, પણ ઘણું વધુ નહીં. અહીં સમાનપૃથ્વીના સ્થાને સમાન નક પૃથ્વી છે. સ્વ ભૂમિકા સમાન કૃષ્ણલેશ્યા છે, ચક્ષુના સ્થાને અવધિ છે, એથી આ અર્થ વ્યક્ત થાય છે. જેમ સમાન ભૂમિએ રહેલો પુરુષ, ખાડામાં રહેલ પુરુષની અપેક્ષાએ ઘણું વધું ક્ષેત્ર જુએ છે. તેમ પાંચમી પૃથ્વીમાં રહેલો સ્વ ભૂમિકાનુસાર અતિવિશુદ્ધ કૃષ્ણલેશ્તી વિવક્ષિત નૈરયિક છે તે સાતમીપૃથ્વીમાં રહેલ અતિ મંદ સામર્થ્યવાળા અવધિજ્ઞાની નૈરયિકની અપેક્ષા ઘણું વધુ જુએ છે, કેમકે તેનું અવધિ સાધિક ત્રણગણું છે.
હવે નીલલેશ્યા વિષયક સૂત્ર કહે છે. સુગમ છે. પણ િિતપિર - ગયું છે.
તિમિર જન્મ ભ્રાંતિ જેમાં તે, સ્પષ્ટ. આવા અતિ સ્પષ્ટ ક્ષેત્રને જાણો. અતિશય અર્થમાં
તર્ પ્રત્યય છે. અર્થાત્ જેમ પૃથ્વી ઉપર રહેલ પુરુષની અપેક્ષાએ પર્વત ઉપર ચઢેલો મનુષ્ય અતિ દૂરના ક્ષેત્રને જુએ, તે પણ સ્કૂટ પ્રતિભાસ ક્ષેત્રને જાણે તેમવિવક્ષિત નીલલેશ્મી સ્વ યોગ્યતાનુસાર અતિ વિશુદ્ધ અવધિજ્ઞાની અન્ય કૃષ્ણલેશ્તી નૈરયિકથી જાણે. અહીં પૃથ્વીતલને સ્થાને નીચેની કૃષ્ણલેશ્યા છે, ઈત્યાદિ - ૪ -
હવે નીલલેશ્તીની અપેક્ષાએ કાપોતલેશ્તીની સૂત્ર - કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરયિકની અપેક્ષાએ સુગમ છે. પણ બંને પગો ઉંચા કરીને. અર્થાત્ જેમ પર્વત ઉપર વૃક્ષે ચડેલો ચોતફ જોતાં અત્યંત સ્પષ્ટ જુએ, તેમ કાપોતલેશ્તી નૈરયિક, નીલલેશ્તી નૈરચિક અપેક્ષાએ ઘણું ક્ષેત્ર અવધિજ્ઞાનથી જુએ. અતિ સ્પષ્ટપણે જાણે. અહીં વૃક્ષ સ્થાને કાપોતલેશ્યા અને ઉપરની નપૃથ્વી છે. પર્વત સ્થાને નીલલેશ્યા, ત્રીજી નકપૃવી છે. - x -
હવે કઈ લેશ્યા કેટલાં જ્ઞાનોમાં હોય તે કહે છે
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
* સૂત્ર-૪૬૧ :
ભગવન્ ! કૃષ્ણલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનોમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિબૌધિક અને શ્રુતજ્ઞાનમાં હોય, જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિ, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય અથવા આભિનિ, શ્રુત મન:પર્યવ જ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો આભિનિ શ્રુત અવધિ મનઃપવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે પાલેશ્મી સુધી જાણવું.
૧૬૪
ભગવન્ ! શુકલલેશ્તી જીવ કેટલાં જ્ઞાનોમાં હોય ? ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો ઈત્યાદિ કૃષ્ણલેશ્ત્રીવત્ ાવત્ ચાર જ્ઞાનમાં કહેવું. જો એક જ્ઞાનમાં હોય તો કેવળજ્ઞાનમાં હોય.
• વિવેચન-૪૬૧ :
કૃષ્ણલેશ્તી જીવ બે, ત્રણ, ચાર જ્ઞાનોમાં હોય, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ એ કે અહીં અવધિજ્ઞાન રહિતને પણ મન:પર્યવજ્ઞાન થાય, કેમકે સિદ્ધપ્રાભૂતાદિ ગ્રન્થોમાં અનેક વાર તેમ પ્રતિપાદિત કર્યુ છે. વળી દરેક જ્ઞાનના આવરણના ક્ષયોપશમની સામગ્રી વિચિત્ર હોય. તેમાં કોઈ લબ્ધિસહિત અપ્રમત્ત
-
ચારિત્રીને મનઃ પર્યાવજ્ઞાનવરણના ક્ષયોપશમના નિમિત્તભૂત તથાવિધ અધ્યવસાયાદિરૂપ સામગ્રી પ્રાપ્ત થાય, પણ અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત સામગ્રી પ્રાપ્ત ન થાય, તેથી મન:પર્યવજ્ઞાન જ પ્રાપ્ત થાય.
(પ્રશ્ન) મનઃપર્યવ અતિ વિશુદ્ધને થાય, કૃષ્ણલેશ્યા સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે, તો કૃષ્ણલેશ્તીને મનઃપર્યવ કઈ રીતે સંભવે ? પ્રત્યેક લેશ્યાના અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે, તેમાંના કેટલાંક મંદરસવાળા હોય તે પ્રમત્ત સંયતને પણ હોય છે. તેથી કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી કહેવાઈ છે. મનઃપર્યવ પહેલા અપ્રમત્તને થાય, પણ પછી પ્રમત્તસંયતને પણ હોય છે. માટે કૃખલેશ્તીને પણ મનઃપર્યવજ્ઞાન સંભવે છે. - ૪ - ૪ -
ફક્ત શુલલેશ્યાની વિશેષતાથી તેમાં જુદું સૂત્ર કહ્યું શુલલેશ્યામાં જ કેવળજ્ઞાન હોય, બીજી લેશ્મામાં નહીં.
પદ-૧૭, ઉદ્દેશો-૪ છે
૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેની ગાથા –
(૧) પરિણામ, (૨) વર્ણ, (૩) રસ, (૪) ગંધ, (૫) શુદ્ધ-અશુદ્ધ, (૬) પ્રશસ્ત-પ્રશસ્ત, (૩) સંક્લિષ્ટ-અસંકિલષ્ટ, (૮) ઉષ્ણશીત, (૯) ગતિ, (૧૦) પરિણામ, (૧૧) અપ્રદેશ-પ્રદેશ પ્રરૂપણા, (૧૨) અવગાહ, (૧૩) વર્ગણા, (૧૪) સ્થાન, (૧૫) અલ્પબહુત્વ. એમ પંદર અધિકાર છે. તેમાં પહેલો પરિણામ
અધિકાર કહે છે
-
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭/૪/-/૪૬૨
• સૂત્ર-૪૬૨ -
પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપશસ્ત, સંક્ષિપ્ત ઉષ્ણ, ગતિ, પરિણામ,. પ્રદેશ, અવગાઢ, વણા, સ્થાન, અલબહુd.
૦ પદ-૧૭, ઉદ્દેશ-૪, અધિકાર-૧ ૦
• સૂત્ર-૪૬૩ -
ભગવાન ! વેશ્યા કેટલી છે? ગૌતમ ! છ - કૃષ્ણ ચાવત શુકલ ભગવત્ ! કૃષ્ણલેયા, નીલવેશ્યાને પામીને તેના રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! - x - પરિણમે. ભગવાન ! એમ કેમ કહ્યું : x •? ગૌતમ જેમ દૂધ છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પામીને તે રૂપ યાવત્ પfપણે વારંવાર પરિણમે છે, તેથી કહું છું કે કૃષ્ણલેચા, નીલલેશ્યા પામીને ચાવત પરિણમે.
એ પ્રમાણે આ પાઠ વડે નીલલેશ્યા કાપોતોને પામીને, કાપોત તેજોને પામીને, તેow usને પામીને અને પાલેયા શુકtતેને પામીને યાવતું વારંવાર પરિણમે..
ભગવાન ! ખરેખર કૃષ્ણલા , નીલ-કોલ-તેજી-પ-શુકલલેસ્યાને પામી તેવા રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ! - x • તેમ પરિણમે. ભગવન્! એમ કયા હેતુથી કહો છો - x • ગૌતમ જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય, તે કાળા-લીલામાતા-ધોળા-પીળા સૂત્ર [દોસ]માં પરોવેલ હોય, તો તે પે યાવતું વારંવાર પરિણમે છે, તે કારણે કહું છું કે - કૃણવેશ્યા, નીલ ચાવતું શુદ્ધ પામીને પરિણમે..
ભગવન્! ખરેખર નીલલેશ્યા, કૃષ્ણ... ચાવત્ શુકલલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! એમ જ છે. કાપોતલેચા, કૃણ-નીલ--પા-શુકલ લેયાને પામીને, એ પ્રમાણે તેજલેચા, કૃષ્ણ-નીલકાપોત-પા-શુક્લલશ્યાને પામીને, એ પ્રમાણે પાલેશ્યા, કૃષ્ણ-નીલ-કાપોતતે-શુકલતેશ્યાને પામીને સાવ વારંવાર પરિણમે ? હા, પરિણમે.
ભગવન ! શુકલલેશ્યા, કૃષ્ણ-નીલક્કાપોત-dો-પાલેચાને પામીને યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! પરિણમે.
• વિવેચન-૪૬૩ -
ભગવન ! વેશ્યાઓ કેટલી કહી છે? આ સૂત્ર પૂર્વે પણ કહેલ છે. પણ પરિણામરૂપ અધિકારના પ્રતિપાદન માટે ફરીથી કહેવામાં આવેલ છે. 'છે' શબ્દ પ્રશ્નાર્થમાં છે. ‘નૂન' - નિશ્ચિત. કૃષ્ણલેશ્યા - કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યોનીલલેશ્યાનીલલેશ્યાને યોગ્ય દ્રવ્યાને પામીને અર્થાત પરસ્પર એકબીજાના અવયવનો સ્પર્શ પ્રાપ્ત કરીને તપ - નીલલેશ્યારૂપપણે, અહીં રૂપ શબ્દ સ્વભાવવાચી છે, તેથી
૧૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર નીલલેશ્વાના સ્વભાવપણે વારંવાર પરિણમે ? તેનો સ્વભાવ તેના વણદિરૂપ હોય તેથી કહે છે - તેના વર્ણ-રસ-ગંધ-સ્પર્શરૂપે, અહીં તત્ શબ્દ નીલલેશ્યા માટે જાણવો, તેથી અનેકવાર તિર્યચ, મનુષ્યોને તે તે ભવાંતરની પ્રાપ્તિમાં કે બાકીના સમયે પરિણમે ? - x - હા, ગૌતમ ! એ મને અનુમત છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામી તે રૂપે પરિણમે..
અહીં ભાવના એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યી પરિણામી તિર્યંચ કે મનુષ્ય ભવાંતરમાં જાય અને નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે ત્યારે તેના સંબંધથી તે કણલેશ્યાને યોગ્ય દ્રવ્યો તેવા પ્રકારના જીવના પરિણામરૂપ સહકારી કારણને પામીને નીલલેશ્યા દ્રવ્યરૂપે પરિણમે છે. કેમકે પુદ્ગલનો તે રૂપ પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય પ્રાધાન્યથી નીલલેશ્ય પરિણામી થઈ કાળ કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. * * * * *
આ જ અર્થ દષ્ટાંત વડે કહેવા સૂત્રકારશ્રી કહે છે – જેમ ગાય, બકરી કે ભેંસ ઈત્યાદિ નામવાળું દૂધ હોય તે તૂસી - વલોવેલી છાસને પામીને પરસ્પર અવયવ સાઈથી એકમેક થઈને તથા શુદ્ધ વસ્ત્ર, કેમકે મલિન વા તેવું રંગાતુ નથી, મજીઠ આદિનો રંગ પામીને, મજીઠાદિ રંગના સ્વભાવરૂપે ઈત્યાદિ પરિણમે છે. તે પ્રમાણે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્યો, નીલલેશ્યા યોગ્ય દ્રવ્યાને પામીને તે રૂપે પરિણમે છે. અર્થાત્ જેમ દૂધ રૂપ કારણમાં રહેલા વણદિ છાશના વણિિદ ભાવે પરિણમે કે શુદ્ધ વસ્ત્રના વણિિદ મજીઠાદિ રંગ દ્રવ્યના વણદિભાવે પરિણમે તેમ કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય રૂપ કારણમાં રહેલા વર્ણાદિ નીલલેસ્યા યોગ્ય દ્રવ્ય પરિણમે.
એ પ્રમાણે પૂર્વ-પૂર્વની વેશ્યાનું અનુક્રમે બાકીની બધી લેચ્છારૂપે યથાસંભવ પરિણમન થાય તે પ્રમાં કહેલ છે – ભગવદ્ ! ખરેખર કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાકાપોતલૈયાદિને પામીને તે રૂપે પરિણામે ? ઈત્યાદિ. અહીં ‘વા' શબ્દ બધે જાણવો. એટલે નીલલેશ્યા અથવા કાપોતલેશ્યા ચાવતુ શુક્લલેશ્યાને પામી તે રૂપે પરિણત થાય, કેમકે એક લેસ્થાનો પરસ્પર વિરુદ્ધપણે એક સમયે અનેક લેશ્યરૂપે પરિણામ થવો અસંભવ છે. - x -
આ વિષયમાં ટાંતાર્થે સત્રકાશ્રી કહે છે - જેમ પૈડર્યમણિ એક જ છતાં તે તે ઉપાધિ-નિમિત્તરૂપ દ્રવ્યસંબંધથી તે-તે રૂપે પરિણમે છે, તેમ તે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય પણ તે તે નીલાદિ લેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે રૂપે પરિણમે છે. પણ જેમ વૈર્યમણિ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતાં તે-તે ઉપાધિ દ્રવ્યના સંબંધથી તે તે આકાર માત્રને ધારણ કરવા વડે તે તે રૂપે પરિણમે છે, તેમ આ “કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો પણ પોતાના સ્વરૂપને ન છોડતાં તે તે નીલાદિલેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે આકાર માત્ર ધારણ કરવા પડે છે તે રૂપે પરિણમે”- એમ આ દષ્ટાંત ન વિચાર્યું. કેમકે તિર્યંચ અને મનુષ્યોને લૈશ્યા દ્રવ્યોનો સર્વથા તરૂપે પરિમમન સિદ્ધાંત સંમત છે. જો એમ ન હોય તો નાક અને દેવોના લેસ્યાદ્રવ્યોની માફક
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭/૪/૧/૪૬૩
૧૬૭ તિર્મયો અને મનુષ્યોને પણ લેશ્યાદ્રવ્યો - x • સ્વ સ્વરૂપે લાંબો કાળ રહે. તો એઓની ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સ્થિતિ કહી, તેની સાથે વિરોધ થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ હોવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ થાવ ત્રણ પલ્યોપમની સંભવે.
આ રીતે પ્રત્યેક વેશ્યાનો અન્ય પાંચ લેશ્યા સાથે સંબંધ કરતાં પાંચ સૂત્રો કહેવા. એ રીતે તિર્યંચ અને મનુષ્યોનો ભવાંતર પ્રાપ્તિ સમયે અને બાકીના કાળે લેશ્યાદ્રવ્યોનો પરિણામ કહ્યો. દેવ અને નારક સંબંધી લેશ્યાદ્રવ્યો પોતાના ભવપર્યત અવસ્થિત હોય છે. તેથી અન્ય લેસ્યાદ્રવ્યના સંબંધથી તેનો આકાર માત્ર ધારણ કરે છે, તે અહીં કહેવાશે. પરિણામ લક્ષણ અધિકાર કહ્યો.
૦ પદ-૧૭, ઉદ્દેશો- અધિકાર-૨ ૦
o હવે વણધિકાર કહે છે - • સૂરણ-૪૬૪ :
ભગવન! કૃણલા વણથી કેવી છે ? ગૌતમ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભમર, ભમર પંક્તિ, હાથીનું વાયુ, કાળું કેસર, આકાશથિગ્નલ, કાળું અશોક, કાણીકણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃણાલેયા હોય ? ગૌતમ ! એ આયુકત નથી. કૃણાલેશ્યા તેથી વધુ અનિષ્ટ, અતિ કtત, અતિ આપિય, અતિ અમનોજ્ઞ અને અતિ અમણામ તેવી વર્ણ વડે કહી છે.
ભગવન ! નીલલેશ્યા વણથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ ભંગ, ભંગની પાંખ, ચાસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, શ્યામા, વનરાજિ, ઉચ્ચતક, પારેવાની ડોક, મોરની ડોક, બલદેવનું વસ્ત્ર, અળસી પુષ, વનકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોલ, નીલાશોક, લીલું કણવીર, લીલું બધુજીવક છે, એવી નીલલેયા છે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એનાથી યાવતું અમણામ વર્ણવાળી કહી છે.
ભગવદ્ ! કાપોતલેયા વર્ષથી કેવી છે ? જેમ કોઈ એરસાર, કરીરસાર, ધમાસાસાર, તામ, તામરોટક, તામ કટોરી, વેંગણીના પુw, કોકિલચછદપુw, જપાકુસુમ છે, તેવી કપોત લેયા હોય ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કાપોતલેશ્યા તેથી પણ અનિટર સાવ સામણામ વર્ણવાળી હોય છે..
ભગવન / તેજોલેસા વળી કેવી છે ? જેમ કોઈ સસલા, ઘેટા, ડુક્ર, સાબર કે મનુષ્ય લોહી હોય, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ, બાળસૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિ હિંગલોક, પવાલાંકુર, લાક્ષાસ, લોહિતા ટામણિ, કીરમજી રંગી કામળ, હાથીનું તાળવું, ચીનપિટરાશિ, હરિજતકુસુમ, જપાકુસુમ, કેસુડાના ફૂલનો રાશિ, કતોપલ, રકતાશોક, રકતકણેર, રકતબંધુજીવક છે, તેવી તેજલેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
૧૬૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેજોવેશ્યા તેથી પણ વધુ ઈષ્ટ અને મનને ગમે તેવી વર્ણવાળી હોય છે.
ભગવન / vsadણ્યા વણથી કેવી છે ? જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપાનો ખંડ, હળદર, હળદરગોળી, હળદરનો ખંડ, હરતાલ, તેની ગુટિકા કે ખંડ, ચિકુર, ચિકુનરાગ, સુવર્ણછીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, જલ્પકી પુષ, ચંપકપુw, કણેરપુw, કુષ્માંડ કુસુમ, સુવઈ, સુહિરશ્વિકા પુષ, કોરંટકની માળા, પીળો અશોક, પીણું કણેર, પીળું બધુ જીવક છે એવી પાલેયા હોય ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પstવેશ્યા એથી અતિ ઈષ્ટ યાવતું મણામવર્ણી છે.
ભગવન / શુકલhયા વર્ષથી કેવી છે ? જેમ કોઈ કરન, શંખ, ચંદ્ર, કુંદ, પાણી, પાણીના કણ, દહીં, દહીંનો પિંડ, દૂધ, દૂધનો સમૂહ, શુષ્ક છીવાડી, મયુર પિચ્છનો મધ્યભાગ, તપાવેલ સ્વચ્છ રજતપ, શરકાલનો મેઘ, કુમુદws, પંડરીક , શાલિપિષ્ટ રાશિ, કહુજ પુપરાશિ, સિંદુવાપુની માળા, શ્વેત અશોક, શેત કણવીર શેતબંધુજીવક છે, એવી શુક્લ લેયા હોય ? એ અર્થ સમર્થ નથી. શુકલતેશ્યા એથી વધારે ઈષ્ટ ચાવતુ અતિ મનોજ્ઞ વણની છે.
• વિવેચન-૪૬૪ -
કૃષ્ણલેશ્યા વર્ણવી કેવી છે ? ઈત્યાદિ. કૃષ્ણદ્રવ્યરૂપ લેશ્યા, તે કૃષ્ણલેશ્યા, કૃષ્ણ લેશ્યા યોગ્ય દ્રવ્યો. કેમકે તેઓને જ વણદિનો સંભવ છે, પણ કૃષ્ણદ્રવ્યથી ઉત્પન્ન ભાવરૂપ કૃષ્ણલેશ્યા ન લેવી, કેમકે તેમને વણદિનો સંભવ નથી.
ભગવંત કહે છે - ગૌતમ ! જેમ લોકપ્રસિદ્ધ મેઘ, તે વષત્રિતુના પ્રારંભકાળના જળનો જાણવો. કેમકે પ્રાયઃ તે જ અતિશય કાળો હોય. ‘વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. • x • અંજન-સુરમો કે શ્યામવર્ણી રત્ન, ખંજન-દીવાના કોડિયાનો મેલ કે ગાડાની ધરીનો મલ, કજ્જલ-કાજળ, ગવલપાડાનું શીંગડું, તે ઉપરની ત્વચા દૂર કરેલ જાણવું, કેમકે ત્યાંજ વિશિષ્ટ કાળાશ સંભવે છે. અરિષ્ટ-અરીઠાં, પરપુષ્ટકોયલ, ગજકલભ-હાથીનું બચ્યું, કૃષ્ણ કેસર - કાળી બોરસલી, આકાશ શિષ્ણલશરદ્ધાતુના મેઘથી આચ્છાદિત આકાશખંડ, તે ઘણો કાળો હોય. કણવીર - કરેણ, બંધુજીવક - બપોરીયો. અશોકાદિ વૃક્ષો જાતિ ભેદથી પાંચ વર્ણના હોય, તેવી શેષ વણના નિષેધ માટે કૃષ્ણનું ગ્રહણ કર્યું. આટલું કહ્યું એટલે ગૌતમે પૂછ્યું -
ભગવતુ ! કૃષ્ણ લેશ્યા વર્ણ વડે આવી હોય ? ભગવંતે કહ્યું કે - ના. તે મેઘ આદિથી કૃષ્ણ વર્ણ વડે અત્યંત અનિષ્ટ છે. અનિષ્ટ હોવા છતાં કાંત પણ હોય, તેથી કહે છે – અત્યંત અકાંત હોય. કંઈક અનિષ્ટ એકાંત છતાં કોઈને પ્રિય હોય, માટે સર્વથા પ્રિયપણાના નિષેધ માટે કહે છે – અતિ અપ્રિય હોય, તેવી જ અતિ અમનોજ્ઞ હોય, કેમકે યથાર્થ પરિજ્ઞાન થવાથી તે ઉપાદેયરૂપે મનની પ્રવૃત્તિ ન થાય. અતિ પ્રકૃટમાં પ્રકર્ષ વિશેષના પ્રતિપાદના કહે છે - અતિ - મનને પ્રાપ્ત ન થનાર - x • અતિ અમનોહર.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૯
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છ છે. તેથી ઉપમાન-સમાનપણાથી વર્ણનો નિર્દેશ કરતાં સંશય થાય કે કઈ લેશ્યા કયા વર્ષમાં છે ? આ હમણાં કહેલી છ લેશ્યા કયા વર્ણ વડે કહેવાય છે ? ગૌતમ ! પાંચ વર્ણ વડે કહેવાય છે. • x - એમ વર્ણ પરિણામ કહ્યા.
૦ પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૩ ૦
૧૭/૪//૪૬૪
નીલલેશ્યા કેવી છે? અક્ષરા પૂર્વવત્ વિશેષ આ – ભૃગ, પાંખવાળું પક્ષી વિરોષ. ભૃગપત્ર-મૂંગપક્ષીની પાંખ, ચાસ-એક જાતનું પક્ષી, શુક-પોપટ, શ્યામા-પ્રિયંગુ લતા, વનરજિ-વનની ઘટા, ઉશ્ચંતક-દાંતનો રંગ, ગ્રીવા-ડોક. હલઘવસન-બળદેવનું વસ્ત્ર, તે લીલું હોય, અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ, નીલોત્પલ-લીલું કમળ.
કાપોતલેયા કેવી વર્ણની છે ? અક્ષરાર્થ પૂર્વવત. ખદિરસાર - ખેર સાર, તંબ-dબકરોડકાદિ સંપ્રદાયથી જાણવા. વૃતાકી કુસુમ - રીંગણીનું ફૂલ, કોકિલચ્છદતૈલ કંટકનું પુષ.
તેજોલેશ્યા વણથી કેવી છે ? સસલા, વરાહ આદિનું લોહી, બીજા જીવોના લોહી કરતાં ઉકટ લાલવર્ણનું છે, તેથી ગ્રહણ કર્યું. તત્કાળ જન્મેલો ઈન્દ્રગોપક તે જ્યારે મોટો થાય ત્યારે કંઈક શ્વેત-ક્તવર્ણ થાય, માટે બાલનું ગ્રહણ કર્યું. ઈન્દ્રગોપક-વષના આરંભે થતો એક કીડો. બાલદિવાકર-ઉગતો સૂર્ય. ગુજાર્ધચણોઠીનો અર્ધભાણ, તે ઘણો લાલ હોય છે. પ્રવાલનાના પાંદડા, તેના અંકુર, તે પહેલાં ઉગે ત્યારે ઘણાં રાતા હોય છે. કૃમિરાણ કંબલ - કીરમજી રંગે રંગેલ કામળ. જપાકુસુમ-જાસુદ, શેષ નાનો પ્રસિદ્ધ છે. શું આવી તેજોલેશ્યા હોય ? ના, તેજોલેસ્યા આ સસલાના લોહી આદિથી અત્યંત ઈષ્ટ છે, તે કિંચિત્ એકાંત હોવા છતાં ઈષ્ટ હોય તો ? તેથી અત્યંત કાંત કહ્યું. કોઈને ઈષ્ટ અને સ્વરૂપથી અતિ કાંત હોય છતાં બીજાને અપ્રિય હોય તો ? તેથી કહ્યું અતિપિય, તેથી જ અધિક મનોજ્ઞ. તેનો પ્રકર્ષ દર્શાવવા કહે છે – મનને વશ કરનાર વર્ણવી કહી છે.
પાલેશ્યા વર્ષની કેવી છે ? અક્ષરાર્થ પૂર્વવત્. સુવર્ણચંપક-પીળો ચંપો, ચંપકછલ્લી-સુવર્ણચંપકની છાલ ચંપક ભેદ - સુવર્ણ ચંપકનો ટુકડો. કેમકે ખંડ કરતાં વર્ણનો પ્રકર્ષ થાય છે. હરિદ્રા-હળદર, ગુટિકા-ગોળી, ભેદ-ખંડ. હરિતાલહરતાલ, ચિકુર-કોઈ પીળું દ્રવ્ય, ચિકુનરાગqઆદિને લાગેલ ચિકુરનો રંગ, સિપ્રિછીપ, યર • પ્રઘાન, નિકા-કસોટી ઉપરનો રેખારૂપ કસ, વરપુરુષ-વાસુદેવ, તેનું વસ્ત્ર, તે પીળું હોય માટે ગ્રહણ કર્યું. અલ્લકીકુસુમ-લોકથી જાણવું. ચંપકકુસુમ • સુવર્ણ ચંપકનું પુષ્પ, સુવર્ણમૂચિકા કુસુમ - પીળી જૂઈનું પુષ. સુહિરશ્ચિકા-કોઈ વનસ્પતિ, શેષ પ્રસિદ્ધ છે.
ભગવન્શુક્લલેશ્યા વર્ષથી કેવી છે ? ઈત્યાદિ. અંક-રત્નવિશેષ, કુંદમોગરનું પુષ, દક-ઉદક, ઉદકરજ-પાણીના કણીયા, તે અતિ શ્વેત હોય માટે ગ્રહણ કર્યા. દધિ-દહીં. ક્ષીર-દૂધ, ક્ષીરપૂર-ઉકળતું, ઉભરાતું દૂધ. શુકછીવાડી-વાલ અાદિની શીંગો, તે સકાય ત્યારે ઘણી ઘોળી લાગે છે. પેહણ-મોરપીંછની મધ્યવર્તી, મજાગર્ભ, તે અતિ શુક્લ હોય માટે લીધો. ભાત-તપાવેલો, ઘૌત-ભસ્મથી ખરડાયેલા હાથ સાફ કરવા દ્વારા અતિ સ્વચ્છ કરાયેલ જે રૂપાનો પટ્ટ, શારદિક-શરદબાતુનો. બલાહક-મેઘ, પુંડરીક-ધોળું કમળ, દલ-પાંખડી.
અહીં પાંચ વર્ણો છે. તે આ રીતે- કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. લેશ્યા
૦ હવે રસ પરિણામ કહે છે – • સુત્ર-૪૬૫ -
ભગવાન ! કૃષ્ણવેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ ની જેમ કોઈ નિંબ, બિંબસાર, નિબછાલ, નિંબકવાથ, કુટજ, કુટફળ, કુટછાલ, કુટજકવાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનું ફળ, કડવી ચીભડી, કડવી ચીભડીનું ફળ, કુકડવેલ, દેવદાલી પુષ, મૃગવાલુંકી, મૃગ વાલુંકી ફળ, ઈન્દ્રવરણું, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કૃષ્ણ કંદ, વજ કંદ છે. એવા પ્રકારની કૃષ્ણ વેશ્યા હોય ? ગૌતમ અયુિકત નથી. કૃષ્ણલેશ્યા એ થી વધુ અનિષ્ટ પાવ4 અમણામ આસ્વાદ-રસ વડે કહેલી છે.
નીલલેસ્યા સંબંધી પૃચ્છા - ગૌતમ! જેમ કોઈ ભાંગ, ભંગીરજ પાઠા, ચવ્યક, મૂિળ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, સુંઠનું ચૂર્ણ છે. એવી નીલેશ્યા હોય ? ગૌતમ ! ના, નીલલેશ્યા ચાવતું તેથીય અમણામ છે.
કાપોતલા સંબધે પૃચ્છા. ગૌતમ ! જેમ કોઈ આમ, આયાતક, બીજા, બીલાં, કોઠા, ભજન, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોટ, બોર, બિંદુક-તે બધાં અપકવ હોય, વિશિષ્ટ વણ-ગંધ-સ્પર્શથી રહિત હોય. એવી કાપોતલેયા છે ? ગૌતમ ! તેમ નથી, તેનાથી પણ વાવત અમણામ સવાળી છે.
| તેજલેશ્યા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ આમ આદિ ચાવતું પકવ, સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ યાવતુ સ્પર્શ વડે યુક્ત હોય છે, ચાવતું તેથી પણ અતિ અમણામ તેવી તેજલેશ્યા આસ્વાદ વડે કહેલી છે.
કાલેરા સંબંધે પૃચ્છા - ગૌતમ ! જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, ત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ, આસવ, મધુ, મરેય, કાપિશાયત, ખજુરસાર, મૃદ્વિકાસાર, સુપકવ ઈશુરસ્ત્ર, અષ્ટપિષ્ટથી બનેલ, જાંબુફલ ફાલિકા, શ્રેષ્ઠ પwwા, આસલ, માંસલ, પેશલ, કંઈક ઓષ્ઠાવલંબિની, પીવાથી બંધ પડતાં કંઈક તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત વર્ણ, ચાવ4 પશથી યુકત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવાલાયક, પુષ્ટિ યોગ્ય, દીપનીય, દર્પણીય, મદનીય, સર્વ ઈન્દ્રિય અને ગામને આનંદ આપનારી હોય છે. એવી પાલેશ્યા છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. પાલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવત મણામ, આસ્વાદ વડે કહી છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭/૪/૩/૪૬૫
૧૧
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બંધ પડતાં એલચી આદિ દ્રવ્યના સંબંધથી તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત. પ્રશસ્ત વર્ણાદિ • X - X - યુક્ત, તેથી જ આસ્વાદ કે વિશેષ સ્વાદ કરવા યોગ્ય, પ્રીતિ ઉત્પન્ન કરનારી ઈત્યાદિ • * *
ભગવતુ ! આવા રસવાળી ૫કાલેશ્યા છે ? ના, એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધું પૂર્વવત્.
ભગવદ્ ! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ઈત્યાદિ. ગોળ, ખાંડ, સાકર પ્રસિદ્ધ છે, મર્ચંડ-ખાંડની બનેલી સાકર, પપેટ મોદકાદિ સંપ્રદાયથી જાણી લેવા. બાકી સુગમ છે. એ પ્રમાણે લેશ્યા દ્રવ્યનો રસ કહ્યો.
o પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૪ થી ૯ ૦
શુક્લલા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મત્સંડિકા, પપટમોદક, બીસ કંદ, પુષ્પોત્તર, પશોત્તર, આદર્શિકા, સિદ્વાર્થિકા, આકાશસ્ફટિકોપમા, ઉપમા અને અનુપમાં હોય, એવી શુકલલેશ્યા હોય ગૌતમ ! એ અયુિકત નથી. શુકલલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવ4 મણામ આરવાદ છે છે.
• વિવેચન-૪૬૫ -
ભગવદ્ કૃણવેશ્યા રસથી કેવી છે ? જેમ કોઈ નિંબ-લીમડો, સારમધ્યવર્તીભાગ, છલ્લી-છાલ, ફાણિત-કવાથ-ઉકાળો, કુટજ-ઈન્દ્રયવનું વૃક્ષ, કુટજફળઈન્દ્રયવ, કટકકડવી, ક્ષારપુષી - અહીં ક્ષાર શબ્દ કસુવાચી છે, કેમકે તે પ્રકારે આગમમાં પ્રસિદ્ધ છે - એટલે કડવી ચીભડી, દેવદાલી-રોહિણી, મૃગવાસુકી-લોકથી જાણવું, ઘોષાતકી-કાવી ઘીસોડી, કૃષ્ણકંદ અને વજકંદ બંને અનંતકાયિક વનસ્પતિ વિશેષ છે, તે લોકથી જાણવા. શું કૃષ્ણલેશ્યા આવી છે ? ના, ગૌતમ | કૃષણવેશ્યા આ લીંમડા આદિના સ કરતાં અત્યંત અનિષ્ટ છે.
નીલલેશ્યાની પૃચ્છા :- ભંગી-વનસ્પતિ વિશેષ, તેની રજ, બાકીના બધાં લોકપ્રસિદ્ધ છે.
કાપોતલેશ્યાની પૃચ્છા - આમતક-ન્ફળ વિશેષ, બીજોરા આદિ પ્રસિદ્ધ છે, પરાપત-કૂલ વિશેષ, બોર આદિ. આ બધાં અપક્વ હોય, જેઓનો પરિપાક નથી થયો એવા, કંઈક પાકેલા, તેને જ વર્ણાદિ વડે કહે છે - અતિવિશિષ્ટ વર્ણ, ધ્રાણેન્દ્રિયને સુખકારી ગંધ, વિશિષ્ટ પરિપાકના નિયત સહચારી એવા સ્પશને અપ્રાપ્ય એવા આમાદિનો જેવો રસ હોય છે. શું આવા પ્રકારની કાપોતલેશ્યા હોય ? ન હોય, ગૌતમ! આ અપરિપક્વ આમફલાદિથી અતિ અનિષ્ટ સ વડે યુક્ત છે.
- તેજોલેશ્યા સ વડે કેવી છે? ઉક્ત આમ્રફલાદિ પક્વ થયેલા હોય, તેમાં થોડે અંશે ૫ક્ત હોય તે લોકમાં પક્વ કહેવાય, માટે કહે છે - પરિપૂર્ણ પાકરૂપ પર્યાયિને પ્રાપ્ત થયેલ. આને જ વણદિથી જણાવે છે - એકાંત પ્રશસ્ત વર્ણ, ગંધ, સ્પર્શ વડે યુક્ત આમફળાદિનો જેવો રસ છે. શું રસને આશ્રીને આમાદિ ફળ જેવી તેજલેશ્યા છે ? ના, તેનાથી પણ અતિ ઈષ્ટ છે.
પાલેશ્યા વિષયક પૃચ્છા - સૂત્રપાઠાદિ પૂર્વવત્. જે પ્રકારે જેનું નામ છે એવી, ચંદ્રના જેવી આકૃતિવાળી, મણિની શિલા જેવી, શ્રેષ્ઠ એવી સીધુ, શ્રેષ્ઠ વારણી, ધાતકીપગ વડે નિપાદિત આસવ તે પ્રાસવ, એ પ્રમાણે પુષ્પાસવ અને કલાસવ વિચારવો. ચોય-ગંધ દ્રવ્ય, તેનો આસવ ઈત્યાદિ અમુક પ્રકારની મદિર છે. મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સાર વડે બનેલ આસવ, પળ ઈક્ષરસ વડે બનેલ, આઠ પિષ્ટ વડે તિજ્ઞ તે આટપિટ નિષ્ઠિત, જાંબફળ વતું કાળી મદિર - * ઈત્યાદિ મદિર પૂર્વકાળે લોકમાં પ્રસિદ્ધ હતી. તેમાં શ્રેષ્ઠ મદિરાના વિશેષણો કહે છે - “સત - ઉપસ્થિત સવાળી, પેશલા-મનોજ્ઞ, મનોજ્ઞ હોવાથી હોઠે લાગનારી, અતિ સ્વાદિષ્ટ પીધા પછી
o હવે ગંધ આદિ અધિકાર કહે છે – • સૂગ-૪૬૬ :
ભગતના કેટલી વૈશ્યા દુરભિગંધવાળી છે? ગૌતમ! ત્રણ લેયા – કૃણ, નીલ અને કાપોતલેશ્યા. ભગવન! કેટલી વૈશ્યા સુરભિગંધવાળી છે ? ગૌતમાં ત્રણ વેશ્યા - તેજે, પા અને શુકલ લેસ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ લેસ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ છે. ત્રણ અપારdલેયા છે અને ત્રણ પ્રશdલેશ્યા છે. ત્રણ સંકલસ્ટ લે છે અને ત્રણ અસંકિલન્ટ લેયાઓ છે. મણ શીત-લે છે, અને ત્રણ નિશ્વ-ઉષ્ણ લેયા છે. ત્રણ દુર્ગતિગામી, ત્રણ સુગતિગામી છે.
• વિવેચન-૪૬૬ :
દુરભિગંધી લેશ્યાઓ કેટલી છે ? કૃષ્ણ, નીલ, કાપોત. કેમકે મૃતગાય આદિના કલેવરથી અનંતગુણ દુરભિગંધ યુક્ત છે. તેજો, પા, શુક્લ ત્રણ સુરભિગંધવાળી છે, કેમકે પીસવામાં આવતા સુગંધી દ્રવ્યો અને સુગંધી કુસુમાદિથી પણ અનંતગુણ સુરભિગંધ યુક્ત છે. તે સંબંધે ઉત્તરાધ્યયન - લેશ્યા અધ્યયનમાં કહ્યું છે - જેમ મૃત ગાય, હાથી કે સાપની ગંધ હોય, એથી અનંતગુણ દુર્ગધ પ્રશસ્ત લેશ્યાની જાણવી. સુગંધી પુષ્પાદિથી અનંતગુણ ગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની જાણવી. એમ ગંધ પરિણામ કહ્યા.
o શુદ્ધાશુદ્ધ :- આદિની ત્રણ લેશ્યાઓ અશુદ્ધ છે, કેમકે અપશસ્ત વર્ણગંધ-રસયુક્ત છે, પછીની ત્રણ લેશ્યા વિશુદ્ધ છે, કેમકે પ્રશસ્ત વણદિયુક્ત છે. તેથી સૂગ આવું હોય - કેટલા ભેદે અવિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ - કૃણાદિ. કેટલી વિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ-dજોલેશ્યાદિ.
૦ પ્રશસ્ત-અપશસ્ત :- આદિની ત્રણ લેશ્યાઓ પશસ્ત છે, કેમકે લેગ્યા યોગ્ય દ્રવ્યો અપશસ્ત હોવાથી અપશસ્ત અધ્યવસાયનું કારણ છે, પછીની ત્રણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧/૪/૪ થી ૯/૪૬૬
૧૩૩
લેશ્યા પ્રશસ્ત છે, કેમકે પ્રસરત દ્રવ્ય હોવાથી પ્રશસ્ત અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ-ભગવદ્ ! કેટલી વૈશ્યાઓ પશત છે આદિ.
૦ સંક્ષિપ્ત-અસંક્ષિણ - પહેલી ત્રણ લેયાઓ સંક્લિષ્ટ છે, કેમકે સંક્ષિપ્ટ એવા આdયાન અને રૌદ્ર યાનના અધ્યવસાયનો હેતુ છે, પછીની ત્રણ લેયાઓ અસંકિલષ્ટ છે, કેમકે સંક્લેશરહિત ધર્મધ્યાન, શુક્લધ્યાનના અધ્યવસાયનું કારણ છે. સૂત્રપાઠ • ભગવન્! કેટલી લેશ્યા સંક્ષિપ્ત છે ? ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
૦ હવે શીત-ઉષ્ણ પર્શનું પ્રતિપાદન કરે છે - આદિની ત્રણ લેસ્યાઓ શીત અને સૂક્ષ સ્પર્શવાળી છે, પછીની ત્રણ લેશ્યાઓ સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શવાળી છે. અહીં લેયા દ્રવ્યોને બીજા પણ કર્કસાદિ સ્પર્શે છે, કેમકે લેશ્યાધ્યયને કહ્યું છે. - જેમ કરવતનો, ગાયની જીભનો, સાગના પાંદડાનો સ્પર્શ હોય, તેથી અનંતગુણ કર્કશ સ્પર્શ અપ્રશસ્ત વેશ્યા દ્રવ્યોને છે. જેમ બરુ, માખણ, શિરીષના પુષ્પનો સ્પર્શ છે, તેથી અનંતગણ મૃદુ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો છે. તો પણ પ્રથમની ત્રણ લેશ્યાઓનો શીત-રૂક્ષ સ્પર્શ યિતની અસ્વસ્થતા ઉત્પન્ન કરવામાં અને પછીની ત્રણ લયોનો નિગ્ધ-ઉણ સ્પર્શ પરમ સંતોષ ઉત્પન્ન કરવામાં અત્યંત સાઘક છે, તેથી બંને જુદા જુદા સાક્ષાત્ કહ્યા છે. સૂત્રપાઠ પૂર્વવત્. કેટલી લેશ્યાઓ શીતસૂક્ષ છે ? ઈત્યાદિ.
૦ ગતિદ્વાર - આદિની ત્રણ લેશ્યા દુર્ગતિમાં લઈ જવાના સ્વભાવવાળી છે, કેમકે સંફિલષ્ટ અધ્યવસાયોનો હેતુ છે, પછીની ત્રણ લેશ્યા સુગતિમાં લઈ જનારી છે, કેમકે તે પ્રશસ્ત અધ્યવસાયનો હેતુ છે. સૂત્રપાઠ પૂર્વવતું.
o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૦ થી ૧૩ ૦
૧૩૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રકારના ઈત્યાદિ. અહીં વેશ્યાના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનો પરિણામ છે. જ્યારે જઘન્યાદિ પરિણામની વસ્થાનના તારતમ્યના વિચારમાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણ વડે ગુણતાં નવ પ્રકારનો પરિણામ થાય, એમ ફરી ફરી ત્રણ વડે ગુણતાં ૨૭,૮૧,૨૪૩ પ્રકાર, એમ બહ, બહુવિધ પરિણામનો વિચાર કરવો. તેથી ત્રણ પ્રકારના પરિણામ વડે પરિણમે છે, નવ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એમ પદોની યોજના કરવી, એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું.
પ્રદેશદ્વાર – કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે ? ઈત્યાદિ સુગમ છે. પણ અનંતપ્રદેશવળી છે' કેમકે કણલેયાને યોગ્ય દ્રવ્યના પ્રદેશો અનંતાનંત સંખ્યાવાળા છે, કેમકે અનંતપદેશ સિવાયનો કોઈપણ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી, એમ નીલાદિ લેશ્યા કહેવી. એમ શુક્લલેશ્યા સુધી કહેવું.
અવગાહનાદ્વાર - અહીં - x " અવગાહના દ્વારમાં પ્રદેશો એટલે ફોરમના પ્રદેશો ગ્રહણ કરવા. કેમકે તેમાં જ અવગાહનાની પ્રસિદ્ધિ છે. તે પ્રદેશો અનંતવર્ગણાના આધારભૂત અસંખ્યાતા જાણવા. કેમકે સંપૂર્ણ લોકના પણ અસંખ્યાતા પ્રદેશો છે.
વણાદ્વાર - - ૪ - અહીં વર્ગણા ઔદારિકાદિ શરીર યોગ્ય પરમાણુની વર્ગણાની માફક કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યના પરમાણુઓની વર્ગીક્ષા ગ્રહણ કરવી. તે વણિિદ ભેદથી સમાન જાતિવાળાની જ હોવાથી અનંત વર્ગણા જાણવી. શેષ પૂર્વવતુ.
o પદ-૧૭, ઉદ્દેશો-૪-અધિકાર-૧૪,૧૫ o
હવે પરિણામ આદિ દ્વારા કહે છે - • સૂત્ર-૪૬૩ -
ભગવન કૃષ્ણલેયા કેટલા પરિણામે પરિણમે છે ? ગૌતમ! ત્રણ, નવ, સત્તાવીશ, કચાશી, ર૪૩ પ્રકારે બહુ, બહુવિધ પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે શુકલલેયા સુધી જાણવું.
ભગવાન કૃષ્ણલેશ્યા, કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશવાળી છે. એમ શુક# સુધી જાણતું.
ભગવન્! કૃષ્ણને કેટલા પ્રદેશાવગાઢ છે ? ગીતમાં અસંખ્યાતા પ્રદેશાવગાઢ છે. એમ શુક્લલેશ્યા સુધી જાણવું.
ભગવાન ! કૃતેશ્યાની કેટલી વMણાઓ છે ગૌતમ ! અનંત વગણા છે. એમ શુક્લલેશ્યા સુધી જાણતું.
• વિવેચન-૪૬૭ - • x-x• કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામથી પરિણમે છે ? ગૌતમ ! ત્રણ
o હવે સ્થાનાદિ દ્વાર કહે છે - • સૂત્ર-૪૬૮ :
ભગવાન કૃષ્ણલયાનાં કેટલાં સ્થાનો છે ? ગૌતમ! અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું.
ભગવના જઘન્ય એવા કૃષ્ણવેશ્યા ચાવતુ શુકલલેસાના સ્થાનોમાં દ્રવ્યાપે, પ્રદેશાથરૂપે, વ્યાર્થ-દેશાર્થરૂપે કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં જઘન્ય કાપોલેસ્પી સ્થાનો દ્રવ્યાપે છે. જઘન્ય નીલ સ્થાનો દ્વવ્યા6 અસંખ્યાતગણાં છે. જઘન્ય કૃષ% સ્થાનો દ્રભાઇ « છે. જઘન્ય તેજ સ્થાનો દ્વવ્યા અસં% છે. જઘન so સ્થાનો દ્વભાઇ અઇ છે, જઘન્ય શુક દ્રવ્યા સંખ્યાબંગણાં છે.
દેશાઈફ-સૌથી થોડાં જઘન કાપોતલેયા સ્થાનો પ્રદેશારૂપે, જઘન્ય નીલ સ્થાનો પ્રદેશાઈ અ% છે, જઘન્ય કૃષ્ણ સ્થાનો પ્રદેશાઈ અસંહ છે. જન્ય તેજ સ્થાનો પ્રદેશ અ%, જઘન્ય પર સ્થાનો પ્રદેશાઇ અર% છે, જઘન્ય શુકલ લેયાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતણાં છે.
દ્રવ્યા-uદેશાર્થરૂપે - સૌથી થોડાં જઘન્ય કાપોત વેશ્યાના સ્થાનો દ્વવ્યાથરૂપે છે. તેનાથી જઘન્ય નીલ કૃષ્ણ તેજ પEk શુક સ્થાનો ઉત્તરોત્તર
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭/૪/૧૪,૧૫/૪૬૮
૧૫ અસંખ્યાતપણાં છે. દ્રવ્યાપ શુક્લલચાના સ્થાનોથી જાન્ય કાપોદ્ર સ્થાનો પ્રદેશાઈયે અસંખ્યાતમાં છે. તેનાથી જઘન્ય નીલ ચાવતું શુકલતેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગમાં ઉત્તરોત્ર કહેવા.
ભગવદ્ ! ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના ચાવતું શુ% સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પદેશાર્થરૂપે, દ્રવ્યાર્થ-પ્રદેશાથરૂપે કોણ કોનાથી અલ છે ? ગૌતમ! સૌથી થોડાં ઉત્કૃષ્ટ કાપોતલેરી સ્થાનો દ્વવ્યાથપે છે . x • એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહal, તેમ ઉત્કૃષ્ટ સ્થાનો કહેવાં. માત્ર ‘ઉત્કૃષ્ટ' પાઠ કહેવો.
ભગવદ્ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃણાલેયાના યાત્ શુક સ્થાનોમાં દ્રભાઈ, પ્રદેશાઈ, કલ્યા-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જઘન્ય કાપોતQસ્થાના સ્થાનો દ્રવ્યાપે છે - x - ઓમ નીલ વાવ4 શુકલેશ્વાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતપણાં જીણવાં.
દ્વવ્યાથરૂપે જઘન્ય શુકલતેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે - x • નીલ, કુણ, તેજે, પદ્મ, શુકqલેસ્યાના સ્થાનો દ્વવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતગણ છે.
પ્રદેશાપિણે - સૌથી થોડાં જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશથપે છે. • x - એ પ્રમાણે દ્રવ્યા માફક પ્રદેશાઈ પણ કહેવા. વિશેષ એ કે - ‘પદેશાર્થપે' પાઠ વિશેષ કહેવો.
દ્રવ્યા-પ્રદેશાથરૂપે • સૌથી જઘન્ય કાપોતલેયી ાનો દ્રવ્યર્થ રૂપે છે. એ પ્રમાણે જઘન્ય નીલ, કૃષ્ણ, તેજો, પw, શુક્લલચાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતગણાં કહેવા.
દ્વવ્યાર્થ રૂપે જઘન્ય શુકલેશ્યી સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેચી સ્થાનો દ્વવ્યાઈ પે અસંખ્યાતપણાં છે. તેનાથી નીલ-કૃષ્ણ-તે-પપ્ર-શુકલતેશ્મી સ્થાનો દ્રવ્ય અ% છે.
દ્રવ્યર્થ પણે ઉત્કૃષ્ટ શુકલતેશ્યી સ્થાનોથી જઘન્ય કોતલેયી સ્થાનો પ્રદેશ પે અનંતગણો છે. તેનાથી જઘન્ય નીલ, કૃણ, તેજે, પw, શુકલલેસી સ્થાનો પ્રદેશાર્થ રૂપે અનુક્રમે અસંખ્યાતગણાં છે. - - - દેશાર્થ યે જઘન્ય શુકલલેક્સી સ્થાનો કરતાં ઉત્કૃષ્ટ કાપોતલેક્સી સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે, તેનાથી ઉત્કૃષ્ટ નીલ, કૃષ્ણ, તેજે, પSા, શુક્લલેચી સ્થાનો પર્દાર્થ રૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે.
• વિવેચન-૪૬૮ -
કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો- પ્રકર્ષ, અપકર્ષ વડે કરાયેલ સ્વરૂપ ભેદો કહ્યા છે ? • x- અહીં જ્યારે ભાવરૂપે કૃષ્ણાદિ લેયા વિચારીએ ત્યારે એકૈક લેશ્યાના પ્રક-અપકર્ષરૂપ ભેદરૂપ સ્થાનો કાળથી અસંખ્ય, ઉત્સર્પિણી-અવસર્પિણી સમય પ્રમાણ છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. - x • પરંતુ અશુભલેશ્યાના સંકલેશરૂપ
૧૭૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨ અને શુભલેશ્યાના વિશુદ્ધ રૂપ સ્થાનો છે. એ ભાવલેશ્યાના સ્થાનોના કારણભૂત કણાદિ દ્રવ્યો છે, તેને પણ સ્થાનો જ કહેવાય છે, તે જ સ્થાનો અહીં ગ્રહણ કરવી, કેમકે આ ઉદ્દેશામાં કૃણાદિ દ્રવ્યનો જ વિચાર પ્રસ્તુત છે તે સ્થાનો પ્રત્યેક લેસ્થાના અસંખ્યાતા છે, કેમકે તથાવિધ એક પરિણામના કારણભૂત અનંતદ્રવ્યો પણ એક અધ્યવસાયના હેતુભૂત હોવાથી એકરૂપ છે. તે સ્થાનો પ્રત્યેકલેશ્યાના બે પ્રકારે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને • x • જે મધ્યમ સ્થાનો છે, તે જઘન્ય નજીક હોય તો જઘન્યમાં સમાવેશ થાય, ઉત્કૃષ્ટ નજીક હોય તો ઉત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનો સ્વસ્થાનથી પરિણામરૂપ ગુણભેદે અસંખ્યાતા છે..
અહીં સ્ફટિક મણિનું દેટાંત છે. તેમાં ક્તતાના આધારે બતાવે છે કે જઘન્ય રક્તતાના અસંખ્યાતા સ્થાનો છે અને તે બધાં વ્યવહારથી થોડાં ગુણવાળા હોવાથી જઘન્ય સ્થાનો કહેવાય છે. એ પ્રમાણે આત્માને પણ જઘન્ય એકગણાધિક, દ્વિગણાધિકાદિ વૈશ્યાદ્રવ્યના સાંનિધ્યથી અસંખ્યાતા લેમ્યા પરિણામો થાય છે, અને તે બધાં વ્યવહારથી અપગણવાળા હોવાથી જઘન્ય કહેવાય છે. તેના કારણભૂત વૈશ્યા દ્રવ્ય સ્થાનો પણ જઘન્ય કહેવાય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થાનો પણ અસંખ્યાતા જાણવા.
હવે અલાબહત્વ કહે છે - અહીં ત્રણ અલાબહત્વ છે. જઘન્ય સ્થાના વિષયક, ઉત્કૃષ્ટ સ્થાન વિષયક, ઉભય સ્થાન વિષયક. એકૈકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે - દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ, દ્રવ્યાર્થ-પ્રદેશાઈ. તેમાં જઘન્ય સ્થાન સંદર્ભ દ્રવ્યાર્થ અને પ્રદેશાથરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પદ્મ અને શુક્ર પ્રત્યેક લેશ્યાના સ્થાનો અનુક્રમે અસંઇ કહેવા. દ્રવ્યાર્ચ-પ્રદેશાર્થરૂપે - પહેલા દ્રવ્યાર્થરૂપે કાપોd, નીલ, તેજો, પદ્મ, શુક્લલેશ્યાના ઉત્તરોત્તર અસંખ્યાતપણાં સ્થાનો છે, ત્યારબાદ શુલલેશ્યાના
સ્થાન પછી પ્રદેશાર્થરૂપે કાપોતલેશ્યાના સ્થાનો અનંતગણાં છે, ત્યારપછી નીલ, કૃષ્ણ, તેજો, પા અને શુક્લલેશ્યાના સ્થાનો અનુક્રમે પ્રદેશાર્થરૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યા, પ્રદેશાર્થ અને ઉભયાર્ણપણે વિચારવા. તેથી કહ્યું કે જઘન્યસ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પણ જઘન્ય બદલે ઉત્કૃષ્ટ' કહેવું.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનના સમુદાય વિષયક અલાબદુત્વમાં પહેલાંથી દ્રવ્યાર્થપણે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પા, શુકલ લશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લ લેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોત આદિ દ્રવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, એમ પ્રદેશાર્થપણે પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનનું અાબહવ વિચારવું. -x• દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે પહેલાં દ્રવ્યાર્થ રૂપે કાપોત-નીલ-કૃષ્ણ-તેજો-પા-શુક્લલેશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લલેશ્યાથી ઉક્ત ક્રમે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યાર્થ રૂપે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૭/૪/૧૪,૧૫/૪૬૮
ઉત્તરોતર અસંખ્યાતપણાં ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ • x • x • સમજી લેવું.
છે પદ-૧૭, ઉદ્દેશો-પ છે
૦ ચોથો ઉદ્દેશો કહ્યો. હવે પાંચમાંનો આરંભ કરે છે - • સૂત્ર-૪૬૯ :
ભગવન લેસ્યાઓ કેટલી છે? ગૌતમ ! છ વૈશ્યાઓ છે - કૃણ ચાવ શુકલ. ભગવન્! નિશે કૃષ્ણલેચા, નીલલેશ્વા પામીને તેના સ્વરૂપે કે તેના વ-ગંધરસ-રૂપિણે વારંવાર પરિણમે ? ગૌતમ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશો કહો, તેમ વૈડૂર્યમણિના દષ્ટાંત સુધી કહેવું..
ભગવદ્ ! નિશે કૃણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના સ્વરૂપણે યાવતું પfપણે વારંવાર પરિણમતી નથી. હા, ગૌતમ! નિક્ષે કુણલેચા, નીલલેસ્યાને પામીને, તેના વર્ણ-ગંધરસ અને સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી. ભગવાન? એમ કેમ કહો છો ? ગૌતમ! તે તેના આકારમાત્ર વડે છે, તેના પ્રતિબિંબ મધ્ય વડે તે નીલલેચા છે, પણ તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા એ નથી, કૃષ્ણલે ત્યાં
સ્વ રૂપમાં રહેલી નીલલેયાને પ્રાપ્ત થાય છે. માટે ગૌતમ! એમ કહું છું કે કૃણલા નીલલેયાને પામીને તપણે ચાવ4 વારંવાર પરિણમતી નથી.
ભગવન નિ નીલલેશ્યા, કપોતલેયાને પામીને તદ્પપણે યાવતું વારંવાર પરિણમતી નથી ? ગૌતમ! નિશે તે પરિણમતી નથી. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ નીલવેયા તે કાપોતલેશ્વાના આકારમાત્ર વડે હોય અથવા પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલવે છે, પણ કાવેતવૈયા નથી. તે સ્વ-રૂપમાં રહેલી નીલલેરયા પ્રાપ્ત થાય છે, તેથી કહું છું કે નીલલેયા કાપોત પામીને તરૂપપણે ચાવતું વારંવાર પરિણમતી નથી.
એ પ્રમાણે કામોતલેશ્યા, તેજલેશ્યાને પામીને, તેજ પાલેશ્યાને પામીને, પ» શુકલતેશ્યાને પામીને - x • પરિણમે નહીં
ભગવદ્ ! નિશે શુકલતેશ્યા, પાલેશ્યાને પામીને તદ્રરૂપે ચાવતું વારંવાર પરિણમતી નથી ? હા, ગૌતમ ! ન પરિણમે. ભગવાન ! એમ કેમ કહો છો ? હા, ગૌતમ! ન પરિણમે. ભગવન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! હું એમ કહું છું - “યાવત પરિણમતી નથી.’
• વિવેચન-૪૬૯ :
લેશ્યા કેટલી છે ? ઈત્યાદિ ચોથા ઉદ્દેશાની માફક વૈડૂર્યમણિના ટાંત સુધી કહેવું. તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. પૂર્વોક્ત આ સૂત્રનું પુનઃ કથન આગળના સૂત્રના સંબંધાર્થે છે.
ભગવદ્ ! નિશે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને વારંવાર તે રૂપે પરિણમતી નથી ? ઈત્યાદિ, અહીં હમણાં તિર્યંચ અને મનુષ્ય સંબંધી સૂર કહ્યું, આ સૂp દેવ [21/12]
૧૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર અને નૈરયિક સંબંધે જાણવું. કેમકે દેવ અને નાસ્કો પૂર્વભવના છેલ્લા અંત મુહૂથી આરંભી પરભવના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અવસ્થિત લેશ્યાવાળા હોય છે. તેથી તેઓને કૃષ્ણાદિ લેશ્યા દ્રવ્યોનો પરસ્પર સંબંધ હોવા છતાં પણ પરિણામક ભાવ ઘટી ન શકે. તેથી યથાર્થ પરિજ્ઞાન થવા માટે પ્રશ્ન કરે છે -
શબ્દ પ્રશ્નાર્થમાં છે, તૂને - નિશ્ચિત્ કૃષ્ણલેશ્યા દ્રવ્યો, નીલલેશ્યા દ્રવ્યોને પ્રાપ્ત કરીને, અહીં પ્રાપ્તિનો અર્થ માત્ર ‘સમીપ’ છે. પણ પરિણામકભાવ વડે પરસ્પર સંબંધરૂપ નથી. તપ - નીલલેશ્વાના સ્વભાવપણે - dદ્વણિિદ અર્થાત્ નીલલેસ્યાના વર્ણાદિ રૂપે - x • પરિણમતી નથી ? ગૌતમ ! અવશ્ય, કૃષ્ણલેશ્યા નીલલેશ્યરૂપે ન પરિણમે.
(પ્રન) જો કૃણાલેશ્યા અચલેશ્યાપણે ન પરિણમે તો સાતમી નકપૃથ્વીમાં સમ્યકત્વની પ્રાપ્તિ શી રીતે થાય? કેમકે સમ્યક્ત્વ તેજોલેશ્યાદિ શુભલેશ્યાનો પરિણામ હોય ત્યારે થાય છે. સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી “ભાવની પરાવૃત્તિ થવાથી દેવ અને નારકને છ એ લેશ્યા હોય” આ વાક્ય શી રીતે ઘટે ? અને લેયાદ્રવ્યના સંબંધથી તપ પરિણામ અસંભવ હોવાથી ભાવની પરાવૃત્તિ નહીં થઈ શકે.
(ઉત્તર) • * * આકારમાત્ર વડે હોય. અહીં માત્ર શબ્દ આકારભાવ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપે છાયા મામા વડે હોય છે અથવા પ્રતિભાગ માત્ર વડે નીલલેશ્યરૂપે હોય છે. જેમ દર્પણાદિમાં પડેલ પ્રતિબિંબ, પ્રતિબિંબ યોગ્ય વસ્તુના આકારરૂપે થાય છે. અહીં પણ માત્ર શબ્દ પ્રતિબિંબ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તેમ કૃષ્ણલેશ્યા પ્રતિબિંબભાવ વડે નીલલેશ્યાપે થાય છે. પણ વાસ્તવિકમાં તો તે કૃષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કેમકે તે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી નથી આદર્શ આદિ જપાકુસુમ આદિ સંનિઘાનથી તેના પ્રતિબિંબ માત્રને ધારણ કરતાં આદશદિ નથી એમ નહીં, પણ આદશદિ જ છે. એ પ્રમાણે લેશ્યા સંબંધે વિચાર કરવો. તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં રહીને તેના આકારભાવ માત્રને ધારણ કરવાથી કે તેના પ્રતિબિંબ માત્રને ધાણ કસ્વાથી ઉત્સર્પણ કરે છે - અન્ય લેયાને પ્રાપ્ત થાય છે. કૃણલેશ્યાથી ધારણ કરતી કંઈક વિશુદ્ધ થાય છે. • x • ઉપસંહાર વાક્ય સુગમ છે.
એ પ્રમાણે પછી-પછીના લેસ્યા સૂત્રો વિચારવા.
હવે પાલેશ્યાને આશ્રયી શુક્લલેશ્યા સંબંધે સૂત્ર કહે છે – શુકલેશ્યા પાલેશ્યાને પામીને ઈત્યાદિ. પૂર્વવત્ ભાવના ભાવવી વિશેષ છે - શુલલેશ્યાની અપેક્ષાથી પાલેયા હીન પરિણામવાળી છે. તેથી પાલેશ્યાના આકાભાવ, પ્રતિબિંબ માત્રને ધારણ કરતી કંઈક અવિશુદ્ધ થાય છે. એ પ્રમાણે તેજો, કાપોત, નીલ, કૃષ્ણ લેશ્યા વિષયક સૂત્રો વિચારવા. - X - X - આ સૂબો પુસ્તકોમાં સાક્ષાત્ દેખાતા નથી. પણ કેવળ અર્થથી જાણવાં. કેમકે તે પ્રમાણે મૂળ ટીકાકારે વ્યાખ્યાન કરેલ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭/૫/-/૪૬૯
૧૬
એ પ્રમાણે જો કે દેવ-નારકોને અવસ્થિત લેશ્યા દ્રવ્ય છે, તો પણ તે તે ગ્રહણ કરાતા બીજી વેશ્યા દ્રવ્યના સંબંધે તે પણ તેના આકારભાવ માત્રને ધારણ કરે છે, માટે ભાવની પરવૃત્તિથી છ એ લેયા ઘટે છે. તેથી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમાં દોષ નથી.
છે પદ-૧૭, ઉદ્દેશો-૬ છે
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. અકર્મભૂમિ કૃષ્ણલેશ્યી મનુષ્ય, કૃષ્ણવેચી આમાં કૃષ્ણલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. પણ અહીં ચાર લેગ્યાના સોળ આલાવા કહેવા. એ પ્રમાણે અંતર્લીપના મનુષ્યો જાણવા.
• વિવેચન-૪૩૦ :
ભગવત્ ! લેગ્યાઓ કેટલી કહી છે ? ઈત્યાદિ બધું ઉદ્દેશોની સમાપ્તિ સુધી સુગમ છે. પણ ઉત્પન્ન થતો જીવ બીજા જન્મમાં લેશ્યાદ્રવ્યો લઈને ઉત્પન્ન થાય છે, તે લેહ્યાદ્રવ્યો કોઈને કોઈકોઈ પ્રકારના હોય છે. કૃણાલેશ્યી પરિણત પિતા છતાં પુગને વિચિત્ર વેશ્યાનો સંભવ છે. એ પ્રમાણે બાકીની લેશ્યાના પરિણામવાળાને પણ જાણવું.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૩નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o પાંચમો ઉદ્દેશો કહ્યો, હવે છઠ્ઠો કહે છે – • સૂત્ર-૪૦ :
ભગવન / લેમ્યા કેટલી છે? ગૌતમ! છ લેયા છે - કૃષણ ચાવતું શુ% ભગવન / મનુષ્યોને કેટલી વેશ્યા છે ? ગૌતમ / છ તેરા છે - કુw યાવત શુકલ ભગવન્ ! માનુષી અને કેટલી લેયા છે? છ લેસ્યા છે - કૃe% યાવત શુ% એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું.
ભરત-ઐરાવતના મનુષ્યોને કેટલી વૈશ્યા છે ? છ-કૃષ્ણ યાવત શુકલ. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી પણ કહેવી. પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેયા છે ? છ વેશ્યા. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું.
એકમભૂમિના મનુષ્ય વિરો પૃચ્છાચાર લેસ્યા હોય છે, કૃષ્ણ યાવત્ તેજો. એ પ્રમાણે આકર્મભૂમિની મનુષ્ય સ્ત્રી પણ કહેવી. એમ અંતર્લીપના મનુષ્ય અને મનુષી પણ કહેવા. હૈમવત - બૈરસ્થવત અકર્મભૂમિના મનુષ્યો તથા મનુષ્ય
અને કેટલી તે હોય? ચાર વેશ્યા - કૃષ્ણ ચાવતું તેજે. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા-ચાર વેશ્યા હોય - કૃષ્ણ યાવતું તે દેવકર-ઉત્તરના અકર્મભૂમિના મનુષ્યોને અને માનુષીઓને ઓમ જ જાણવા. એ પ્રમાણે ધાતકીખંડ અને પુષ્કરવર હીપાધના પૂવદ્ધિ અને પશ્ચિમદ્ધિમાં પણ જાણવું.
ભગવત્ ! કૃષ્ણલેયી મનુષ્ય શું કૃષ્ણલેક્સી ગમન ઉત્પન્ન કરે ? હા, ગૌતમ / કરે. ભગવાન ! કૃષ્ણલેશ્યી મનુષ્ય નીલલેશ્યી ગનિ ઉત્પન્ન કરે ? હા, કરે. યાવતુ શુકલ લેયી ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેયી મનુષ્ય કૃણલેરી ગભને ઉત્પન્ન કરે ? હા, ગૌતમ ! કરે. એ પ્રમાણે ચાવત શુકલ વેચી ગભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેયી સાથે છ એ આલાવા કહેતા. ઓમ તેજે, પા, શુકલલેયી પણ કહેવા. એમ છીશ લાવા કહેવા.
કૃણાલેયી સ્ત્રી, કૃષ્ણલેશ્યી ગર્ભને ઉત્પન્ન કરે ? હા, કરે. એ પ્રમાણે ઉપર મુજબ ૩૬-આલાવા કહેવા.
ભગવાન ! કૃણાલેયી મનુષ્ય, કૃણાલેશ્યી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગતિ ઉત્પન્ન કરે? હા, કરે. ૩૬-આલાવા કહેવા.
ભગવાન ! કર્મભૂમિ કૃતેશ્યી મનુષ્ય કૃણવેક્સી સ્ત્રીમાં કૃષ્ણલેચ્છી
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧/૪૭૧,૪૨
૧૮૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દ્રવ્ય પ્રાણો કહેવાય અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. તેમાં સંસારી જીવોને આયુકર્મના અનુભવરૂપ પ્રાણનું ઘારણ કરવું હંમેશાં અવસ્થિત હોય છે, કેમકે સંસારી જીવોની એવી કોઈ અવસ્થા નથી કે જેમાં આયુકર્મનો અનુભવ ન હોય. મુક્તજીવોને જ્ઞાનાદિરૂપ ભાવ પ્રાણોને ધારણ કરવું તે અવસ્થિત છે. તેઓ જ્ઞાનાદિરૂપ ભાવપાણો વડે જીવે છે એમ કહેવાય છે એ રીતે બધે જીવન છે, તેથી જીવનપયચ સર્વકાળભાવી છે.
હવે તે જ જીવને નૈરયિકવાદિ પર્યાયથી વિવક્ષિત તે જ જીવનું નૈરયિકવાદિ પર્યાય વડે નિરંતર અવસ્થાન કહે છે –
છે
પદ-૧૮, દ્વાર--“ગતિ”
છે
છે પદ-૧૮, “કાસ્થિતિ” છે.
- X - X - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૭મું કહ્યું. હવે ૧૮-મું કહે છે - તેનો સંબંધ આ છે – પદ-૧૭માં લેશ્યા પરિણામ કહ્યા. પરિણામની સામ્યતાથી કાયસ્થિતિ પરિણામ કહે છે. તેમાં અધિકાગાયા કહે છે–
• સૂત્ર-૪૦૧,૪૭૨ -
જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, ચોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર ભાષક, પરિત્ત, પતિ સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય, ચરમ. એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે.
• વિવેચન-૪૭૧,૪૭૨ :
પહેલા જીવપદ, અર્થાત્ પહેલા જીવપદને આશ્રીને કાયસ્થિતિ કહેવી. પછી અનુક્રમે ગતિ, ઈન્દ્રિય, કાય ઈત્યાદિ પદો - x - x • સૂત્રાર્થમાં કહેલ ક્રમાનુસાર કહેવા. આ બાવીશ પદોની કાયસ્થિતિ હોય છે તે જાણવું. જે પ્રમાણે જાણવા યોગ્ય છે, તે પ્રમાણે ઉદ્દેશાના ક્રમ પ્રમાણે નિર્દેશ કરવામાં આવશે.
કાયસ્થિતિ શબ્દનો શો અર્થ છે ? ‘મા’ શબ્દ અહીં પર્યાયના અર્થમાં લેવો, તે પર્યાપ્ત શરીરના જેવો હોવાથી ઉપમાન વડે કાય કહેવાય છે. તે બે ભેદે - સામાન્ય અને વિશેષ. તેમાં વિશેષણ રહિત જીવત્વસ્વરૂપ પર્યાય તે સામાન્યરૂપકાય અને નૈરયિકત્વ આદિ રૂપ પર્યાય તે વિશેષરૂપ કાય. તે કાયની સ્થિતિ - તે રૂપે રહેવું તે કાયસ્થિતિ અર્થાત્ સામાન્યરૂપ અને વિશેષ રૂપ પર્યાય વડે વિવક્ષિત જીવનું નિરંતરપણે રહેવું, તે કાયસ્થિતિ.
તેથી પ્રથમ સામાન્યરૂપ પયય વડે વિવક્ષિત જીવનું નિરંતર રહેવું, તેનો વિચાર કરે છે -
છે
પદ-૧૮, દ્વાર-૧-“જીવ'
છે
• સૂત્ર-૪૭૩ (અધુરેથી) :
ભગવન / નૈરયિક, નૈરમિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ.
ભગવનું નિયચિયોનિક, તિરિચયોતિકરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી, ફોગથી અનંત લોક-આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુગલ રાજd.
ભગવન ! તિય સ્ત્રી, તિર્યંચ શ્રી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમી જાન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી.
એ પ્રમાણે મનુષ્ય અને મનુષી પણ જાણવા.
ભગવના દેવ, દેવરૂપે કાળથી કેટલો કાળ રહે નૈરયિકવતુ જાણવું. ભગવાન ! દેવી, દેવીરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ-૧પ-પલ્યોપમ.
ભગવાન સિહ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? ગૌતમ! સાદિ-અનંતકાળ.
ભગવાન ! અપયત નૈરયિક, અપતિ નૈરવિકપણે કાળથી જ્યાં સુધી રહે ગૌતમ / જન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વકાળ. એ પ્રમાણે આપયfપ્તા દેવી સુધી જાણવું.
ભગવન યતિ નૈસયિક, પતિનૈરયિક રૂપે કેટલો કાળ રહે જઘન્યથી અંતમુહૂર્ત ધૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂdજૂન 33-સાગરોપમ. ભગવન ! પયક્તિા તિચિયોનિક જયતા તિર્યર રૂપે ક્યાં સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી તમુહૂ ન્યૂન ત્રણ પલ્યોપમ. એ પ્રમાણે તિયચ સ્ત્રી
• સૂત્ર-૪૩૩ (ચાલુ) :
ભગવન જીવ, જીવસ્વરૂપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ સવકાળ હોય.
• વિવેચન-૪૩૩ (ચાલુ) -
જીવનપયય વિશિષ્ટ તે જીવ. તેથી પ્રશ્ન કરે છે કે જીવ - જીવનપયયિ વિશિષ્ટપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સર્વકાળ પર્યન્ત હોય. કેવી રીતે ? અહીં પ્રાણોને ધારણ કરવા એ જીવન કહેવાય. પ્રાણો બે ભેદે - દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તેમાં પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, ઉચ્છવાસનિઃશ્વાસ, આયુકર્મનો અનુભવ કરવારૂપ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૨/૪૩૩
૧૮૩ જણાવી. મનુષ્ય અને માનુષી પણ એમ જ જાણવા. પયક્તિા નૈરયિક માફક પાતા દેવને જાણવા. ભગવાન ! પતિદેવી પતિદેવીરૂપે કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય આંતર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ ન્યૂન-પપપલ્યોપમ.
• વિવેચન-૪૩૩ -
ઔરયિક, નૈરયિકપે કેટલો કાળ રહે ? ઈત્યાદિ સૂર સુગમ છે. પણ નૈરયિકો તથાવિધ સ્વભાવથી પોતાના ભવથી ચ્યવી તુરંત કરી નૈરયિકપણે ઉત્પન્ન ન થાય. તેથી તેની ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. માટે ઉક્ત કાયસ્થિતિ છે.
તિર્યંચ જ્યારે દેવ, મનુષ્ય કે નૈરયિક તિર્યંચમાં ઉત્પન્ન થાય અને ત્યાં અંતર્મુહર્ત રહી પુનઃ પોતાની કે બીજી ગતિમાં ઉપજે ત્યારે જઘન્ય અંતર્મુહર્ત કાયસ્થિતિ અને ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે. તે અનંતકાળની પ્રરૂપણા કાળથી અને હોત્રથી બે ભેદે છે. કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી. તેનું પ્રમાણ નંદિસૂમની ટીકાથી જાણવું. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે. અર્થાતુ અનંત લોકાકાશમાં પ્રતિસમય એકૈક પ્રદેશ અપહાર કરતાં જેટલા કાળે ખાલી થાય તેટલી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી સધી તિર્યંચ તિયપણે રહે. એ જ કાળ પરિમાણને પુદગલપરાવત સંખ્યા વડે નિરૂપણ કરે છે - અસંખ્યાતા યુગલ પરાવર્ત કાળ હોય છે. પુદગલ પરાવર્તનું સ્વરૂપ પયસંગ્રહ ટીકાથી જાણવું અસંખ્યાતા પણ કેટલાં પુદ્ગલ પરાવર્તા છે ? આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ. આ કાયસ્થિતિનું પરિમાણ વનસ્પતિની અપેક્ષાએ સમજવું. બાકીના તિર્યંચ અપેક્ષાએ નહીં. કેમકે વનસ્પતિ સિવાયના તિર્યંચોને એ કાયસ્થિતિ ન સંભવે.
તિર્યંચ શ્રી. અહીં અને પછીના સૂત્રમાં જઘન્ય અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વોક્ત તમુહર્તની ભાવનાનુસાર સ્વયં કરવો. ઉત્કૃષ્ટ સાધિક પૂઈકોટી પૃથકત ત્રણ પલ્યોપમ છે. કેવી રીતે? સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઉત્કૃષ્ટથી આઠ ભવની કાયસ્થિતિ છે. તેમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિના વિચારથી આઠે ભવો યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ગ્રહણ કરવા, અસંખ્યાતા વયુિવાળો મરીને અવશ્ય દેવલોકમાં ઉપજે, પણ તિર્યંચમાં ન ઉપજે. માટે પૂર્વકીટી આયુવાળા સાત ભવો, છેલ્લો આઠમો ભવ દેવકર આદિનો જામવો. એમ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ થાય.
મનુષ્ય અને માનુષીના સૂરમાં જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકવ અધિક કમ પલ્યોપમની કાય સ્થિતિ કહેવી. સૂત્રપાઠ-મનુષ્ય, મનુષ્યરૂપે કાળથી કેટલો કાળ હોય ? • x • x • ઈત્યાદિ. માનુષી માનુષીરૂપે કેટલો કાળ હોય ?
દેવસૂત્રમાં - નૈરયિક સંબંધે કહ્યું, તેમ કહેવું. દેવને પણ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ કાય સ્થિતિ કહેવી. કેમકે દેવો પોતાના ભવથી ચ્યવીને પુનઃ તુરંત જ દેવપણે ઉત્પન્ન ન થાય. તેથી ભવસ્થિતિનું પરિમાણ એ જ તેમની
૧૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કાયસ્થિતિ છે. દેવીસૂત્રમાં ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ કાયસ્થિતિ છે, કેમકે દેવીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એટલી જ છે. આ કથન ઈશાન દેવની અપેક્ષાએ સમજવું. બીજે દેવીની એટલી સ્થિતિ ક્યાંય સંભવતી નથી.
સિદ્ધ સૂત્રમાં સાદિ-અનંત કાયસ્થિતિ છે, કેમકે સિદ્ધવ પર્યાયનો ક્ષય સંભવતો નથી. રાગાદિ સિદ્ધત્વને દૂર કરવા સમર્થ છે, પણ તે સિદ્ધ ભગવંતોને હોતા નથી. કેમકે રાગાદિના નિમિત્તભૂત કર્મપરમાણુનો અભાવ છે.
હવે એટલા નૈરયિકાદિનો પતિ અને અપર્યાપ્ત વિશેષણ દ્વારા વિચાર કરે છે - અપર્યાપ્તપમાના પર્યાય સહિત નૈરયિક કાળથી નિરંતર કેટલો કાળ રહે ? અહીં અપર્યાપ્તાવસ્થા જઘન્ય અને ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પછી નૈરયિકોને અવશ્ય પર્યાપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે.
નૈરયિકોને કહ્યા પ્રમાણે અપર્યાપ્તા તિર્યચથી આરંભી અપર્યાપ્ત દેવી સુધી કહેવું. તેમાં તિર્યો અને મનુષ્યો જો કે અપર્યાપ્તા જ મરીને વારંવાર અપર્યાપ્તાપણે ઉપજે છે, તો પણ તેમની અપર્યાપ્તાવસ્થા નિરંતર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. * * * * * દેવ, દેવી સૂરામાં અંતર્મુહૂર્તનો વિચાર નૈરયિકની માફક કરવો. ઈત્યાદિ.
પતિ નૈરયિક, પર્યાપ્ત નૈરયિકપણે નિરંતર કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતર્મુહd ન્યૂન દશ હજાર વર્ષ, કેમકે અંતર્મુહૂર્ત અપયદ્ધિાવસ્થામાં ગયું છે. તેથી જ ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ હોય.
તિર્મયસૂત્રમાં જઘન્યથી અંતર્મુહૂર્તનો વિચાર પૂર્વવત્ જાણવો, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ જાણવો. ઉત્કૃષ્ટ આ આયુ દેવકુ આદિ ફોનના તિર્યંચોને આશ્રીને જાણવું, તે સિવાય બીજાને એટલો કાળ પર્યાપ્તાવસ્થા નિરંતર ન હોય. અહીં પણ અપર્યાપ્તાવસ્થામાં અંતર્મુહd ગયું જાણવું. એ પ્રમાણે તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, માનુષી સૂગ જાણવું. દેવ-દેવીમાં પૂર્વોક્ત પરિણામથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત હીન જાણવું.
છે
પદ-૧૮, દ્વાર-3-“ઈન્દ્રિય” છે
o હવે ઈન્દ્રિય દ્વાર કહે છે – • સૂત્ર-૪૪ :
ભગવાન ! સેન્દ્રિય જીવ, સેન્દ્રિયરૂપે કાળથી ક્યાં સુધી હોય ? ગૌતમાં સેન્દ્રિય બે પ્રકારે છે - અનાદિ અનંત અને અનાદિ સાંત. ભગવન ! એકેન્દ્રિય, એકેન્દ્રિયપે કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ સુધી હોય. ભગવાન ! બેઈન્દ્રિય, બેઈન્દ્રિયરૂપે
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૩/૪૪
૧૮૫
કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કર્ષથી સંખ્યાનો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું. ભગવાન ! પંચેન્દ્રિય “પંચેન્દ્રિયરૂપે કાળથી ફક્યાં સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ હોય નિન્દ્રિય વિશે પૃચ્છા. ગૌતમ! સાદિ અનંતકાળ હોય
ભગવન ! સેન્દ્રિય અપયતા સેન્દ્રિય આપતારૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણતું. ભગવાન ! સેન્દ્રિય પતિ સેન્દ્રિય પતિ પે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક શત પૃથર્વ સાગરોપમ. - ભગવન! પર્યાપ્તા એકેન્દ્રિયનો પ્રશ્ન - જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ બેઈન્દ્રિય પાતાની પૃચ્છા - જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ સંખ્યાતા વ૮ તેઈન્દ્રિય પર્યતાની પૃચ્છા - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા દિવસ, ચઉરિન્દ્રિય પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસ. પંચેન્દ્રિય પર્યાપ્તાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ સાગરોપમ હોય.
• વિવેચન-૪૩૪ -
ઈન્દ્રિય સહિત હોય તે સેન્દ્રિય. ઈન્દ્રિયો બે ભેદે - દ્રવ્યન્દ્રિય, લબ્ધીન્દ્રિય. તેમાં અહીં લબ્ધીન્દ્રિય લેવી. કેમકે તે વિગ્રહગતિમાં પણ હોય અને ઈન્દ્રિય પર્યાપ્તાને પણ હોય. •x• ગૌતમ ! અહીં જે સંસારી છે, તે અવશ્ય સેન્દ્રિય છે. સંસાર અનાદિ છે, માટે સેન્દ્રિય અનાદિ છે. તેમાં જે કોઈપમ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને પણ કાળે સિદ્ધ નહીં થાય, તે અનાદિ અનંત છે. કેમકે તેને સેન્દ્રિયપણાના પર્યાયનો કદિ અભાવ થતો નથી. જે સિદ્ધ થશે તેની અપેક્ષાઓ અનાદિ સાંત છે, કેમકે મુક્તને ઈન્દ્રિયો ન હોય.
એકેન્દ્રિય સૂત્રમાં જે કહ્યું કે – ઉત્કૃષ્ટ અનંત કાળ છે, તે અનંતકાળવનસ્પતિકાળ જેટલો કહ્યો. જે આગળ કહેવાશે, તેટલો કાળ એકૅન્દ્રિયપણે રહે. કેમકે વનસ્પતિકાય એકેન્દ્રિય છે, માટે તેનું પમ ગ્રહમ થાય છે, તે વનસ્પતિકાળ આ પ્રમાણે-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અનંતલોક અથવા અસંખ્યાતા પુગલ પરાવર્ત જાણવા. * * *
- બેઈન્દ્રિય સૂત્રમાં સંખ્યાનો કાળ એટલે સંખ્યાતા હજાર વર્ષો જાણવા. કેમકે વિકલેન્દ્રિયોને તેટલો કાળ હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. • x • પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ પ્રમાણ છે, તે નારક, તિર્થય પંચેન્દ્રિય, મનુષ્ય, દેવભવમાં ભ્રમણ કરવા વડે જાણવો. તેથી અધિક કાળ ન હોય, કેમકે એટલો જ કાળ કેવળજ્ઞાનીએ જામ્યો છે.
૧૮૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અનિદ્રિય એટલે દ્રવ્ય-ભાવ ઈન્દ્રિય રહિત. તે સિદ્ધ જ છે. સિદ્ધ સાદિ અનંતકાળ પર્યા છે, માટે સાદિ અનંત કહ્યા. સચિવ પmTM • અપચતા લબ્ધિ અને કરણ અપેક્ષાએ જાણવા. કેમકે બંને પ્રકારે અપતિ-પયત જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણ છે. એમ પંચેન્દ્રિય અપયક્તિા સુધી કહેવું. અહીં અનિન્દ્રિય સંબંધે ન કહેવું કેમકે તે પર્યાપ્ત અને પર્યાપ્ત વિશેષણ રહિત છે.
સેન્દ્રિય પર્યાપ્તા - અહીં પર્યાપ્ત લબ્ધિની અપેક્ષાથી જાણવો, તે પતિપણું વિગ્રહગતિમાં પણ કરણ અપર્યાપ્તાને સંભવે છે. તેથી ઉત્કૃષ્ટથી સાધિક બસોથી, નવસો સાગરોપમ સુધીનો કાળ હોય છે. અન્યથા કરણપયક્તિાનો કાળ ઉત્કૃષ્ટથી, અંતમુહૂર્ત ન્યૂન 13-સાગરોપમ પ્રમાણ હોવાથી પૂવોંકત ઉત્તર ઘટી ન શકે. એ પ્રમાણે પર્યાપ્તપણું લબ્ધિ અપેક્ષાએ જાણવું.
એકેન્દ્રિય પર્યાપ્ત સૂત્રમાં સંખ્યાતા હજાર વર્ષ જાણવા, કેમકે એકેન્દ્રિય પૃથ્વીકાય-ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ છે. અકાયની ૭૦૦૦, વાયુકાયની ૩૦૦૦, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ છે. તેથી કેટલાંક નિરંતર પર્યાપ્ત ભવોની સંકલનાથી સંખ્યાતા હજાર વર્ષો ઘટી શકે. બેઈન્દ્રિય પર્યાપ્તા સૂરમાં સંખ્યાના વર્ષો હોય છે, કેમકે બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૧૨-વર્ષ છે. પણ સર્વ ભવોમાં ઉત્કટસ્થિતિ ન સંભવે. તેથી કેટલાંક નિરંતર ભવોની સંકલના વડે પણ સંખ્યાતા વર્ષો જ હોય. - x • તેઈન્દ્રિય પર્યાપ્તાના સૂત્રમાં સંખ્યાતા દિવસો છે, કેમકે તેની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ ૪૯ દિવસ હોવાથી કેટલાંક નિરંતર પ્રયતા ભવોની સંકલના વડે સંખ્યાના દિવસો જ થાય છે. ચઉરિક્રિય સત્રમાં સંખ્યાતા માસ છે કેમકે તેમની ભવસ્થિતિ ઉત્કટથી છ માસ હોવાથી કેટલાંક નિરંતર પર્યાપ્તા ભવની સંકલના કરવા છતાં આ કાળ જ થાય. પંચેન્દ્રિય ણ સુગમ છે.
છે
પદ-૧૮, દ્વાર-૪-“કાય” છું
o હવે કાયદ્વાર કહે છે – • સૂત્ર-૪૭૫ :
ભગવન સકાયિક જીવ, સકાયિક રૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! સકાયિક બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. તેમાં અનાદિ સાંતની જધન્ય તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાના વષધિક બે હજાર સાગરોપમ કાયસ્થિતિ.
ભગવાન ! કાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ! કાયિક સાદિ અનંત છે. સકાયિક અપયપ્તિાની પૃચ્છા • તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. એમ ગરકાયિક અપર્યાપ્તા સુધી જાણવું. સકાયિક પાપ્તિાની પૃચ્છા - જઘન્યથી
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૪/૪૩૫
૧૮૩
અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકૃત્વ સાગરોપમ.
પૃથ્વીકાયિકની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી ક્ષેત્રથી અસંખ્યાતલોક. એ પ્રમાણે , તેજ, વાયુ પણ જાણવા. વનસ્પતિકાયની પૃચ્છા - જાન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિમા, ફોનથી અનંતલોક, સંખ્યાતક પુલ પરાવત અને તે આવલિકાનો અ% ભાગ જાણવો.
| પૃવીકાયિક પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાના હજાર વર્ષો. એ પ્રમાણે કાયિક પણ જાણવા. તેઉકાયિક વિશે પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા દિવસો. વાયુકાયિક પયપ્તિાની પૃચ્છા - જાન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી સંખ્યાતા હજાર વર્ષ. કસકાયિકની પૃચ્છા - જઘન્યથી અંતર મુહd, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમશત પૃથફd.
• વિવેચન-૪૫ -
કાય વડે સહિત તે સકાય, સકાયિક. જય - શરીર, તેના ઔદારિક, વૈક્રિય આહાક, તૈજસ, કામણ એ પાંચ ભેદો છે. તેમાં અહીં તૈજસ અને કાર્પણ સમજવું. કેમકે તે સંસાર પર્યન્ત નિરંતર હોય, જો એમ ન માનો તો વિગ્રહગતિમાં વર્તતા અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્તા બાકીના શરીરનો સંભવ હોવાથી તે અકાયિક કહેવાય. જો એમ થાય તો ઉક્ત બે ભેદ ન ઘટે.
સકાયિક બે ભેદે - જે સંસારનો પાર ન પામે, તે અનાદિ અનંત, કેમકે તેના બે શરીરના વવચ્છેદનો અસંભવ છે. જે મોક્ષને પામે તે અનાદિ સાંત. કેમકે મોક્ષાવસ્થામાં શરીરનો સર્વથા ત્યાગ થશે. પૃથ્વી આદિ પાંચે સૂત્રો સુગમ છે. કેમકે તે પ્રસિદ્ધ છે.
પ્રિો જો વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત છે, તો સિદ્ધાંતમાં મરુદેવાનો જીવ જીવનકાળ પર્યન્ત વનસ્પતિરૂપે હતો તે કેમ માનવું? અથવા વનસ્પતિનું અનાદિવ શી રીતે હોઈ શકે? કેમકે વનસ્પતિનો કાળ પ્રતિનિયત પ્રમાણ હોવાથી અનાદિપણા સાથે તેનો વિરોધ છે. અસંખ્યાતા પુદ્ગલપરાવત તેમની કાયસ્થિતિ છે. એટલા કાળ પછી અવશ્ય બધાં વનસ્પતિ જીવો પોતાનું કાય પરાવર્તન કરે. - X - આ વાત ‘વિશેષણવતી’ ગ્રંથની ગાથા-૪૬ થી ૪૮માં પણ કહી છે. વળી વનસ્પતિનું તદ્દન ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તેનો પણ પ્રસંગ થશે.
અહીં વનસ્પતિથી પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉદ્વર્તે છે અને વનસ્પતિનું કાયસ્થિતિ પરિમાણ અસંખ્યાતા પુદ્ગલ પાવર્તી છે, તેથી અસંખ્યાત પુદ્ગલપરાવર્તા જેટલા સમયો થાય તે વડે એક સમયે નીકળેલા જીવોને ગુણતાં જે થાય, તેટલું પરિમાણ વનસ્પતિ જીવોનું છે, તેથી તેઓનું પ્રતિનિયત પરિમાણ હોવાથી તેનું તદ્દન ખાલી થવું સિદ્ધ થાય છે. વળી પ્રતિનિયત પરિમાણ હોવાથી જતા કાળે બધાં
૧૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભવોની સિદ્ધિનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમ છતાં મોક્ષમાર્ગ બંધ પડવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. કેમકે બધાં ભવ્ય જીવો સિદ્ધ થયા પછી બીજાનું સિદ્ધિગમન નહીં થાય. આ જ વાતનો ઉલ્લેખ વિશેષણવતીની ગાથા - ૪૯,૫૦માં પણ છે.
સિમાધાનો જીવો બે પ્રકારના છે - સાંવ્યવહારિક, અસાંવ્યવહારિક. તેમાં જેઓ નિગોદાવાચી નીકળી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, તે લોકોમાં દૃષ્ટિ પગમાં આવેલા પૃવીકાયિકાદિ વ્યવહારને પ્રાપ્ત થાય, તેથી તેઓ સાંવ્યવહારિક કહેવાય છે, જો કે તેઓ ફરીથી પણ નિગોદાવસ્થાને પ્રાપ્ત થાય છે, તો પણ વ્યવહારમાં પડેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે. જેઓ અનાદિ કાળથી નિગોદમાં છે, વ્યવહારમાં નથી, તે અસાંવ્યવહારિક.
સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક કઈ રીતે જાણી શકાય? યુક્તિથી. કેમકે પ્રત્યુત્પન્ન વનસ્પતિજીવોનું ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તો પછી બધી વનસ્પતિના નિર્લેપની તો વાત જ ક્યાં રહી? તેમ બધાં ભવ્યો પણ નિર્લેપ ન થાય. જો અસાંવ્યવહારિક રાશિમાં અત્યંત - અનાદિ વનસ્પતિ જીવો ન હોય તો તે કેમ ઘટી શકે? તેથી જાણી શકાય કે અસાંવ્યવહારિક રાશિ પણ છે, જેમાં રહેલ વનસ્પતિ જીવો અનાદિ છે. સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે કે- અનંતા જીવો છે, જેણે ત્રસાદિવ પ્રાપ્ત કર્યું નથી, તે પણ અનંતાનંત જીવો નિગોદાવાસમાં રહે છે. તેથી પણ અસાંવ્યવહારિક શશિ સિદ્ધ છે. તે વાત વિશેષણવતીમાં પણ કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયનું અસ્તિત્વ સિદ્ધ છે. • x - x- આ 4મતિ કલ્પિત નથી. કેમકે જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહ્યું છે કે – કાયસ્થિતિનો કાળ આદિ વિશેષ જીવોને આશ્રીને કહ્યો. પરંતુ સાંવ્યવહારિક બહારના અનાદિ વનસ્પતિને આશ્રીને કહ્યું નથી.
ત્રસકાયમૂત્ર સ્પષ્ટ છે. હવે એ ત્રસકાયિકાદિનો પતિ-અપર્યાપ્ત વિશેષણ સહિત વિચાર કરે છે. •x• તેમાં તેઉકાય સૂત્રમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા સમિદિવસ હોય, કેમકે તેઉકાયની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ પત્રિ-દિનની છે. તેથી નિરંતર કેટલાંક પMિાના ભવના કાળની ગણના કરવા છતાં પણ સંખ્યાના દિવસો જ થાય છે, સેંકડો વર્ષો નહીં.
હવે કાયદ્વારમાં સમાવેશ થતો હોવાથી સૂમકાયિક આદિ જીવોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે
• સૂગ-૪૩૬ -
ભગવદ્ / જૂમકાયિક સૂમરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જાન્યથી અંતમુહd, ઉcકૃષ્ટથી અસંખ્યાતકાળ કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી સંખ્યાત લોક હોય. સૂમ પૃવીકાયિકથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જદઈન્સથી અંતમુહુર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ હોય છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યld લોક પ્રમાણ હોય.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૪/૪૩૬
૧૮૯ ભગવન સૂમ પિયતા, સૂક્ષ્મ પિયતા રૂપે-મૃા. ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંતમુહૂર્ત. એ રીતે આપતા સૂક્ષ્મ પૃથ્વીકાય યાવ4 વનસ્પતિકાય પણ જાણવા. પતિ સૂક્ષ્મ પૃવીકાયિકાદિને પણ એમ જ કહેવું.
ભગવાન ! ભાદર જીવ ભાદર રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ • કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષોથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. ભગવન ! ભાદર પૃeતીકાયિક સંબંધે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉતકૃષ્ટ oo કોડાકોડી સાગરોપમ પર્યા હોય. એ પ્રમાણે ભાદર ૫, તેf, વાયુ ગણવા. ભાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક રૂપે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમી જાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, ચાવત ક્ષેત્રથી ગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણકાળ જાણવો.
ભગવન્! પ્રત્યેક શરીર નાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતમુહd, ઉત્કૃષ્ટ 90 કોડાકોડી સાગરોપમ. ભગવન ! નિગોદ નિગોદરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી કાળી અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અઢી યુગલપરાવતું હોય
ભગવતુ ! ભાદર નિગોદ, બાદર નિગોદ રૂપે આદિ પૃચ્છા - ગૌતમ! જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ હોય. ભગવાન ! ભાદર પ્રકાયિક ભાદર ત્રસકાયિક રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી
તમુહુર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ હોય. તેમના આપતા બધાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી તમુહૂર્ત હોય.
ભગવાન ! બાદર પથતિ ભાદર પર્યાપ્તરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથવ સાગરોપમ. ભાદર પૃથ્વી પ્રયતાની પૃચ્છા - જઘન્ય અંતર્મુહd, ઉતકૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. એમ અપ્રકાયિક જાણવા.
ભગવાન ! તેઉકાસિક પચતા, તે પતિ રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મહતું ઉત્કૃષ્ટ સંખ્યાતા રાત્રિ-દિન હોય. વાયુ, વનસ્પતિ પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિની પૃચ્છા – જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ..
નિગોદ પયા અને ભાદર નિગોદ પયપ્તિાની પૃચ્છા - બંનેને જાન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
ભગવના પાયપ્તિ ભાદર ત્ર પયત બાદર ત્રક રૂપે કેટલો કાળ રહે ? જEાન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક શત પૃથકવ સાગરોપમ હોય.
• વિવેચન-૪૩૬ - - સૂક્ષમવ પર્યાય સહિત નિરંતર કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ !
૧૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્યથી ઈત્યાદિ. આ સૂત્ર સાંવ્યવહાકિ જીવો વિષયક જાણવું. અન્યથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ હોય, તે ઉત્તર સ્વીકૃત્ ન થાય. કેમકે અસંવ્યવહારરાશિમાં રહેલા સૂક્ષમ નિગોદ જીવોનું અનાદિપણું પૂર્વે સિદ્ધ કર્યું છે, ફોગથી અસંખ્યાતા લોકાકાશને વિશે પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ હોય. સૂમ વનસ્પતિકાય સૂગ પણ પૂર્વોકત યુતિથી સાંવ્યવહારિક જીવસંબંધે જાણવું. તવા પર્યાપ્તા-અપર્યાપ્તા સામાન્યથી અને પૃથ્વીકાયિકાદિ વિશેષણ સહિત સૂક્ષ્મજીવો નિરંતર હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ પર્યન્ત હોય, પછી નહીં. તેથી તે વિષયના સૂત્ર સમુદાયમાં બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યું. બાદર સામાન્ય સૂટમાં અસંખ્યાતકાળની વિશેષતા -
કાળને આશ્રીને પરિમાણ-અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી. ક્ષેત્રને આશ્રીને અંગુલનો અસંખ્યાતમો ભાગ. અર્થાત્ અંગુલના અસંખ્યાત ભાગ જેટલા આકાશ પ્રદેશો હોય, તેમાંથી પ્રતિસમય એકૈક પ્રદેશને ગ્રહણ કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી.
(પ્રશ્ન) અંગુલનો અસંખ્યાતભાગ માત્ર છતાં તેમાંથી પ્રતિસમય કૈક પ્રદેશ ગ્રહણ કરાય તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કઈ રીતે થાય? - ક્ષેત્રનું સૂમપણું હોવાથી થાય. કહ્યું છે – “સૂમ કાળ છે, તેથી ફોન વધારે સૂમ છે.” આ સૂગ બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ સમજવું. કેમકે તે સિવાય અન્ય બાદરની એટલા કાળની સ્થિતિ અસંભવ છે. બાકી બધાં સૂત્રો સુગમ છે.
છે
પદ-૧૮, દ્વાર-૫-“યોગ”
છે
o હવે યોગ દ્વારને કહે છે – • સૂત્ર-૪ss :
ભગવન્! સયોગી, સયોગીરૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! સયોગી બે ભેદે - અનાદિ અનંત અનાદિસાંત, ભગવન / મનોયોગી, મનોયોગી રૂપે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત એમ વચનયોગી પમ જાણતો. ભગવન્! કાયયોગી, કાયયોગીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જઘન્ય અંતર્મુહુd, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. ભગવા આયોગી, અયોગીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! સાદિ અનંતકાળ.
• વિવેચન-૪૭ :
"મ મન, વચન, કાયાનો વ્યાપાર, તે જેમને છે તે યોગી. - યોગ વડે યુક્ત. અહીં ઉત્તર સૂગ છે - મન, વચન, કાય યોગવાળો આમા બે ભેદે - અનાદિ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૫/૪૭૭
અનંત, અનાદિ સાંત. જેઓ કદિ મોક્ષે જવાના નથી, તે સદૈવ કોઈપણ યોગ વડે સયોગી છે, માટે અનાદિ અનંત. જેઓ મોક્ષે જશે તે અનાદિ સાંત. કેમકે મુક્તિપર્યાય
પ્રાપ્ત થતાં યોગ પર્યાયનો સર્વથા અભાવ થાય છે.
૧૯૧
મનોયોગવાળા સૂત્રમાં જઘન્યથી એક સમય હોય છે. જ્યારે કોઈક જીવ ઔદારિક કાયયોગથી પહેલા સમયે મનોયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, બીજા સમયે મનપણે પરિણમાવીને મૂકે, ત્રીજા સમયે અટકે કે મરે ત્યારે એક સમય મનોયોગી. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, કેમકે મનને યોગ્ય પુદ્ગલ નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો અંતર્મુહૂર્ત પછી અવશ્ય તથાવિધ જીવસ્વભાવથી જ અટકે, પછી ફરી ગ્રહણ કરે અને મૂકે. પણ સૂક્ષ્મકાળ હોવાથી કદાચ તેનું સંવેદન થતું નથી, તેથી ઉત્કૃષ્ટથી પણ મનોયોગી અંતર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે વચનયોગી પણ કહેવો. વચનયોગી જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત વચનયોગી હોય. તેમાં પહેલા સમયે કાયયોગ વડે ભાષા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે, બીજે સમયે ભાષાપણે પરિણમાવીને મૂકે, પછી ત્રીજા સમયે બંધ પડે છે કે મરે છે. માટે એક સમય વચનયોગી હોય છે. - ૪ - ૪ - અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્વ સુધી ભાષા દ્રવ્યોને નિરંતર ગ્રહણ કરતો અને મૂકતો પછી અટકે છે. કેમકે તેવો જીવનો સ્વભાવ છે.
કાયયોગી જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. અહીં બેઈન્દ્રિયાદિને વચનયોગ પણ હોય છે અને સંજ્ઞી પંચેન્દ્રિયને મનોયોગ પણ હોય છે. તેથી જ્યારે વચનયોગ કે મનોયોગ હોય ત્યારે કાયયોગનું પ્રધાનપણું નથી, કેમકે તે બંને યોગો સાદિ સાંત છે. જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી કાયયોગી હોય. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય
છે. કેમકે વનસ્પતિકાયમાં કેવળ કાયયોગ હોય છે, વચન કે મનોયોગ નહીં. બીજા યોગોના અભાવે તેની કાયસ્થિતિ પર્યન્ત નિરંતર કાયયોગ હોય છે.
અયોગી - યોગરહિત, તે સિદ્ધ છે. તે સાદિ-અનંત છે, માટે અયોગીને સાદિ-અનંતકાળ કહ્યો છે.
પદ-૧૮, દ્વારૂ૬-‘વેદ'
• હવે વેદદ્વાર પ્રતિપાદન કરવા કહે છે –
• સૂત્ર-૪૭૮ -
ભગવન્ ! સવેદી સવેદીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સવેદી ત્રણ ભેદે
- અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે, તે
જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી હોય, ક્ષેત્રથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત હોય.
ભગવન્ ! સ્ત્રીવેદી સીવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! એક
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક દશ પલ્યોપમ. બીજા આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ વર્ષ અધિક ૧૮ પલ્યોપમ. ત્રીજા આદેશથી જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ, ચોથા આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથક્ત્વ હોય.
ભગવન્ ! પુરુષવેદી પુરુષવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથહ્ત્વ સાગરોપમ હોય.
ભગવન્ ! નપુંસકવેદી, નપુંસકવેદી રૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ,
પ્રકારે
ભગવન્ ! અવેદક વેદકરૂપે ક્યાં સુધી હોય? ગૌતમ ! અવેદક બે સાદિ અનંત, સાદિ સાંત. જે સાદિ સ ંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂર્ત હોય.
• વિવેચન-૪૭૮ :
૧૯૨
-
વેદ સહિત હોય તે સવેદ. તે ત્રણ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે ઉપશમ કે ક્ષેપક શ્રેણીને કદિ ન પ્રાપ્ત કરે તે અનાદિ અનંત. કારણ કે કદિ પણ તેના વેદના ઉદયનો વિચ્છેદ થવાનો નથી. જે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરશે તે અનાદિ સાંત. કેમકે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્તિમાં વેદોદયનો વિચ્છેદ થાય છે. જે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી, ત્યાં વેદના ઉદય રહિત થઈને પુનઃ ઉપશમશ્રેણિથી પડતો વેદના ઉદયવાળો થાય તે સાદ સાંત. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. તે આ પ્રમાણે – અહીં જ્યારે કોઈ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરી ત્રણે પ્રકારના વેદને ઉપશમાવી, વેદોદય રહિત થઈને પુનઃ શ્રેણિથી પડતો સવેદપણું પ્રાપ્ત કરી જલ્દી ઉપશમશ્રેણિ અને કાર્યગ્રન્થિકોના મતે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય, થઈને અંતર્મુહૂર્તમાં ત્રણે વેદનો ઉપશમ કે ક્ષય કરે ત્યારે જઘન્યથી અંતર્મુહર્ત સુધી વેદસહિત હોય અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અદ્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હોય છે. કેમકે ઉપશમશ્રેણિથી પડેલો વધુમાં વધુ એટલો કાળ સુધી સંસારમાં રખડે છે, માટે ઉત્કૃષ્ટ સાદિ સાંત
સવેદીને ઉપરોક્ત કાળ પ્રમાણ ઘટે છે.
સ્ત્રીવેદના વિષયમાં પાંચ આદેશો છે, તેમાં બધે જઘન્ય સમય માત્રનો વિચાર આ પ્રમાણે છે – કોઈક સ્ત્રી ઉપશમ શ્રેણિમાં ત્રણ વેદનો ઉપશમ કરી અવેદી થઈને
તે શ્રેણિથી પડતાં સ્ત્રીવેદનો ઉદય એક સમય અનુભવી, બીજે સમયે કાળ કરી દેવોમાં ઉત્પન્ન થાય. ત્યાં તેને પુરુષપણું પ્રાપ્ત થાય, પણ સ્ત્રીપણું ન પામે. તેથી જઘન્યથી સમયમાત્ર સ્ત્રીવેદ હોય.
ઉત્કૃષ્ટના વિચારમાં ભાવનાઓ – (૧) કોઈ જીવ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ સ્ત્રીમાં પાંચ-છ ભવો કરી ઈશાનકો - ૫૫-પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિક અપરિગૃહિતા દેવીપણે થાય અને સ્વ આયુ ક્ષય થવાથી, મરીને ફરી
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૬/૪૩૮
૧૯૩ પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રીમાં કે તિર્યચીમાં આપણે ઉત્પન્ન થાય, ફરી ઈશાનક પૂર્વવત્ અપરિગૃહીતા દેવી થાય. પછી સ્ત્રી વેદ સિવાય બીજો વેદ પામે. એ પ્રમાણે પૂર્ણકોટી પૃથકત્વ અધિક ૧૧૦ પલ્યોપમ થાય.
(પ્રન) જો દેવકુ, ઉત્તરકુરુ આદિમાં ત્રણ પલ્યોપમ આયુવાળી સ્ત્રીઓમાં સ્ત્રીપણે ઉપજે તો સ્ત્રી વેદની તેથી અધિક સ્થિતિ પણ સંભવે, તો એટલી જ સ્થિતિ કેમ કહી ? - તે પ્રશ્ન અયુક્ત છે, કેમકે અભિપ્રાયનું જ્ઞાન નથી. દેવીથી ચ્યવીને અસંખ્યાત વર્ષાયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન ન થાય. કેમકે તે પ્રકારે નિષેધ છે. વળી અસંખ્યાત વર્ષાયુ પ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થતી નથી. માટે - x -ઉતકૃષ્ટ સ્થિતિ ઉપરોક્ત જ હોય.
(૨) પૂર્વકોટી આયુવાળી મનુષ્ય સ્ત્રી કે તિર્યંચ આ પાંચ-છ ભવ કરીને પૂર્વોક્ત રીતે ઈશાન કલામાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિક દેવીમાં ઉત્પન્ન થઈ અવશ્ય પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, અપરિગૃહીતામાં નહીં. તેમના મતે સ્ત્રીવેદ સ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ૧૮-૫ચોપમ હોય.
(3) સૌધર્મ કો સાત પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેથી તેમના મતે પૂર્વકોટિ પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ છે.
(૪) સૌધર્મકલો ૫૦-પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુવાળી અપરિગૃહીતા દેવીમાં બે વખત ઉત્પન્ન થાય, તેમના મતે પૂર્વકોટી પૃથકવ અધિક ૧૦૦ પલ્યોપમ સ્ત્રીવેદ સ્થિતિ હોય.
(૫) અનેક ભવમાં ભ્રમણ વડે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારતાં પૂર્વકોટી પૃથકવ અધિક પલ્યોપમ પૃથકવ સ્થિતિ હોય, પણ અધિક ન હોય. તે આ રીતે - પૂર્વકોટી વયુિ વાળી માનુષી કે તિર્યંચ સ્ત્રીમાં સાત ભવો કરીને આઠમા ભવે દેવકર આદિમાં ત્રણ પલ્યોપમવાળી સ્ત્રીમાં આપમે ઉપજે. ત્યાંથી મરીને સૌધર્મ કહો જઘન્ય સ્થિતિક દેવીપણે ઉપજે, પછી તે અવશ્ય બીજો વેદ પામે.
આ પાંચ આદેશમાંના કોઈપણ આદેશનો યથાર્ય નિર્ણય અતિશય જ્ઞાની કે સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિ સંપન્ન પુરણ કરી શકે અને તેઓ પુજ્ય આર્યશ્યામના સમયમાં ન હતા. કેવળકાળની અપેક્ષાએ જે તેમનાથી પૂર્વાચાર્ય હતા, તેઓ તે કાળમાં વિધમાન ગ્રન્થોનો પૂર્વાપર વિચાર કરી સ્વમતિથી સ્ત્રીવેદની સ્થિતિની પ્રરૂપણા કરેલી, તે બધાં પણ પ્રવચનના જ્ઞાતા આચાર્યના મતોનો આર્યશ્યામે નિર્દેશ કર્યો છે. તે પાવયનિકો સ્વમતથી સૂગપાઠ કરતાં ગૌતમના પ્રશ્ન અને ભગવનના ઉત્તરો કહેતા હતા. તે પ્રમાણે સૂર્ણ રચના કરતાં શ્યામાચાર્યે એમ કર્યું છે. ભગવંત સર્વ પ્રકારના સંશયથી હિત છે.
પુરુષવેદ સૂત્રમાં જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિ છે, જ્યારે કોઈ જીવ અન્ય વેદવાળા જીવોથી નીકળી પરવેદમાં ઉપજે, ત્યાં અંતમુહર્ત પોતાનું સર્વાયુ પૂર્ણ કરી બીજી ગતિમાં અન્ય વેદવાળા રૂપે ઉપજે, ત્યારે પુરુષવેદ જઘન્ય અંતમુહૂર્ત થાય. ઉત્કૃષ્ટ [21/13]
૧૯૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સ્થિતિ તો સ્પષ્ટ છે.
નપુંસકવેદ સૂત્રમાં જઘન્ય એક સમય પ્રીવેદ માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સમજવો, તે પૂર્વે કહ્યો છે.
આ સૂત્ર સાંવ્યવહારિક જીવોને આશ્રીને જ્યારે વિચારીએ છીએ ત્યારે છે, અસાંવ્યવહાષ્કિ જીવોને આશ્રીને વિચારતા નપુંસક વેદનો કાળ બે પ્રકારે છે - કેટલાંકને અનાદિ-અનંતકાળ છે, જેઓ કદિ સાંવ્યવહારિક રાશિમાં આવશે નહીં. પણ જેઓ અસાંવ્યવહારિક રાશિથી નીકળીને સાંવ્યવહારિકમાં આવશે એવા જીવોને આશ્રીને અનાદિ સાંત કાળ જાણવો.
(પ્રશ્ન) શું અસાંવ્યવહારિકથી નીકળી સાંવ્યવહાર રાશિમાં જીવો આવે ? [ઉત્તર) હા, આવે. કેમ જાણ્યું? પૂર્વાચાર્યના ઉપદેશથી. જિનપ્રવચન પ્રદીપશ્રી જિનભદ્રગમિ શ્રમાશ્રમણ કહે છે - જેટલા વ્યવહારરાશિથી સિદ્ધ થાય, તેટલા અનાદિ વનસ્પતિ સશિથી સંવ્યવહાર રાશિમાં આવે છે. વેદરહિત જીવો બે પ્રકારે - સાદિ અનંત અને સાદિ સાંત. તેમાં જે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિક્ષાંત છે, કેમકે ક્ષક્ષકશ્રેણિથી પ્રાપ્ત કરી વેદરહિત થાય તે સાદિક્ષાંત છે, કેમકે ક્ષપકશ્રેણિથી નીચે પડવાનું ન હોય. પણ જે ઉપશમશ્રેણી પામી, વેદોદયરહિત થાય, તે સાદિ સાંત છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત હોય છે. કેવી રીતે? જ્યારે એક સમય વેદોદય રહિત થઈ, બીજા સમયે મરણ પામી દેવોમાં ઉપજે અને ત્યાં પુરપવેદના ઉદયથી વેદ સહિત હોય છે. માટે જઘન્યથી એક સમય એવેદક હોય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. કેમકે પછી અવશ્ય શ્રેણીથી પડે.
છે
પદ-૧૮, દ્વા-૭-“કષાય
છે
• હવે કષાય દ્વાર, તેનું આદિ સૂત્ર - • સૂઝ-૪૩૯ :
ભગવાન ! સકષાયી, સકષાયી રૂપે કેટલા કાળ હોય? ગૌતમાં સકષાયી ત્રણ પ્રકારે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તે યાવત કંઈક જૂન ચાઈ યુગલ પરાવર્ત સુધી હોય.
ભગવન્! ક્રોધકષાયી પૃચ્છા - ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. એ પ્રમાણે માન અને માયાકષાયી જાણવા.
ભગવાન ! લોભકષાયી પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત.
ભગવન! આકષાયી, કષાયીરૂપે કેટલો કાળ હોય ? અકષાયી બે ભેદ - સાદિ અનંત, સાદિ સાંત, જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮/-//૪૩૯ તમુહૂર્ત હોય.
• વિવેચન-૪૩૯ :
વિધમાન છે કષાયો જેને તે સકષાયી – જીવના પરિણામ વિશેષ, તેવા પરિણામ જેમને છે તે સકષાયી-કષાય સહિત પરિણામવાળા જીવો. આ બધું સૂણ સવેદ સૂરની માફક સામાન્યપણે વિચારવું. કેમકે તે સમાન ભાવના વડે કહેલ છે.
ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. કેમકે ક્રોધ કષાયનો ઉપયોગ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મુહર્ત પ્રમાણ છે, તેવો જીવસ્વભાવ છે. આ ચારે સૂત્રો ક્રોધાદિ વિશિષ્ટ ઉપયોગની અપેક્ષા છે. લોભ કષાયી જઘન્યથી એક સમય હોય. જ્યારે કોઈ ઉપશમક ઉપશમશ્રેણિના અંતે ઉપશાંત વીતરાગ થઈને શ્રેણિથી પડતો લોભના અણુઓને પહેલા સમયે વેદતો કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉપજીને ક્રોધ-માન કે માયા કષાયી હોય ત્યારે એક સમયે લોભ કપાયી હોય છે. જો એમ છે, તો ક્રોધાદિ કાળ એક સમય કેમ ન હોય ? તેવા પ્રકારે જીવસ્વભાવથી ન હોય. તે આ પ્રમાણે - શ્રેણિથી પડતો માયા, માન, ક્રોધ અણુઓને વેદવાના પહેલાં સમયે જો કાળે કરે અને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો પણ તેવા પ્રકારના સ્વભાવથી જ કષાયોદય વડે કાળ કર્યો હોય તે કપાયોદયને પ્રાપ્ત થઈ અંતમુહૂર્ત સુધી વેદે. તેમ આ સૂત્રના પ્રામાણ્યથી જણાય છે. તેથી ક્રોધાદિમાં અનેક સમયો હોય.
અકષાય સૂઝ અવેદની જેમ જાણવું.
૧૯૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર દશ સાગરોપમ શુક્લલશ્યા વિશે પૃચ્છા-જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ તમુહૂર્ત અધિક ૩૩-જાગરોપમ. અસી સંબંધે પ્રસ્ત - ગૌતમ! સાદિ-અનંતકાળ.
• વિવેચન-૪૮૦ :
સલેશ્ય - વેશ્યા સહિત. તે બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. જે કદિ સંસારનો અંત કરવાનો નથી તે અનાદિ અનંત.
જે સંસારનો પાર પામશે તે અનાદિ સાંત.
ભગવદ્ ! કૃષણલેશ્યી કેટલો કાળ હોય ? ઈત્યાદિ. અહીં તિચિ અને મનુષ્યોને વેશ્યા દ્રવ્યો અંતર્મુહર્તથી આરંભી ભવના પહેલા અંતર્મુહd સુધી રહેલા છે, તેથી બધે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ અને નાકની અપેક્ષાએ જાણવી.
અંતર્મુહૂર્વ અધિક 33-સાગરોપમ સ્થિતિ સાતમી નકપૃથ્વીની અપેક્ષાએ જાણવી, કેમકે તેમાં રહેલ તૈરયિક કૃણલેશ્યી હોય છે. જે પૂર્વભવનું છેલ્લું અને પરભવનું પહેલું એમ બે અંતર્મુહૂર્ત છે, તે બંનેને પણ એક તમુહૂર્ત કર્યું છે, કેમકે અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદો છે. • x - ૪ -
નીલલેશ્યા સૂત્રમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમસ્થિતિ કહી છે, તે પાંચમી નરકની અપેક્ષાએ સમજવી, કેમકે ત્યાં પ્રથમ પ્રસ્તટમાં નીલલેશ્યા છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આટલી જ છે. જે પૂર્વભવનું ચરમ અને પરભવનું આધ અંતર્મુહર્ત અધિક છે, તે પલ્યોપમના અસંખ્યાત ભાગમાં અંતર્ગત છે, માટે જુદી વિવક્ષા કરી નથી.
કાપોત સૂત્રમાં પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની સ્થિતિ બીજી નકપૃથ્વી અપેક્ષાએ સમજવી. કેમકે ત્રીજી નકના પહેલાં પ્રસ્તામાં કાપોતલેશ્યા હોય છે અને તેમાં એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે.
તેજલેશ્યા સૂરમાં પલ્યોપમના અસંખ્યાતભાગ અધિક બે સાગરોપમની સ્થિતિ કહી તે ઈશાન કાના દેવોની અપેક્ષાએ જાણવી, કેમકે તેઓ તેજલેયી છે, ઉત્કૃષ્ટ એટલી સ્થિતિવાળા છે. પાલેશ્યા સૂત્રમાં અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ સ્થિતિ છે, તે બ્રાહાલોકની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમીની છે.
જે પૂર્વભવ અને પરભવના બે અંતર્મુહર્ત છે. તેને એક અંતર્મુહdની વિવા કરી અંતર્મુહર્તાધિક કહ્યું છે.
શુકલતેશ્યા સૂરમાં અંતમુહર્તાધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી, તે અનુત્તર દેવની અપેક્ષાઓ જાણવી. કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ 33-સાગરોપમ પ્રમાણ છે.
- અલક્ષ્મી અયોગી કેવલી અને સિદ્ધ છે. તેથી તે અવસ્થામાં પણ લેશ્યા રહિતપણાનો પ્રતિષેધ નથી, તેથી સાદિ અનંત છે - લેયાદ્વાર સમાપ્ત.
છે પદ-૧૮, દ્વાર-૮, “લેશ્યા” છે
o હવે વેશ્યા દ્વાર કહે છે, તેનું આદિ સૂર• સૂત્ર-૪૮૦ -
ભગવાન ! સોશ્યી, સલેશ્યી રૂપે કેટલો કાળ હોય ? સલેચી બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. ભગવદ્ ! કૃષ્ણલેક્શી, કૃણાલેયીરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અધિક 33-સાગરોપમ. ભાવના નીલલચી, નીલલેયીરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાપોતલેશ્યાની પૃચ્છા-જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેજોલેસ્યા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાણ અધિક બે સાગરોપમ.
પશલેસ્યા વિશે પૃચ્છા – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ તમુહૂર્ત અધિક
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૯/૪૮૧
છે
પદ-૧૮, દ્વા-૯-“સમ્યકત્વ” છે
o હવે સમ્યકત્વદ્વાર, તેમાં પહેલું સૂત્ર - • સૂર-૪૮૧ -
ભગવન ! સમ્યગૃષ્ટિ, સમ્યગૃષ્ટિરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! સમ્યગદષ્ટિ બે ભેદે • સાદિ અનંત અને સાદિ સાંત. જે સાદિ સાંત છે, તે જઘન્યથી અંતમુહd ઉત્કૃષ્ટ સાધિક ૬૬-જાગરોપમ હોય છે. • • • ભગવન ! મિથ્યાષ્ટિની પૃચ્છા - મિથ્યાËષ્ટિ ગમ ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં સાદિ સાંત છે તે જઘન્યથી તમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ • અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી કંઈક ન્યૂન આઈ પગલ પરાવતું હોય. સમ્યગ્ર-મિથ્યાર્દષ્ટિની પૃચ્છા - જઘન્યથી અંતર્મુહૂર્વ, ઉતકૃષ્ટથી પણ અંતમુહૂર્ત.
• વિવેચન-૪૮૧ -
સમ્યક્ - ચયાર્થ, અવિપરિતર્દષ્ટિ-જિનપણીત વસ્તુતવનો બોધ જેમને છે, તે સમ્યગૃષ્ટિ. તે અંતરકરણ કાળને વિશે થનાર ઔપશમિક કે સાસ્વાદન સમ્યકત્વ, વિશુદ્ધ દર્શન મોહનીય પુંજના ઉદયથી ઉત્પન્ન ક્ષાયોપથમિક સમ્યકત્વ કે સંપૂર્ણ દર્શનમોહનીયના ક્ષયથી ઉત્પન્ન ક્ષાયિક સમ્યકત્વ વડે સહિત હોય છે.
તે સમ્યગ્દષ્ટિ કેટલો કાળ હોય ? સભ્યદષ્ટિ બે પ્રકારે છે – (૧) સાદિ અનંત- જ્યારે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય ત્યારે જાણવો. કેમકે ક્ષાયિક સમ્યકત્વનો નાશ ન થાય. (૨) સાદિ સાંત - તે ક્ષાયોપથમિક સમ્યકત્વની અપેક્ષા એ જાણવો. તે જઘન્યથી અંતર્મુહર્ત હોય. કેમકે પછી મિથ્યાત્વ વિશે જવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ છે. તેમાં જો વિજયાદિ ચાર અનુત્તરમાં બે વખત સમ્યકત્વ સહિત ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ ઉત્પન્ન થાય કે ત્રણ વખત અમૃત કો ઉત્પન્ન થાય તો દેવભવોથી ૬૬-સાગરોપમ પરિપૂર્ણ થાય છે. જે સમ્યકવ સહિત મનુષ્યનો ભવો છે, તે વડે અધિક છે. તેથી અધિક કહ્યું છે. • x - ૪ -
મિથ્યાદેષ્ટિ - જેમ ધતુરો ખાનાર પુરષ ધોળી વસ્તુમાં પીળી વસ્તુનો બોધ પામે, તેમ મિસ્યા - વિપરીત, દષ્ટિ-જીવાદિ વસ્તુતત્વનો બોધ જેને છે તે મિથ્યાદેષ્ટિ.
(પ્રશ્ન) કોઈ મિથ્યાદૃષ્ટિ પણ ભક્ષ્યને ભક્ષ્યરૂપે અને પેયને પેચ તરીકે, મનુષ્યને મનુષ્ય રૂપે, તિર્યંચને તિર્યયરૂપે જાણે છે, તો તે મિથ્યાર્દષ્ટિ કેમ કહેવાય ?
[ઉત્તર) સર્વજ્ઞ તીર્થકરમાં શ્રદ્ધા ન હોવાથી તે મિથ્યાર્દષ્ટિ કહેવાય. અહીં અરિહંત ભગવંતે કહેલા સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવા છતાં જો તેમાંના એક અફારની પણ શ્રદ્ધા ન કરે તો પણ તે મિથ્યાર્દષ્ટિ જ કહેવાય છે. કહ્યું છે - સૂત્રમાં કહેલા એક અક્ષરની પણ અરુચિ કરવાથી મિથ્યાદૈષ્ટિ થાય છે. કેમકે જિનેશ્વરે કહેલ ગ તેને પ્રમાણ નથી. તો પછી અરિહંત પ્રરૂપિત યથાર્થ જીવાજીવાદિ વસ્તુતાવના બોધ સહિત આત્મા મિથ્યાષ્ટિ હોય તેમાં શું કહેવું ?
૧૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર (પ્રશ્ન) સંપૂર્ણ પ્રવચનના અર્થની રુચિ કરવાથી અને તેમાંના કોઈ અર્થની રુચિ ન કરવાથી, તેને મિશ્રદૃષ્ટિ કહેવો જોઈએ, તો મિથ્યાષ્ટિ કેમ કહ્યો ?
| [ઉત્તર] તે યોગ્ય નથી, કેમકે વતવનું અજ્ઞાન છે. અહીં તો જ્યારે જિનોકત સકલ વસ્તુતવની સમ્યક્ શ્રદ્ધા કરે ત્યારે આ સદૈષ્ટિ છે, અને જ્યારે એક પણ વસ્તુમાં કે તેના પર્યાયમાં બુદ્ધિની મંદતા આદિ કારણોથી એકાંત સમ્યક જ્ઞાન કે મિથ્યાજ્ઞાનના અભાવથી સભ્ય શ્રદ્ધા કરતો નથી, તેમ એકાંતથી અશ્રદ્ધા પણ કરતો નથી ત્યારે સમ્યમ્ મિથ્યાર્દષ્ટિ કહેવાય છે.
ઉકત સંબંધે શતકની બૃહસ્થૂર્ણિમાં કહ્યું છે – સુધાથી પીડિત થયાં છતાં પણ અહીં આવેલ નાલિકેર દ્વીપવાસી મનુષ્યને તેની પાસે મૂકેલા ઓદનાદિ અનેક પ્રકારના આહારના ઉપર રચિ કે અરચિ ન હોય, કેમકે તે ઓદનાદિ આહાર તેણે કદિ પણ જોયું કે સાંભળેલ નથી. એ પ્રમાણે સમિથ્યા દૈષ્ટિને પણ જીવાદિ પદાર્થના ઉપર રુચિ કે અરુચિ ન હોય. જ્યારે એક પણ વસ્તુ કે પયયિમાં એકાંતથી વિરુદ્ધ માન્યતાવાળો તે મિથ્યાદષ્ટિ છે.
મિથ્યાદૃષ્ટિ ત્રણ પ્રકારના - (૧) અનાદિ અનંત-જે કોઈ કાળે પણ સમ્યકd પામવાનો નથી તે. (૨) અનાદિ સાંત - જે સમ્યકત્વ પામશે તે. (3) સાદિસાંત - જે સમ્યકત્વ પામી ફરીથી પણ મિથ્યાત્વ પામશે તે. તે જઘન્યથી અંતર મુહર્ત સુધી હોય છે. કેમકે ત્યારપછી કોઈને ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ અનંતકાળ હોય છે.
તેની કાળ અને ક્ષેત્રથી બંને પ્રકારે પ્રરૂપણા કરે છે - કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી હોય, ફોનથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત છે. અહીં ફોગથી કહ્યું માટે ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત ગ્રહણ કરવું, પણ દ્રવ્ય પુદ્ગલ પરાવતદિ ન સમજવા. એમ પૂર્વે અને પછી પણ જાણી લેવું.
સમ્યગુ-ન્યથાર્થ, મિથ્યા-વિપરીત દૈષ્ટિ જેની છે તે સમિથ્યાર્દષ્ટિ. તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહર્ત હોય. પછી સ્વભાવથી જ તેવા પરિણામનો નાશ થાય છે.
છે પદ-૧૮, દ્વા-૧૦-“જ્ઞાન” છે
o હવે જ્ઞાનદ્વાર, તેમાં આદિ સૂત્ર• સૂગ-૪૮૨ :
ભગવાન ! જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ! જ્ઞાની બે પ્રકારે - સાદિ અનંત, સાદિ સાંત. સાદિ સાંત જઘન્યથી અંતમુહd, ઉતકૃષ્ટથી સાધિક ૬૬-સાગરોપમ હોય.
આભિનિભોધિક જ્ઞાનીની પૃચછા • ગૌતમાં એમ જ છે. એ પ્રમાણે
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૦/૪૮૨
શ્રુતજ્ઞાની જાણવા. અવધિજ્ઞાનમાં પણ એમ જ જાણવું. પણ તે જઘન્યથી એક સમય છે. ભગવન્ ! મનઃપવિજ્ઞાની, મનઃપતિજ્ઞાની રૂપે કેટલો કાળ હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષ. કેવલજ્ઞાની વિશે પૃચ્છા - સાદિ અનંતકાળ. અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા આ ત્રણે ત્રણ પ્રકારે છે અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આ સાદિ સાંત જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-અનંત ઉત્સર્પિમી . અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત હોય. વિલ્ટંગજ્ઞાનીની પૃચ્છા - જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ.
• વિવેચન-૪૮૨ :
-
-
૧૯૯
જેનામાં જ્ઞાન છે, તે જ્ઞાની. તે બે ભેદે – સાદિ સાંત, સાદિ અનંત. તેમાં કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અનંત છે, કેમકે તે પ્રાપ્ત થયા પછી જતું નથી, બાકીના જ્ઞાનની અપેક્ષાએ સાદિ સાંત છે. કેમકે બાકીના જ્ઞાનો અમુક કાળ સુધી જ હોય છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, પછી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે જ્ઞાનના પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ, તે સમ્યગ્દષ્ટિ માફક જાણવો. કેમકે સમ્યક્દષ્ટિને જ જ્ઞાનીપણું છે.
આભિનિબોધિક જ્ઞાનસૂત્રમાં કહ્યું – એમ જ છે. સામાન્યથી સાદિ સાંત જ્ઞાની જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહ્યો છે તેમ આભિનિબોધિક જ્ઞાની પણ કહેવો. - X - X - એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ જાણવો.
અવધિજ્ઞાન સંબંધે એમ જ સમજવું. પરંતુ જઘન્યથી એક સમય છે. કઈ રીતે? અહીં અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ સમ્યકત્વ પ્રાપ્ત કરે, તેને સમ્યકત્વ પ્રાપ્તિ સમયે જ વિભંગજ્ઞાન અવધિજ્ઞાન રૂપ થાય છે. તે જ્યારે દેવના યવન વડે, બીજાના મરણ વડે કે બીજી રીતે પછીના સમયે પડે છે. ત્યારે અવધિજ્ઞાનનો એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કંઈક અધિક ૬૬-સાગરોપમ હોય. તે પતિત અવધિજ્ઞાન સહિત બે વખત વિજયાદિમાં કે ત્રણ વખત અચ્યુતમાં જવા વડે જાણવું.
મનઃ પર્યવજ્ઞાની જઘન્યથી એક સમય. અપ્રમત્ત ગુણસ્થાનમાં વર્તમાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરી બીજે સમયે કાળ કરતાં સંયતને એક સમય જાણવો. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ હોય. કેમકે ત્યારપછી સંયમ ન હોવાથી મન:પર્યવજ્ઞાનનો પણ અભાવ થાય છે.
કેવળજ્ઞાની સાદિ અનંતકાળ હોય છે. કેમકે, તેને ત્યાંથી પડવાનું નથી.
અજ્ઞાની ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. તેમાં જેને કોઈ કાળે જ્ઞાનના પરિણામ થવાના નથી, તે અનાદિ અનંત. જેને જ્ઞાનની પ્રાપ્તિ થશે તે અનાદિ સાંત. જે જ્ઞાન પામી ફરીથી મિથ્યાત્વની પ્રાપ્તિ વડે અજ્ઞાનીપણું પો તે સાદિસાંત. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે સમ્યક્ત્વ પામવાથી અજ્ઞાન પરિણામનો નાશ થાય છે. ઉત્કૃષ્ટથી અનંત કાળ - ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
ત્યારપછી અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાન નષ્ટ થાય છે. આ પ્રમાણે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ પ્રકારે જાણવા.
વિભંગજ્ઞાન જઘન્યથી એક સમય હોય, કેવી રીતે? સમ્યગ્દષ્ટિ હોવાથી અવધિજ્ઞાની કોઈ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય કે દેવ મિથ્યાત્વને પામે અને મિથ્યાત્વ પ્રાપ્તિ સમયે મિથ્યાત્વથી અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન રૂપે થાય. કેમકે “આદિના ત્રણ જ્ઞાન મિથ્યાત્વસહિત અજ્ઞાનરૂપે થાય છે” એમ શાસ્ત્રવચન છે. તે પછીના સમયે મરણથી કે અન્ય રીતે તે વિભંગજ્ઞાન પડે છે. તેથી વિભંગજ્ઞાન કાળ એક સમય છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ અધિક 33-સાગરોપમ હોય. તે આ રીતે – કોઈ મિથ્યાર્દષ્ટિ પૂર્વકોટિ આયુ વર્ષનો હોય, કેટલાંક વર્ષ પછી વિભંગજ્ઞાન થાય, અપતિત વિભંગજ્ઞાન સહિત ઋજુ ગતિથી સાતમી નસ્કે જઈ ૩૩-સાગરોપમ સ્થિતિવાળો થાય, ત્યારે આ પ્રમાણ હોય. પછી અવધિજ્ઞાન થવાથી કે વિભંગજ્ઞાનના નાશથી જાય છે.
પદ-૧૮, દ્વાર-૧૧-“દર્શન" છે
૨૦૦
૦ આ દર્શનદ્વાર છે, તેમાં પહેલું સૂત્ર – • સૂત્ર-૪૮૩ :
ભગવન્ ! ચક્ષુદર્શની, ચતુદર્શનીરૂપે કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ હોય. ભગવન્ ! અચક્ષુદર્શની, અાસુદર્શનીરૂપે કેટલો કાળ હોય ? અચક્ષુદર્શની બે ભેદે અનાદિ અનંત, અનાદિ સાંત. અવધિદર્શની કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨-સાગરોપમ. કેવલ દર્શની વિશે પૃચ્છા - ગૌતમ ! સાદિ અનંત હોય.
-
• વિવેચન-૪૮૩ :
અહીં તેઈન્દ્રિયાદિ ચઉરિન્દ્રિયાદિમાં ઉપજી, અંતર્મુહૂર્ત રહી, ફરી તેઈન્દ્રિયાદિમાં ઉપજે ત્યારે ચક્ષુદર્શની અંતર્મુહૂર્ત હોય. ઉત્કૃષ્ટથી હજાર સાગરોપમ. તે ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને વૈરયિકાદિના ભવભ્રમણ વડે જાણવું.
અચક્ષુદર્શની અનાદિ અનંત છે કે જે કદિ મોક્ષે ન જાય, જે મોક્ષે જાય તે અનાદિ સાંત. પંચે તિર્યંચ કે મનુષ્ય તેવા અધ્યવસાયથી અવધિદર્શન ઉત્પન્ન કરી પછીના સમયે કાળ કરે તો અવધિદર્શની એક સમય. ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨-સાગરોપમ. તે આમ - વિભંગજ્ઞાન તિર્યંચપંચે કે મનુષ્ય અપતિત વિભંગજ્ઞાન સહિત સાતમી નકે જાય, મરણ નજીક હોય ત્યારે સમ્યક્ત્વ પામી, ભ્રષ્ટ થઈ પુનઃ અપતિત વિભંગજ્ઞાનથી પૂર્વકોટિ આયુ તિર્યંચ થઈ, પૂરું આયુ ભોગવી ફરી સાતમી નસ્કે જાય ત્યારે પણ અપતિત વિભંગજ્ઞાની હોય. બંને વખત સાતમી નકે 33-33 સાગરોપમ
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૧/૪૮૩
સ્થિતિ હોય, એ પ્રમાણે ૬૬-સાગરોપમ થયા. બધે તિર્યંચમાં ઋજુગતિ વડે ઉપજે. કેમકે વિગ્રહ ગતિ વડે તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થનારને વિભંગ જ્ઞાનનો નિષેધ કરાયેલો છે. તેમ સિદ્ધાંતમાં પણ કહ્યું છે.
૨૦૧
(પ્રશ્ન) શા માટે વચ્ચે સમ્યકત્વનું પ્રતિપાદન કરો છો? [ઉત્તર] અહીં વિભંગજ્ઞાનની સ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક 33-સાગરોપમની છે. - ૪ - ૪ - તેથી એટલો કાળ સુધી નિરંતર વિભંગજ્ઞાન ન રહેતું હોવાથી વચ્ચે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પછી અપતિત વિભંગજ્ઞાન સહિત જ મનુષ્યત્વ પામી, સંયમ પાળી બે વખત વિજયાદમાં ઉત્પન્ન થાય ત્યારે બીજા ૬૬-સાગરોપમ સભ્યદૃષ્ટિને હોય છે. એ પ્રમાણે અવધિદર્શનનો કાળ ૧૩૨-સાગરોપમ છે.
(પ્રશ્ન) વિભંગ જ્ઞાનાવસ્થામાં અવધિદર્શનનો કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થોમાં નિષેધ છે, તો વિભંગજ્ઞાનના સદ્ભાવમાં અવધિદર્શન કેમ હોય? [ઉત્તર] એમ માનવામાં દોષ નથી, કેમકે સૂત્રમાં વિભંગ અવસ્થામાં પણ અવધિદર્શન પ્રતિપાદન કરેલું છે, તે આ પ્રમાણે - આ સૂત્રનો અભિપ્રાય છે કે વિશેષ વિષયક વિભંગજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. કેવળ વિભંગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય છે. તે અનાકાર-સામાન્ય માત્ર વિષયક હોવાથી અવધિ જ્ઞાનીના અવધિદર્શન જેવું છે, માટે તે પણ અવધિદર્શન કહેવાય છે, પણ વિભંગદર્શન કહેવાતું નથી. મૂળ ટીકાકારે પણ આમ જ કહ્યું છે, તેથી અમે પણ વિભંગજ્ઞાનમાં અવધિદર્શનનો વિચાર કર્યો છે.
કાર્યગ્રન્થિકો કહે છે કે – જો કે સાકાર અને નિરાકાર વિશેષના હોવાથી વિભંગજ્ઞાન અને અવધિદર્શન જુદું છે. તો પણ વિર્ભગજ્ઞાન વડે યથાર્થ નિશ્ચય થતો નથી. કેમકે તે મિથ્યાત્વ રૂપ છે, તેમ અવધિદર્શન વડે સમ્યગ્ નિર્ણય થઈ શકતો નથી કેમકે તે અનાકાર માત્ર છે. માટે વિભંગજ્ઞાનથી અવધિદર્શનની જુદી વિવક્ષા કરવાનું કંઈ પ્રયોજન નથી. તેમના અભિપ્રાયે વિભંગાવસ્થામાં અવધિદર્શન હોતું નથી. આ સ્વમતિકલ્પિત નથી. પૂર્વાચાર્યોએ પણ આવી મનવિભાગ વ્યવસ્થા કરી છે. વિશેષણવતીમાં પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કહે છે – સૂત્રમાં વિભંગને પણ અવધિદર્શન બહુવાર જણાવ્યું છે, તો કર્મ પ્રકૃતિમાં શા માટે નિષેધ છે ? સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે વિષય વડે વિભંગ પણ દર્શન હોય છે અને દર્શન અનાકાર માત્ર હોવાથી અવધિ અને વિભંગને અવધિદર્શન અવિશિષ્ટ હોય છે. કર્મપ્રકૃતિનો
મત આ છે કે – સાકાર અને અનાકાર વિશેષતા છતાં પણ અનિશ્ચયપણાંથી વિભંગજ્ઞાન અને દર્શનની વિશેષતા નથી.
બીજા આચાર્યો વ્યાખ્યા કરે છે – સાતમી નરકના નાસ્કોની કલ્પના કરવાનું શું પ્રયોજન છે ? સામાન્યથી નાક, તિર્યંચ, મનુષ્ય, દેવ ભવમાં પર્યટન કરતાં અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાન એટલા કાળ સુધી હોય છે, પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેવળ દર્શનીનું સૂત્ર કેવળજ્ઞાનીના સૂત્ર માફક વિચારવું.
૨૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પદ-૧૮, હાર-૧૨,૧૩, સંયત, ઉપયોગ
॰ હવે સંયત [અને ઉપયોગ] દ્વાર કહે છે – • સૂત્ર-૪૮૪, ૪૮૫ ઃ
[૪૮] ભગવન્ ! સંયત, સંયતરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી.
ભગવન્ ! અસંયતની પૃચ્છા - ગૌતમ ! અસંયત ત્રણ પ્રકારે છે - અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. આદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંત ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી દેશોન અર્ધ I પુદ્ગલ
પરાવર્તકાળ હોય.
ભગવન્ ! સંયતાાયતની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વ વર્ષ હોય.
નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત વિશે પૃચ્છા-ગૌતમ ! તે સાદિ અને
અનંતકાળ હોય.
[૪૮૫] ભગવન્ ! સાકાર ઉપયોગવાળાની પૃચ્છા-ગૌતમ ! જઘન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂ. અનાકારોપયોગી એમ જ છે.
• વિવેચન-૪૮૪,૪૮૫ ૭
કોઈ ચાસ્ત્રિના પરિણામ સમયે જ કાળ કરે. તેથી સંચતને સંયતપણું જઘન્યથી એક સમય હોય. અસંયત ત્રણ પ્રકારે છે – (૧) અનાદિ અનંત - જે સંયમને કોઈ
કાળે પામવાનો નથી. (૨) અનાદિ સાંત - જે સંયત પ્રાપ્ત કરશે. (3) સાદિ સાંતજે સંયમને પ્રાપ્ત કરી તેથી ભ્રષ્ટ થાય તે. - તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય. કેમકે અંતર્મુહૂર્ત પછી કોઈને સંયમની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. ઈત્યાદિ બધું પૂર્વવત્ - x -
સંયતા સંયત - દેશવિરતિધર, તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યન્ત હોય. દેશવિરતિની પ્રાપ્તિનો ઉપયોગ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પર્યન્ત હોય. દેશવિરતિના બે પ્રકાર, ત્રણ પ્રકાર ઈત્યાદિ ઘણાં ભાંગા છે, માટે તેની પ્રાપ્તિમાં જઘન્યથી પણ અંતર્મુહૂર્ત લાગે. સર્વ વિરતિ તો “સર્વ સાવધનો હું ત્યાગ કરું છું.” ઈત્યાદિ રૂપ છે, માટે તેની પ્રાપ્તિનો ઉપયોગ એક સમયનો પણ હોય. માટે પૂર્વે સંયતનો કાળ એક સમય કહ્યો. પરંતુ જે સંયત-અસંયત કે સંયતાસંયત નથી તે સિદ્ધ છે, તે સાદિ અનંત છે. - - સંયતદ્વાર સમાપ્ત -..
હવે ઉપયોગ દ્વાર કહે છે – અહીં સંસારીને સાકાર અને અનાકાર ઉપયોગ
હોય છે. તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય. તેથી બંને સૂત્રોમાં અંતર્મુહૂર્ત ઉપયોગ કહ્યો. કેવલીને એક સમયનો ઉપયોગ કહ્યો, તે અહીં વિવક્ષિત નથી.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૪/૪૮૬
પદ-૧૮, હાર-૧૪-“આહાર'
૦ હવે આહાર દ્વાર, તેનું આ પહેલું સૂત્ર –
• સૂત્ર-૪૮૬ ઃ
ભગવન્ ! આહારક, આહારક રૂપે ક્યાં સુધી હોય ? આહારક બે ભેદે – છાસ્થ આહારક, કેવલી આહાક. ભગવન્ ! છાસ્થ આહાકની પૃચ્છા – ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ - કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે.
૨૦૩
ભગવન્ ! કેવલી આહાક વિશે પૃચ્છા ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ.
-
ભગવન્ ! અનાહારક વિશે પૃચ્છા - નાહારક ને કારે છે – છાસ્થ અનાહાક, કેવલી અનાહારક.
ભગવન્ ! છાસ્થ અનાહાક વિશે પૃચ્છા – જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય. ભગવન્ ! કેવલી અનાહાસ્ક વિશે પૃચ્છા – ગૌતમ ! કેવલી અનાહાક બે ભેદે - સિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક સિદ્ધ કેવલી અનાહાક વિશે પૃચ્છા ગૌતમ ! તે સાદિ અનંતકાળ હોય.
-
ભગવન્! ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ ! ભવસ્થ કેવલી નાહાક બે ભેદ સયોગ અયોગી ભગવન્ ! સયોગી ભવસ્થ કેવલી અનાહારકની પૃચ્છા - જાન્ય, ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય, યોગી ભવસ્થ કેવલી અનાહારક વિશે પૃચ્છા જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત અંતર્મુહૂર્ત. • વિવેરાન-૪૮૬ ઃ
સૂત્ર સુગમ છે. પરંતુ જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ હોય. અહીં જો કે ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ છે. કહ્યું છે – ઋજુ ગતિ, એક સમયની વક્રગતિ, બે સમયની વક્રગતિ કહી છે તથા ત્રણ-ચાર સમયની વક્રગતિ અને ચારપાંચ સમયની વક્રગતિ ઘટી શકે છે તો પણ બહુધા બે સમય કે ત્રણ સમયની વક્રગતિ હોય છે. પણ ચા-પાય સમયની વક્રગતિ હોતી નથી. માટે તેની વિવક્ષા કરી નથી. તેમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયની વક્રગતિમાં આદિના બે સમય અનાહારક હોય. તેથી આહારપણાના વિચારમાં બે સમય ન્યૂન કહી છે.
ઋજુગતિ અને એક સમયની વક્રગતિની વિવક્ષા કરી નથી. કેમકે અહીં સૌથી જઘન્યનો વિચાર છે. શેષ સુગમ છે, પણ એટલા કાળ પછી અવશ્ય વિગ્રહ ગતિ થાય, તેમાં અનાહારપણું હોય છે. માટે અનંતકાળ ન કહ્યો. કેવલીસૂત્ર સુગમ છે.
છાસ્થ અનાહારક સૂત્રમાં ઉત્કૃષ્ટ બે સમયો ત્રણ સમયની વિગ્રહગતિને આશ્રીને કહ્યા. - X + સયોગી ભવસ્થ કેવલી અનાહાક સૂત્રમાં આઠ સમયના
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેવલી સમુદ્ઘાતનો ત્રીજો, ચોથો, પાંચમો એ ત્રણ સમયો અનાહારક હોય છે. કહ્યું છે – પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન, ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમાં સમયે આંતરાનો સંહાર, છટ્ઠા સમયે મંથાન સંહરે, સાતમે સમયે કપાટ આઠમા સમયે દંડ સંહરે છે. પહેલા અને આઠમા સમયે ઔદારિક કર્મયોગી હોય, સાતમા, છઠ્ઠા, બીજા સમયે ઔદારિક મિશ્રયોગી અને ચોથા, પાંચમા, ત્રીજા એ ત્રણ સમયે કાર્પણ કાયયોગી હોય છે, તે વખતે અવશ્ય અનાહારક હોય છે. આહારદ્વાર પૂર્ણ - - પદ-૧૮, દ્વાર-૧૫ થી ૨૨
૨૦૪
૦ હવે ભાષક આદિ દ્વારો કહે છે –
• સૂત્ર-૪૮૭ થી ૪૯૪ :
[૪૮૭] ભાષક વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂ. અભાષક વિશે પૃછા - ગૌતમ ! અભાષક ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય.
[૪૮૮] પરિત્ત વિશે પૃચ્છા - પત્તિ બે ભેદે છે, કાય પત્તિ, સંસાર પત્તિ. કાય પત્તિ વિશે પૃચ્છા જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીરૂપ અસંખ્યાત પૃથ્વીકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત.
અપરિત્ત વિશે પૃચ્છા અપરિત્ત બે ભેટે છે - કાયપરિત્ત, સંસાર અપરિત. કાય અપત્તિ વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંસાર અપત્તિ વિશે પૃચ્છા - સંસાર અપિત્ત બે ભેદે છે – અનાદિ સાંત અને
અનાદિ અનંત.
-
નૌપરિત્ત-નોપત્તિ વિશે પૃચ્છા-સાદિ અનંત.
[૪૮૯] પર્યાપ્તા વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શત થત્વ સાગરોપમ હોય.
પર્યાપ્તતા વિશે પૃચ્છા-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ. નૌપચાપ્તા-નોપાપ્તિા વિશે પૃચ્છા-સાદિ અનંત.
[૪૯૦] સૂક્ષ્મ વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાળ. બાદર વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ સાવત્ ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ નૌસૂક્ષ્મ-નોબાદર વિશે પૃચ્છા - સાદિ અનંતકાળ. [૪૯૧] ભગવન્ ! સંજ્ઞી વિશે પૃચ્છા જઘન્ય આંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકત્વ સાગરોપમ.
અસંતી વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નોાંડ્વી
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮/-/૧૫ થી ૨૨/૪૮થી ૪૯૪
૨૦૫
૨૦૬
નોઅસંજ્ઞી વિશે પૃચ્છા - ગૌતમ સાદિ અનંતકાળ હોય.
[૪૨] ભવસિદ્ધિક વિશે પૃચ્છા - ગૌતમ! અનાદિ સાંત. અભવસિદ્ધિક વિશે પૃચ્છા - ગૌતમાં અનાદિ અનંત નોભવસિદ્ધિક - નોઅભdસિદ્ધિકની પૃચ્છા - સાદિ અનંતકાળ.
[૪૯] ધમસ્તિકાય વિશે પૃચ્છા - ગૌતમ ! સર્વ કાળ હોય. - - - એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું.
[૪૯] ભગવત્ / ચરમ, ચરસ્મરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! અનાદિ સાંત. અચરમ વિશે પ્રચ્છા - ગૌતમ! અસરમ બે પ્રકારે છે - અનાદિ અનંત, સાદિ અનંત.
• વિવેચન-૪૮૩ થી ૪૯૪ -
[અહીં દ્વાર-૧૫ થી રર એક સાથે છે, પ્રત્યેક દ્વારનું એક એક અલગ સૂઝ એમ આઠ દ્વારા આઠ સૂત્રો છે. તેનું સંયુક્ત વિવેચન અહીં કરેલ છે.]
"માપવા • બોલનાર, જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વચનયોગી માફક જાણવો. અભાષક-ત્રણ ભેદે - (૧) અનાદિ અનંત - જે કદિ ભાષાકપણું નહીં પામે, (૨) અનાદિ સાંત - જે વ્યાપક પણું પામશે (3) સાદિ સાંત - જે ભાષક થઈ ફરી અભાષક બનશે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય, કેમકે બોલીને થોડીવાર રહીને ફરીથી ભાપકપણું જણાય અથવા ભાષક બેઈન્દ્રિયાદિ, એકેન્દ્રિયાદિ જીવોમાં ઉત્પન્ન થઈ, અંતમુહૂર્ત આયુ પૂરું કરી ફરી બેઈન્દ્રિયાદિપણે ઉપજે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, તે પૂર્વે કહ્યો છે.
o હવે રત્ત દ્વાર - તે બે ભેદે છે, (૧) કાય પરિત્ત - જે પ્રત્યેક શરીરી છે તે. (૨) સંસાર પરિત - જેણે સમ્યકત્વાદિ વડે સંસાર પરિમિત કર્યો છે. તે કાય પરિત જઘન્યથી અંતમુહર્ત હોય. જ્યારે કોઈ જીવ નિગોદથી નીકળી પ્રત્યેક શરીવાળામાં ઉત્પન્ન થઈ ત્યાં અંતમુહૂર્ત રહી ફરી પણ નિગોદમાં ઉપજે ત્યારે હોય. ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ-પૃવીકાળ અર્થાત્ જેટલો પૃથ્વીકાયિકનો કાયસ્થિતિ કાળ છે તેટલો જાણવો. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ છે. સંસારપરિત જઘન્યથી તમુહૂર્ત હોય, પછી તે અંતકૃત્ કેવલી થઈને મુક્તિ પામે. ઉત્કૃષ્ટ અનંતકાળ ઈત્યાદિ. પછી તે અવશ્ય મુક્તિ પામે.
કાય અપરિત અનંતકાયિક જાણવો. જેણે સમ્યકત્વાદિ વડે પરિમિતસંસાર નથી કર્યો સંસાર-અપરિત છે. કાય અપરિત જઘન્યથી અંતર્મુહર્ત હોય. કોઈ જીવ પ્રત્યેક શરીરીચી નીકળી નિગોદમાં ઉપજી, અંતર્મુહર્ત રહી, ફરી પ્રત્યેક શરીરીમાં ઉપજે ત્યારે જાણવો. ઉકૂટથી વનસ્પતિકાળ પૂર્વવતુ. પછી ત્યાંથી અવશ્ય નીકળતુ છે.
સંસાર અપરિત બે ભેદે (૧) અનાદિ અનંત - જે કોઈ કાળે સંસારથી મુકત ન થાય. (૨) અનાદિ સાંત - જે કોઈ કાળે સંસાનો અંત કરશે. નોપરિતનોઅપત્તિ એટલે સિદ્ધ - તે આદિ અનંતકાળ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ o - દ્વાર - જઘન્યથી અંતર્મુહૂર્ત. પછી પિયતો થાય. ઉત્કૃષ્ટ સાધિક શતપૃથકવ સાગરોપમ, એટલો કાળ લબ્ધિ પર્યાપ્તાની સ્થિતિ સંભવે. અપયતો અંતર્મુહૂર્ત હોય, પછી પર્યાપ્ત લબ્ધિ પામે. નોપતિ-નોપયપ્તિ તે સિદ્ધ છે. - X - X -
૦ ચૂક્ષ દ્વાર - ઉત્કૃષ્ટ પૃથ્વીકાયિકનો કાયસ્થિતિકાળ, બાદર સૂણ સુગમ છે. • x • નોર્મ નોબાદર તે સિદ્ધ - ૪ -
o સંff દ્વાર - સંજ્ઞી જઘન્યથી અંતર્મહતું. કોઈ જીવ સંજ્ઞીથી નીકળી સંજ્ઞીમાં ઉપજી, અંતર્મુહૂર્ત રહી, ફરી અસંજ્ઞીમાં ઉપજે. ઉત્કૃષ્ટ કાળ સુગમ છે, અસંફી જઘન્યથી અંતર્મુહૂd, સંજ્ઞી માફક જાણવો. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, કેમકે અસંજ્ઞીના ગ્રહણથી વનસ્પતિકાય, પણ ગ્રહણ થાય. નોસંજ્ઞી-નોસંજ્ઞી તે સિદ્ધ.
o ભવસિદ્ધિ દ્વાર - જેને સિદ્ધિ છે તે ભવસિદ્ધિક-ભવ્ય. તે અનાદિ સાંત છે, અન્યથા ભવ્યપણાનો અભાવ થાય, તે સિવાયનો તે અભવસિદ્ધિક - અભવ્ય, તે અનાદિ અનંત છે અન્યથા અભવ્યપણાનો અભાવ થાય. નોભવ્ય-નોઅભવ્ય તે સિદ્ધ.
o HFરતાંય પાંચે સર્વકાળમાં હોય, અદ્ધા સમય પણ પ્રવાહ અપેક્ષાથી સર્વકાળ હોય. માટે ‘અદ્ધાસમય સુધી' એમ કહ્યું.
0 વરમ - જેને છેલ્લો ભવ થશે, તે અભેદથી ચરમ-ભવ્ય, તેથી વિપરીત છે અચરમ-અભવ્ય. ચરમ અનાદિસાંત છે, અચરમ બે ભેદે - અનાદિ અનંત, સાદિ અનંત, તેમાં અનાદિ અનંત તે અભવ્ય, સાદિ અનંત તે સિદ્ધ.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૮નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯/-//૪૯૫
છે પદ-૧૯-“સમ્યક્ત્વ' છે — x — x — x — * — x -
૦ એ પ્રમાણે પદ-૧૮ની વ્યાખ્યા કરી, હવે પદ-૧૯નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વના પદમાં કાયસ્થિતિ કહી. અહીં કઈ કાયસ્થિતિમાં સમ્યગ્દષ્ટિ આદિ ભેદ વડે કેટલા જીવો હોય તે વિચારાય છે તેમાં આ સૂત્ર છે– • સૂત્ર-૪૯૫ :
ભગવન્ ! જીવો શું સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ કે મિશ્રદષ્ટિ છે ? ગૌતમ ! જીવો સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે, મિશ્રષ્ટિ પણ છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુકુમાર ચાવત્ સ્તનિતકુમારો એમ જ જાણવા. પૃથ્વીકાયિકો સંબંધ પ્રા ગૌતમ ! પૃથ્વીકાયિકો સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાષ્ટિ છે, મિશ્રદષ્ટિ નથી.
–
૨૦૧
એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવા.
બેઈન્દ્રિય સંબંધે પન - ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યક્ દષ્ટિ હોય, મિથ્યાર્દષ્ટિ હોય, પણ મિશ્રષ્ટિ ન હોય.
એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું.
પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો
સમ્યગ્દષ્ટિ પણ હોય, મિથ્યાર્દષ્ટિ પણ હોય અને સમ્યમિક્ષા [મિશ્ર] દૃષ્ટિ પણ હોય.
સિદ્ધો સંબંધે પ્રશ્ન - ગૌતમ ! સિદ્ધો સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ નથી, મિશ્રર્દષ્ટિ નથી.
• વિવેચન-૪૯૫ :
હે ભગવન્ ! જીવો સમ્યગ્દષ્ટિ છે ? ઈત્યાદિ પદની સમાપ્તિ સુધી સુગમ છે. પણ સારવાદન સમ્યક્ત્વ સહિત પણ સૂત્રના અભિપ્રાયથી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થતો નથી. કારણ કે “પૃથ્વી આદિમાં સમ્યકત્વ, સમ્યકત્વ સહિત જીવની ઉત્પત્તિનો અભાવ છે.' એવું શાસ્ત્ર વચન છે.
બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, માટે પૃથ્વી આદિમાં સમ્યક્દષ્ટિનો નિષેધ છે. બેઈન્દ્રિયાદિ સમ્યગ્દષ્ટિ કહેલા છે. મિશ્રદૃષ્ટિનો પરિણામ તથાવિધ સ્વભાવથી સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે, બીજાને હોતો નથી. તેથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય બંનેને મિશ્રર્દષ્ટિનો નિષેધ કર્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૨૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પદ-૨૦-“અંતક્રિયા' જ
— * — * - * — * — —
૦ પદ-૧૯ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૦નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ-૧૯-માં સમ્યકત્વ પરિણામ કહ્યા, અહીં પરિણામ સામ્યતાથી ગતિ પરિણામ વિશેષ અંતક્રિયા કહે છે. તેમાં પહેલા અધિકાર દ્વાર ગાથા કહે છે – • સૂત્ર-૪૯૬ ઃ
નૈરયિક તક્રિયા, અનંતર અંતક્રિયા, એક સમય અંતક્રિયા, ઉદ્વર્તન, તીર્થંકર-ચક્રી-બલદેવ-વાસુદેવ-માંડલિક-રત્ન [ક્યાંથી નીકળીને થાય ?] એ વિષયક દ્વાર ગાથા.
• વિવેચન-૪૯૬ :
પહેલાં નૈરયિકને ઉપલક્ષીને ચોવીશ દંડકમાં અંતક્રિયા વિચારણા, પછી અનંતર આવીને અંતક્રિયા કરે કે પરંપર આવીને ? એ પ્રમાણે અંતર વિચારણા, પછી વૈરયિકાદિ ભવોથી અનંતર આવેલ એક સમયમાં કેટલા અંતક્રિયા કરે તે વિચાર, પછી તૈરયિકાદિથી નીકળી કઈ યોનિમાં ઉપજે ? તે કહે છે, તથા જ્યાંથી નીકળી તીર્થંકર આદિ થાય તે અનુક્રમે કહે છે. એ દ્વાર ગાયાનો સંક્ષેપાર્થ કહ્યો. . પદ-૨૦, દ્વાર-૧,૨ છે
૦ પહેલી અંતક્રિયાને કહેવા ઈચ્છતા સૂત્રકાર કહે છે –
• સૂત્ર-૪૯૭,૪૯૮ ઃ
[૪૯] ભગવન્ ! જીવ અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈક કરે, કોઈક ન કરે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! નૈરયિક નૈરયિકમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! નૈરયિક અસુકુમારમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી આંતક્રિયા કરે? ગૌતમ ! કોઈ કરે, કોઈ ન કરે. એમ અસુરકુમારથી વૈમાનિકમાં કહેવું.
એમ ૨૪-૨૪ દંડક થાય.
[૪૮] ભગવન્ ! અનંતર આવેલ નૈરયિક તક્રિયા કરે કે પરંપર આવેલ અંતક્રિયા કરે? ગૌતમ ! અનંતર આવેલ પણ તક્રિયા કરે, પરંપર આવેલ પણ અંતક્રિયા કરે. એ પ્રમાણે રત્નપભાથી પંકપ્રભા નૈયિક જાણવા. ગૌતમ ! અનંતર આવેલા આંતક્રિયા ન કરે, આ પ્રમાણે સાતમી નરક નૈરયિક સુધી જાણવું. સુકુમાર યાવત્ સ્તનિતકુમાર, પૃથ્વી-અ-વનસ્પતિકાયિકો અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલા પણ અંતક્રિયા કરે. તે વાયુ જે
ત્રણ-ચાર ઈન્દ્રિયો અનંતર આવેલ આંતક્રિયા ન કરે, પણ પરંપર આવેલા
ધૂમપ્રભા નૈરસિકોની પૃચ્છા પરંપર આવેલા આંતક્રિયા કરે,
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૧,૨/૪૯૭,૪૮
૨૦૯
૨૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
આવેલા ન કરે, તેમાં તેઉકાય, વાયુકાયને પછીના ભવમાં મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી, બેઈન્દ્રિયાદિને પ્રાપ્ત થવા છતાં તથાવિધ ભવ સ્વભાવથી અંતક્રિયા થતી નથી. બાકીના તિર્યંચ પંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના જીવો બંને પ્રકારે અંતકિયા કરે છે.
છે પદ-૨૦, દ્વાર-૩ 8િ
અંતક્રિયા કરે.
બાકીના જીવો બંને પ્રકારે અંતક્રિયા કરે. • વિવેચન-૪૯૭,૪૯૮ :
મંત - અવસાન, અહીં પ્રસંગથી કર્મનો નાશ જાણવો. તેની ક્રિયા - કરવું. કર્મનો નાશ કરવો તે તકિયા. અન્યત્ર આગમમાં સાન્તક્રિયા શબ્દ મોક્ષ અર્થમાં રૂઢ છે. કેમકે “કરેલા કર્મનો ક્ષય” તે મોક્ષ, એવું વચન છે. જુઓ તત્વાર્થસૂત્ર].
કોઈક જીવ છે જે અંતક્રિયા કરે, કોઈ જીવ છે જે કરતો નથી. અર્થાત જે તથાવિધ ભવ્યત્વના પરિપાકથી મનુષ્યભવ આદિ પૂર્ણ સામગ્રી પામીને તેના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ અતિ પ્રબળ વર્ષોલ્લાસ વડે પકશ્રેણિએ આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામી અઘાતી કર્મોનો પણ ક્ષય કરે તે અંતક્રિયા કરે. બીજા તેથી વિપરીત હોવાથી ન કરે. એમ નૈચિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સુધી વિચારવું. સૂત્રપાઠ આ પ્રમાણે -
ભગવદ્ ! નૈરયિક અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ કરે અને કોઈ ન કરે ઈત્યાદિ. હવે તૈરયિકોમાં વર્તતો અંતક્રિયા કરે કે ન કરે ? એ સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે –
ગૌતમાં એ અર્થ યુક્તિયુક્ત નથી. કેમ? અહીં સર્વ કર્મનો ક્ષય કર્મને પ્રાપ્ત થયેલા સમ્યગદર્શન-જ્ઞાન-વ્યાત્રિના સમુદાયથી થાય છે. પણ નૈરયિકાવસ્થામાં તેવા ભવસ્વભાવથી ચાત્રિનો પરિણામ હોતો નથી. એ પ્રમાણે અસુરકુમારી આરંભી વૈમાનિક સુધી નિષેધ કરવો. પરંતુ મનુષ્યોમાં આવેલો કોઈ અંતક્રિયા કરે - જેને ચાઆિદિ સામગ્રી પરિપૂર્ણ પ્રાપ્ત થઈ હોય અને જે તેનાથી રહિત છે તે અંતકિયા ન કરે.
આ પ્રમાણે સુકુમાWી વૈમાનિક સુધીના પ્રત્યેક નૈરયિકાદિ ચોવીશ દંડકના અનુકમથી કહેવા. એ પ્રમાણે ચોવીશ વાર ચોવીશ દેડકો થાય છે. હવે એ નૈરયિકાદિ પોતપોતાના ભવ પછીના મનુષ્યભવમાં આવી અંતક્રિયા કરે કે તિર્યંચાદિ ભવોના અંતર વડે પરંપરાથી આવેલા અંતક્રિયા કરે, તેનું નિરૂપણ કરે છે -
પ્રશ્ન સૂત્ર સુગમ છે. ગૌતમ! અનંતર ભવમાં આવીને પણ અંતક્રિયા કરે અને પરંપરાએ આવીને પણ કરે. તેમાં રન-શર્કરા-વાલુકા-પંકણભાથી અનંતર આવેલા પણ કરે અને પરંપર આવેલા પણ કરે. જ્યારે ધૂમપ્રભાદિથી નરકથી આવેલા તથાવિધ ભવસ્વભાવથી પરંપરાથી આવેલા જ અંતક્રિયા કરે.
એ જ વિશેષને પ્રતિપાદન કરવા ઈચ્છતા સૂનકારશ્રી સાત સૂત્રો કહે છે - એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનૈરયિકો પણ જાણવા ઈત્યાદિ સૂઝ સુગમ છે.
અસુરકુમારથી સ્વનિતકુમારો, પૃથ્વી-પાણી-વનસ્પતિ અનંતર આવીને પણ અંતક્રિયા કરે, પરંપર આવીને પણ અંતક્રિયા કરે. બંને પ્રકારે આવેલાને અંતક્રિયા કરવામાં કોઈ વિરોધ નથી. કેમકે કેવળજ્ઞાનીએ તેમ જાણે છે. પરંતુ તેઉકાય, વાયુકાય અને વિકલૅન્દ્રિયો પરંપરાથી આવીને જ અંતક્રિયા કરે, પણ અનંતર [21/14].
o તૈરયિકાદિ ભવોથી અનંતર ભવમાં આવેલાં કેટલાં એક સમયે અંતક્રિયા કરે, એ પ્રકારે ત્રીજું દ્વાર કહે છે –
• સૂત્ર-૪૯ :
અનંતર આવેલા નૈરસિકો એક સમયમાં કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ આંતક્રિયા કરે. એ પ્રમાણે રનપભા ચાવત વાલુકાપભાના નૈરયિકો જાણવા.
ભગવન્! પંકાભા પૃથ્વીના નૈરયિકો અનંતર આવીને એક સમયે કેટલાં અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ઉcકૃષ્ટથી ચાર અંતક્રિયા કરે.
ભગવન્! અસુરકુમારો અનંતર ભવથી આવીને એક સમયે કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્યથી એક થી ત્રણ, ઉત્કૃષ્ટ દશ અંતક્રિયા કરે. ભગવદ્ ! અસુકુમારીઓ અનંતર ભવમાં આવીને એક સમયે કેટલી અંતક્રિયા કરે ? જદમાં એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ કરે. એ પ્રમાણે દેવી સહિત અસુકુમારો કહી તેમ નિતકુમારો સુધી જાણવા.
ભગવન / પૃવીકાયિકો અનંતરભવમાં આવી એક સમયે કેટલી અંતક્રિયા કરે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર કરે. એ પ્રમાણે અકાયિકો ચાર, વનસ્પતિકાયિકો છે, પંચેન્દ્રિય તિચિયોનિકો દશ, તિર્યંચશ્રીઓ દશ, મનુષ્યો દશ, મનુષ્યસ્ત્રી વીશ, તારો દશ, વ્યંતરી પાંચ, જ્યોતિષ્ઠો દશ, તેની સ્ત્રીઓ નીશ, વૈમાનિકો ૧૦૮, તેની ઓ વીશ, અંતક્રિયા કરે.
• વિવેચન-૪૯ :
નૈરયિક ભવથી અનંતર મનુષ્ય ભવમાં આવેલા એક સમયે કેટલા મોટ્ટો જાય ? અહીં નૈરયિકો એ પૂર્વ ભવના પર્યાયનો વ્યવહાર, તે દેવાદિ પૂર્વભવના પર્યાયિની પ્રતિપત્તિના નિષેધ માટે છે. એ પ્રમાણે પછીના સૂત્રમાં પણ તે-તે પૂર્વભવના પર્યાયના વ્યવહારમાં પ્રયોજન સમજવું. બાકી બધું સ્પષ્ટ છે.
છે પદ-૨૦, દ્વાર-૪ &
• હવે ત્યાંથી ઉદ્વર્તી કઈ યોનિમાં ઉત્પન્ન થાય ? તે• સૂગ-૫oo -
ભગવન નૈરયિક, નૈરવિકથી નીકળી અનંતર ભવમાં નૈરયિકમાં ઉપજે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવન નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦-૪/૫oo
૨૧૧ ભવમાં સુકુમારોમાં ઉપજે ? ના, એ અર્થ યોગ્ય નથી. આ પ્રમાણે નિરંતર ચાવ4 ચઉરિદ્રિયોમાં ઉપજે? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
ભગવન નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! નૈરયિકોથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તે કેવળી પ્રાપ્ત ધમન સાંભળે ? કોઈ સાંભળે, કોઈ ન સાંભળે. ભગવાન ! જે કેવલી પ્રાપ્ત ધનિ શ્રવણ રૂપે પામે તે કેવલી કથિત બોધિને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન જે કેવલિ કથિત ધમને જાણે તે તેની શ્રદ્ધા કરે ? પ્રતીતિ કરે ? રુચિ કરે ? ગૌતમ ! તે શ્રદ્ધા રે, પ્રતીતિ કરે અને રુચિ કરે.
ભગવન! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! હા, કરે. ભગવના જે અભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-dd-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય.
ભગવાન ! જે શીલ યાવત પૌષધોપવાસ અંગીકાર કરવા સમર્થ થાય, તે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવન! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે મુંડ થઈ ગારથી નિગારપણું ગીકાર કરવા સમર્થ થાય? ગૌતમ! એ અર્થ સમર્થ નથી..
ભગવન / નૈરયિક નૈરવિકથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. ભગવન્! જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રાપ્ત ધર્મ સાંભળે ? ગૌતમાં જેમ પાંચેન્દ્રિય તિર્યંચમાં કહ્યું. તેમ કહેવું યાવત્ “જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. ભગવન ! જે મુંડ થઈને સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય, તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે ? ગૌતમ ! કોઈ કરે, કોઈ ન કરે. ભગવાન જે મન:પર્યવિજ્ઞાન ઉત્પન્ન કરે તે કેવળજ્ઞાન ઉતપન્ન કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન કરે. ભગવાન ! જે કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુકત થાય અને સર્વ દુઃખનો અંત રે ? ગૌતમ! તે સિદ્ધ થઈ ચાવતું સર્વ દુઃખનો અંત અવશ્ય કરે.
ભગવન . નૈરયિક, નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? ન થાય.
• વિવેચન-૫૦૦ :
સૂગ સુગમ છે. પણ કેવલી પ્રજ્ઞપ્ત શ્રુતધર્મ અને ચાાિ ધર્મને શ્રવણરૂપે પ્રાપ્ત કરે એટલે તેનું શ્રવણ કરે ? અહીં શ્રવણ શબ્દનો ભાવ-પ્રવૃત્તિ નિમિત શ્રવણ જ સમજવું. એ સૂટમાં તે શબ્દ સ્વરૂપનો ભાવ-પ્રવૃત્તિનિમિત એવું પણ વ્યાખ્યાન કરેલ
૨૧૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છે. ભગવંતે કહ્યું – કોઈ શ્રવણ કરે, કોઈ શ્રવણ ન કરે.
પુનઃપ્રશ્ન કરે છે – જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે, તે કેવલીએ કહેલા બોધિને જાણે ? અહીં બોધિ - ધર્મની પ્રાપ્તિ. તેના કારણભૂત જે શબ્દ રચના, તે કારણમાં કાર્યના ઉપચારથી બોધિ કહેવાય છે. તેને કેવલજ્ઞાનીએ સાક્ષાતુ કે પરંપરાએ ઉપદેશેલ હોવાથી કેવળજ્ઞાન સંબંધી કહેવાય. અર્થાત્ કેવલી પ્રજ્ઞપ્ત બોધિ-ધર્મને શ્રવણ કરનાર, કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સમજે અને જાણે ? ભગવંત કહે છે – કોઈ જાણે, કોઈ ન જાણે.
પુનઃપ્રશ્ન કરે છે. ભગવાન ! જે કેવલી પ્રજ્ઞd ધમને અર્થથી જાણે, તે અર્થથી તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, હું તે કરવા ઈચ્છું છું એવો વિચાર કરે ? કોઈ કરે, કોઈ ન કરે.
પુન:પ્રશ્ન કરે છે - ભગવન્! જે શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે. હા, ગૌતમ ! કરે. કેવલીપજ્ઞખ ધર્મશ્રવણ અને શ્રદ્ધાથી આ બંને જ્ઞાન અવશ્ય થાય.
પુન:પ્રશ્ન કરે છે - ભગવન્જે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉપાર્જે તે શીલ-બ્રહ્મચર્ય, વ્રત-દ્રવ્યાદિ સંબંધી નિયમો, ગુણ-ભાવનાદિરૂપ ઉત્તરગુણ, વિરમણઅતીતકાળના સ્થૂળ પ્રાણાતિપાતાદિ દોષની વિરતિ-નિવૃત્તિ, પ્રત્યાખ્યાન-ભાવિકાલિન ચૂળ પ્રાણાતિપાતાદિ દોષનો ત્યાગ, પોષ-ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ-આઠમ આદિ પર્વમાં ઉપવાસ તે પૌષધોપવાસ તેને અંગીકાર કરવા સમર્થ થાય ? કોઈ થાય, કોઈ ન થાય..
અહીં તિર્યો અને મનુષ્યોને ભવનિમિત્તક અવધિજ્ઞાન થતું નથી, પણ ગુણથી થાય છે અને શીલવતાદિ ગુણો તો આ પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. તો તે ગુણોથી અવધિજ્ઞાન તેમને થાય કે ન થાય ? જેને શીલ અને વ્રતાદિ સંબંધે વિશુદ્ધ પરિણામ થવાથી અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય તે અવધિજ્ઞાન ઉપાર્જે, બીજા ન ઉપાર્જે.
અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન જાણવું અને મનપર્યવજ્ઞાન અણગારૂં હોય છે, કેમકે - “તે સર્વ પ્રમાદ સહિત અને વિવિધ ઋદ્ધિવાળા સંયતને હોય" તેમ વચન છે. તેથી અણગારપણા સંબંધે પ્રશ્ન કરે છે - જે અવધિજ્ઞાન ઉપાર્જે તે મુંડ થઈ સાધુપણું ગ્રહણ કરે ? અહીં મુંડ બે પ્રકારે – દ્રવ્યથી અને ભાવથી. તેમાં કેશાદિને દૂર કરવા વડે દ્રવ્યથી મુંડ અને સર્વ સંગનો ત્યાગ કરવાથી ભાવથી મુંડ હોય છે, તેમાં નિર્ણયોને દ્રવ્ય મંડપણાંનો સંભવ ન હોવાથી, ભાવમુંડનું ગ્રહણ કરવું. તેવા પ્રકારનો ભાવમુંડ થઈને પોતાના આશ્રયરૂપ અગાર-ઘરથી નીકળી, જેને દ્રવ્યથી અને ભાવથી અગાર નથી તે અણગાર, તેવા અણગારપણાને સ્વીકારવા સમર્થ થાય ? ન થાય, કેમકે તિર્યંચોને ભવસ્વભાવથી તેવા પ્રકારની સર્વ વિતિના પરિણામોનો સંભવ નથી અને આપણાપણાના અભાવમાં મન:પર્યવજ્ઞાનનો અભાવ સિદ્ધ જ છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૪/૫oo
જેમ તિર્યંચ પંચેન્દ્રિય સંબંધે સૂરનો સમૂહ કહ્યો, તેમ મનુષ્ય સંબંધે પણ કહેવો. પરંતુ મનુષ્યમાં સર્વભાવનો સંભવ હોવાથી મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સંબંધી બે સૂત્રો અધિક કહે છે – જે સુગમ છે. પરંતુ -
સિદ્ધ થાય - સર્વ પ્રકારે અણિમા સામર્થ્ય આદિની સિદ્ધિવાળો થાય. બુદ્ધ થાય - સમસ્ત લોકાલોકના સ્વરૂપને જાણે. ભવોપગ્રાહી કર્મથી મુક્ત થાય - દુઃખોનો અંત કરે.
વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોમાં તેનો નિષેધ કરવો. કેમકે નૈરયિકને ભવસ્વભાવથી નાક અને દેવભવને યોગ્ય આયુષ્યના બંધનો અસંભવ છે. એ પ્રમાણે નૈરયિકોનો નૈરયિક આદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કર્યો.
ધે અસુરકુમારોનો નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરે છે - • સૂત્ર-૫૦૧ -
ભગવન્! અસુરકુમાર અસુકુમારોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવે અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અનિતકુમારો સુધી કહેતું.
ભગવન અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનવર ભવમાં પૃedીકાયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવાન જે ઉત્પન્ન થાય, તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અકાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું.
ભગવદ્ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવમાં તેઉકાય, વાયુકાય, ભેઈનિદ્રય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ એ અર્થ સમર્થ નથી. બાકીના પાંચેન્દ્રિય તિરાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો, તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
• વિવેચન-૫૦૧ -
આ સૂત્ર પૂર્વવત્ જાણવું. પણ તેઓ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય, કેમકે ઈશાનકા સુધીના દેવોનો તેઓમાં ઉત્પન્ન થવામાં વિરોધ નથી. તેઓમાં ઉત્પન્ન થયેલ કેવલીપજ્ઞખ ધર્મનું શ્રવણ ન કરે કેમકે તેઓને શ્રવણેન્દ્રિય નથી. બાકી બધું નૈરયિકવત્ જાણવું.
જેમ અસુરકુમાર કહ્યા તેમ નિતકુમાર સુધી જાણવું. - સૂઝ-પરે ?
ભગવન | પૃવીકાલિક પૃવીકાયિકોથી નીકળી અનંતર ભવમાં નૈરસિકોમાં ઉત્પન્ન થાય? ગૌતમાં એ અl યોગ્ય નથી. એ પ્રમાણે સુકુમાર ચાવતું સ્વનિતકુમાર પણ જાણવા.
ભગવાન ! પૃવીકાલિક પૃdીકાયિકોથી નીકળી અનંતર ભવે મૃતી માં
૨૧૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે ? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે આકાયથી ચઉરિન્દ્રિય સુધી કહેવું.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં નૈરસિકવત્ કહેવું વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં નિષેધ કરવો. એ રીતે પૃથ્વીકાય માફક કાયિક અને વનસ્પતિકાયિક પણ કહેવા.
ભગવન! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે નૈરસિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી જાણવું.
પૃથવી-અપ-dઉ-વાયુ-વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવન જે ઉત્પન્ન થાય. તે કેવલી પ્રજ્ઞપ્ત ધમને સાંભળે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. --- ભગવન તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે પાંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે ? ગૌતમ કોઈ કરે, કોઈ ન કરે
ભગવાન ! જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળો, તે કેવલજ્ઞાનીએ કહેલા ધમનિ જાણે 1 ગૌતમી એ આર્ય સમર્થ નથી. મનુષ્ય, વ્યંતર, ચોતિક અને વૈમાનિકમાં ઉત્પત્તિ સંબંધે પ્રા – ગૌતમ! એ અર્થ સમર્થ નથી.
એમ તેઉકાયિક માફક વાયુકાયિક પણ કહેવો. • વિવેચન-૫૦૨ -
પૃથ્વીકાયિકોનો નૈરયિકો અને દેવોમાં નિષેધ કરવો, કેમકે તેઓને વિશિષ્ટ ચિંતનરૂપ મનોદ્રવ્યનો અસંભવ હોવાથી તીવ્ર સંક્લેશ અને વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ છે. બાકીના બઘાં સ્થાને ઉત્પન્ન થાય છે. કેમકે તેને યોગ્ય અધ્યવસાય સંભવે છે. તેમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં નૈરયિકવ કહેવું. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકાયિકો કહેવા.
તેઉકાયિકો અને વાયુકાયિકોનો મનુષ્યોમાં પણ નિષેધ કરવો. કેમકે તેઓ પછીના ભવમાં મનુષ્ય ન થાય. તેમને ક્લિષ્ટ પરિણામ હોવાથી મનુષ્ય ગત્યાદિના બંધનો અસંભવ છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન કેવલી પ્રાપ્ત ધર્મ સાંભળે, કેમકે શ્રવણેન્દ્રિય છે, પણ સંક્ષિપ્ત પરિણામી હોવાથી જાણે નહીં.
• સૂત્ર-૫૦૩,૫૦૪ -
[vo3] ભગવન બેઈન્દ્રિય, બેઈન્દ્રિયોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! પૃવીકાયિકવ4 કહેવું, પરંતુ મનુષ્યોમાં ઉતw થાય યાવતું મન:પર્યવ જ્ઞાન ઉપાર્જ. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પણ કહેવા. જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જે તે કેવલજ્ઞાન ઉપાર્જે? એ અર્થ યોગ્ય નથી.
[New] ભગવન પંચેન્દ્રિય તિચિયોનિક, પંચેન્દ્રિય તિર્યચોથી નીકળી
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૪/૫૩,૫૦૪
૨૧૫
અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉતપન્ન થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે ? ગૌતમ! કોઈ સાંભલે કોઈ ન સાંભળે. જે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે, તે કેવળ પ્રજ્ઞપ્ત ધર્મને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન ! જે કેવળી પ્રપિત ધર્મને જાણે, તે તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે ? હા, ગૌતમ! કરે
ભગવાન ! જે શ્રદ્ધા-પ્રતીતિરુચિ કરે તે અભિનિભોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે હા, ગૌતમ! યાવતુ ઉપાર્જે ભગવન! જે અભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાન ઉપાર્જે તે શીલ ચાવતું સ્વીકારવાને સમર્થ થાય? ગૌતમ ! ન થાય.
એ પ્રમાણે સુકુમામાં ચાવત સ્વનિતકુમામાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં પૃeતીકાયિકવતું કહેવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોમાં નૈરયિકવ4 કહેવું. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં નૈરયિકમાં પ્રથન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય માફક મનુષ્યોમાં પણ કહેવું.
બંતર, જ્યોતિક, વૈમાનિક અસુરકુમારવત્ કહેવા. • વિવેચન-૫૦૩,૫૦૪ -
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પૃથ્વીકાયિકની માફક દેવ અને નૈરયિક સિવાય બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિકોમનુષ્યોમાં આવીને અંતક્રિયા પણ કરે છે, તેઓ તથાવિધ ભવસ્વભાવથી મનુષ્યમાં આવીને પણ અંતક્રિયા કરતા નથી. પણ મન:પર્યવજ્ઞાન તો ઉપાર્જે છે. તિર્યય પંચેન્દ્રિયો અને મનુષ્યો બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેની વક્તવ્યતા પાઠસિદ્ધ છે. • x •
૨૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર ઉદયમાં આણેલ નથી, ઉપશાંત થયેલ છે. તે રત્નપ્રભાસ્કૃતી નૈરયિક, રનપભા પૃથ્વીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરપણું પામતો નથી. માટે ગૌતમાં કહ્યું કે કોઈ તીર્થકરવ ામે, કોઈ ન પામે.
એ પ્રમાણે શર્કરાપભાથી વાલુકાપભામાં કહેવું.
પંકwભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે, ધૂમપભાથુવી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ સર્વ વિરતિ પામે. તમ:પ્રભા પૃની નૈરયિકની પૃચ્છા - એ અર્થ સમર્થ નથી, પણ દેશવિરતિ પામે. સપ્તમ પૃeતી વિશે પૃચ્છા - ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ ત્યાંથી નીકળેલો સમ્યક્ત્વ પામે.
અસુકુમાર વિશે પૂછો - તે અર્થ સમર્થ નથી, પણ તક્રિયા કરે. એ પ્રમાણે ચાવતું કાયિક કહેવું.
ભગવન્! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે, એમ વાયું પણ જાણવા.
વનસ્પતિકાયિક વિશે પૃચ્છા • ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની પૃચ્છા • એ અર્થ સમર્થ નથી, પણ મન:પવિજ્ઞાન ઉપાર્જે પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ક વિશે પૃચ્છાએ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે..
ભગવાન ! સૌધર્મદિવ ચ્યવીને અનંતર ભવમાં તીર્થકરપણું પામે ? કોઈ પામે, કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રનપભા નૈરયિક સંબંધે કહ્યું, તેમ સદિલ સુધી કહેવું.
• વિવેચન-૫૦૫ -
સૂણ સુગમ છે. પણ જેણે તીર્થંકર નામગોત્રકર્મ, વૈદ્ધ • સૂતર વડે સોયના સમુદાય માક પહેલા માત્ર બાંધેલ હોય, પછી અગ્નિમાં તપાવી, ઘણ વડે ટીપી, સોયના જથ્થા માફક ‘સ્કૃષ્ટ' કર્યું હોય, નિધd-ઉદ્વર્તના, અવતના સિવાય બાકીના કરણને અયોગ્ય કર્યા હોય, સૂતાન - નિકાચિત, સર્વકરણને અયોગ્ય કર્યા હોય. ‘પ્રસ્થાપિત’ . મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, બસબાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, ચશ:કીર્તિનામ કર્મ સાથે ઉદયરૂપે વ્યવસ્થિત કર્યા હોય, નિg • તીવ્ર વિપાકને આપવાવાળા કર્યા હોય, અનવણ - વિશુદ્ધતર અધ્યવસાય થવાથી અતિ તીવ્ર રસના ઉત્પાદકપણે કર્યા હોય, મસમન્વાગત - ઉદયાભિમુખ કરી, ઉદયમાં આણેલા હોય, વિપાકોદયને પ્રાપ્ત કર્યા હોય. પણ સર્વથા અભાવને પ્રાપ્ત ન હોય અથવા નિકાચિતાદિ અવસ્થાની અધિકતા સહિત ન કર્યા હોય, તે તીર્થંકરપણું પામે. શેષ સ્પષ્ટ છે. • x -
પંકપ્રભાનો નૈરયિક અનંતર ભવે તીર્થકરવ ન પામે પણ અંતક્રિયા કરે,
છે
પદ-૨૦, દ્વાર-૫
છે
o હવે તીર્થકરવ વક્તવ્યતા લક્ષણ આ પાંચમું દ્વાર કહેવાને ઇચ્છતા સૂત્રકાર કહે છે –
• સૂત્ર-૫૦૫ -
ભાવના રતનપભા પૃedી નૈરયિક, રતનપભા પૃથ્વી નૈરવિકથી નીકળી અનંતર ભવે તીર્થકરત્વ પામે ? ગૌતમ! કોઈ પામે, કોઈ ન પામે. ભગવન! એમ કેમ કહો છો - x • ? જે રતનપભા પૃanી નૈરચિકે તીર નામ ગોત્ર કર્મ બાંનું છે, પૃષ્ટ કર્યું છે, નિત કર્યું છે, કૃ છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટઅભિનિવિટ-અભિમન્વાગત-ઉદીર્ણ કર્યું છે, પણ ઉપશાંત કર્યું નથી. તે રતનપભા પૃની નૈરસિક, નાપા પૃeળીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરત્વ પામે છે.
જે સનાભા પૃથ્વી નૈરયિકે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું નથી ચાલતું
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૫/૫૦૫
ધૂમપ્રભા નૈરયિક અંતક્રિયા પણ ન કરે, માત્ર સર્વવિરતિ પામે. તમઃ પ્રભા નૈરયિક માત્ર દેશવિરતિ પામે, અધઃસપ્તમી નૈરયિક માત્ર સમ્યકત્વ પામે.
અસુરકુમારથી વનસ્પતિકાય સુધીના જીવો ત્યાંથી નીકળી પછીના ભવે તીર્થંકરત્વ ન પામે, પણ અંતક્રિયા કરે. વસુદેવચત્રિમાં નાગકુમારથી પણ નીકળી પછીના ભવે ઐવત ક્ષેત્રને વિશે આ અવસર્પિણીમાં ચોવીશમાં તીર્થંકર થયા બતાવે છે, તેથી અહીં તત્ત્વ કેવલી જાણે.
૨૧૭
તેઉકાય, વાયુકાયથી નીકળી અનંતર ભવે અંતક્રિયા પણ કરતાં નથી, કેમકે તેઓ અનંતર ભવે મનુષ્યત્વ ન પામે. પણ તિર્યંચમાં ઉપજે અને કેવલબોધિ-ધર્મ
સાંભલે પણ જાણે નહીં. વનસ્પતિકાયિકો નીકળી અનંતર ભવે તીર્થંકરત્વ પામે, પણ અંતક્રિયા ન કરે, વિકલેન્દ્રિયો અનંતર ભવમાં અંતઃક્રિયા ન કરે, પણ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિકો નીકળી અનંતર ભવમાં તીર્થંકરત્વ ન પામે, પણ અંતક્રિયા કરે. - X -
તીર્થંકર દ્વાર ગયું. હવે ચક્રવર્તીત્વાદિ દ્વારો કહે છે –
• સૂત્ર-૫૦૬ ઃ
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, રત્નપ્રભાથી નીકળી અત્યંતર ભલે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! કોઈ પામે કોઈ ન પામે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! રત્નપ્રભાના નૈરયિકના તીર્થંકરપણામાં કહ્યા મુજબ ચક્રવર્તીમાં કહેવું.
ભગવન્ ! શર્કરાપભાનો નૈરયિક અનંતર ભલે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સાતમી પૃથ્વીના નૈરયિક સુધી કહેવું.
તિર્યંચ, મનુષ્ય વિશે પૃચ્છા - ગૌતમ ! ચક્રવર્તીપણું ન પામે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકની પૃચ્છા - કોઈ ચક્રવર્તીપણું પામે, કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. વિશેષ એ કે – શર્કરા૫ભા નૈરયિક પણ પામે.
એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથ્વીથી અને અનુત્તર સિવાયના વૈમાનિકથી નીકળી પામે, બાકીના સ્થાનેથી ન પામે.
માંડલિકપણું સાતમી પૃથ્વી, તેઉકાય, વાયુકાય સિવાયના બાકીના સર્વે સ્થાનોથી આવીને પામે. સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, સ્ત્રીરત્નત્વ એમ જ જાણવા. માત્ર અનુત્તરોપાતિક વવા. અશ્વ, હસ્તિ રત્નત્વ રત્નપ્રભાથી સહસ્રાર સુધીથી આવીને થાય. ચક્ર, છત્ર, ચર્મ, દંડ, અસિ, મણિ, કાકણી રત્નત્વ અસુકુમારથી ઈશાનકલ્પ સુધીના આવીને પામે. બાકીનાને તે અર્થ સમર્થ નથી' કહેવું.
• વિવેચન-૫૦૬ :
તેમાં રત્નપ્રભા નૈરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોથી નીકળી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ચક્રવર્તીત્વ પામે, બાકીના સ્થાનોથી નીકળી ન પામે. બલદેવ, વાસુદેવપણું શર્કરાપ્રભાથી નીકળી પામે, પણ વાસુદેવપણું અનુત્તીપાતિક સિવાયના વૈમાનિકો થકી નીકળી પામે, માંડલિકપણું સાતમી નક, તેઉકાય, વાયુકાય સિવાય સર્વ સ્થાનેથી આવીને પામે. [ઈત્યાદિ બધું સૂત્રાનુસાર હોવાથી વૃત્તિની પુનરુક્તિ કરી નથી.]
બધે વિધિ વાક્યમાં કોઈ પામે, કોઈ ન પામે તેમ કહેવું. નિષેધમાં આ અર્થસમર્થ નથી કહેવું.
હવે ઉપપાત સંબંધે કંઈક વક્તવ્ય છે, તે કહે છે –
૨૧૮
• સૂત્ર-૫૦૭ :
ભગવન્ ! દેવલોકમાં ઉત્પન્ન થતાં અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અવિરાધિત સંયમી, વિરાધિત સંયમી, અવિરાધિત સંયમાસંયમી, વિરાધિત સંયમાસંયમી, અસંતી, તાપસ, કાંદર્ષિક, ચરકપરિવ્રાજક, કિિિર્ષક, તિયો, આજીવકો, આભિયોગિકો, દર્શનભ્રષ્ટ થયેલા સ્વલિંગીઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ ઉપરના ત્રૈવેયકોમાં ઉu.
અવિરાધિત સંયમી જઘન્યથી સૌધર્મકલ્પમાં ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં, વિરાધિત સંયમી જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં અવિરાધિત દેશવિરતિધર જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ અચ્યુત કલ્પમાં, વિરાધિત દેશવિરતિધર જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિષ્કમાં જાય.
અસંજ્ઞીઓ જઘન્ય અંતરોમાં, ઉત્કૃષ્ટ ભવનવાસીમાં, તાપસો જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકોમાં કાંદર્ષિકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં, ચક-પરિવ્રાજકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ બ્રહ્મલોકમાં કિલ્બિષિકો જઘન્ય સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટ લાંતકમાં, તિર્યંચો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સહસ્રાર કલ્પમાં, આજીવકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ અચ્યુતકલ્પમાં, એ પ્રમાણે આભિયોગિકોનો ઉપપાત પણ જાણવો. દર્શનભ્રષ્ટ સ્વલિંગીઓ જઘન્યથી ભવનવાસી, ઉત્કૃષ્ટથી ઉપરના ત્રૈવેયકમાં કહ્યા.
• વિવેચન-૫૦૭ :
‘અથ' શબ્દ પ્રશ્ન અર્થમાં છે. અસંયત-ચાસ્ત્રિના પરિણામ રહિત, ભવ્યદેવપણાને યોગ્ય અને એ જ હેતુથી દ્રવ્યદેવો - ચાસ્ત્રિના પરિણામ રહિત, મિથ્યાર્દષ્ટિ દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય તે અસંયત ભવ્ય દ્રવ્યદેવો. તેમાં કેટલાંક આચાર્યો કહે છે – એ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરવા, કેમકે તેઓની દેવોમાં ઉત્પત્તિ થાય છે. એ સંબંધે આગમમાં કહ્યું છે કે – જે સમ્યગ્દષ્ટિ જીવ છે તે અણુવ્રત અને મહાવ્રત વડે તથા બાલતપ અને અકામનિર્જરા વડે દેવનું આયુ બાંધે છે.' તે અયુક્ત છે, કેમકે અસંયતભવ્ય દ્રવ્ય દેવોના ઉપપાત ઉત્કૃષ્ટથી ઉપરના ત્રૈવેયકમાં હમણાં કહેશે અને સમ્યગ્દષ્ટિ દેશવિરતિ હોય તો પણ તેઓની ત્યાં ઉત્પતિ થતી નથી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦/-/૫/૫૦૭
કેમકે દેશવિરતિ શ્રાવકો અચ્યુત દેવલોકથી ઉપર ઉપજતા નથી. એમને નિહવો પણ ન સમજવા કેમકે તેઓને અહીં જુદા કહેલા છે, માટે મિથ્યાર્દષ્ટિ અભવ્ય કે મધ્યશ્રમણના ગુણના ધારક સર્વ સામાચારી અને ક્રિયા યુક્ત દ્રવ્ય લિંગ-બાહ્ય વેશને ધારણ કરનારા અસંયત ભવ્ય દ્રવ્ય દેવો જાણવા. તેઓ પણ ક્રિયાના પ્રભાવથી ઉપરના ત્રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. વળી તેઓ અસંયત છે, કેમકે ક્રિયાનું પાલન કરવા છતાં પણ ચાસ્ત્રિના પરિણામથી શૂન્ય છે.
અવિરાધિત સંયમી - દીક્ષાના સમયથી આરંભી જેમના ચાસ્ત્રિ પરિણામ અભગ્ન-અખંડિત છે, એવાઓને સંજ્વલન કષાયના સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકથી સ્વલ્પ માયાદિ દોષનો સંભવ હોવા છતાં પણ જેઓને સર્વથા ચાસ્ત્રિનો ઘાત કર્યો નથી એવા.
૨૧૯
વિરાધિત સંયમી - વિરાધિત એટલે સર્વયા ખંડિત થયેલા, પણ પ્રાયશ્ચિત્ત સ્વીકાર વડે ફરીથી સંયમનું અનુસંધાન કર્યુ છે, તેવા.
કંદર્પકારક, કૌકુચ કરનાર, દ્રવશીલ-જલ્દી કરવાના સ્વભાવવાળો, હસાવનાર, બીજાને વિસ્મય કરનાર કંદર્પવિષયક ભાવના કરે છે. હવે કંદર્પ સંબંધે કહે છે–
ખડખડ-ઉચ્ચ સ્વરે હસવું, અનિભૃત-ગુર્વાદિ સાથે નિષ્ઠુરપણે, વક્રોક્તિથી સ્વેચ્છાપૂર્વક બોલવું, કામકથા કહેવી, કામનો ઉપદેશ આપવા, પ્રશંસા કરવી એ કંદર્પ શબ્દ વાચ્ય છે.
કૌકુચ્ચ-માંડરચેષ્ટા, તે બે ભેદે - કાય કૌકુચ અને વાક્ કીકુચ્ય. તેમાં કાય કૌકુચ્ય - ભૃકુટી, નયન, વદન, હોઠ, કર, ચરણ, કર્ણાદિ વડે તે તે રોષ્ટા કરે કે પોતે ન હસવા છતાં બીજો હસે. વાક્ કૌકુચ્ય - તેવું બોલે કે જેથી બીજો હસે. અનેક પ્રકારના પ્રાણીના શબ્દો બોલે અને મુખ વડે વાદિત્ર કરે. હવે દ્રવશીલ કે દ્રુતશીલજલ્દી ક્રિયા કરવાના સ્વભાવવાળાને કહે છે .
જલ્દી જલ્દી બોલે, શરદ્કાળના ગર્વિષ્ટ સાંઢ માફક જલ્દી જલ્દી ચાલે, સર્વે કાર્યો જલ્દી જલ્દી કરે, સ્થિત હોય તો પણ અભિમાન વડે ફાટી ગયો હોય તેવો લાગે.
હવે હસાવનારની વ્યાખ્યા - ભાંડની માફક બીજાના વેષ અને ભાષા સંબંધે છિદ્ર જોતો વેષ અને વચન વડે પોતાને અને બીજાને હાસ્ય ઉપજાવનાર. વિસ્મય ઉપજાવવા વિશે –
ઈન્દ્રજાલાદિ પ્રમુખ કુતૂહલ વડે તથા પ્રહેલિકા અને આભાણકાદિ તેવા ગ્રામ્યજનને વિસ્મય પમાડે તે.
જે સંયત છતાં આ પ્રશસ્ત ભાવના ભાવે, તે તેવા પ્રકારના કંદર્પાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે, પણ ચારિત્ર રહિત છે તે વિકલ્પે જાણવો. એટલે કદાચિત્ તથાવિધ દેવોમાં ઉત્પન્ન થાય અને કદાચિત્ નાક, તિર્યંચ, મનુષ્યગતિમાં ઉપજે.
ચરક પરિવ્રાજક ટોળા વડે ભિક્ષા માંગી આજીવિકા ચલાવનાર ત્રિદંડી,
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અથવા ઘર - લંગોટી પહેરનાર, પરિવ્રાજક-કપિલમુનિના શિષ્યો તેઓનો. કિલ્બિષિક - જેઓમાં પાપ છે તે. તે ચાસ્ત્રિવાળા છતાં જ્ઞાનાદિ અવર્ણવાદ બોલનારા હોય છે. કહ્યું છે – શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સર્વ સાધુ, સંઘનો અવર્ણવાદ કરનારો કિલ્બિર્ષિક ભાવના કરે છે. અવળું - નિંદા, ખોટા દોષ પ્રગટ
કરવા.
૨૨૦
તેમાં પહેલા શ્રુતજ્ઞાનનો અવર્ણવાદ વર્ણવે છે - તે જ પૃથ્વી આદિ કાય, વ્રતો, પ્રમાદો અને અપ્રમાદો, વળી મોક્ષાધિકારીને જ્યોતિશાસ્ત્ર અને યોનિપ્રામૃત શાસ્ત્રોનું શું કામ છે ?
કેવળજ્ઞાનીના અવર્ણવાદ - કેવળજ્ઞાની કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ અનુક્રમે ઉત્પન્ન થાય તો બંનેના બંને પરસ્પર આવરણરૂપ થાય છે, એટલે બંને એકબીજાના પ્રતિબંધક થાય છે. જો બંને એક કાળે હોય તો એકત્વ-અભેદ થાય. ધર્માચાર્યનો અવર્ણવાદ - જાત્યાદિ વડે અવર્ણવાદ, ઔચિત્ય જાણતા નથી, કુશળ નથી, અહિતકારી, છિદ્ર જોનાર, પ્રકાશવાદી, પ્રતિકૂળ વર્તતો હોય.
સાધુના અવર્ણવાદ - આ સાધુઓ અસહનશીલ છે, અનાનુવર્તી છે, મોટાને અનુસરતા નથી, ક્ષણ માત્રમાં રુષ્ટ-તુષ્ટ થાય છે, ગૃહસ્થ વત્સલ છે, સંચય કરનારા છે.
માયાવી સંબંધે કહે છે – પોતાના સ્વભાવને ઢાંકે છે, બીજાનાં છતાં ગુણોનું આચ્છાદન કરે છે, ચોરની માફક સર્વની શંકા રાખે છે, ગૂઢ આચારી અને અસત્યભાષી છે.
દેશવિરતિવાળા ગાય, બળદ વગેરે પંચેન્દ્રિય તિર્યંચોનો, આજીવક-પાખંડ વિશેષ, ગોશલક મતાનુસારી કે જેઓ અવિવેકથી લબ્ધિ, પૂજા, ખ્યાતિ ઈત્યાદિ વડે ચારિત્રાદિનો આશ્રય કરે તે આજીવકો કહેવાય. તેઓને.
આભિયોગિકો - અભિયોગ એટલે વિધામંત્રાદિ વડે બીજાને વશીકરણાદિ કરવા, તેના બે પ્રકાર છે, તે આ રીતે – દ્રવ્ય અને ભવ એમ બે પ્રકારે અભિયોગ જાણવો. દ્રવ્ય અભિયોગમાં ઔષધિના પ્રયોગો અને ભાવ અભિયોગમાં વિધા, મંત્રો જાણવા. તે અભિયોગ જેમને છે અથવા અભિયોગ વડે વ્યવહાર કરનારા આભિયોગિકો કહેવાય. તેઓ વ્યવહારથી ચાસ્ત્રિવાળાં છતાં મંત્રાદિનો પ્રયોગ કરનારા હોય છે. કહ્યું છે
1
કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્તદ્વારા આજીવિકા ચલાવનાર, ઋદ્ધિ
રસ-સાતાના અભિમાનવાળો એ પાંચ પ્રકારે અભિયોગ ભાવના કરે છે. તેમાં –
કૌતુક - સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ભૂતિકર્મ-જ્વરાદિ વાળાને ભસ્મ
ચોપડવી. પ્રશ્નાપ્રશ્ન - સ્વાનવિધા.
સ્વલિંગી - જોહરણાદિ સાધુના ચિહ્નવાળા. તે કેવા હોય ? દર્શન-સમ્યક્દર્શન, વ્યાપન્ન - ભ્રષ્ટ થયું છે જેઓનું એવા નિવોને. વળી દેવલોકમાં ઉત્પન્ન થનારા. આથી એમ જણાવ્યુ કે દેવપણાથી બીજે પણ અધ્યવસાયને અનુસારે તેઓની ઉત્પત્તિ
Page #230
--------------------------------------------------------------------------
________________
૨-/પ/પ૦૦
૨૨૧
રરર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પરંતુ અહીં તેનો પ્રસંગ નથી, માટે અસંજ્ઞી વડે બાંધેલ આયુ તે સંજ્ઞી આયુ એવા સંબંધ વિશેષને જણાવવા કહે છે.
અસંજ્ઞી આયુ બાંધતો રત્નપ્રભાના પહેલાં પ્રતટને આશ્રીને દશ હજાર વર્ષનું આયુ બાંધે છે. ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનો અસંખ્યાત ભાગ બાંધે છે. આ રાપભાના ચોથા પ્રતરમાં મધ્યમ સ્થિતિક નાકને આશ્રીને જાણવું. પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ નેવું હજાર. બીજા પ્રતટે જઘન્ય સ્થિતિ દશ લાખ, ઉત્કૃષ્ટ નેવું લાખ, ત્રીજા પ્રતટે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી વર્ષ, એમ ચોથા પ્રતટમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમનો દશમો ભાગ, તેથી અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મધ્યમ સ્થિતિ સમજવી.
તિચિ સૂટમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક તિર્યંચોને આશ્રીને જાણવો. એમ મનુષ્યાય પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાણવો અહીં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક મનુષ્યને આશ્રીને જાણવો. દેવાયુ નૈરયિકાયુની માફક જાણવું. જેમ નૈરયિક અસંજ્ઞી આયુ જઘન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણ કર્યું છે, તેમ દેવ સંજ્ઞી આયુ કહેવું.
અહીં અસંજ્ઞી આયુનું અલાબદુત્વ કહ્યું છે, તે આયુના લઘુપણા અને દીર્ધપણાંને આશ્રીને સમજવું.
થાય છે.
જેણે સંયમની વિરાધના કરી છે, એઓની જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પ ઉત્પત્તિ થાય છે.
(પ્રશ્ન) વિરાધિત સંયમવાળાની સૌધર્મ કપમાં ઉત્પત્તિ થાય એમ જે કહ્યું તે કેમ માનવું? કેમકે સકમાલિકાના ભવમાં વિરાધિત સંયમવાળી દ્રૌપદી પણ ઈશાન કલો ઉત્પન્ન થયાનું સંભળાય છે. (ઉત્તર) એમાં કંઈ દોષ નથી. કેમકે તેની સંયમવિરાધના ઉત્તરગુણ વિષયક માત્ર બકુશપણાને કરનારી છે, પણ મૂલગુણ વિરાધના નથી. સંયમની ઘણી વિરાધના હોય તો સૌધર્મક૨ સુધી ઉત્પત્તિ કહી. જો સંયમવિરાધના માત્ર પણ સૌધર્મ કલો ઉત્પત્તિનું કારણ થાય તો ઉત્તરગુણાદિમાં વિરાધના કરનારા બકુશાદિની અટ્યુતાદિ કલો ઉત્પત્તિ કેમ ઘટે ? કેમકે તેઓ પણ કથંચિત્ ઉત્તરગુણ વિરાધક છે.
અસંજ્ઞી દેવોમાં ઉત્પન્ન થાય તેમ કહ્યું અને તે દેવોમાં આયુષ્ય વડે ઉપજે છે, માટે અસંજ્ઞી આયુ નિરૂપણ હવે કરે છે
• સૂત્ર-૫૦૮ :
ભગવન / અસંજ્ઞીનું આણુ કેટલા પ્રકારનું કહ્યું છે ? ગૌતમ ! ચાર પ્રકારે અસંtીનું આણુ કહ્યું છે. તે આ પ્રમાણે - નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્ દેવ અસંજ્ઞી આયુ.
ભગવદ્ ! સંજ્ઞી જીવ શું નૈરયિકાયુ બાંધે ચાવત્ દેવાયું બાંધે ? ગૌતમ / નૈરયિકનું પણ આયુ બાંધે યાવત્ દેવનું આયુ પણ બાંધે. નૈરયિકનું આયુ બાંધતો જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ આયુ બાંધે.
તિરાનું આયુ બાંધે તો જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુ બાંધે, એ પ્રમાણે મનુષ્ય આયુ પણ જાણવું, દેવાસુ, નૈરયિકાયુ માફક જણવું.
ભગવાન ! એ નૈરસિક અસંજ્ઞી આયુ યાવતુ દેવ અસંજ્ઞી આયુમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષ અધિક છે ? ગૌતમ ! સૌથી થોડું દેવ અસંજ્ઞી આવ્યું છે, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી તિર્યંચ સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી નૈરયિક સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે.
• વિવેચન-૫૦૮ :
અસંજ્ઞી છતાં પભવને યોગ્ય આયુ બાંધે તે અસંજ્ઞી આયુ કહેવાય. નૈરયિકને યોગ્ય સંજ્ઞીએ બાંધેલું આયુ તે નૈરયિક સંજ્ઞી આયુ કહેવાય છે, એમ બીજા આયુ પણ જાણવા.
અહીં અસંજ્ઞી આયુ, અસંજ્ઞી અવસ્થામાં અનુભવાતુ આયુ પણ કહેવાય છે,
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X
-
X
- X
- X
- X
-
5 ભાગ-૨૧-મો પૂરો થયો !
Page #231
--------------------------------------------------------------------------
________________
અનુવાદ-વિભાગીકરણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
પ્રજ્ઞાપનાત્ર સટીક અનુવાદ ભાગનો ક્રમ | પદોની સંખ્યા ૧ | ૨૦
પદ-૧ થી ૫ ૨] ૨૧ | પદ-૬ થી ૨૦
પદ-૨૧ થી ૩૬ ત્રણ ભાગોમાં આ આગમ વિભાજિત છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ
- ૧૬
|
આગમનું નામ
ભાગ ક્રમાંક આચારાંગ
| ૧ અને ૨ સૂત્રકૃતાંગ
૩ અને ૪ સ્થાનાંગ
૫ થી ૭ સમવાયાંગ ભગવતી
૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા
- ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ
૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા
૧૭ જીવાજીવાભિગમ
૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના
૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ
૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ
૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા
| | ૩૦ આવશ્યક
૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ
| ૩૫ દશવૈકાલિક
૩૬ ઉત્તરાધ્યયન
૩૭ થી ૩૯ નંદીસૂત્ર
| ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર
| ૪૨
૨૯
]
૪૧.
Page #233
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંસળK II
આગમસૂત્ર
સટીક અનુવાદ
૨૨
અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર
Page #234
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમસટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૨ માં છે.
પ્રજ્ઞાપના-૩
૦ “પ્રજ્ઞાપના”-ઉપાંગ-૪ ના.
- અનુવાદ-શ્રેણીના સર્જક :
– – પદ-૨૧-ચી
મુનિ દીપરત્નસાગર
આરંભીને
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
– – પદ-૩૬ (સંપૂર્ણ)
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
– X
- X
- X
- X
- X
- X
- X
–
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ2/1].
Page #235
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
所以級機器
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૨] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી મહા
D
D
D
ESS
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન .મૂપૂસંઘ
નવસારી
|
Page #236
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #237
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #239
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #240
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #242
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #243
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #245
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #247
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર્ણ-૪/૩
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પન્નવUTI સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રજાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા અંગસૂત્ર સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને રંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગસૂત્રોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે, વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પત્રવUT' એમ લખાયેલ છે.
આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો (અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભર્યો છે. જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોત્તરની છે.
છેિ પદ-૨૧-“શરીર” [અવગાહના સંસ્થાના
-X - X - X -X -— -x -x - o પદ-૨૦ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૧ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ-૨૦માં ગતિ પરિણામ વિશેષ ‘અંતક્રિયા' પરિણામ કહ્યા. અહીં નરકાદિ ગતિના પરિણામ વિશેષ શરીર સંસ્થાદિ કહે છે -
• સૂત્ર-૫૦૯,૫૧૦ :
[૫૦] વિધિ, સંસ્થાન, પ્રમાણ, યુગલોનો ચય, શરીર સંયોગ, દ્રવ્યપ્રદેશ અલબત્ત, શરીર અવગાહના અલબહુd.
[૫૧] ભગવત્ ! કેટલા શરીરો છે ? ગૌતમ ! પાંચ - દારિક, વૈક્રિય, આહાક, સૈજસ, કામણ. - - - ભગવાન ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ - એકેન્દ્રિયo ચાવતુ પંચેન્દ્રિય દાશ્મિ શરીર • • • ભગવન ! એકેન્દ્રિયશરીર કેટલા ભેદ છે ? પાંચ – પૃથ્વીકાયo સાવત્ વનસ્પતિકાય એકેo દાશ્મિ શરીર.
પૃથવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - સૂક્કo અને ભાદર પૃથવીકાય એકેo ઔદio શરીર, સુખ પૃથવીe એકેo
ઔદto શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદ પયપ્તિo અને અપરાપ્તિo સુમ પ્રણવી. એકે ઔદio શરીર. બાદર પ્રવીકાયિકો એમ જ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદાફિ શરીર સુધી સમજવું..
ભગવદ્ ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - પતિo અને અપતિ બેઈન્દ્રિય ઔદio શરીર એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવું.
ભગવાન / પંચેન્દ્રિય ઔદાકિ શરીર કેટલા ભેદે છે બે ભેદ - તિચિ પાંચેન્દ્રિય અને મનુષ્ય પંચેo ઔદo શરીર તિયચ પંચેo ઔદા શરીર કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ પ્રકારે - જળચર, સ્થળચર, ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદાશ્મિ શરીર, • • • જલચર તિર્યંચ પંચેo ઔદા શરીર કેટa ભેટે છે ? ગૌતમ બે ભેદ - સંમૂર્હિમ અને ગર્ભo - સંમૂર્છાિમ જલચર તિચિ પંચેo ઔદo શરીર કેટલા ભેદે છે - પતિo અને અપયતio એ પ્રમાણે ગજ જલચર વિશે પણ કહેવું.
આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હભિદ્રસૂરિજી કૃત વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે.
અમે પ્રજ્ઞાપનામ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨૦માં પહેલા પાંચ પદો છે. ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પ્રસ્તુત ભાગ-૨૨માં પદ૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના મતનિા નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યશ્યામી વાર્યનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ dવાર્થસૂત્રની માફક તાવિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
“કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન2િ2/2]
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૦૯,૫૧૦
૦ સ્થ
સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેટે છે ? બે ભેદે - ચતુષ્પદ અને પરિસર્પ સ્થ૰ પંચે તિચિ ઔદા શરીર. પંચે ઔદા શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – સંમૂર્ત્તિમ અને ગર્ભજ તુ સ્થળ પંચે ઔદા શરીર. સમૂહ સ્થ૰ તુ તિર્યંચ પંચે ઔદા શરીર કેટલા ભેટે છે? બે ભેદે - પતિ અને પર્યાપ્ત ગર્ભજ પણ એમ જ જાણવું. પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેટે છે? બે ભેદે – ઉરપરિસતિ ભુજ પરિસર્ચ - ઉપરિસર્પ સ્થ૦ તિચિ પંચે ઔદા શરીર કેટલા ભેટે છે? બે ભેદે - સંમૂર્ત્તિમ અને ગભજળ સંમૂર્તિમ ઉરપરિસર્પ સ્થત તિર્યંચ પંચે ઔદાળ શરીર ને ભેટે અપયત અને પતિ એ પ્રમાણે ગર્ભજ ઉપરિસહિના પણ ચાર ભેદ જાણવા.
એમ ભુજપરિસર્પના પણ સંમૂર્ત્તિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપચપ્તિા એવા ચાર ભેદો જાણવા. ખેચર બે ભેટે સંમૂર્ત્તિમ અને ગર્ભજિ. સંમૂર્ત્તિમ બે ભેદે - પયતિા અને અપતા. ગર્ભજ પણ એ જ બે ભેટે છે.
ભગવન્ ! મનુષ્ય પંચે ઔદાળ શરીર કેટલા ભેદે છે? બે ભેટે
- - ગર્ભજ મનુષ્ય
-
સંમૂર્ત્તિમ અને ગર્ભજ મનુષ્ય પંચે ઔદા શરીર.
શરીરના કેટલા ભેદ ? બે - પર્યાપ્ત અને અપચતિ
=
-
૧૯
-
• વિવેચન-૫૦૯,૫૧૦ :
વિધિ - શરીરના ભેદો, પછી સંસ્થાન, પછી શરીરનું પ્રમાણ, પછી કેટલી દિશાથી શરીરના પુદ્ગલોનો ઉપચય થાય? પછી કયા શરીના સદ્ભાવમાં કર્યું શરીર અવશ્ય હોય એ સંબંધ, પછી દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ, ઉભયપણે અલ્પબહુત્વ પાંચે શરીરોનું, પછી પાંચે શરીરોની અવગાહનાનું અલ્પબહુત્વ.
પહેલા વિધિદ્વારમાં શરીરના મૂળ ભેદો જણાવે છે શરીર એટલે પ્રતિક્ષણ વિનશ્વર ભાવને ધારણ કરે તે. ગૌતમ ! મેં તથા અન્ય તીર્થંકરોએ પાંચ શરીરો કહ્યા
છે. તેને નામ માત્રથી કહે છે – (૧) ઔદાકિ ઃ- ર - પ્રધાન, તે પ્રધાનપણું તીર્થંકર અને ગણધરના શરીની અપેક્ષાએ જાણવું, કેમકે તેથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે. અથવા દ્દાર - કંઈક અધિક હજાર યોજન પ્રમાણ હોવાથી બીજા શરીની અપેક્ષાએ મોટું, આ મોટાપણું ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાથી જાણવું. કેમકે ઉત્તવૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ હોય છે. (૨) વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તે નિમિત્તે થયેલ તે વૈક્રિય - તે વૈક્રિય શરીર એક થઈ અનેકરૂપે થાય છે, અનેક થઈ એક થાય છે, સૂક્ષ્મ થઈ મોટું થાય, મોટું થઈ સૂક્ષ્મ થાય છે, ખેચર થઈ ભૂમિચર થાય, ભૂમિચર થઈ ખેંચર થાય દૃશ્ય થઈ અદૃશ્ય થાય, અદૃશ્ય થઈ દૈશ્ય થાય ઈત્યાદિ. તે વૈક્રિય શરીર બે ભેદે :- ઔપપાતિક ઉપપાત નિમિત્તે થયેલ, તે દેવ અને નારકને હોય.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(૩) આહાક
-
લબ્ધિનિમિતક-મનુષ્ય અને તિર્યંચને હોય. ચૌદ પૂર્વધર તીર્થંકરની ઋદ્ધિ દર્શનાદિ પ્રયોજન વડે વિશિષ્ટ લબ્ધિથી કરાય તે આહારક. કહ્યું છે કાર્ય ઉત્પન્ન થવાથી શ્રુતકેવલી વિશિષ્ટલબ્ધિથી કરે તે આહારક શરીર, જેમાં પ્રાણીદયા, ઋદ્ધિદર્શન, સૂક્ષ્મપદાર્થ સમજવા, સંશય નિવારવા જિનેશ્વરની પાસે જવું, તે કાર્યો હોય છે. તે વૈક્રિય અપેક્ષાથી અતિ શુભ અને સ્વચ્છ સ્ફટિકશીલા માફક શુભ પુદ્ગલ સમૂહ રચના છે.
(૪) તૈજસ - તેજસ્ પુદ્ગલનો પરિણામ. જેનું ચિહ્ન છે એવું તથા ખાધેલા આહારના પરિણામનું કારણ છે. વિશિષ્ટ લબ્ધિધારી આ વૈજા શરીથી તેજોલેશ્યા કાઢે છે. કહ્યું છે – સર્વને ગરમીથી સિદ્ધ, રસાદિ આહાર પરિણામ ઉત્પાદકાદિ આ શરીર છે.
૨૦
-
(૫) કાર્મણ - કર્મથી ઉત્પન્ન થયેલ તે કાર્પણ શરીર. અર્થાત્ કર્મ પરમાણુ જ આત્મપ્રદેશ સાથે ક્ષીરનીર પેઠે પરસ્પર મળેલા અને શરીરરૂપે પરિણત થયેલા છે તે શરીર. કર્મના વિકાર તે કાર્યણ. તે આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી થયેલું છે. તેને બધાં શરીરનું કારણભૂત જાણવું. - ૪ - કેમકે ભવ પ્રપંચ રૂપ અંકુરના બીજ કાર્પણ શરીરનો મૂળથી નાશ થયો હોય તો બીજા શરીરોની ઉત્પત્તિ થતી નથી. આ શરીર જીવને એકગતિથી બીજી ગતિમાં જવામાં સાધક કારણરૂપ છે. તે આ રીતે – તૈજસ સહિત કાર્યણ શરીર યુક્ત જીવ મરણ સ્થાન છોડી ઉપજવાના સ્થાને જાય છે. (પ્રશ્ન) જો તૈજસ યુક્ત કાર્યણ શરીર સહિત જીવ બીજી ગતિમાં જાય છે, તો જતાં આવતાં દેખાતો કેમ નથી ? [ઉત્તર] કર્મ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિને અગોચર છે. - x -
હવે ઔદારિક શરીરના જીવની જાતિ અને અવસ્થાના ભેદથી ભેદો કહે છે – ઔદાકિ શરીર એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય ઔદાકિ શરીર પણ પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ ભેદોથી છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદાસ્કિ શરીર પણ સૂક્ષ્મ અને બાદરના બે ભેદે છે. તે બંનેના પણ પર્યાપ્તા, અપર્યાપ્તા બે-બે ભેદો છે. એ પ્રમાણે અપ્, તેઉ, વાયુ, વનસ્પતિના પણ ચાર-ચાર ભેદ છે. બધાં મળી એકેન્દ્રિય ઔદારિક શરીરના વીશ ભેદ છે.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઔદારિક શરીરો પ્રત્યેક પર્યાપ્તા, અપર્યાપ્તાથી
બે ભેદે છે. પંચેન્દ્રિય ઔદાસ્કિ શરીર તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યંચ પંચે ઔદાકિ શરીર જળચર, સ્થળચર, ખેચર ભેદથી ત્રણ પ્રકારે છે. જળચર તિર્યંચ૦ પણ સંમૂર્ત્તિમ, ગર્ભજ બે ભેદે છે. તે બંનેના પર્યાપ્તા અને અપર્યાપ્તા બબ્બે ભેદ છે. સ્થળચર તિર્યય ચતુષ્પદ અને પરિસર્પ બે ભેદે છે. ચતુષ્પદ સ્થળચર૦ પણ સંમૂર્ત્તિમ અને ગર્ભજ બે ભેદે છે. વળી તે પ્રત્યેકના પર્યાપ્તા, અપર્યાપ્તા બબ્બે ભેદો છે. પરિસર્પ સ્થળચરના પણ ઉપરિસર્પ, ભુજપરિસર્પ એવા બે ભેદો છે. વળી તે
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૦૯,૫૧૦
૨૧
પ્રત્યેકના સંમૂર્ત્તિમ અને ગર્ભજ એવા બે ભેદો છે. તેમાં પણ પર્યાપ્તા, અપર્યાપ્તા ભેદથી બબ્બે પ્રકાર છે. બધાં મળીને પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદાકિ શરીરના આઠ ભેદ થાય છે. ખેચર પંચેન્દ્રિય ઔદારિક શરીર સંમૂર્ત્તિમ અને ગર્ભજ બે ભેદે છે. તે પ્રત્યેકના પર્યાપ્ત, અપર્યાપ્ત બે પ્રકાર છે. જલચરના ચાર, ચતુષ્પદ સ્થળચરના ચાર, પરિસર્પ સ્થળચરના ચાર, ખેચરના ચાર. એમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદાકિ શરીરના કુલ વીશ ભેદો થાય છે.
ઔદારિક શરીરના ભેદો કહ્યા, હવે તેનું સંસ્થાન કહે છે – - સૂત્ર-૫૧૧ :
ભગવન્ ! ઔદારિક શરીર કેવા આકારે છે ? ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું છે. એકેન્દ્રિય ઔદા ક્યાં આકારે છે ? વિવિધ આકારવાળું છે. પૃથ્વીકાયિક એકે ઔદા શરીર મસૂર ચંદ્રાકારના અર્ધભાગના જેવા સંસ્થાને છે. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીનું સંસ્થાન જાણવું. એમ પર્યાપ્ત-અપર્યાપ્તા પણ
સમજવા.
ભગવન્ ! અકાયિક એકે ઔદા શરીર કેવા આકારે છે ? પરપોટાના જેવા આકારવાળું છે. એમ સૂક્ષ્મ, બાદર, પતિા, અપતાને જાણવા. ભગવન્ ! તેઉકાયિક એકે ઔદાળ શરીર કેવા આકારે છે ? સોયના સમૂહના આકારે છે. એમ સૂક્ષ્માદિ ચાર જાણવા. વાયુકાયિકોનું શરીર પતાકા સંસ્થાનવાળું છે. એમ સૂક્ષ્માદિ ભેદે ચારે શરીર જાણવા. વનસ્પતિકાયિકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળા છે, એમ સૂક્ષ્મ, બાદર, યષ્ઠિા અને અપયતાનું શરીર જાણવું. બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા આકારે છે ? તે કુંડ સંસ્થાનવાળું છે. એ રીતે પતિ-અપર્યાપ્તાનું પણ જાણવું. એ પ્રમાણે તેઈન્દ્રિય, ઉરિન્દ્રિયના શરીર પણ જાણવા.
ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિક શરીર કયા સંસ્થાને છે ? ગૌતમ ! છ પ્રકારે છે, તે આ - સમયતુસ યાવત્ હુડ સંસ્થાન. એ પ્રમાણે પતિા
અપયતા જાણવા.
ભગવન્ ! સંમૂર્ત્તિમ તિર્યંચ પંચે ઔદા કેવું સંસ્થાન છે ? હુંડ સંસ્થાન. એમ પર્યાપ્તા-અપર્યાપ્તતાનું જાણવું. ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચે ઔદાળ શરીરનું સંસ્થાન ? તે છ પ્રકારના સંસ્થાનવાળું છે - સમચતુસ યાવત્ હુંડ.
એમ પતિ-પતાના શરીર જાણવા. એ પ્રમાણે ઔધિક તિાના નવ લાવતા કહ્યા.
જલચર પંચે તિર્યંચ ઔદા કયા સંસ્થાને છે ? છ સંસ્થાન, સમચતુરસ યાવત્ કુંડ. એ પ્રમાણે પર્યાપ્તા-અપર્યાપ્તા પણ છે. સંમૂર્ત્તિમ જલચર કુંડ સંસ્થાને છે, તેના પણ પર્યાપ્તા-પર્યાપ્તા એમ જ છે. ગર્ભજ જલચર છ એ સંસ્થાને છે. એમ પર્યાપ્તા-અપાતા પણ છે. એમ સ્થલચરના પણ નવ સૂત્રો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જાણવા. ચતુષ્પદ અને ઉરપરિસર્પ, ભુજપરિસર્પ સ્થલચરના પણ નવ-નવ સૂત્રો. એમ એચરના પણ નવ સૂત્રો છે, વિશેષ એ કે બધે જ સંમૂર્ત્તિમ કુંડ સંસ્થાને રહેલ છે. ગર્ભજ પણ છએમાં હોય છે.
-
મનુષ્ય પંચે ઔદા શરીર કેવા સંસ્થાનવાળુ છે? છ પ્રકારના સંસ્થાનવાળું – સમચતુરા યાવત્ હુંડ સંસ્થાનવાળું પર્યાપ્તતા અને અપતાના
શરીર એમ જ જાણવા. ગર્ભજ તથા ગર્ભજ પર્યાપ્તતા અને અપરાપ્તિાના એમ જ
૨૨
જાણવા. સંમૂર્ત્તિમ વિશે પૂછા ગૌતમ ! તેઓ કુંડ સંસ્થાનવાળા છે. • વિવેચન-૫૧૧ :
ઔદારિક સંસ્થાન વિવિધ સંસ્થાનવાળું છે. કેમકે જીવની જાતિના ભેદથી સંસ્થાનનો ભેદ છે. એકે ઔદા શરીરને અનેક સંસ્થાન છે, કેમકે પૃથ્વી આદિ પ્રત્યેકના ભિન્ન સંસ્થાનો છે. તેમાં સૂક્ષ્માદિ ચારે પૃથ્વી શરીર મસૂર ચંદ્રાકાર અર્ધભાગ આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ ચાર અ શરીરો પરપોટાકારે છે. - ૪ - સૂક્ષ્માદિ ચારે તેઉ સોયના જથ્થાની આકૃતિ જેવાં છે. સૂક્ષ્માદિ વાયુ શરીર ધ્વજાકાર જેવાં છે. સૂક્ષ્માદિ વનસ્પતિ શરીરોની અનેક આકૃતિ છે, કેમકે દેશ, કાળ, જાતિનો ભેદ છે. વિકલેન્દ્રિયોના હુંડ સંસ્થાન છે. તિર્યંચ પંચે ઔદા શરીરો સામાન્યથી છ એ સંસ્થાનવાળા છે – સમચતુરા, ન્યગ્રોધ પરિમંડલ ઈત્યાદિ.
તેમાં સમચતુરસ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણયુક્ત ચાર બાજુના શરીરના અવયવો યુક્ત. ન્યગ્રોધ પરિમંડલ-વડના જેવા આકારવાળું, ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન અર્થાત્ નાભિ ઉપર સંપૂર્ણ પ્રમાણ, નીચે તેમ ન હોય. સાદિ - આદિ સહિત, નાભિની નીચેનો ભાગ શાસ્ત્રોક્ત લક્ષણવાળો હોય. - ૪ - ૪ - ઉપરના ભાગે પ્રમાણ અને લક્ષણહીન. બીજા આચાર્યો માર્િ ને બદલે માત્રી એવો પાઠ કહે છે – શેમલાનું ઝાડ, થડ અને કાંડ પુષ્ટ હોય, ઉપર યોગ્ય વિશાળતા ન હોય, તેવું સંસ્થાન.
મસ્તક, ડોક, હાથ, પગ આદિ શાસ્ત્રોક્ત પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય, છાતી-પેટ વગેરે પ્રમાણ અને લક્ષણ હીન હોય તે કુબ્જ સંસ્થાન. છાતી-પેટ આદિ પ્રમાણ લક્ષણોપેત હાથ-પગ આદિ હીન હોય તે વામન સંસ્થાન. જ્યાં બધાં અવયવો પ્રમાણ અને લક્ષણ રહિત હોય તે હુંઠ સંસ્થાન.
એ પ્રમાણે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચો માફક પર્યાપ્તા, અપર્યાપ્તા પ્રત્યેકનું સૂત્ર કહેવું, એમ ત્રણ સૂત્રો થયાં. એમ સંમૂર્છિમ તિર્યંચ પંચે ત્રણ સૂત્રો કહેવા. પણ તેઓના ત્રણે સૂત્રોમાં ઔદારિક શરીરનું હૂંડ સંસ્થાનવાળું કહેવું. - x - ગર્ભજ તિર્યંચ પંચેના ત્રણ સૂત્રો છે, પણ તેમાં છ એ સંસ્થાન કહેવા. એ પ્રમાણે સામાન્ય તિર્યંચ પંચે નવ આલાવા કહ્યા. આ જ ક્રમે જલચર, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ, ખેચર તિર્યંચ પંચે પ્રત્યેકના નવ-નવ સૂત્રો છે. બધાં મળીને નવ-નવ સૂત્રો કહેવા. બધાં મળીને તિર્યંચ પંચેન્દ્રિયના ૬૩-સૂત્રો અને
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૨-૨-/૫૧૧
મનુષ્યોના નવ સૂત્રો કહેવા. બધાં સંમૂર્છિમોને હુંડ સંસ્થાન, ગર્ભજને છ એ સંસ્થાન કહેવા.
૨૩
એ પ્રમાણે ઔદા શરીરના ભેદોના સંસ્થાનો કહ્યા. હવે ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહે છે –
- સૂત્ર-૫૧૨ થી ૫૧૫ :
[૫૧૨] ભગવન્ ! ઔદારિક શરીરની કેટલી મોટી શરીરની અવગાહના છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન કહી છે. એકેન્દ્રિય ઔદા શરીરની અવગાહના ઔધિક શરીવત્ કહેવી. ભગવન્ ! પૃથ્વી એકે ઔદા શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતમો ભાગ. એમ પતાઅપચાિની જાણવી. એમ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તતા-અપચાની પણ જાણવી. એમ એ નવ ભેદ પૃથ્વીકાયિકના કહ્યા, તેમ અ॰ તેઉ વાયુના કહેવા. વનસ્પતિકાયિક ઔદા શરીની અવગાહના કેટલી છે? જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર યોજન પ્રમાણ છે. અપતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસં ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસં ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજન, બાદર અને પતિાની તે પ્રમાણે જ છે. પયપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો સંત ભાગ. સૂક્ષ્મ, તા, અપચતા ત્રણેની એ પ્રમાણે જ છે.
ભગવન્ ! બેઈન્દ્રિય ઔદા શરીરની અવગાહના કેટલી છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસં૰ ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજન. એમ બધે સ્થાને પયતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તાની અવગાહના સામાન્ય બેઈન્દ્રિય ઔદા માફક જાણવી. એમ તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, ચઉરિન્દ્રિયની ચાર ગાઉ છે. પંચે તિર્યંચની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. એમ સંપૂર્ણિમ, ગર્ભજ પણ છે. એમ નવ ભેદ કહેવા. એમ જળચરની પણ હજાર યોજન જાણવી. તેના નવ ભેદ કહેવા. સ્થળચરની છ ગાઉ ઉત્કૃષ્ટાવગાહના છે. પર્યાપ્તાની પણ છ ગાઉ. સંમૂર્ત્તિમ પતાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથકત્વ, ગર્ભજિ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉં. સામાન્ય ચતુષ્પદ, પર્યાપ્તા અને ગર્ભજ પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ત્તિમ પતિાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથવ્. એમ ઉરપરિસર્પની પણ ઔધિક, ગજ, પતાની હજાર યોજન સંમૂર્ત્તિમની યોજન પૃથકત્વ, ભુજપરિસર્પ ઔધિક, ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉ પૃથક્ત્વ, સંપૂર્ણિમની ધનુપ્ પૃથક્ક્ત્વ, ખેચરની ત્રણેની ધનુષ પૃથ જાણવી. એ સંબંધે ગાથા
[૫૧૩ થી ૫૧૪] હજાર યોજન, છ ગાઉ, હજાર યોજન ભુજગની ગાઉ પૃથકત્વ, ધનુષ પૃથકત્વ-પક્ષીની અને ઉંચાઈમાં હજાર યો, ગાઉ પૃથકત્વ, યોજન પૃથકત્વ હોય છે. સંમૂર્ણિમ બંનેનું ધનુષ પૃથકત્વ પ્રમાણ છે. [અર્થ વૃત્તિથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સમજવો.
[૫૧૫] ભગવન્ ! મનુષ્ય ઔદા શરીરની કેટલી અવગાહના છે ? જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ ૩-ગાઉ. અપસપ્તિા અને સંમૂર્તિમોની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ છે. ગર્ભજની ઔધિકવત્ જાણવી. • વિવેચન-૫૧૨ થી ૫૧૫ ઃ
૨૪
ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અનંત ભાગ છે, તે ઉત્પત્તિના પહેલા સમયે પૃથ્વીકાયિકાદિની છે, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન, લવણસમુદ્રના ગોતીર્યાદિમાં રહેલ પાનાલ આદિને આશ્રીને સમજવી. તે સિવાય બીજે એટલું મોટું ઔદાકિ શરીર અસંભવ છે. એમ એકેન્દ્રિય સૂત્રમાં પણ જાણવું. - x - પૃથ્વીથી વાયુ સૂક્ષ્મ અને બાદર, પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા ઔદા શરીરની જઘન્ય, ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસં॰ ભાગ. એ રીતે પ્રત્યેક પૃથ્વીકાયાદિના નવ-નવ સૂત્રો થાય. - ૪ - ૪ - એમ વનસ્પતિના પણ નવ સૂત્રો થાય. પરંતુ ઔધિક, ઔધિક પર્યાપ્તા, બાદર, બાદર પર્યાપ્તા વનસ્પતિ સૂત્રોમાં જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ હોય. બાકીના પાંચ સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ ગુલનો અસં૦ ભાગ થાય.
વિકલેન્દ્રિય પ્રત્યેકના ત્રણ-ત્રણ સૂત્રો છે. તેમાં ઔધિક અને પર્યાપ્તામાં બેઈન્દ્રિયોનું શરીર ઉત્કૃષ્ટથી બાર ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું. અપર્યાપ્તમાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ.
જલચરાદિ ત્રણે પંરો તિયિોમાં પ્રત્યેના નવ-નવ સૂત્રો જાણવા. - X - બધાં અપર્યાપ્તા અંગુલનો અસંખ્યાત ભાગ, શેષ સ્થાનોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સામાન્ય તિર્યંચ પંચે અને જલચરમાં હજાર યોજન, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ગર્ભજ સ્થળમાં છ ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું - ૪ -
સંગ્રહણીગાથા - ગર્ભજ જલચરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થ છ ગાઉ, ઉપરિસર્પ સ્થ૦ હજાર યોજન, ભુજપરિસર્પ સ્થ૰ ગાઉપૃથ, પક્ષી ધનુષ પૃથ, સંમૂર્ત્તિમ જલચરોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ હજાર યોજન, ચતુ૦ સ્થળ ગાઉ પૃથ, ઉરપરિસર્પ સ્થળ યોજન પૃથ, ભુજપરિસર્પ સ્થ૰ અને પક્ષીનું ધનુપ્ પૃથ૰ છે. મનુષ્ય સૂત્ર સાષ્ટ છે. પરંતુ ત્રણ ગાઉ શરીર દેવકુરુ આદિમાં જાણવું. એ પ્રમાણે ઔદારિક શરીના ભેદો, સંસ્થાનો, પ્રમાણ કહ્યા. હવે વૈક્રિયના ભેદો આદિ કહે છે
-
- સૂત્ર-૫૧૬ :
ભગવન્ ! વૈક્રિયશરીર કેટલા ભેદે છે ? બે - એકેન્દ્રિય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. જો એકે વૈક્રિયશરીર છે તો શું વાયુ એકે વૈક્રિય છે કે અવાયુકાયિક ? વાયુ એકે વૈક્રિયશરી છે, અવાયુ॰ નથી. જો વાયુ એકે વૈક્રિય છે, તો તે સૂક્ષ્મ છે કે બાદર ? સૂક્ષ્મ નથી પણ બાદર વાયુ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૬
૨૧|--/૫૧૬ ઓકે વૈકિચશરીર છે. જે બાદર૦ છે તો શું પર્યાપ્ત ભાદર વાયુ, એકે વૈક્રિય શરીર છે કે આપતિo? પયત બાદર વાયુએકેo વૈક્રિયશરીર છે, પર્યાપ્ત નથી.
છે પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું નૈરયિક પંચે વૈક્રિય શરીર છે કે ચાવત દેવ ચે વૈક્રિય શરીર ? તે નૈરયિકાદિ ચારે છે. જે નૈરયિક પાંચે. વૈક્રિય શરીર છે તો શું રનપભo યાવત આધસતમી પૃની નૈર પાંચ પૈક્રિય શરીર પણ છે ? સાતમાં પણ વૈક્રિય શરીર છે. જો રનપભા પૃdી નૈર પાંચે વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તioને છે કે પતિને ? બંનેને છે. એ પ્રમાણે અધસપ્તમી પૃવી નૈરયિક સુધી આ બંને ભેદ્ય કહેવા.
- જે તિચિ પો. વૈદિચશરીર છે, તો શું સંમૂર્ણિમાને છે કે ગજિને છે ? સંમૂ તિ પંચે વૈરું શરીર ન હોય, ગર્ભજ હોય. જે ગર્ભજ તિર્યંચ પંચે વૈ, શરીર હોય તો શું સંખ્યાતા વષયુકને હોય કે અસંખ્યાતા વષયુિકને ? સંખ્યાતા વષયુક ગર્ભજિતિ પંચે વૈક્રિય શરીર હોય, અસંખ્યાત ન હોય. જે સંખ્યાતા વયિક ગર્ભજિ તિ પંચે વૈ. શરીર હોય તો પતિને હોય કે અપતાનેof યતા સંખ્યાના વયિક ગર્ભજ તિo પાંચેક વૈ શરીર હોય તો શું તેવા જલચરને હોય, થલચરને હોય કે ખેચરને હોય? તે ત્રણે ગજિ પચે તિયચને પૈક્રિય શરીર હોય છે જલચર સંખ્યાતા વપયુષ ગજ પંચે. તિર્યંચ વૈ, શરીર છે, તો શું પદ્ધિને છે કે અપર્યાપ્તoને છે ? પયર્તિા જલચરને હોય, પર્યાપ્તાળને ન હોય.
જે સ્થલચર રોઇ તિ ચાવતુ વૈયિ શરીર છે, તો શું ચતુષ્પદ હૈ. શરીર હોય કે પરિસ વૈ શરીર હોય ? બંનેને હોય. એમ બધાને જાણવું. ખેચર પાતાને હોય, અપયfપ્તાને નહીં.
જે મનુષ્ય પંરી ઐક્રિય શરીર છે તો શું સંમત મનુષ્ય પંચો વૈક્રિય શરીર હોય કે ગર્ભw? સંમુર્ણિમને ન હોય, ગર્ભજ હોય છે ગર્ભજ મનુષ્ય પંચે. વૈચિશરીર છે તો શું કર્મભૂમિજ ગર્ભ હોય કે અકર્મભૂમિજ ગજ કે અંતર્લિંપજ ગભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય ? કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અન્ય બે ન હોય જે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચો, 4. શરીર છે તો શું સંખ્યાતા વાયુને હોય કે અસંખ્યાતા વષયુિષ્કને ? સંખ્યાતા વયુિક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય પંચે વૈકિય શરીર હોય, અસંખ્યાતા વષર્ક ન હોય. જે સંખ્યાના વષયુક કkeગ પંચે & % હોય તો શું પયતને હોય કે અપયતને હોય? પતાને હોય અને નહીં
જે દેવ પંચે વૈક્રિય શરીર છે તો શું ભવનવાસી દેવ પંરો હૈ % છે ચાવતુ વૈમાનિક હોય. જે ભવન દેવ પંરી છે શરીર છે, તો શું અસુરકુમાર ભવ દેવ પરોવૈ શરીર હોય કે યાવત્ નિતકુમાર ભવન હોય ? સુ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 યાવત નિત બધાંને હોય. જે અસહ્ય દેવ પંરો વૈ* શરીર છે, તો શું પતિને હોય કે અપયપ્તિને હોય? પતિ અસુરુ દેવ પંરો, હૈશરીર પણ હોય, અપતિ પણ હોય. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ આઠ પ્રકારના વ્યંતરો, પાંચ પ્રકારના જ્યોતિષ્કોને જાણવું. વૈમાનિકોના બે ભેદ - કોપw, કાdીત, કશોપણ બાર પ્રકારે, તેના પતિ-પતિા બે ભેદ. કપાતીત બે પ્રકારે – સૈવેયક, અનુત્તરૌપપાતિક, શૈવેયક નવ ભેદ, અનુત્તરપપાતિક પાંચ ભેદે છે. તેમના પયર્તિા-આપતા બે ભેદ છે.
• વિવેચન-૫૧૬ :
વૈક્રિય શરીર મૂળથી બે ભેદે – એકેન્દ્રિયનું, પંચેન્દ્રિયનું તેમાં એકેન્દ્રમાં વાયુકાય બાદર પથતિાને હોય, બીજાને વૈક્રિય લબ્ધિ સંભવ નથી. સૂમ પયપ્તિાઅપયપિતા, બાદર અપયક્તિા એ ત્રણ મશિને વૈકિય લબિધ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગ માબને છે. પંચેન્દ્રિયોમાં બધાં જ ગર્ભજ, સંખ્યાતા વયિકને છોડીને બાકીનાને નિષેધ સમજવો, કેમકે ભવસ્વભાવ થકી તેમને પૈક્રિય લબ્ધિ સંભવ નથી. ટ્વે સંસ્થાન –
• સૂત્ર-પ૧૩ :
ભગવાન ! વૈકિચશરીરનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! અનેક પ્રકારનું છે. વાયુકાયિક કેન્દ્રિય ૐ શરીર કેવા સંસ્થાને છે ? પતાકા આકારે છે. નૈરયિક
રો. વૈ શરીર સંસ્થાન કેવું છે? તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. ભવધારણીય છે કે હુંડ સંસ્થાને છે, ઉત્તર ઐક્રિય પણ હુંડ સંસ્થાને છે. રનપભા પૃથ્વી નૈરાયિક પંરો વૈ શરીર સંસ્થાન કેવું છે ? તે બે ભેદ છે બાકી બધું ઔધિકવતું. એમ ધસપ્તમી નૈરયિક સુધી ગણવું.
તિયચ પરો. વૈકિચશરીર સંસ્થાન કેવું છે? અનેકવિધ સંસ્થાનવાળું છે. એ પ્રમાણે જલચર-સ્થલચખેચરનું પણ છે. સ્થલચરોમાં ચતુuદ, પરિસ-ઉરપરિસર્ય, ભુજપરિસનુિં પણ એમ જ છે એમ મનુષ્ય પંચ ઐક્રિયશરીર વિશે પણ જાણવું.
અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર સંસ્થાન કેવું છે? અસુરકુમારનું શરીર બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીયનું સમચતુસ્ત્ર અને ઉત્તરક્રિયનું અનેક પ્રકારે સંસ્થાન છે. એમ સ્વનિતકુમાર સુધી જાણવું. એમ ભંતરમાં પણ જાણવું - x • એમ જ્યોતિષ્ઠો સંબંધે પણ જાણવું. એમ સૌધર્મથી અશ્રુત દેવ વૈચિશરીર પણ જાણવું. નૈવેયક અને કથાતીત વૈમાનિક દેવોને એક ભવધારણીય શરીર છે અને તે સમચતુરસ્ય સંસ્થાનવાળું છે. એમ અનુત્તરપાતિકને પણ છે.
• વિવેચન-૫૧૭ -
સૂત્ર સંગમ છેપણ તૈરયિકોને અતિ અશુભ કર્મોદયે બંને શરીર હુંડ સંસ્થાનવાળા હોય છે. તેમનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી જ મૂળથી છેદી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૧૭
નાંખેલ પાંખવાળા, ડોક વગેરેના રૂંવાટા ઉખેડી નાંખેલ પક્ષીના આકાર જેવું અતિ બીભત્સહુનું સંસ્થાન હોય. ઉત્તર વૈક્રિયા માટે સુંદર શરીર કરવા ધારે, પણ અશુભ નામ કમોંદયથી અતિ અશુભ થાય છે. તેથી તે પણ હુંડસંસ્થાન છે.
તિર્યંચ પંચે અને મનુષનું વૈક્રિય શરીર અનેકવિધ સંસ્થાનવાળું છે, કેમકે તે ઈચ્છાનુસાર થાય છે. ભવનપતિથી અયુતવૈમાનિક સુધી દેવોનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી તવાવિધ શુભનામકર્મ ઉદય વડે સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય ઈચ્છાનુસાર થતું હોવાથી વિવિધ આકારે છે. વેચક, અનુત્તરમાં પ્રયોજન અભાવે ઉત્તર વૈક્રિય શરીર ન હોય, કેમકે તેમને ગમનાગમન, પરિચારણા હોતાં નથી - x • હવે અવગાહના –
• સૂl-૫૧૮ -
ભગવન વૈક્રિયશરીરની કેટલી મોટી અવગાહના છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન, વાયુ એક ઐ શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. નૈરયિક પંચે4. શરીરની કેટલી અવગાહના છે? તેમની બે ભેદે અવાહના છે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ, ઉત્તરપૈાિ જઘન્ય પૂર્વવતુ. ઉત્કૃષ્ટ ૧ooo ધનુષ. રનપભા પૃedી નૈરયિકની શરીરાવગાહના ? બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. જઘન્ય બંનેમાં પૂર્વવતું. ઉત્કૃષ્ટ ભવધારણીય સાત ઘન, ત્રણ હાથ છ અંગુલ, ઉત્તરઐક્રિય ઉત્કૃષ્ટ ૧૫-ધન, અઢી હાથ. [અહીંથી ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.)
શર્કરાપભાની ભવધારણીય અવગાહના પંદર ધનુષ, અઢી હાથ, ઉત્તર વૈક્રિય-૩૧ ધનુષ, ૧-હાથ છે. તાલુકાપભાની ભવધારણીય અવગાહના ૩૧ધનુષ-ન-હાથ, ઉત્તરઐકિય - ૬ર ધનુણ-ર હાથ, પંકણભાની ભવધારણીય - ૬૨ દનુજ ૨ હાથ, ઉત્તરપૈક્રિય-૧૫ ધનુષ છે. ધૂમપભીની ભવધારણીય-૧૫ નુણ, ઉત્તરવૈક્રિય-૨૫૦ ધનુષ છે. તમ:પ્રભા પૃથ્વીની ભવધારણીય-૫૦ ધનુષ, ઉત્તર વૈચિ-૫oo દીનુણ છે. અધસપ્તમીની ભવધારણીય-૫૦૦ ધનુષ અને ઉત્તરપૈક્રિય૧૦૦૦ ધનુષ ઉત્કૃષ્ટથી જણાવી. જઘન્ય પૂર્વવતુ.
તિચિ પરોવૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? જઘન્ય-અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યોજના શતપૃથકત્વ. મનુષ્ય પંચે વૈ• શરીરની અવગાહના ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન. --- અસુરકુમાર ભવનવાસી દેવ પંચે શરીરની અવગાહના કેટલી છે ? તે બે ભેદ છે • ભવ ધારણીય, ઉત્તરપૈક્રિય. ભવધારણીય જઘન્ય આંગુલનો અસંe ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથ, ઉત્તર વૈક્રિયમાં ઉત્કૃષ્ટ લાખ યોજન, જાજ પૂવવ4. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવું.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ એમ સામાન્ય વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઈરાન દેવોને જાણવું. ચાવતુ અશ્રુત કર્ભ સુધી ઉત્તરવૈક્રિય સમજવું પણ સનકુમારને ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટ છ હાથ, મહેન્દ્રને એમજ, બ્રહ્મલોક અને લાંતક દેવને પાંચ હાથ, મહાશુક અને સહસારને ચાર હાથ, આનતાદિચારને ત્રણ હાથ છે.
રૈવેયક કાતીત વૈમઠ દેવ પંરો ઐશરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ બે હાથ. એ પ્રમાણે અનુત્તરપપાતિક દેવ જાણવા. અવગાહના હાથ પ્રમાણ હોય.
• વિવેચન-પ૧૮ -
વૈક્રિય શરીર જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. તે નૈરયિકાદિને ભવધારણીય અપર્યાપ્તાવસ્થામાં અને વાયુકાયને પદ્ધિાવસ્થામાં હોય છે. ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન ઉત્તર પૈક્રિય દેવો અને મનુષ્યોને હોય છે. અહીં એકેન્દ્રિય વાયુકાયિક જાણવા, બીજાને તે લબ્ધિ સંભવ નથી. તેમને જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, કેમકે એટલું વૈક્રિયશરીર કરવાની તેની શક્તિ છે.
સામાન્ય નૈરયિકમાં - જે વડે ભવધારણ કરાય તે ભવધારણીય - જન્મપાત, અવગાહના-શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ, ઉત્તર વૈક્રિય અવગાહના ૧૦૦૦ ધનુષ પ્રમાણ છે, તે સાતમી નરકની અપેક્ષાઓ જાણવી. પછી પ્રત્યેક પૃથ્વી નૈરયિકની અવગાહના કહે છે - રત્નપ્રભામાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રથમ ઉત્પત્તિ સમયે જાણવું. ઉત્કૃષ્ટ સાત ધનુષ્ય ત્રણ હાથ, છ અંગુલ, પર્યાપ્તાવસ્થામાં જાણવું. આ ઉત્કૃષ્ટ પ્રમાણ પણ તેરમાં પ્રસ્તટ વિશે જાણવું. પૂર્વના પ્રસ્તોમાં ઓછું ઓછું શરીર હોય છે. તે આ રીતે – પ્રસ્તટ (૧) ગણ હાય, (૨) ધનુષ, ૨ હાથ, ll અંગુલ(૫) -ધનુષ-૧૦ અંગુલ, (૬) 3-ધનુર્ ૨ હાથ ૧૮ll અંગુલ, (૩) ૪-ધનુષ ૧-હાથ, 3 અંગુલ, (૮) ૪ ધનુણ ૩ ૧૧|| અંગુલ. (૯) ૫ ધનુષ, ૧ હાથ, ૨૦ અંગુલ, (૧૦) ૬-ધનુષ, ૪ll અંગુલ, (૧૧) ૬ ધનુષ ૨ હાથ ૧૩ અંગુલ, (૧૨) ૩ ધનુષ ૨૧. અંગુલ (૧૩) ૩ ધનુષ, ૩ હાથ છ અંગુલ. - X - X • એ રીતે પ્રત્યેક પ્રતરે પ૬/l અંગુલની વૃદ્ધિ થાય છે..
હરિભદ્રસૂરિ કહે છે - ઉત્તર વૈક્રિય શરીરવગાહના તથાવિધ પ્રયત્નથી પહેલા સમયે પણ ગુલનો સંખ્યાતમો ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ અને શી હાથ છે. ઉત્તરૅકિય શરીરની અવગાહનાનું પરિણામ તેરમાં પતરમાં જાણવું. બાકીના પ્રતરોમાં પૂર્વોક્ત ભવધારણીય શરીરથી બમણી અવગાહના છે.
શર્કરપ્રભાના ભાવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ, રસો હાથ છે. આ પરિણામ ૧૧માં પ્રdટે જાણવું. બાકીના પતરોમાં આ પ્રમાણે – પ્રતર (૧) ૩ ધનુષ, 3 હાથ, ૬-ગાંગુલ. (૨) ૮ ધનુષ, ૨ હાથ, ૯ અંગુલ. એ રીતે - X - X • ક્રમશ: ત્રણ હાથ અને ત્રણ અંગુલ ઉમેરતા જવા. એ રીતે પ્રતર પરિણામ પ્રાપ્ત થાય. • x
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧/-I-૫૧૮
૨૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
-x• હવે ઉત્કૃષ્ટથી ઉત્તરપૈક્રિયનું પરિમાણ કહે છે - ૩૧ ધનુષ, ૧-હાથ. આ પ્રમાણ અગિયારમાં પ્રતનું જાણવું. બાકીના પતરોમાં પોતપોતાના ભવધારણીય શરીપ્રમાણ અપેક્ષાએ બમણું બમણું જાણવું.
ત્રીજી વાલુકાપભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૩૧-ધનુષ, ૧-હાથ છે. એ નવમાં પ્રતરને આશ્રીને કહ્યું છે બાકીના પ્રતરોમાં આ રીતે – (૧) ૧૫ ધનુષ, ૨ હાથ, ૧૨ ગુલ, (૨) ૧૩ ધનુષ, ૨ હાય, all ગુલ * * * * એ રીતે પ્રત્યેક પ્રતરમાં સાત હાથ અને ૧૯ ગુલ ઉમેરતા જવાથી બધાં પ્રતરના પરિણામ મળશે. * * * * * ઉત્તર વૈકિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ-૬૨ ધનુષ, ૨-હાથ છે. આ પ્રમાણ નવમાં પ્રતરની અપેક્ષા છે. બાકીના પ્રતરોમાં પોતપોતાના ભવધારણીય શરીર પ્રમાણથી બમણું બમણું સમજવું.
ચોથી પંકપ્રભામાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૬ર-ધનુષ ૨ હાથ છે. આ પ્રમાણ સાતમાં પ્રતરનું જાણવું. બાકીના પ્રતરોમાં આ પ્રમાણે છે – (૧) ૩૧ ધનુષ ૧ હાય, (૨) ૩૬ ધનુષ, ૧-હાય ૨૦ અંગુલ, (3) ૪૧ ધનુષ ૨ હાથ ૧૬ ગુલ, (૪) ૪૬ ધનુષ 3 હાથ ૧૨ ગુલ, (૫) પર ધનુષ ૮ અંગુલ, (૬) પ૭ ધનુષ, ૧ હાથ, ૪ અંગુલ, (૭) સૂત્રોકત પ્રમાણ. પ્રત્યેકમાં ૫ ધનુષ ૨૦ અંગુલની વૃદ્ધિ કરેલી છે * * * * * ઉત્તર વૈક્રિયનું ઉત્કૃષ્ટ પરિમાણ ૧૨૫ ધનુષ્પ હોય, તે સાતમાં પ્રત છે. ભવધારણીયથી બમણું જાણવું..
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ૧૫-ધનુષ છે. તે પાંચમાં પ્રતરની છે પૂર્વના ચાર પતરોની આ પ્રમાણે – (૧) ૬૨ ધનુષ્ય ૨ હાથ, (૨) 9૮ ધનુણ ૧ વેંત, (3) ૯૩ ધનુષ 3 હાય, (૪) ૧૦૯ ધનુષ ૧ હાથ થ વેંત. દરેક પ્રતરમાં ૧૫-ધનુષ, રા હાથ વધારેલ છે. •x-x- ઉત્તર વૈક્રિયની અવગાહના ૨૫૦ ધનુષ છે. બાકી ભવધારણીયથી બમણું કહેવું.
- છઠી ત:પ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર ૫૦ ધનુષ છે. તે બીજા પ્રતરમાં છે. (૧) ૧૫ ધનુષ, (૨) ૧૮lી ધનુષ પ્રત્યેક પ્રતરે ૬શા ધનુણ ઉમેર્યા છે. * * * * * ઉત્તવૈક્રિયનું પરિમાણ ઉત્કૃષ્ટથી ૫૦ ધનુ હોય છે. પ્રથમના બે પતરમાં સ્વ ભવધારણીયથી બમણી અવગાહના છે.
સાતમી નક પૃથ્વીમાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે. ઉત્તર વૈક્રિય ૧૦૦ ધનુષ છે. • x -
- તિર્યંચ પંચેo વૈo શરીર ઉત્કૃષ્ટ યોજન શતપૃથકવ. કેમકે તેમને તેથી વધુ મોટે રૅક્રિય શરીર કરવાની શક્તિ નથી. મનુષ્યોને સાધિક લાખ યોજન પૈક્રિય શરીર હોય છે, કેમકે વિષ્ણુકુમાર આદિએ તેવું શરીર કર્યાનું સંભળાય છે. પંચે તિર્યચ, મનુષ્યને જઘન્ય શરીર અંગુલનો સંખ્યાત ભાગ છે, અસંખ્યાત ભાગ નહીં. કેમકે તથાવિધ પ્રયત્નોનો સંભવ નથી.
ભવનપતિથી ઈશાનદેવ પર્યન્ત પ્રત્યેકને જઘન્ય ભવધારણીય વૈક્રિય શરીરની
અવગાહના અંગલનો અસંખ્યાતભાગ છે, તે ઉત્પત્તિ સમયે જાણવી. ઉત્કૃષ્ટ સાત હાથે છે, ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટાવગાહના લાખ યોજન છે. ઉત્તર વૈક્રિય અય્યત કલ્પ સુધી હોય છે. પછી વૈક્રિય ન સંભવે. શેષ સૂત્રાર્થવત્ છે.
ભવધારણીય શરીર વિવિધ પ્રકારે હોય જુદું જુદું કહે છે - પંરતુ વિશેષતા એ છે કે - સનકુમાર કો ઉત્કૃષ્ટાવગાહના છ હાથ છે. એમ જ માહેન્દ્રમાં પણ કહેવું. આ પ્રમાણ સાત સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને છે, બે-ત્રણ દિ સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે- ભવધારણીય શરીરવગાહના બે સાગરોપમવાળાને પુરા સાત હાથ, ત્રણ સાગરોપમવાળાને છ હાથ અને ૧૧ હાથ. ચાર સાગરોપમવાળાને ૬-૧૧ હાથ, પાંચ સાગરોપમવાળાને ૬-૧૧ હાથ અને છ સાગરોપમવાળાને ૬-૧૧૧ હાથ જાણવું. - X - X • અહીં જઘન્ય અવગાહના ભવધારણીયની બધે અંગુલનો અસંખ્યાત ભાગ પ્રસિદ્ધ છે. તેને છોડીને ઉકૂટાવગાહના કહે છે—
બ્રાહાલોક અને લાંતકમાં પાંચ હાથનું શરીર છે. જો કે લાંતક, બ્રહાલોકની ઉપર છે, સમશ્રેણીએ નથી, તો પણ શરીરપ્રમાણની વિચારણા હોવાથી દેવલોકની વિવક્ષા કરી નથી. કેમકે બન્ને દેવલોકે એક હાથ ઘટે છે. શેષ નૃત્યર્થ સૂત્રાર્થ મુજબ જાણવો. અહીં બ્રહ્મલોક અને લાંતકમાં જે પાંચ હાથ કહા, તે ચૌદ સાગરોપમાં સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમસ્થિતિક દેવોને વિશે આ પ્રમાણે છે - સાત સાગરોપમે છ હાથ, આઠ સાગરોપમ - ૫-૬/૧૧ હાથ, નવ સાગરોપમે - ૫-૫૧૧ હાય, દશ સાગરોપમે પ-૪/૧૧ હાય, લાંતકમાં - ૧૧ સાગરોપમે - પ-2 હાય, બાર સાગરોપમે - પ-હાથ, તેર સાગરોપમે ૫-૫ હાથ ઉત્કૃષ્ટાવગાહના જાણવી.
| મહાશુક અને સહસારમાં ઉત્કૃષ્ટ ચાર હાથ ભવધારણીય શરીર હોય છે. આ પ્રમાણ સહસાર કો રહેલ ૧૮-સાગરોપમ સ્થિતિક દેવોને આશ્રીને જાણવું. બાકીના સાગરોપમ સ્થિતિક દેવોમાં આ પ્રમાણે છે - મહાશુકમાં સ્થિતિ ચૌદ સાગરોપમે ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર સંપૂર્ણ પાંચ હાથ, પંદર સાગરોપમે ૪-૧૧ હાથ, સોળ સાગરોપમે ૪-૧૧ હાથ, સત્તર સાગરોપમે ૪-૬/૧૧ હાથ અને સહસાર દેવોમાં ૧૩સાગરોપમ સ્થિતિકમાં ૪-૧૧ જ છે.
આનતાદિ ચાર કો ત્રણ હાથનું ભવધારણીય શરીર હોય, તે અશ્રુત કલ્પ ૨૨-સાગરોપમસ્થિતિક દેવને આશ્રીને સમજવું, બાકીના સાગરોપમની સ્થિતિવાળાને આ પ્રમાણે છે - આનત ો પરિપૂર્ણ ૧૮ સાગરોપમે ઉત્કૃષ્ટ ચાર હાથનું ભવધારણીય શરીર હોય. ૧૯ સાગરોપમે 3-2૧૧ હાથ શરીર, પ્રાણત કો ૧૯-સાગરોપમવાળાને તેટલું જ, પ્રાણત કો ૨૦-સાગરોપમવાળાને 3-૧૧ હાથ શરીર, આરણ કલો ૨૦સાગરોપમવાળાને તેટલું જ, પણ ૨૧-સાગરોપમાવાયુવાળાને ૩-૧/૧૧ હાથ શરીર, યુત કજે ૨૧-સાગરોપમાયુકને તેટલું જ, ૨૨-સાગરોપમે પુરા ત્રણ હાથ શરીર છે.
શૈવેયક કપાતીત દેવને એક ભવધારણીય શરીર હોય ઈત્યાદિ વિચાર કર્યો
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૧૮
વિશેષ એ - ઉત્કૃષ્ટથી બે હાય પ્રમાણ શરીર હોય. તે ત્યાં ૩૧-સાગરોપમવાળાને આશ્રીને છે. બાકીના સાગરોપમ સ્થિતિકને આ પ્રમાણે ભવધારણીય શરીર જાણવું – પહેલા ત્રૈવેયકે-૨૨-સાગરોપમે ત્રણ હાય, ત્યાં જ ૨૩-સાગરોપમ સ્થિતિવાળાને ૨-૮/૧૧ હાથ શરીર, બીજું ચૈવેયક-૨૩-સાગરોપમે તેટલું જ, ૨૪-સાગરોપમે - ૨-૭/૧૧ હાથ શરીર, ત્રીજા ત્રૈવેયકે ૨૪-સાગરોપમે તેટલું જ, ૨૫-સાગરોપમવાળાને ૨-૬/૧૧ હાય શરીર, ચોથા ત્રૈવેયકે ૨૫-સાગરોપમવાળાને તેટલું જ, ૨૬-સાગરોપમવાળાને ૨-૫/૧૧ હાથ શરીર છે.
પાંચમાં પ્રૈવેયકે ૨૬-સાગરોપમવાળાને તેટલું જ, ૨૭-સાગરોપમવાળાને ૨-૧૧ હાથ ભવધારણીય શરીર હોય. છટ્ઠા પ્રૈવેયકે ૨૭-સાગરોપમવાળાને એટલું જ, ૨૮-સાગરોપમવાળાને ૨-૩/૧૧ હાથ શરીર, સાતમાં ચૈવેયકે ૨૮-સાગરોપમે
તેટલું જ, ૨૯-સાગરોપમવાળાને ૨-૨/૧૧ હાય શરીર. આઠમાં ત્રૈવેયકે ૨૯સાગરોપમવાળાને તેટલું જ, ૩૦-સાગરોપમવાળાને ૨-૧/૧૧ હાય શરીર. નવમાં ત્રૈવેયકે ૩૦ સાગરોપમવાળાને તેટલું જ છે, ૩૧-સાગરોપમવાળાને પરિપૂર્ણ બે હાથ
શરીર હોય.
૩૧
એ પ્રમાણે અનુત્તર દેવોનું સૂત્ર કહેવું. ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ કહેવું. એ ૩૩-સાગરોપમ સ્થિતિક દેવને આશ્રીને જાણવું. વિજયાદિ ચાર વિમાને જેમની સ્થિતિ ૩૧-સાગરોપમ છે, તેમને સંપૂર્ણ બે હાથ પ્રમાણ શરીર છે.
જેમની મધ્યમ ૩૨-સાગરોપમ સ્થિતિ છે, તેમને ૧-૧/૧૧ હાય શરીર છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં 33-સાગરોપમે એક હાથ શરીર છે.
વૈક્રિય શરીરાવગાહના કહી, હવે આહારક શરીરૂ
• સૂત્ર-૫૧૯ -
ભગવન્ ! આહારક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! એકાકાર છે. જો એકાકાર છે, તો શું મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક છે કે મનુષ્ય આહારક ? મનુષ્યાહાક શરીર છે, અમનુષ્યાહારક નથી. જો મનુષ્ય આહ છે, તો શું સંમૂર્ત્તિમ મનુ આહા છે કે ગર્ભજ મનુ આહર, સંમૂર્ત્તિમ નથી, ગર્ભજ મનુ આહ છે. જો ગર્ભજ મનુ આહ શરીર છે, તો શું કર્મભૂમિ, અકર્મભૂમિ કે તદ્વિપ ગર્ભજ મનુ આહ શરીર છે ? કર્મભૂમિ હોય, બાકીના બંનેને ન હોય.
જો કર્મભૂમિજ ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંખ્યાત વર્ષાયુને હોય કે અસંખ્યાતવને ? સંખ્યાત વર્ષાયુ કર્મભૂમિ-ભજ મનુ આહ શરીર હોય, અસંખ્યાન હોય જો સંખ્યાત વર્ષ ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો પતિને હોય કે અપર્યાપ્તને હોય ? પર્યાપ્તને હોય, પતિને નહીં. જો પાપ્તિ સંખ્યાતા વર્ષ ક ગ આ શ છે, તો શું સભ્યદૃષ્ટિને હોય કે મિથ્યાર્દષ્ટિને કે મિશ્રદૃષ્ટિ ને હોય ? સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યાત વણુ કર્મભૂમિ ગર્ભજ આહારક શરીર હોય, મિથ્યાર્દષ્ટિ કે મિશ્રર્દષ્ટિને
ન હોય.
૩૨
જો સભ્ય, પર્યાપ્ત સંખ્યાત ક ગર્ભજ મનુ આહા શરીર હોય તો શું સંયતને હોય કે અસંયત કે સંતસંયતને ? સંયત સભ્યદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુષ્ક ગર્ભજ કર્મભૂમિજ મનુષ્ય આહારક શરીર હોય, અસંય કે સંયતાસંયત ન હોય.ય જો સંયત સભ્ય પર્યાપ્ત સંખ્યાયુ ક ગર્ભજ મનુ આહા શરીર છે, તો શું પ્રમત્ત સંયત હોય કે અપ્રમત્ત સંય? પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુ ક ગ મનુ આહા શરીર હોય, પણ અપ્રમત્ત ન હોય. જો પ્રમત્ત સંયને હોય તો શું ઋદ્ધિ પ્રાપ્તને હોય કે ઋદ્ધિ અપાપ્તને? ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુ ક ગર્ભજ મનુ આહા શરીર હોય, પણ ઋદ્ધિ પ્રાપ્તને નાં હોય.
ભગવન્ ! આહારક શરીર સંસ્થાન કેવું છે? સમચતુરસ. આહાક શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય કંઈક ન્યૂન એક હાથ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાય.
• વિવેચન-૫૧૯ :
સૂત્ર સુગમ છે. સર્વ સાવધયોગોથી સમ્યક્ વિરામ પામે તે સંયત-સર્વવિરતિ ચારિત્રી. અસંયત-અવિરતિ સમ્યક્ દૃષ્ટિ, સંયતાસંયત-દેશવિરતિધર. પ્રમત-મોહનીયાદિ કર્મોદય પ્રભાવથી સંજ્વલન કષાય, નિદ્રાદિમાંના કોઈપણ પ્રમાદના યોગથી સંયમયોગમાં સીદાતા તે. તેઓ પ્રાયઃ ગચ્છવાસી હોય, તેમને ક્વચિત્ અનુપયોગ સંભવે છે. તેથી વિપરીત તે અપ્રમત. તે પ્રાયઃ જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિક, યથાલંદકલ્પિક પ્રતિમા પ્રતિપન્ન હોય. નિરંતર ઉપયોગવાનૢ સંભવે છે. જિનકલ્પિકાદિ લબ્ધિનો ઉપયોગ ન કરે. કેમકે તેવો તેમનો કલ્પ છે. જે ગચ્છવાસી આહારક શરીર કરે તેઓ પણ ત્યારે
પ્રમાદયુક્ત હોય છે, આહાસ્ક શરીર તજતાં પણ પ્રમાદવાળા હોય છે. કેમકે આત્મપદેશોનું ઔદાસ્કિને વિશે સંહરણ કરવા વડે વ્યાકુળપણું હોય. અંતર્મુહૂર્ત આહારક શરીર રહે. - ૪ - ૪ - અપ્રમત્તનો નિષેધ કર્યો છે.
ઋદ્ધિપ્રાપ્ત - આમોંષધિ આદિ આત્મિક શક્તિને પ્રાપ્ત. તે સિવાય ઋદ્ધિ અપ્રાપ્ત. પ્રથમથી વિશિષ્ટ ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થનો પ્રતિપાદક, શ્રુતપ્રવેશક, શ્રુત સામર્થ્યથી તીવ્ર અને તીવ્રતર શુભ ભાવનાએ ચઢતો અપ્રમત્ત થઈ ઋદ્ધિ પ્રાપ્ત કરે. કહ્યું છે – અપ્રમત્ત, શ્રુતસાગરમાં પ્રવેશી અવધિ આદિ જ્ઞાન કે કોષ્ઠાદિ બુદ્ધિ પામે છે. તેને ચારણ, વૈક્રિયાદિ લબ્ધિ, માનસિક બળ આદિ ગુણો પ્રગટે છે. મન સંબંધી પર્યાયો જેને છે તે માનસ પર્યાય કે મનઃપર્યાય. કોષ્ઠબુદ્ધિ - કોઠાના ધાન્ય માફક જે બુદ્ધિ આચાર્યના મુખથી નીકળેલ સૂત્રાર્થને તે જ રૂપે ધારણ કરે અને કાલાંતરે વિસ્મૃત ન થાય તે. પદાનુસારી - એક સૂત્ર પદને જાણી બાકીનું ન સાંભળવા છતાં યથાર્થપણે જાણે. બીજ બુદ્ધિ-એક પણ અર્થપદને અનુસરી
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧/-I-૫૧૯
૩૪
બાકીનું ન સાંભળવા છતાં ઘણાં અર્થને જાણે છે. સૌથી ઉત્તમ પ્રક પ્રાપ્ત બીજબુદ્ધિ ગણઘરોને હોય છે, તેઓ ઉત્પાદાદિ ત્રિપદી સાંભળી દ્વાદશાંગીની, સ્થના કરે છે.
ચારણ, વૈક્રિય, સર્વોષધિતાદિ લબ્ધિ પણ અપમત સંયતને પ્રાપ્ત થાય છે. વાર - અતિશય ચરણ ગમન શક્તિ, તે વિશિષ્ટ ગમન અર્થમાં છે. • x • ચારણ બે ભેદે જંઘાચારણ, વિધાચારણ. ચાસ્ત્રિ અને તપવિશેષના પ્રભાવથી જેમને ગમનવિશેષની લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે જંઘાયારણ. વિધા સામર્થ્યથી ગમન લબ્ધિ ઉત્પન્ન થઈ છે, તે વિધાચારણ, જંઘાચારણ ચકવરદ્વીપ સુધી જવા સમર્થ છે, વિધાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જવા સમર્થ છે. જંઘાચારણ સૂર્યના કિરણોની નિશ્રા કરીને જાય, વિધાચારણ પણ તેમ જ જાય. જંઘાચારણ છોક પગલે ચકવરદ્વીપે જાય, પાછા ફરતાં એક પગલે નંદીશ્વરદ્વીપે, બીજે પગલે સ્વ સ્થાને આવે. મેરુ પર્વત જાય તો એક પગલે પંડક વન, પાછાં ફરતાં એક પગલે નંદનવન, બીજા પગલે સ્વસ્થાને આવે. ચાસ્ત્રિાતિશયથી જંઘાચરણ થાય, લબ્ધિ ઉપયોગમાં પ્રમાદના સંભવથી તે ક્ષીણ થતાં પાછા ફરતાં બે પગલે આવે છે. વિધાયારણ એક પગલે માનુષોત્તર પતિ જાય, બીજા પગલે નંદીશરદ્વીપ જાય, ચોક પગલે સ્વસ્થાને પાછા ફરે. પહેલાં પગલે નંદનવન, બીજા પગલે પંડક વનમાં જાય, પાછા ફરતાં એક પગલે સ્વસ્થાને આવે, કેમકે વિધાના સામર્થ્યથી જાય, અભ્યાસથી વિઘા વધુ છૂટ થતા વધુ શક્તિનો સંભવ હોવાથી એક પગલે સ્વસ્થાને આવે છે. * * * * * * *
જેના સર્વ વિષ્ટા મૂગાદિ ઔષધરૂપ છે, તે સર્વોષધિ લબ્ધિવાળો કહેવાય. - x• અહીં આદિ શબ્દતી આમાઁષધિ લબ્ધિ ગ્રહણ કરવી. માકર્ષ - સ્પર્શ, મૌfધ - રોગ નિવારક શક્તિ. અપ્રમત સંયત એ લબ્ધિ પ્રાપ્ત કરી, પછી પ્રમત્ત થાય, તેનું જ અહીં પ્રયોજન છે, માટે કહ્યું - ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત સંયત આહા.
(શંકા) મનુષ્યને આહાક શરીર છે, એમ કહેવાથી મનુષ્યને ન હોય, તે સ્પષ્ટ છે, તો પણ નિરર્થક તે કથન કેમ કર્યુ? (સમાધાન) શિષ્યો ત્રણ પ્રકારે - (૧) ઉદ્ઘટિતજ્ઞ - અર્ચનું ઉદ્ઘાટન કરી જાણનાર બુદ્ધિમાનું. (૨) મધ્યમબુદ્ધિ - પૂર્વોક્ત થપિનિગમ્ય અને જાણે (3) પંચિત-વિસ્તારથી કહેલા અને જાણે, અન્ય રીતે નહીં, તેવા શિષ્યોના ઉપકાર માટે અપવિગમ્ય પ્રતિપક્ષરૂપ અર્થના નિષેધનું કથન કરેલ છે.- X - X - X -
આહાક શરીરના ભેદાદિ કહ્યા. હવે તૈજસ શરીર – • સૂત્ર-૫૨૦,૫૨૧ :
પિર ભગવાન ! તૈક્ત શરીર કેટલા ભેટે છે ? પાંચ ભેદ • એકેન્દ્રિય ચાવત પંચેન્દ્રિય સૈજસ શરીટ ઓકે તૈજસશરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદ • પૃedી ચાવતુ વન એક àશરીર. એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદાનુસાર તૈજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. ભગવાન ! પંચે તૈક્સ [22/3]
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ શરીર કેટલા ભેદ છે ? ચાર ભેદ - નૈરયિ% યાવતુ દેવ તૈજસશરીર. નૈરયિકના ઐકિય શરીર માફક તૈજસના પણ બે ભેદ કહેવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને ઔદારિકશરીર વ4 ભેદો કહેવા. દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો, તેમ સવિિસદ્ધ સુધી કહેવો.
ભગવાન ! તૈજસ શરીર કેવા સંસ્થાનવાળું છે ? અનેક પ્રકારે. કેન્દ્રિય વૈજય શરીર કેવા સંસ્થાનવાનું છે ? અનેક પ્રકારે. પૃવીકાયિક એક a & કેવા સંસ્થાને છે? મસૂર ચંદ્રાકારે. એમ ઔદારિક સંસ્થાનાનુસાર ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. નૈરયિક તૈજસ શરીર કેવા સંસ્થાને છે ? વૈદિચ માફક કહેવું. પરોઢ તિચિ અને મનુષ્યો તેમના દારિક શરીર માફક કહેવા. દેવોનું તૈજસ શરીર સંસ્થાન ઐકિચશરીરવતુ અનુત્તરપાતિક સુધી કહેવું.
[૫૧] ભગવત્ ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત તૈજસશરીરની શરીરાવગાહના કેટલી છે ? વિસ્તાર, જડાઈમાં શરીર પ્રમાણ મw. લંબાઈમાં જન્યથી અંગુલનો અસંખ્યાતભાગ. ઉત્કૃષ્ટ લોકાંતથી લોકાંત સુધી. મારમાંતિક સમુઘાતથી મુકત એકેન્દ્રિય જીવના તૈજસશરીરની અવગાહના કેટલી છે ? એમ જ છે. એમ યાવત પૃnloથી વનસ્પતિકાય સુધી જાણવી.
મારણાંતિક સમુઘાતથી સમવહત બેઈન્દ્રિયની શરીરવગાહના ? વિસ્તારલડાઈ-જન્ય ભાઈ ઔધિકવ4. ઉત્કૃષ્ટ તીછરલોકથી લોકત સુધી. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું.
મારણાંતિક સમુઘાત યુક્ત નૈરસિકના તૈજસશરીરની શરીરવગાહના ? વિસ્તાર-જાડાઈ શરીર પ્રમાણ, લંબાઈ જઘન્ય સાધિક ૧ooo યોજન, ઉત્કૃષ્ટ સાતમી નસ્ક સુધી, તીખું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી હોય.
મારણાંતિક સમુથી પંચે તિર્યંચના તૈજસ શરીરની અવગાહના ? બેઈન્દ્રિયવ4 જાણતી. ભગવાન ! ચાવતું મનુષ્યની ? મનુષ્યોથી લોકાંત સુધી.
- અસુરકુમારની 7 વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી નક પૃનીના અધો ચરમાંત સુધી, તીર્ણ ચાવ4 રવયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી, ઉપર ઈષતામારા પૃdી સુધી હોય છે, એમ નિતકુમાર સુધી તૈજસ શરીરવગાહના જાણવી.
વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાન દેવોને એમ જ ભણવા.
મારણાંતિક સમુદ્ધાતથી યુક્ત સનકુમાર દેવના તૈજસ શરીરની કેટલી અવગાહના છે ? વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યા ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાળ કળાનો બે તૃતીયાંશ ભાગ, તીણું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અશ્રુતકલ્પ સુધી, એ પ્રમાણે સહસ્ત્રાર દેવ સુધી જાણવું.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૨૦,૫૨૧
મારણાંતિક સમુ યુક્ત આનતદેવના હૈ શરીરની અવ કેટલી છે? વિસ્તાર-જાડાઈ-લંબાઈ ઉપર મુજબ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીછુ મનુષ્યોગ, ઉંચે અચ્યુતકા સુધી. એમ આરણ સુધી જાણવું. અરયુત દેવને એમ જ સમજવું, પણ ઉપર પોત-પોતાના વિમાન સુધી હોય.
મરણ સમુદ્ઘતિયુક્ત ત્રૈવેયક દેવની હૈ શ અવગાહના ? વિસ્તાર, જાડાઈમાં શરીરપમાણ, લંબાઈ જઘન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીછું મનુષ્યક્ષેત્ર પર્યન્ત, ઉપર પોતપોતાના વિમાન સુધી હોય. અનુત્તરૌપપાતિકને એમ જ જાણવું. ભગવન્ ! કામણ શરીર કેટલા ભેદે છે ? પાંચ એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય કામણ શરીર. એમ તૈજસશરીરનો ભેદ, સંસ્થાન, અવગાહના કહ્યા તેમ અનુત્તરીપપ્પાતિક સુધી બધું કહેવું.
• વિવેચન-૫૨૦,૫૨૧ :
આ તૈજસ શરીર બધાંને અવશ્ય હોય છે. તેથી જેમ એકેન્દ્રિય યાવત્ ચઉરિન્દ્રિયમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો. તેમ વૈજસશરીરનો ભેદ કહેવો. પંચે તૈજસ શરીરના વિચારમાં નાકથી દેવ પર્યન્ત ચાર ભેદે તૈજસશરીર છે. તેમાં નારકના તૈજસશરીરમાં વૈક્રિય શરીર માફક પર્યાપ્તા-અપર્યાપ્તાના બે ભેદો કહેવા,
જેમકે - જો નૈર પંચે તૈજસ શરીર છે તો શું રત્નપ્રભા પૃથ્વી નૈરયિક તૈજસ શરીર છે કે યાવત્ અધઃસપ્તમી૰? ઈત્યાદિ - X + X - 1 · પંચે૰તિર્યંચ, મનુષ્યોને પૂર્વે ઔદાકિ શરીરનો ભેદવત્ અહીં પણ કહેવું. જેમકે - ભગવન્ ! તૈજસ શરીર તિર્યંચ પંચેન્દ્રિયનું કેટલા પ્રકારે છે ? ઈત્યાદિ. દેવાનો વૈક્રિયશરીરનો ભેદ કહ્યો, તેમ વૈજસશરીરનો ભેદ કહેવો. - X -
-
૩૫
તૈજસશરીરના પ્રકાર કહ્યા હવે તેનું સંસ્થાન કહે છે, તે સૂત્ર સુગમ છે. અહીં જીવ પ્રદેશાનુસારી તૈજસ શરીર છે. તેથી તે તે યોનિમાં ઔદાસ્કિ કે વૈક્રિય શરીરાનુસાર જીવપ્રદેશોનું જે સંસ્થાન હોય તે જ તૈજસશરીરનું સંસ્થાન હોય. જેમાં દેવ, નારકને વૈક્રિય, બાકીનાને ઔદારિક કહ્યા મુજબ હોય.
હવે તૈજા શરીરની અવગાહના - તેમાં નૈરયિક આદિ મારણાંતિક સમુદ્ઘાતથી યુક્ત જીવોની વિવક્ષા કર્યા સિવાય સામાન્ય સંસારી જીવનું તૈજસશરીર અવગાહનાથી કહ્યું. તેમાં વિખુંભ-ઉદરાદિનો વિસ્તાર, બાહલ્ય-છાતી અને પીઠના ભાગની સ્થૂળતા, તે તૈજસશરીરવગાહના શરીપ્રમાણ છે. લંબાઈ જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ છે. આ અવગાહના તદ્દન પાસે રહેલા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતાં એકેની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટાવગાહના લોકાંતથી લોકાંત સુધી હોય. અર્થાત્ અધોલોકાંતથી ઉર્ધ્વલોકાંત સુધી હોય. આ અવગાહના પ્રમાણ સૂક્ષ્મ કે બાદર એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું, બીજા જીવની અપેક્ષાએ નહીં, કેમકે બીજાને સંભવ નથી, - ૪ - અધોલોકાંતે વર્તતો એકેન્દ્રિય ઉર્ધ્વલોકાંતે કે ઉર્ધ્વલોકાંતે વર્તતો એકેન્દ્રિય અધોલોકાંતે ઉત્પન્ન થવાને
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ યોગ્ય હોય ત્યારે તેને મારણાંતિક સમુદ્ઘાત કરતાં ઉપરોક્ત શરીરાવગાહના હોય છે, એ કથન મુજબ પૃથ્વી આદિ પાંચેનો વિચાર કરવો - ૪ - ૪ -
બેઈન્દ્રિય સૂત્રમાં લંબાઈ વડે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વૈજા શરીરની અવગાહના હોય, જ્યારે આવો અપર્યાપ્ત બેઈન્દ્રિય પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થાય ત્યારે જાણવી અથવા જે શરીરમાં સમુદ્ઘાત કરે, તે સમુદ્દાત વડે શરીરથી નીકળેલા તૈજસ શરીરની અવગાહનાનો આયામ
વિખંભથી વિચાર કરાય છે. પણ શરીર સહિત તૈજસ શરીરની અવગાહના વિચારાતી નથી. જો એમ ન હોય તો ભવનપત્યાદિની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ કહેવાશે, તેની સાથે વિરોધ આવશે. કેમકે ભવનપત્યાદિનું શરીર સાત હાથ આદિ પ્રમાણ છે. તેથી મોટા શરીરવાળા બેઈન્દ્રિય પોતાના નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે આ અવગાહના જાણવી અને ઉત્કૃષ્ટ અવગાહના તીંછલોકથી અધો કે ઉર્ધ્વ લોકાંત જાણવી. તેટલી અવગાહના બેઈન્દ્રિયના એકેન્દ્રિયમાં ઉત્પત્તિ આશ્રીને સમજવી. - ૪ - x - તીર્કાલોકના ગ્રહણનું કારણ એ છે કે – પ્રાયઃ બેઈન્દ્રિયનું સ્વસ્થન તીİલોક છે. અન્યથા અધોલોકમાં એક ભાગમાં અધોલૌકિક ગ્રામાદિમાં પણ તથા ઉર્ધ્વલોકના એક ભાગમાં પંડકવનાદિમાં પણ બેઈન્દ્રિયનો સંભવ છે, તેની અપેક્ષાએ આ અવગાહના સમજવી.
એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કહેવા.
વૈરયિક સૂત્રમાં લંબાઈ વડે જઘન્યથી સાધિક ૧૦૦૦ યોજન કહ્યા. તે આ રીતે – વલયમુખાદિ ચાર પાતાળ કળશો લાખ યોજન ઉંડા છે. તેની ઠીકરી ૧૦૦૦ યોજન જાડી છે, તેઓની નીચેનો ત્રીજો ભાગ વાયુથી ભરેલો છે, ઉપરનો ત્રીજો ભાગ સંપૂર્ણ પાણીથી ભરેલો છે, વરચેનો ત્રીજો ભાગ વાયુ અને પાણીના વધવા-ઘટવાના સ્વભાવવાળો છે. તેમાં જ્યારે કોઈ સીમંતકાદિ નકાવાસોમાં વર્તતો નૈરયિક જે પાતાળકળશ નજીક છે, તે પોતાના આયુક્ષયથી નીકળીને ૧૦૦૦ યોજન પ્રમાણ કળશની ભીંતને ભેદી પાતાળકળશના બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુદ્ઘાત કરતા નૈરયિક સાધિક હજાર યોજન પ્રમાણ તૈજસ શરીરાવગાહના હોય ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નસ્ક સુધી તથા તીર્દી સ્વસંભૂરમણ સમુદ્ર સુધી, ઉર્ધ્વલોકમાં પંડકવનની પુષ્કરિણી સુધી જાણવી. - x - જ્યારે નીચેની સાતમી નપૃથ્વીનો નાક સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે પંડકવનમાં પુષ્કરિણીનાં મત્સ્યરૂપે ઉત્પન્ન થાય ત્યારે હોય છે.
તિર્યંચજ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ તીર્થાલોકથી લોકાંત સુધીની અવગાહના હોય છે. અહીં પણ બેઈન્દ્રિયવત્ વિચારવું. કેમકે એકેન્દ્રિયોમાં તિર્યંચ પંચેની ઉત્પત્તિ
સંભવે છે.
મનુષ્યની સમય ક્ષેત્રથી લોકાંત સુધી અવગાહના હોય છે. જેમાં સમયપ્રધાન છે, તે સમયક્ષેત્ર. અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યાદિની ગમનક્રિયા વડે વ્યક્ત સમય
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧/-/-/૫૨૦,૫૨૧
નામે કાળદ્રવ્ય છે, તે સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. ત્યાંથી ઉર્ધ્વ, અધો લોકાંત પ્રમાણ મનુષ્યના વૈજસશરીરની અવગાહના હોય, કેમકે મનુષ્યનો પણ એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો સંભવ છે. સમયક્ષેત્ર સિવાય અન્યત્ર મનુષ્યનો જન્મ અને
સંહરણ અસંભવિત હોવાથી અધિક અવગાહના ન સંભવે.
39
ભવનપતિથી ઈશાન દેવોને જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ હોય, કેમકે તે જીવો એકેન્દ્રિયોમાં ઉપજે છે. જ્યારે પોતાના આભરણાદિમાં આસક્તિ કે મૂર્છાવાળા થાય, તેના જ પરિણામવાળા થાય ત્યારે આભરણાદિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે આ જઘન્યાવગાહના હોય. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી નીચે ત્રીજી નકપૃથ્વીના અધો ચરમાંત સુધી, તીર્છ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી તથા ઉર્ધ્વલોકમાં ઇષત્પાઝ્મારા સુધી હોય છે. તે આ રીતે –
ભવનપત્યાદિ દેવ પ્રયોજન વશ ત્રીજી નકના ચરમાંત સુધી જાય, ત્યાં ગયેલો કોઈ સ્વ આયુક્ષય થવાથી મરીને તીર્છ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંતે કે ઇષત્પાભારા પૃથ્વીના અંત ભાગે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ ઉપર કહ્યા મુજબ હૈજા શરીર અવગાહના હોય છે.
ન
સનત્કુમારની જઘન્ય અવગાહના કઈ રીતે? તેઓ તથા ભવસ્વભાવથી એકે કે વિકલેમાં ન ઉપજે, પણ તિર્યંચ પંચે અને મનુષ્યોમાં ઉપજે છે. તેથી મેરુ આદિની વાવ વગેરેમાં સ્નાન કરતાં સ્વ ભવાયુ ક્ષયથી ત્યાં જ પોતાની પાસેના મત્સ્યપણે ઉપજે ત્યારે અંગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ હોય. અથવા પૂર્વભવ સંબંધી માનુષીસ્ત્રીને મનુષ્યે ભોગવેલી જાણી અતિ અનુરાગથી આવીને આલિંગે છે, આલિંગીને તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પુરુષ ચિહ્ન નાંખી કાળ કરી પુરુષ બીજરૂપ તેનાજ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉત્કૃષ્ટથી નીચે લાખ યોજન ઉંડા પાતાળકળશોના બીજા વિભાગ સુધી હોય. તી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અચ્યુતકા સુધી હોય છે. તે આ રીતે – અન્ય દેવની નિશ્રાથી સનત્કુમારાદિ અચ્યુતકા સુધી જાય, ત્યાં મત્સ્યાદિ જંતુ વાવ વગેરેમાં ન હોય, ત્યાં સ્વ આયુ ક્ષય થતાં તીર્છા સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે નીચે પાતાળ કળશોના વાયુ અને પાણીની વૃદ્ધિ-હાનિ જેમાં છે એવા ત્રીજા વિભાગમાં મત્સાયાદિપણે ઉપજે ત્યારે તીંછાં કે અધોલોક સુધી પૂર્વોક્ત ક્રમે તૈજસ શરીરની અવગાહના હોય છે. એમ સહસારદેવ સુધી કહેવું.
આનતદેવની જઘન્ય વૈજસશરીર અવગાહના તેમજ છે. [શંકા] આનતાદિ દેવો મનુષ્યોમાં જ ઉપજે છે અને મનુષ્યો મનુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ હોય તો તેની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ કઈ રીતે હોય ? કોઈ આનતદેવ મનુષ્ય સંબંધી પૂર્વભવની સ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી, નજીકમાં મૃત્યુ હોવાથી વિપરીત સ્વભાવથી, વિચિત્ર ચત્રિથી, કર્મની ગતિ અચિંત્ય હોવાથી અને કામવૃત્તિ મલિન હોવાથી - ૪ - અતિ અનુરાગથી આવી, ગાઢ આલિંગી, તેણીની યોનિમાં પુરુષ ચિહ્ન નાંખી અતિ મૂર્છાવાળો થઈ, આયુ ક્ષયે કાળ કરી તે સ્ત્રીના જ ગર્ભમાં મનુષ્ય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ બીજમાં મનુષ્યપણે ઉપજે. મનુષ્યબીજ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત રહે છે. - ૪ - ૪ - તેથી બાર મુહૂર્તમાં ભોગવેલી સ્ત્રીને આલિંગન કરી, મરી ત્યાં જ મનુષ્ય થાય. ઉત્કૃષ્ટથી અધોલૌકિક ગ્રામ સુધી, તીર્છ મનુષ્ય ક્ષેત્ર સુધી, ઉપર અચ્યુતકલ્પ સુધી તેની અવગાહના જાણવી. આવતદેવ અન્યદેવની નિશ્રાથી અચ્યુત Ò જાય, ત્યાં જઈ કાળ કરી અધોલૌકિક ગ્રામ કે મનુષ્ય ક્ષેત્રમાં પર્યન્ત ભાગે મનુષ્ય થાય. એમ પ્રાણત, આરણ અને અચ્યુત દેવો સંબંધે પણ જાણવું.
અચ્યુત દેવને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી તૈજસ શરીરની અવગાહના એ પ્રમાણે છે. પરંતુ સૂત્રમાં ઉંચે સ્વ વિમાન સુધી હોય છે, તેમ કહેવું. પણ અચ્યુતકા સુધી હોય તેમ ન કહેવું. કેમકે અચ્યુતવાળાને અચ્યુત સુધી કેમ ઘટે ? તેથી ઉપર પોતાના વિમાનો સુધી એમ કહ્યું.
ત્રૈવેયક અને અનુત્તર દેવો તીર્થંકરને વંદનાદિ પણ ત્યાં જ રહીને કરે, આગમનનો અસંભવ હોવાથી અંગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ તેમનામાં ન ઘટે. પણ વૈતાઢ્ય પર્વતમાં વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થાય ત્યારે સ્વસ્થાનથી નીચે વિધાધર શ્રેણી સુધી જઘન્ય વૈજસ શરીરાવગાહના હોય. તેથી વધુ જઘનય્ અવગાહના ન સંભવે. ઉત્કૃષ્ટ અધોલૌકિક ગામ સુધી હોય, કેમકે તેથી નીચે ઉત્પત્તિ ન સંભવે. જો કે વિધાધર - વિધાધરી નંદીશ્વરદ્વીપ સુધી જઈ સંભોગ પણ કરે, તો પણ મનુષ્યક્ષેત્ર બહાર મનુષ્ય ગર્ભમાં ન ઉપજે. તેથી તીર્ઘ મનુષ્ય ક્ષેત્ર સુધી કહ્યું. એ પ્રમાણે તૈજસ શરીર વિશે કહ્યું.
તૈજસના નિત્ય સહચારીત્વથી હવે કાર્પણ કહે છે તે તૈજસ માફ્ક જીવપ્રદેશાનુસારી સંસ્થાનવાળું છે, તૈજસશરીર વત્ કાર્યણ પણ કહેવું. આમ અનુત્તરૌપપાતિક સુધી કહેવું.
હવે પુદ્ગલ ચયન કહે છે –
૩૮
1
• સૂત્ર-૫૨૨ :
ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવીને એકઠાં થાય છે ? ગૌતમ ! વ્યાઘાતના ભાવે છ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાથી આવીને એકઠાં થાય છે. ભગવન્ ! વૈક્રિય શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવીને એકઠા થાય? અવશ્ય છ દિશાથી એકઠાં થાય. એ પ્રમાણે આહારક શરીરમાં પણ જાણવું. તૈજસ અને કાર્પણ શરીરને ઔદારિકવર્તી જાણવું.
ભગવન્ ! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ઉપયને પામે છે? ચયવત્ જ જાણવું ચાવત્ કાર્પણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય કે અપચયને પામે છે.
ભગવન્ ! જેને ઔદાકિશરીર છે, તેને વૈક્રિય હોય ? જેને વૈક્રિય શરીર છે, તેને શું ઔદાકિ શરીર હોય? ગૌતમ ! જેને ઔદારિક શરીર છે, તેને
Page #259
--------------------------------------------------------------------------
________________
૪૦.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
૨૧/-I-૫૨૨ વૈચિ શરીર કદાચ હોય - કદાચ ન હોય, જેને વૈક્રિય છે તેને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય.
ભગવાન ! જેને ઔદારિક શરીર છે, તેને આહાક શરીર હોય ? જેને આહારક છે તેને ઔદારિક હોય ? ઔદારિક શરીરવાળાને આહારક શરીર કદાચ હોય-કદાચ ન હોય, આહાક શરીરવાળાને ઔદારિક શરીર અવશ્ય હોય.
જૈને ઔદાકિ છે તેને તૈજસ શરીર હોય ? જેને વૈજસ છે તેને દારિક શરીર હોય? ઔદારિકવાળાને તૈક્સ શરીર અવશ્ય હોય, તૈજસવાલાને ઔદારિક શરીર કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે કામણ શરીર સંબંધે પણ જાણવું.
જેને વૈક્રિય શરીર છે તેને આહારક હોય ? આહારક શરી છે તેને વૈક્રિય હોય તેમ * * * * - ન હોય. તૈજસ, કામણનો વિચાર ઔદારિક સાથે આહાકનો કર્યો, તેમ કરવો.
તૈજસ શરીર છે, તેને કામણ હોય? કામણ શરીર છે. તેને તૈજસ હોય ? તે બંને અવશ્ય પરસ્પર હોય છે. - ૪ -
• વિવેચન-૫૨૨ -
ભગવન્! કેટલી દિશાથી આવી પુદ્ગલો સ્વયં ચય પામે છે? કોઈપણ પ્રકારનો વ્યાઘાત ન હોય તો છ દિશાથી આવેલ પુગલોનો ચય થાય છે. જ્યાં બસ નાડીના મધ્ય ભાગમાં કે તેની બહાર રહેલ દારિક શરીરવાળાની એક પણ દિશા
લોકથી પ્રતિબંધવાળી નથી, એવા તિવ્યઘાત સ્થળે રહેલાને અવશ્ય છે એ દિશાથી પગલોનું આગમન થાય છે. વાઘાત - અલોક વડે પ્રતિબંધ થવો. તે વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાથી, ચાર દિશાથી, પાંચ દિશાથી ચય થાય છે. કઈ રીતે ? દારિક શરીરી સૂક્ષમ જીવને જ્યાં ઉપર લોકાકાશ નથી, તીખું પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં લોકાકાશ નથી એવા સૌથી ઉપરના પ્રતરમાં અગ્નિકોણના લોકાંતે રહેલ જીવને અધો-પશ્ચિમ-ઉત્તરદિશા રૂપ ત્રણ દિશાથી આવેલા પુદ્ગલોનો ઉપચય થાય. કેમકે બાકીની ત્રણ દિશા અલોકથી વ્યાપ્ત છે. જો તે જીવ પશ્ચિમ દિશાને આશ્રીને રહે તો પૂર્વ સહિત ચાર દિશાથી પુદ્ગલોનું આગમન થાય, જ્યારે દ્વિતીયાદિ પ્રતરમાં રહે ત્યારે ઉર્વદિશા અધિક થાય, કેવળ દક્ષિણ દિશા અલોકથી પ્રતિબંધવાળી થાય છે. તેથી પાંચ દિશાથી પગલાગમન થાય છે.
વૈક્રિય અને આહારક શરીર કસવાડીના મધ્યમાં જ સંભવે છે, બીજો લોકાંતમાં તેનો સંભવ નથી. તેથી બંનેમાં પુગલોનો ઉપચય અવશ્ય છ દિશાથી થાય છે. તૈજસ, કામણ શરીર સર્વે સંસારી જીવોને હોય, તેથી ઔદારિકમાં જેમ કહ્યું તેમ વ્યાઘાતથી કે નિવ્યઘાતથી બંને રીતે તૈજસ, કામણમાં જાણવું.
જેમ ચય કહ્યો તેમ ઉપાય, અપચય પણ કેહવો. ઉપાય - ઘણો ચય થવો, કાપવા • હાની, શરીરથી પુદ્ગલ જુદું પડે છે. પુદ્ગલનો ચય કહ્યો, હવે શરીર
સંયોગ કહે છે –
જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય હોય કે ન હોય. ઔદાકિ વાળો પૈક્રિય લબ્ધિથી શરીર બનાવે, તો તેને હોય છે, બીજાને નથી હોતું વૈકિયશરીરી દેવ-નારક હોય તો તેને દારિક ન હોય, મનુષ્ય-તિર્યંચ હોય તો દારિક હોય. આહારક શરીર પણ માત્ર ચૌદપૂર્વી આહારક લબ્ધિધરને સંભવે, તેથી કહ્યું કે આહાક હોય તેને દારિક અવશ્ય હોય. - X X -
તૈજસ શરીર સાથે વિચારતાં ઔદારિવાળાને તો તૈજસ હોય જ. તૈજસવાળાને દાકિ ન પણ હોય, કેમકે દેવનારકને હોતું નથી. - x - એમ કામણ શરીર સાથે પણ વિચારવું કેમકે તૈજસ, કામણ બંને સહચારી છે. હવે વૈક્રિય શરીરના આહારકાદિ સાથે સંબંધનો વિચાર કરે છે -
- વૈક્રિય અને આહાક શરીર પરસ્પર સાથે ન હોય, કેમકે એક કાળે તે બંનેનો અસંભવ છે. તૈજસ-કાશ્મણમાં ઔદારિક સાથે વિચાર્યું, તેમ વૈક્રિયમાં પણ કહેવું. ઈત્યાદિ • x • x -
હવે દ્રવ્ય-પ્રદેશ-ઉભયથી અસાબદુત્વ• સૂત્ર૫૨૩,૫૨૪ :
[૫૩] ભગવત્ ! ઔદારિક યાવત્ કામણ શરીરમાં દ્રવ્યાપિણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી અથ, બહુ છે ? ગૌતમ દ્વવ્યાપણે-સૌથી થોડાં આહાફ શરીરો, વૈક્રિય અસંખ્યાતગણ, દારિક અસંખ્યાતપણાં, તૈજસકામણશરીરો અનંતગણાં અને બંને પરસ્પર તુલ્ય છે.
પ્રદેશાઈપણે - સૌથી થોડાં આહાક શરીરો, વૈકિય અસંખ્યાતપણાં, દારિક અસં, વૈજ અનંતગણો, કામ તેનાથી અનંતગણ છે. • • - દ્વવ્યાર્થ પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક શરીરો દ્વવ્યાપણે, વૈક્રિય દ્રવ્ય અસંખ્યાતગણાં, દારિ દ્રવ્ય અસં, દ્રવ્યાપ ઔદારિક કરતાં પ્રદેશiાર્થ રૂપ આહા અનંતગણાં, વૈકિય પ્રદેશાથ અo, ઔદારિક પ્રદેશા અસંતું તેથી તૈજસ-કામણ શરીરો દ્વવ્યાઠ અનંત અને પરસ્પર તુલ્ય, વૈજ પદે અનંત, કામણ પ્રદેશ અનંત છે.
પિર૪] ભગવત્ ! આ દારિક યાવત્ કામણ શરીરોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ, જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અ છે ? ગૌતમ ! સૌથી થોડી ઔદરિફશરીરની જઘન્ય અવગાહના છે, તૈજસ-કાર્પણ શરીરની જઘન્ય અવ તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈશ્વિની જઘન્ય અઅસંખ્યાતગણી છે, આહારક જઘન્ય અવ અાં, ઉત્કૃષ્ટ અવ વડે સૌથી થોડી આહારની અs, ઔદાકિની સંખ્યાતગણી અવ છે, ઐક્રિયની વ સંખ્યાત છે, તૈજસ-કાર્પણની અસંખ્યાતગણી અને પરસ્પરતુલ્ય અવગાહન છે.
જદાન્યોત્કૃષ્ટ અવગાહના વડે - સૌથી થોડી ઔદ શરીરની જઘન
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧/-:/પ૨૩,૫૨૪
૪૨.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
વચ્ચેનો ભાગ પણ તૈજસશરીરથી વ્યાપ્ત છે. તેથી વિશેષાધિક છે. તેનાથી વૈક્રિયાની જઘન અવગાહના અસં છે. •x• તેનાથી આહારકની જઘન્ય અવ અસં છે. કેમકે કંઈક ન્યૂન એક હાથ છે.
ઉત્કૃષ્ટ અવગાહનામાં સૌથી થોડી આહારકોની કેમકે તે એક હાથ છે, તેનાથી ઔદાકિની સંખ્યા છે, કેમકે સાધિક હજાર યોજન છે, તેનાથી વૈક્રિયની સંખ્યા છે કેમકે સાધિક લાખ યોજન છે. તેનાથી તૈજસ-કાશ્મણની પરસ્પર તુલ્ય અને અસં છે કેમકે તે ચૌદ રાજલોક પ્રમાણ છે.
જઘન્યોત્કૃષ્ટ અવગાહનામાં બધું સુગમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
અવગાહના છે. તૈજસ-કમની જઘન્ય અવ વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે. વૈકિની જઘન્ય આઇ અસંખ્યાતગણી છે. આહારકની જઘન્ય અવ અસંહ, આહારકની જઘન્ય અ% થી તેની જ ઉત્કટ અdઠ વિશેષ છે, ઔદાકિની ઉત્કૃષ્ટ અ સંખ્ય6, વૈક્રિયની ઉત્કૃષ્ટ આ4 સંખ્યા તૈજસકામણની ઉત્કૃષ્ટ અ% અઅને પરસ્પર તુલ્ય છે.
• વિવેચન-પ૨૩,૫૨૪ :
સૌથી થોડાં આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે - શરીર માત્ર દ્રવ્યસંખ્યાથી થોડાં કેમકે ઉત્કૃષ્ટથી તેઓ બે હજારથી નવ હજાર હોય •x - તેથી વૈક્રિય દ્રવ્યા અio છે, કેમકે સર્વે નાસ્કો, દેવો તથા કેટલાંક પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો અને બાદર વાયુનાયિકોને વૈક્રિયશરીર સંભવે છે. તેથી ઔદાકિ દ્રવ્યા અસં છે. કેમકે પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોને ઔદારિક શરીર હોય છે, તેથી તૈજસકામણ દ્રવ્યાથી અનંત છે, કેમકે અનંતાનંત નિમોજીવોને પ્રત્યેકને તૈજસ અને કામણ શરીરો હોય છે, સહચારીત્વથી સ્વસ્થાને બંને તુલ્ય છે.
પ્રદેશાર્થપણે - સૌથી થોડાં આહારક, વૈકિય અસંહ છે. અહીં છે કે વૈક્રિય યોગ્ય વMણાથી આહાર્યા વગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે, તો પણ થોડી વMણાથી આહારક થાય છે, કેમકે તે હસ્ત પ્રમાણ છે. અતિ ઘણી વૈક્રિય વર્ગણાથી વૈક્રિય શરીર થાય, કેમકે તે ઉત્કૃષ્ટ લાખ યોજન છે. અતિ થોડાં આહારક છે કેમકે તે સહપૃથકcવ છે, અતિ ઘણાં વૈશ્યિક છે - X - X • તેનાથી દારિક અસંહ છે, • x- તેથી તૈજસ શરીરો અનંતગણો છે કેમકે ઔદારિકથી દ્રવ્યાર્થ અનંતગણાં છે, તેથી કાર્પણ અનંતગણો છે કેમકે તૈજસ વર્ગણાથી કાર્પણ વર્ગણા પરમાણુ અપેક્ષાથી અનંતગણી છે.
દ્રભાઈ-પ્રદેશાર્થપણાંના વિચારમાં સૌથી થોડાં આહારક શરીરે દ્રથાર્થપણે છે. તેનાથી વૈક્રિય કવ્યા અસં છે, તેનાથી ઔદારિક દ્રવ્યા અસં છે દ્રવ્યા ૌદા કરતા આહાક પ્રદેશાર્થ અનંતગણાં છે - x • તેનાથી પણ વૈક્રિય પ્રદેo અસં છે. તેનાથી ઔદારિક પ્રદે અસંઇ છે તેનાથી તૈજસ-કાશ્મણ દ્રવ્યા અનંતગણાં છે કેમકે તે અતિ મોટી અનંતસંખ્યાયી યુક્ત છે. તેથી પણ તૈજસ પ્રર્દ અંત - x - તેનાથી કાર્પણ શરીરો પરદે અનંત છે. એ પાંચે શરીરોનું દ્રવ્ય, પ્રદેશ, ઉભયથી અાબહd.
હવે જઘન્ય, ઉત્કૃષ્ટ, ઉભય અવગાહનાથી અલ્પબદુત્વ સૌથી થોડી દારિક શરીરની જઘન્ય અવગાહના, કેમકે તે અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તેથી તૈજસ-કામણની જઘન્ય અવ વિશેષ અને પરસ્પર તુલ્ય છે, કેમકે મરણ સમુદ્ધાતયુક્ત પ્રાણીના પૂર્વ શરીરથી બહાર નીકળેલ તૌજસ શરીરની લંબાઈજાડાઈ-વિસ્તારથી અવગાહના વિચારાય છે. તેમાં જયાં ઉત્પન્ન થવાનો તે પ્રદેશ પણ ઔદારિક શરીરવગાહનાથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રદેશ તૈજસથી વ્યાપ્ત છે,
Page #261
--------------------------------------------------------------------------
________________
--પર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
છે પદ-૨૨-“દિક્યા
— x — — — — — છે એ પ્રમાણે પદ-૨૧ની વ્યાખ્યા કરી, હવે ૨૨મું શરૂ કરે છે. તેનો સંબંધ આ છે - પદ-૨૧માં ગતિ પરિણામ વિશેષ શીર વગાસ્નાદિ વિયારી, અહીં નાકાદિ ગતિ પરિણામ પરિણd જીવોની પ્રાણાતિપાતાદિ ૫ કિયા વિશેષ વિચારે છે–
• સૂત્ર-પર૫ -
ભગવા કેટલી કિસાઓ છે ગૌતમ પય - કાયિકી, અધિકરણિકી, પાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી.
કાયિકી ક્રિયા કેટલા ભેટે છે બે ભેદ : અનુપરત કાયિકી, દુપયુક્ત કાયિકી. અધિકરણિકી ક્રિયા કેટલા ભેદ છે ? બે ભેદે • સંયોજનાધિકરણિકી, નિર્વતનાધિકરણિકી. પાàષિકી ક્રિયા કેટલા ભેટે છે ? ત્રણ ભેદ • જે રીતે પોતાની, ભીજાની કે બંનેની પરત્વે અશુભ મન કરે છે. પારિતાપનિકી ક્રિયા કેટલા ભેટે છે ત્રણ ભેદ – પોતાને, બીજાને, બંનેને આશાતા વેદના ઉદીરે. પ્રાણાતિપાત ક્રિયા કેટલા ભેદે છેત્રણ ભેદે - જે પ્રકારે પોતાને, બીજાને, બંનેને જીવિતથી જુદા કરે છે [પાંચ ક્રિયા કહી..
- વિવેચન-૫૨૫ :
કવું તે ક્રિયા, કમબંધના કારણભૂત જીવની પેટા. તે પાંચ ભેદે - કાયિકી આદિ. જે ઉપચય પામે તે કાર્ય - શરીર, કાય નિમિતે થયેલ કે તેના વડે કરાયેલા ક્રિયા તે કાયિકી. જેના વડે નકાદિ દુર્ગતિમાં આત્મા સ્થપાય તે અધિકરણ-ક્રિયા વિશેષ અથવા ચક્ર, ખાદિ બાહ્ય વસ્તુ નિમિતે થયેલ કે કરાયેલ ક્રિયા છે અધિકણિકી. પહે-માર, કર્મબંધહેતુ અકુશલ એવા જીવ પરિણામ, તે નિમિત્તે થયેલ કે કરાયેલ કિયા તે પ્રાપ્લેષિકી. પરિતાપ-પીડા • x • તે પારિતાપનિકી. પ્રાણઈન્દ્રિયાદિ, તેનો અતિપાત • નાશ, તે સંબંધે કિયા તે પ્રાણાતિપાત ક્રિયા.
તેમાં કાયિકી કિયા બે પ્રકારે - (૧) અનુપરત • દેશથી કે સર્વથી જે સાવધયોગથી નિવૃત થયો ન હોય, તેની કાયિકી ક્રિયા, આ ક્રિયા દક જીવને હોય, આ કિયા અવિરતિને જાણવી, દેશ કે સર્વ વિતિને નહીં. (૨) દુપયુક્ત - દુષ્ટ પ્રયુકત કાયાદિનો વ્યાપાર જેમને છે કે, આ કિયા પ્રમતસંયતને પણ હોય, કેમકે પ્રમતપણામાં અશુભ વ્યાપારનો સંભવ છે.
આધિકરણિકી કિયા બે ભેદે - (૧) સંયોજનાધિકરણિકીપૂર્વે બનાવેલાં હળ, ગર, કાર્યપ્રાદિના સાધનો મેળવવા તે જ સંસારનો હેતુ છે. આ ક્રિયા પૂર્વે બનાવેલા હળ આદિના અવયવો જોડીને તૈયાર કરનારૂં હોય.
(૨) નિર્વતનાધિકરણિકી • તલવાર, શક્તિ, ભાલા, આદિ શોને મૂળથી બનાવવા તે. અથવા પાંચ પ્રકારના ઔદાસ્કિાદિ શરીરોનું ઉત્પન્ન કર્યું છે. કેમકે દુwયુક્ત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે.
પ્રાપ્લેષિકી ક્રિયા ત્રણ ભેદે છે - જે પ્રકારે જીવો પોતાના, બીજાના કે બંનેના ઉપર અંકુશલ મન ધારણ કરે, ગણ વિષયો છે માટે ત્રણ ભેદ કહા, જેમકે કોઈ મનુષ્ય કોઈ કાર્ય પોતે કર્યું, પરિણામ ભયંકર થાય ત્યારે અવિવેકરી પોતાના ઉપર અશુભ મન ધારણ કરે, એમ કોઈ બીજા ઉપર, કોઈ સ્વ-પર બંને તર્ફ તેવું મન કરે,
પારિતાપનિકી પણ ત્રણ પ્રકારે છે - જે કારણે કોઈ મનુષ્ય કોઈ કારણથી અવિવેક વડે પોતાને જ દુ:ખરૂપ અસાતા વેદના ઉત્પન્ન કરે, કોઈ બીજાને કરે, કોઈ પોતાને-બીજાને બંનેને કરે. એમ ત્રણ ભેદ થયા. પ્રિ] જો એમ હોય તો લોચ કQો, તપ કરવો આદિ અનુષ્ઠાન ન કરવાનો પ્રસંગ આવશે. કેમકે તે સ્વ, પર, ઉભયને અશાતા વેદનાનું કારણ છે. [ઉત્તર] તે અયુકત છે, કેમકે પરિણામે હિતકર હોવાથી ચિકિત્સા માફક લોચ, તપાદિ અસાતા વેદનાનો હેતુ નથી. અશક્ય તપનો પ્રતિષેધ કરેલો છે, તેવો તપ કરવો કે જેથી મન અશુભ ચિંતવે નહીં, ઈન્દ્રિયોનો નાશ ન થાય, યોગ ક્ષીણ ન થાય. જેમ મન અને ઈન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને વશ રહે. તે પ્રમાણે જિનોનું આચરણ છે.
પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારે છે, જેમ કોઈ અવિવેકી મનુષ્ય મૈસ્વપપાતથી પોતાને જીવિતથી જુદો કરે, કોઈ દ્વેષાદિથી બીજાના જીવનનો નાશ કરે, કોઈ સ્વપરના જીવનનો નાશ કરે, એ ત્રણ ભેદ કહા, આ જ કારણે ભગવતે અકાળ મરણનો નિષેધ કર્યો છે. * * *
એમ ક્રિયાઓ કહી, હવે તે બધાં જીવોને હોય કે ન હોય ? • સૂત્ર-પર૬ :
ભગવન! જીવો કિયાવાળા છે કે કિચારહિતી ગૌતમ જીવો તે બંને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? જુવો બે પ્રકારના - સંસારી અને સિદ્ધ. જે સંસારી છે તે જીવો ને ભેટે છે - શૌલેશપાપ્ત, તેથી પ્રાપ્ત. રીલેશી પ્રાપ્ત છે તે કિચારહિત છે. તેથી પ્રાપ્ત નથી તેઓ કિચાસહિત છે માટે એમ કહ્યું કે જીવો સક્રિય અક્રિય બને છે.
ભગવના શું જવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે હા, ગૌતમ કરે છે. જીવો કોના વિશે પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે જીવનિકાયને વિશે કરે. શું બૈરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે? હા, કરે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું.
ભગવના શું જીવો મૃષાવાદથી ક્રિયા કરે હા, કરે. જીવો કોના વિશે મૃષાવાદથી ક્રિય કરે સર્વ દ્રવ્યોને વિશે કરે. એ પ્રમાણે નિરંતર નૈરયિકોને ચાવત વૈમાનિકોને જાણવું.
ભગવન! અવો અદત્તાદાનથી ક્રિયા કરે હા, કરે એવો કોના વિશે અદત્તાદાની ક્રિયા કરે! ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોને વિશે કરે, ઓમ ઐરયિક યાવત વૈમાનિકોને જાણવું.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨-I-પર૬
ભગવાન ! શું જીવો મેથુનથી ક્રિયા કરે ? હા, કરે. જીવો મેથુનથી કોને વિશે ક્રિયા કરે ? રૂપ કે રૂમ સહિત દ્રવ્યને વિશે કરે એમ નૈરસિકોને નિરંતર વૈમાનિક સુધી જાણવું.
ભગવત્ ! શું જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે ? હા, કરે. જીવો કોના વિશે પરિગ્રહ વડે ક્રિયા રે ? સર્વ દ્રવ્યને વિશે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જવું. એમ ક્રોધ, માન યાવતું મિથ્યાદર્શનશલ્ય વડે ક્રિયા કરે છે. એમ સવનિ વિશે જીવ અને નૈરયિકના ભેદ કહેવા. એમ ચાવત વૈમાનિક જાણવું. એ પ્રમાણે અઢાર દંડકો થાય છે.
વિવેચન-પર૬ ;
સૂત્ર સુગમ છે. પણ સંસાર સમાપન્ન- ચાર ગતિમાં ભ્રમણ કરવા રૂપ સંસારને મમ્ - એકતા વડે પ્રાપ્ત થયેલ, તેથી વિપરીત તે અસંસાર સમાપન્ન - સિદ્ધ જાણવી. ‘' શબ્દ અનેક ભેદ સૂચક છે. સિદ્ધો શરીર અને મનોવૃત્તિ અભાવે ક્રિયા રહિત છે. શૌલેશી - અયોગી અવસ્થા પ્રાપ્ત, તે સિવાયના - શૈલેશીને અપા. શૈલેશી પ્રાપ્ત સૂક્ષ્મ-બાદર કાય-વચન-મનો યોગનો રોધ કરેલ હોવાથી ક્રિયા હિત છે. જેઓ શૈલેશી પ્રાપ્ત નથી તેઓ સયોગી હોવાથી ક્રિયા સહિત છે. * * *
હવે પ્રાણાતિપાત કિયા જે પ્રકારે થાય તે કહે છે - જીવો પ્રાણાતિપાત - પ્રાણાતિપાતના અધ્યવસાય વડે ક્રિયા સામર્થ્યથી પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? થતુ પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે ? આ ઋજુ સૂઝ નયનો મત છે. * * * * * નિશ્ચિતપણે પ્રાણાતિપાત અધ્યવસાયથી પ્રાણાતિપાત કિયા થાય છે. કેમકે નિશ્ચયનયનું અવલંબન કરનારને પરિણામ પ્રમાણભૂત છે. તેવું આગમ વચના છે. • x • એમ પ્રાણાતિપાત ક્રિયા જેમ થાય તે કહ્યું. પછી કોના વિશે થાય છે ? સૂત્ર સુગમ છે. વિશેષ આ - મારવાના પરિણામ જીવને વિશે થાય, જીવને વિશે નહીં. જુમાં પણ સપની બુદ્ધિ હોય તો જીવન વિશે જ કહેવાય. તેથી પ્રાણાતિપાત ક્રિયા છે જીવતે વિશે કહી, તે જ નૈરયિકાદિ ચોવીશ દંડકમાં પણ કહે છે. • x - x • x • એમ પ્રાણાતિપાત ક્રિયાનું પ્રતિપાદન કર્યું. હવે મૃષાવાદ -
સુગમ છે. પરંતુ ચચાસંભવ પ્રાણાતિપાતાદિ કિયા થાય છે. તે-તે પરિણામથી તે-તે ક્રિયા થાય છે. સનો અપલાપ અને અસત્ની પ્રરૂપણા તે મૃષાવાદ તે લોકાલોક વિષયક બધી વસ્તુ વિશે પણ સંભવે છે. તેથી તેને સર્વ દ્રવ્યને વિશે કહી. અહીં દ્રવ્યનું ગ્રહણ પર્યાયિનું સૂચક છે, તેથી પર્યાયિ વિશે પણ જાણવું.
જે વસ્તુ ગ્રહણ કે ધારણ થઈ શકે તેનું જ ગ્રહણ થાય, બીજાનું નહીં, અદત્તાદાનક્રિયા ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્યને વિશે જ હોય. મૈથુન વિચાર ચિત્ર, કાષ્ઠાદિકૃત રૂપ અને રૂપસહિત સ્ત્રી આદિમાં હોય છે, મૈથુન કિયા રૂપ, રૂપસહિત દ્રવ્યોમાં હોય તથા પરિગ્રહ સ્વસ્વામીભાવ સંબંધે મૂછ, અતિ લોભથી સર્વ વસ્તુ વિશે થાય છે. તેથી પરિગ્રહ ક્રિયા સર્વ દ્રવ્યોને વિશે કહી. તેથી શાસ્ત્રમાં
૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અન્ય પહેલું વ્રત સર્વજીવ વિષયક, બીજું અને છેલ્લે સર્વ વસ્તુ વિશે તથા બીજું અને ચોથું સર્વ વસ્તુના એક દેશને વિશે છે. - ૪ -
ક્રોધાદિ પ્રસિદ્ધ છે. કલહ-રાડો, અભ્યાખ્યાન-ખોટા દોપનું આરોપણ, * * * અભ્યાખ્યાનનો મૃષાવાદમાં પણ સમાવેશ થાય છતાં મોટો દોષ જાણી જુદું ગ્રહણ કર્યું. પૈશુન્ય - પરોક્ષમાં સાયા, ખોટા આરોપ કરવા, પરસ્પરિવાદ - ઘણાં સમક્ષ બીજાનાં દોષ કહેવા. માયામૃષાવાદ - કપટપૂર્વક જૂઠું બોલવું, મહા કર્મબંધનું કારણ હોવાથી માયા અને મૃષાવાદથી જુદું પાપાન કહ્યું. મિથ્યા દર્શનરૂપશલ્ય તેના વડે અઢાર દેડકો થાય - x - કેમકે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકો છે. એમ જીવોની ક્રિયા અને તેમનો વિષય બતાવ્યો. હવે તેને આશ્રીતે જીવો એક કે બહુવચનથી કર્મબંધન કહે છે -
• સૂત્ર-પર૭,૫૨૮ -
[પર ભગવાન ! જીવ પ્રાણાતિત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત કે આઠ ભાવે. એમ નૈરવિકથી વૈમાનિક છે.
ભગવન! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? સાત પણ બાંધે, આઠ પણ બાંધે. નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કમપકૃતિ બાંધે ? બઘાં સાત બાંધનારા હોય કે બધાં સાત બાંધે અને કોઈ આઠ બાંધે અથવા સાત પણ બાંધે અને આઠ પણ બાંધે. એ પ્રમાણે અસુરકુમારથી નિતકુમાર, સુધી શad yવીકાયમી વનસ્પતિકાય ઔધિકad iણવા. બાકીના બધાં. નૈરપિકવતુ જાણવા. ઓમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભંગ બધે કહેવા. આ પ્રમાણે મિશ્રાદનિશલ્ય સુધી કહેવું. એમ એકવચન, મહુવચનની છીશ દંડકો થશે.
પિર૮] ભગવન જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાટ, કદાચ પાંચ ક્વિાવાળો હોય. એમ નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા.
ભગવન જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ કદાચ ચાર, કદાચ પાંચ. એ પ્રમાણે નૈરયિકોથી નિરંતર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આઠે કમપકૃતિ કહેવી. એમ એકવચન, બહુવચનમાં ૧૬-દંડકો થાય.
ભગવાન ! જીવ જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ અને કદાચ અક્રિય હોય. જીવ નૈરિચકને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ તનિતકુમારો સુધી જાણવું.
પૃથ્વીકાયથી વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને આશ્રીને જેમ જીવને આશ્રીને કહ્યું તેમ છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨--/પ૨૭,૫૨૮
૪૩
જીવ જીવોને આશીને કેટલી ક્રિયાવાળો હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય. જીવ નૈરયિકોને આશીને કેટલી ચિાવાળો હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ પહેલા દંડકવતુ બીજે દંડક કહેવો.
જીવો એક જીવને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય પણ હોય. જીવો એક નૈરયિકને આશ્રીને કેટલી કિયાવાળા હોય ? પહેલા દંડકવતુ વૈમાનિક સુધી કહેવું. જીવો જીવોને આAીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય? જીવો નૈરસિકોને આશીને કેટલી કિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય અસુરકુમાર પણ એમ જ જાણવા. વૈમાનિક સુધી પણ એમ જ જાણવું.
જેમ જીવોને આશ્રીને કહ્યું, તેમ ઔદારિક શરીરોને આશ્રીને કહેવું. નૈરશ્ચિક, જીવને આણીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ઝણ, કદાચ ચાર,. કદાસ પાંચ નૈરયિક નૈરચિકને આશ્રીને કેટલી કિયાવાળો હોય ? કદમ ઝણ, કદાચ ચાર એ પ્રમાણે ચાવત વૈમાનિક સમજવું. પરંતુ નૈરચિકને નૈરયિકોને અને દેવોને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી.
નૈરયિકો જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. એમ વૈમાનિક સુધી જાણતું. પરંતુ નૈરયિક અને દેવને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત નથી.
નૈરયિકો જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ, ચાર કે પાંચ. ઔરસિકો નૈરયિકોને આશીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ કે ચાર. એમ વૈમાનિકોને આશ્રીને સુધી જાણતું. પરંતુ દાકિ શરીરને આશ્રીને કહ્યું. તેમ જીવોને આશ્રીને કહેવું.
અસુકુમાર જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? નૈરયિકવવું અસુકુમારને પણ ચાર દેડકો કહેવા. એમ ઉપયોગથી વિચારવું. જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય. બાકીના ન કહેવાય. બધાં જીવો ઔદારિક શરીર આશ્રિત પાંચ ક્રિયાવાળા હોય અને નૈરસિકો તથા દેવોને આશ્રીને પાંચ ક્વિાવાળા ન હોય. એમ એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એમ બધાં જીવાદિ મળીને ૧૦૦ દંડકો થાય છે.
• વિવેચન-૫૨૭,૫૨૮ :
સૂણ સુગમ છે. પણ આયુબંધના અભાવે સાત પ્રકૃતિ બાંધે, આયુનો બંધ કરે ત્યારે આઠ બાંધે. બહુવચનમાં અનેક જીવના બંધના વિચારમાં સામાન્યથી જીવપદને આશ્રીને સાત અને આઠ બંને પ્રકૃતિના બંધક જીવો ઘણાં હોય છે. તેથી બંને સ્થાને બહુવચનરૂપ એક જ ભાંગો હોય. નૈરયિક સૂત્રમાં સાત પ્રકૃતિના બંધક અવસ્થિત
૪૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 જ હોય કેમકે હિંસાદિ પરિણામવાળા હંમેશાં ઘણાં જીવોને સાત પ્રકૃતિનો અવશ્ય બંધ થાય છે. જ્યારે એક પણ નાક આઠ પ્રકૃતિ બાંધનાર ન હોય ત્યારે ‘બધા સાતબાંધે' એ એક જ ભંગ હોય, જ્યારે એક આઠ પ્રકૃતિ બાંધે અને બાકીના સાત બાંધે ત્યારે “ઘણાં સાત પ્રકૃતિ બંધક, એક આઠ પ્રકૃતિ બંધક” એ બીજો ભંગ હોય. બંને જીવો ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ થાય. એમ ત્રણ ભાંગા વડે ભવનપતિઓ કહેવા.
એકેન્દ્રિયો સામાન્ય જીવોની માફક કહેવા. બંને સ્થાનો બહુવચન આશ્રિત એક જ ભંગ કહેવો. કેમકે હિંસાદિ પરિણામ પ્રત્યેક પૃથ્વીકાયિકાદિ જીવો સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરનાર હંમેશાં ઘણાં હોય છે. બાકીના વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય સર્વેના ત્રણ ભંગ નૈયિકવતુ કહેવા. પ્રાણાતિપાતની માફક બધાં પાપસ્થાનકોના પ્રત્યેકના એકવચન અને બહુવચનના બન્ને દંડક મિથ્યાદર્શનશચ સુધી છે.
જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કિયાવાળો થાય ? ઈત્યાદિ. પૂર્વ સૂત્ર સાથે આ સત્રનો સંબંધ શો છે ? જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મ બાંધે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો તે જ પ્રાણાતિપાતને કરે છે, તે અહીં પ્રતિપાદન કરે છે. વળી પ્રાણાતિપાતના કાર્યરૂપ જ્ઞાનાવરણીય કર્મથી તેના કારણભૂત પ્રાણાતિપાતની ઉત્પતિનો ભેદ બતાવાય છે અને પ્રાણાતિપાતની ઉત્પત્તિના ભેદથી બંધ વિશેષ પણ થાય છે. * *
પ્રાણાતિપાતની ઉત્પત્તિનો ભેદ બતાવે છે - કદાચ ત્રણ કે ચાર કે પાંચ કિયાવાળો હોય, તેમાં કાયિકી, આધિકરણિકી, પ્રાàપિકી ક્રિયા વડે ગણ ક્રિયા હોય છે. iff - હસ્ત, પાદાદિ અવયવોની પ્રવૃત્તિ. આધિકણિકી- ખગાદિ અધિકરણ સજ્જ કરી રાખવા. પ્રાપ્લેષિકી - ‘તેને મારીશ' એવું અપ્રશસ્ત મન કરવું. ચોથી પારિતાપનિકી- ખગાદિના ઘા વડે પીડા કરવી. પાંચમી ક્રિયા પ્રાણાતિપાત-જીવિતથી જુદા કરવા. એમ ચોવીશે દંડકમાં કહેવું - - x • એ પ્રમાણે એક જીવાશ્રિત દંડક કહ્યો. હવે ઘણા જીવોને આશ્રીને કહે છે - જીવો ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા થાય. કેમકે જ્ઞાનાવરણ કર્મ બાંધનાર જીવો હંમેશાં ઘણાં હોય માટે ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા પણ ઘણાં હોય એમ એક જ ભંગ થાય છે. જીવપદની માફક ચોવીશ દેડકમાં સ્વ-સ્વ સ્થાને પ્રત્યેકને ભાંગાનો અભાવ જાણવો. કેમકે જ્ઞાનાવરણીયાદિ બાંધતા નૈરયિકાદિ પણ હંમેશાં ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા ઘણાં હોય છે. • x
જીવ, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? આ સૂત્રનો પૂર્વ સૂઝ સાથે શો સંબંધ છે ? અહીં કેવળ વર્તમાન ભવમાં રહેલા જીવતે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધના ભેદના વિચારમાં કાયિકી આદિ ક્રિયારૂપ વિશેષણવાળો પ્રાણાતિપાતનો ભેદ કારણ છે. એટલે કર્મબંધ વિશેષતામાં પ્રાણાતિપાતની વિશેષતા કારણ છે એમ ન સમજવું. પણ કાયિકી આદિ ક્રિયાક્ષ વિશેષણવાળો અતીત ભવનો સંબંધ પણ કારણ છે. તેનો પૂર્વાર્ધકૃત ભાવાર્થ –
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨-I-/પ૨૭,૫૨૮
૫o.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
આ સંસારાટવીમાં ભ્રમણ કરતાં સર્વ જીવો એ તે- તે સ્થાનોમાં શરીર, આયુધાદિ છોડ્યા છે, તે શસ્ત્રો વડે જ્યારે કોઈને સ્વયં પીડાદિ થાય, ત્યારે ભવાંતરમાં ગયેલ તેના માલિકને પણ તેનાથી નિવૃત થયેલો ન હોવાથી ક્રિયાનો સંભવ છે, પણ તેનો ત્યાગ કરે તો સંભવ નથી. દાંત-વસંતપરે અજિતસેન રાજના સેવક બે કુલપુણો છે. એક શ્રાવક, બીજો મિથ્યાદૈષ્ટિ. રાજાને સમિએ બહાર જવાનું થયું, ઘોડે ચડતાં ખડ્યો પડી ગયા, શ્રાવક કુલ૫મને ખગ્ન ન મળ્યું. બીજો બોલ્યો ‘ખગ નહીં મળે' શ્રાવકે અધિકરણ સમજી વોસિરાવ્યું, રાજપુરષે ખગ લેનારને પકડ્યા. તેમણે રાજાના પ્રિય મનુષ્યને પકડ્યો, તે નાસવા જતાં મારી નાંખ્યો. પછી આરક્ષક તેને પકડીને રાજા પાસે લઈ ગયા, રાજાએ પૂછ્યું - તમે કોના માણસો છો ? તેમણે કહ્યું “અમે અનાથ છીએ.” કાલે ભિક્ષુકો હતા. પછી ખગો કોના છે ? તે તપાસ કરાવી. બંને કુલપુત્રોના ખગો છે, તેમ જાણ્યું. બંનેને પૂછતાં સત્ય વૃતાંત જાણ્યો. શ્રાવક કુલપુગે ખડ્ઝન લેતાં, રાજાએ પૂછ્યું કે શા માટે લેતો નથી ? મેં તે ન મળતાં વોસિરાવી દીધેલ છે, માટે મારે લેવું ન કલો. તેથી રાજાએ પ્રમાદી કુલપુત્રને શિક્ષા કરી, બીજાને છોડી મૂક્યો.
દષ્ટાંત ઉપનય - જેમ કે કુલપુત્ર પ્રમાદગર્ભિત ન વોસિરાવ્યાના દોષથી અપરાધ પ્રાપ્ત થયો, તેમ જીવ જન્માંતરમાં પ્રાપ્ત શરીર અને શસ્ત્રાદિ ન વોસિરાવતો અનુમોદના ભાવથી દોષને પ્રાપ્ત કરે છે. • x • હવે સૂગની વ્યાખ્યા -
જીવ, જીવને આશ્રીને કેટલી કિયાવાળો હોય ? કદાય કાયિકી આદિ ગણે ક્રિયાવાળો હોય, વર્તમાન ભવને આશ્રીને પૂર્વવત્ વિચારવું, અતીત ભવાપેક્ષાએ તેના શરીરનો કે શરીરના અંશનો ઉપયોગ હોવાથી કાયિકી ક્રિયા, તેણે તૈયાર કરાવેલા હળ આદિ, તલવાણદિ બીજાના ઉપઘાત માટે વપરાતાં હોવાથી કે શરીર પણ અધિકરણ છે માટે આધિકરણિકી ક્રિયા પણ હોય. તે સંબંધી અશુભ પરિણામનું પ્રત્યાખ્યાન ન હોવાથી પ્રાપ્લેષિકી એમ ત્રણ કિયા હોય. કદાચ પારિતાપનિકી હોવાથી ચાર કિયાવાળો હોય. કેમકે તેના શરીર કે શરીરના ભાગ વડે શરીરના ભાગરૂપ અધિકરણથી પરિતાપ કરાય છે. અથવા જ્યારે જીવિતથી વિયોગ કરાવે ત્યારે પ્રાણાતિપાત ક્રિયા લાગે. એમ કદાચ પાંચ ક્રિયાવાળો હોય. કદાચ અક્રિય પણ હોય. પૂર્વ જન્મના શરીર કે અધિકરણનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે, તે જન્મના શરીર વડે કંઈ ક્રિયા ન કરે. આ અક્રિયપણું મનુષ્યની અપેક્ષાએ સમજવું. કેમકે તેને સર્વવિરતિપણું હોય છે. અથવા સિદ્ધની અપેક્ષાએ અક્રિયપણું જાણવું. - ૪ -
આ અર્થ ચોવીશ દંડકના ક્રમથી વર્ણવે છે - તે સુગમ છે. ભાવાર્થ આ છે • દેવ, નારકોને આશ્રીને જીવ ચાર ક્રિયાવાળો જ હોય. કેમકે તેમના જીવિતનો વિયોગ ન થાય. - x • સંખ્યામવર્ષાયુ જીવોને આશ્રીને પાંચ ક્રિયાઓ હોય, કેમકે તેમને જીવિતથી વિયોગનો સંભવ છે. હવે ઘણાં જીવને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય ? તે. આ દંડક પૂર્વવત્ વિચારવો. જીવો એક જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા [22/4]
હોય ? પહેલા દંડકવતુ જાણવું. ઘણાં જીવોનો ઘણાં જીવોને આશ્રીને પ્રશ્ન પણ પાઠ સિદ્ધ છે - x • એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. પણ તૈરયિકો અને દેવોને આશ્રીને ત્રણ કે ચાર ક્રિયા કે અક્રિય કહેવા. બાકીના સંખ્યાત વષયુકને પાંચ ક્રિયા પણ હોય, તેમ કહેવું.
હવે નૈરયિક પદને આશ્રીને કહે છે - નૈરયિક, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? એમ વૈમાનિક સુધી કહેવું. અહીં ચાવત શબ્દથી નૈરયિક, જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ઈત્યાદિરૂપ બીજો દંડક કહેલો જાણવો. બધે ઔદારિક શરીરી સંગાત વર્ષાયુવાળાને આશ્રીને કદાચ ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ કિયાવાળો હોય એમ કહેવું. બાકી - x • x • પૂર્વવત્ છે.
| (શંકા) નૈરયિક દેવોને આશ્રીને ચાર કિયાવાળો કેમ હોય ? (સમાધાન ભવનવાસી આદિ બીજી નક સુધી ગયેલા છે અને જશે. પૂર્વભવના મિત્રની વેદના શાંત કરવા કે પૂર્વભવના વૈરીને વેદના ઉપજાવવા જાય છે, અનંતકાળે આવું પણ થાય, ત્યાં ગયેલ દેવ નાક વડે બંધાય. માટે ચાર ક્રિયા કહી.]
| (શંકા) નાકને બેઈન્દ્રિયાદિને આશ્રીને કાયિકી આદિ ક્રિયા કેવી રીતે હોય ? [સમાધાન નાકે પૂર્વભવનું શરીર વિરતિ અભાવે વોસિરાવેલ નથી, વિવેકનો અભાવ ભવ નિમિત્તક હોય છે. તેથી તે જીવે બનાવેલ શરીર, જ્યાં સુધી શરીર પરિણામનો ત્યાગ સર્વથા ન કરે, ત્યાં સુધી અંશથી પણ શરીર પરિણામને પ્રાપ્ત પૂર્વ ભાવની અપેક્ષાથી ‘તેનું આ શરીર’ એમ કહેવાય છે. તેથી તે શરીરનો એક ભાગરૂપ અસ્થિ આદિ જે કોઈ પ્રાણાતિપાત કરે, માટે પૂર્વે બનાવેલ શરીરનો જીવ કાયિકી આદિ ક્રિયાથી જોડાય છે. કેમકે તેણે તેને વોસિરાવેલ નથી. પાંચ ક્રિયાની ભાવના
શરીરનો વ્યાપાર થતો હોવાથી કાયિકી, શરીર અધિકરણ પણ છે, તેથી અધિકરણિકી, પ્રાàપિકી આદિ આ રીતે- તે જ શરીરના એક ભાગને અભિઘાતાદિ કરવામાં સમર્થ જોઈને કોઈપણ હિંસા કરવા તત્પર થયેલો અને હિંસાને પત્ર બેઈન્દ્રિયાદિને વિશે જેને ક્રોધાદિનું કારણ ઉત્પન્ન થયું છે એવો આત્મા ‘આ શસ્ત્રઘાત કરવામાં સમર્થ છે, એમ વિચારી અતિશય ક્રોધાદિને પામી અને પીડા કરે, પ્રાણવિયોગ કરે ત્યારે તે ક્રિયાનું કારણ હોવાથી તેને પણ પ્રાપ્લેષિકી આદિ યથાયોગ્યપણે લાગે છે.
નૈરયિકપદની માફક સુકુમારાદિ બધામાં ચાર ચાર દંડકો કહેવા. પણ જીવ, મનુષ્યમાં ‘અકિય હોય તેમ પણ કહેવું. કેમકે વિરતિપાતિમાં શરીર વોસિરાવેલ હોવાથી શરીર નિમિત્તક ક્રિયાનો અસંભવ છે. બાકીના જીવોને તેમ નથી, માટે અક્રિય ન હોય.
હવે કયા જીવને કેટલી ક્રિયા હોય તે બતાવે છે – • સૂત્ર-પ૨૯ :ભગવાન ક્રિયા કેટલી છે ? પાંચ. - કાયિકી ચાવતું પ્રાણાતિપાતિકી.
Page #265
--------------------------------------------------------------------------
________________
પ૨
૨૨-I-/પ૨૯ નૈરયિકોને કેટલી ક્રિયા છે ? પાંચ કાયિકી ચાવતું પ્રાણાતિપારિકી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
જે જીવને કાયિકી ક્રિયા હોય, તેને અધિકણિકી ક્રિયા હોય ? જેને અધિકરણિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? તે બંને ક્રિયા પરસ્ટાર અવશ્ય હોય. જેને કાયિકી ક્રિયા હોય તેને પ્રાપ્લેષિકી હોય ? જેને પ્રાપ્લેષિકી ક્રિયા હોય તેને કાયિકી હોય ? એમ જ સમજવું.
જેને કાયિકી ક્રિયા હોય તેને પારિતાપનિકી હોય અને પારિતાપનિકી ક્રિયા હોય તેને કાલિકી હોય ? જેને કાચિકી ક્રિયા હોય તેને પરિતાપનિકી કદાચ હોય • કદાચ ન હોય. પરિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય. એમ પ્રાણાતિપાત ક્રિયા પણ જાણવી. એમ પહેલાંની ત્રણ ક્રિયા પરસ્પર અવશય હોય. પણ આદિની ત્રણ ક્રિયાવાળાને પછી બંને હોય કે ન પણ હોય. પણ પછી બંને ક્રિચાવાળાને પૂર્વની ત્રણ ક્રિયા અવશ્ય હોય.
ભગવા જેને પરિતાપનિકી ક્રિયા હોય તેને પ્રાણાતિપાત ક્રિયા હોય અને પ્રણાતિપાત ક્રિયા હોય તેને પરિતાપનિકી ક્રિા હોય? જેને પરિતાપનિકી ક્રિયા હોય, તેને પ્રાણાતિપાત કદાચ હોય કે ન હોય. જેને પ્રાણાતિપાતક્રિયા હોય તેને પરિતાપનિકી અવશ્ય હોય. જે નૈરમિકને કાયિકી ક્રિયા હોય તેને અધિકરણિકી ક્રિયા હોય ? જીવમાં કહ્યું તેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું.
જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય, તે સમયે અધિકરણિકી ક્રિયા હોય ? જે સમયે અધિકરણિકી હોય ત્યારે કાયિકી હોય ? પહેલા દેડક મુજબ વૈમાનિકી સુધી આ દંડક જાણવો.
જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય, તે અંગે અધિકરણિકી ક્રિયા હોય ઈત્યાદિ ? (પૂર્વવત) વૈમાનિક સુધી કહેવું. જીવને જે પ્રદેશ કાયિકી ક્રિયા હોય, તે પ્રદેશ અધિકરટિકી ક્રિયા હોય? આદિ. પૂિવવ4] વૈમાનિક સુધી જાણવું. આ રીતે ચાર દંડકો થયા.
ભગવની કેટલી આયોજિકા ક્રિયા કહી ? પાંચ – કાયિકી ચાવતું પ્રાણાતિપાત ક્રિયા. એમ વૈમાનિક સુધી જાણતું.
જે જીવને કાયિકી આયોજિકા કિયા હોય તેને અધિકરણિકી આયોજિકા ક્રિયા હોય ? જેને આધિકાણિકી આયોજિકા હોય તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એમ આવા પાઠથી જે સમયે - જે અંશે અને જે પ્રદેશે એમ ચાર દંડકો વૈમાનિકી સુધી કહેવા.
ભગવાન ! જે સમયે જીવ કાયિકી, અધિકરણિકી અને પાàષિકી ક્રિયાથી સ્પષ્ટ હોય, તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાથી યુક્ત હોય ? (૧) કોઈ જીવ - જે સમયે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પારિતાપનિકી ક્રિયાથી યુકત હોય અને પ્રાણાતિપાતક્રિયાથી યુક્ત હોય. (૨) કોઈ જીવ - જ્યારે કાયિકી આદિ ત્રણથી યુક્ત હોય, તે સમયે પારિતાપનિકીથી યુક્ત હોય પણ પ્રાણાતિપાતથી યુકત ન હોય. (૩) કોઈ જીવ કોઈ જીવને આગ્રીને જ્યારે કાયિકી અાદિ ત્રણથી યુક્ત હોય, ત્યારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત તે બંને ક્રિયા વડે યુક્ત હોય.
• વિવેચન-પર૯ :
સૂત્ર પૂર્વવતુ જાણવું. આ જ ક્રિયાઓ ચોવીશદંડકના ક્રમથી વિચારે છે - તે પાઠ સિદ્ધ છે. હવે આ ક્રિયાઓનો એક જીવને આશ્રીતે પરસ્પર નિયત સંબંધ બતાવે છે . જેને કાયિકી હોય તેને અધિકણિકી હોય ? ઈત્યાદિ. અહીં કાયિક ક્રિયા
દારિકાદિ શરીરને આશ્રીને હિંસા કરવાના સામર્થ્યવાળી વિશિષ્ટ ગ્રહણ કરવી. પણ કામણશરીરશ્રિત કિયા ગ્રહણ ન કરવી. તેથી પહેલી ત્રણ ક્રિયાનો પરસ્પર નિયત સંબંધ છે. કેવી રીતે ? શરીર અધિકરણ પણ છે. કાય અધિકરણ હોવાથી કાચિંડી હોય ત્યાં અવશ્ય અધિકરણિકી હોય, અધિકણિકી હોય ત્યાં અવશ્ય કાયિકી હોય તે વિશિષ્ટ કાયિની ક્રિયા પહેપ હોય ત્યાં હોય માટે પ્રાàપિકી પણ સંબંધિત છે. પ્રàષ પણ શરીરમાં સ્પષ્ટ જણાય છે. જેમકે - મુખનું રૂાપણું આદિ.
પરિતાપ અને પ્રાણાતિપાતનું પ્રથમ ત્રણ ક્રિયાના સદ્ભાવમાં નિયતપણું નથી. કેમકે શિકારી, વાતપાત્ર પશુને ધનુષથી ફેંકેલા બાણથી વીંધે, તેથી તેનું પરિતાપ અને મરણ થાય, અન્યથા ન થાય, તેથી અનિયતપણું છે. પરિતાપ અને પ્રાણાતિપાતમાં પૂર્વની ક્રિયા અવશ્ય હોય કેમકે પૂર્વ ક્રિયા અભાવે આ બે કિયા હોતી નથી. આ અને વિચારી કાયિકી, બાકીની ચાર સાથે, અધિકરણિકી, ત્રણ સાથે અને પ્રાપ્યુપિકી ક્રિયા બાકીની બે ક્રિયા સાથે સારી રીતે કહેવી. • x • પારિતાપનિકાના સદ્ભાવમાં પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય, જેમ બાણ આદિના ઘાતથી મૃત્યુ પામે તો હોય. જેને પ્રાણાતિપાત કિયા હોય તેને પારિતાપનિકી અવશ્ય હોય.
હવે નૈરિયકાદિ ચોવીશ દંડકના ક્રમે ક્રિયાઓ પરસ્પર નિયત સંબંધ બતાવે છે - તે સૂત્ર પ્રસિદ્ધ છે. એમ એક દંડક કહ્યો. હવે કાળને આશ્રીને ઉપર કહ્યા મુજબ બીજો દંડક કહે છે, તે પૂર્વવતું. અહીં સમયના ગ્રહણ વડે સામાન્ય કાળનું ગ્રહણ કરવું. પણ અત્યંત સૂમ પૂર્વોક્ત સ્વરૂપવાળો શયિક સમય ન લેવો. કેમકે પરિતાપ કે પ્રાણાતિપાત બાણાદિના ફેંકવાથી હોવાથી તેનો કાયિકી ક્રિયાના પ્રથમ સમયે જ અસંભવ છે. આ બીજો દંડક કહ્યો.
હવે મને આશ્રીને બે દંડકો કહે છે – જે દેશને આશ્રીને કાયિકી ક્રિયા થાય, તે દેશને આશ્રીને અધિકણિકી ક્રિયા થાય ? ઈત્યાદિ. અહીં પૂર્વોક્ત સૂકવતું જ કહેવું - x - આ ત્રીજો દંડક છે. જે પ્રદેશને આશ્રીને જીવને કાયિકી ક્રિયા હોય તે જ પ્રદેશને આશ્રીને અધિકરણિકી ક્રિયા હોય ? ઈત્યાદિ ચોથો દંડક છે. • x
હવે દંડકની સંકલના :- એ પ્રમાણે - જેને, જે સમયે, જે દેશે, જે પ્રદેશે એમ
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૨-I-/પ૨૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
ચાર દંડકો થાય. એ ક્રિયાઓ જેમ જ્ઞાનાવરણ આદિ કર્મબંધનું કારણ છે, તેમ સંસારનું પણ કારણ છે. કેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મનો બંધ સંસારનું કારણ હોવાથી, અને તે ક્રિયાઓ કર્મબંધનો હેતુ હોવાથી ઉપચારથી તે ક્રિયાઓ પણ સંસારનું કારણ છે, તે વાત સૂpકાર - આયોજિકા ક્રિયાના સૂરથી કહે છે. માનવી - જે જીવને સંસારમાં જોડે છે. - x • સુગમ છે.
જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી પૃષ્ટ હોય ઈત્યાદિ • x • અહીં સમયના ગ્રહણથી સામાન્ય રીતે કાળ ગ્રહણ કરવો. પ્રશ્ન સૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં ત્રણ ભાંગા કહ્યા. જે સૂત્રમાં સ્પષ્ટ છે, (માટે ફરી કહેતા નથી.) તેમાં ત્રીજો ભંગ બાણ આદિનું લક્ષ ચૂકી જવાથી મૃગાદિને પરિતાપ, હિંસા અસંભવ હોય ત્યારે જાણવો. જે જીવ જે સમયે કાયિકી આદિ ત્રણ ક્રિયાથી અયુક્ત હોય, ત્યારે અવશ્ય બાકી બે ક્રિયાથી અયુક્ત જ હોય, કેમકે કાયિકી આદિ કિયાના અભાવમાં પરિતાપદિ શક્ય નથી. હવે બીજી રીતે ક્રિયા નિરૂપણ -
• સૂત્ર-પ૩૦ :
ભગવન ક્રિયાઓ કેટલી છે ? પાંચ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપત્યાયિકી, અપત્યાખ્યાન, મિથ્યાદર્શનપત્યયિકી.
ભગવત્ ! આરંભિકી ક્રિયા કોને હોય ? કોઈપણ પ્રમત્ત સંયતને હોય. પારિગ્રહિક ક્રિયા કોને હોય ? કોઈ સંયતા સંયતને હોય. માયાપત્યયિકી ક્રિયા કોને હોય? કોઈપણ આપમત સંયતને હોય. અપરાણિનિક્રિયા કોને હોય ? કોઈપણ અપ્રત્યાખ્યાનીને હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કોને હોય ? મિશ્રાદેષ્ટિને હોય.
નૈરયિકને કેટલી ાિ હોય ? પાંચ કિયા - આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યાયિકી. એમ વૈમાનિક સુધી જાણતું.
જે જીવને આરંભિકી ક્રિયા હોય, તેને અગ્રિહિક ક્રિયા હોય ? જેને પાક્ઝિહિકી ઉચા હોય તેને આરંભિકી હોય ? જેને આરંભિકી ક્રિયા હોય તેને પરિગ્રહિતી કદાચ હોય - કદાચ ન હોય. જેને પરિગ્રહિક ક્રિયા હોય તેને આરંભિકી અવશ્ય હોય. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયા પ્રત્યયિકી ક્રિયા હોઠ ઈત્યાદિ પ્રા. જેને આરંભિકી ક્રિયા હોય તેને માયાપત્યયિકી અવશ્ય હોય. જેને માયા પ્રત્યાયિકી હોય, તેને આરંભિકી કદાચ હોય - કદાચ ન હોય.
જેને આરંભિકી હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય - ઈત્યાદિ પ્રા. આરંભિકીવાળાને પ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય.
પ્રત્યાખ્યાનવાળાને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિરયાદર્શન પ્રત્યયિકી ક્રિયા સાથે યોગ કરવો. એમ પારિગ્રહિનીની ઉકત ત્રણે ક્રિયા સાથે વિચાર કરવો. જેને માયાપત્યયિકી ક્રિયા હોય તેને પછીની બે ક્રિયા કદાચ હોય • કદાચ ન હોય, જેને પછીની બે ક્રિયા હોય તેને માયાપત્યયિકી ક્રિયા અવશ્ય
હોય જેને અપત્યાખ્યાનાિ હોય તેને મિથ્યાદર્શન પ્રત્યચિકી કદાચ હોય - કદાચ ન હોય, જેને મિચ્છાદન પ્રત્યાયિકી ક્રિયા હોય તેને ત્યાખ્યાન ક્રિયા હોય જ.
નૈરયિકને પહેલાંની ચાર ક્રિયા પરસ્પર હોય છે જેને એ ચાર ક્રિયા છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય જેને મિસ ક્રિયા હોય, તેને એ ચારે ક્રિયાઓ અવશ્ય હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જવું. પ્રવીકાયિકથી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયા પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિચિને પહેલી ત્રણ ક્રિસ પરસ્પર અવશ્ય હોય. જેને તે ક્રિયાઓ હોય તેને ઉપરની બંને ક્રિયાઓ ભજનાએ હોય. જેને ઉપરની બે ક્રિયા હોય તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય. જેને અપત્યાખ્યાન ક્રિયા હોય, તેને મિચ્છાદન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. જેને મિયા કિયા હોય, તેને અપત્યાખ્યાન ક્રિયા અવશય હોય.
મનુષ્યને, જીવને કહ્યા મુજબ જાણવું. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકને નૈરયિકની માફક જાણવા. ભગવાન ! જે સમયે જીવને આરંભિકી કિસ હોય, તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય ? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, જે પ્રદેશે ચારે દંડક જાણવા.
નૈરયિકવ4 સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. • વિવેચન-સૂત્ર-પ૩૦ :
ક્રિયાઓ કેટલી છે ? ઈત્યાદિ. મf - પૃથ્વી આદિની હિંસા કરવી. કહ્યું છે - સંરંભ - સંકલા, સમારંભ - પરિતાપ ઉત્પન્ન કરનાર, આરંભ - ઘાત કરવો. જેનું કારણ આરંભ છે, તે આરંભિકી. પારિગ્રહિકી, તેમાં પરિપ્રદ - ધર્મોપકરણ સિવાયની વસ્તુનો સ્વીકાર અને ધમપકરણમાં મૂછી. પરિગ્રહરૂપ કે પરિગ્રહ વડે ઉત્પન્ન ક્રિયા. માયાપત્યયિકી, તેમાં માયા - વકતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા. • x • અપ્રત્યાખ્યાન-વિરતિના લેશમાત્ર પરિણામનો અભાવ. * x - મિથ્યાદર્શનતવરુચિનો અભાવ, તે જેનો હેતુ છે તે ક્રિયા.
ઉક્ત ક્રિયા છે જેને હોય તે કહે છે – આરંભિકી ક્રિયા કોઈ પણ પ્રમતસંયતને હોય. અહીં પિ શબ્દ ભિકમ જણાવે છે. અન્યતર • કોઈપણ એક પ્રમત સંયતને પ્રમાદના સદ્ભાવમાં શરીરના દુપ્રયોગ વડે પૃથ્વી આદિની હિંસાનો સંભવ છે. અપ શબ્દ બીજા નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને આરંભિકી ક્રિયાનું નિયતપણું બતાવવા માટે છે. • x - એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ આપ શબ્દના અર્થનો વિચાર યથાયોગ્યપણે કરવો.
પારિગ્રહિતી સંયતાસંયતને પણ હોય છે, કારણ કે તેને પણ પરિગ્રહ હોય. માયાપત્યચિકી ક્રિયા અપ્રમતસંયતને પણ હોય. કઈ રીતે ? પ્રવચનના ઉોહને ઢાંકવાને વિશે -x - જાણવી. અપ્રત્યાખ્યાન ક્રિયા કોઈપણ અવિરતિને સમજવી. કંઈ
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨-:/૫૩૦
પણ વિરતી ન કરે, તે અપત્યાખ્યાની જાણવો. સુબમાં કહેલ્લા એક અક્ષરની પણ શ્રદ્ધા ન કરે તેવા મિથ્યાદૃષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય.
આ જ ક્રિયાનું ચોવીશ દંડકના ક્રમે નિરૂપણ છે, તે સુગમ છે. હવે આ ક્રિયાના પરસ્પર નિયત સંબંધને કહે છે :- જેને આરંભિકી ક્રિયા હોય, તેને પારિગ્રહિક ક્રિયા કદાચ હોય, કદાચ ન હોય. પ્રમત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકી વાળાને માયાપત્યયા અવશ્ય હોય, માયાપત્યયાવાળાને આરંભિક કદાચ હોય, કદાચ ન હોય - અપ્રમત્ત સંયતને ન હોય, બાકીનાને હોય. આરંભિકીવાળાને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય - પ્રમતસંયત અને દેશવિરતિને ન હોય, બાકીના અવિરતિ સમ્યગુર્દાટ્યાદિને હોય. અપ્રત્યાખ્યાનીને અવશ્ય આરંભ સંભવે, તેથી આરંભિકી ક્રિયા હોય. જેને આરંભિકી હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ હોય, કદાચ ન હોય. મિથ્યાટિને હોય, બીજાને નહીં. મિથ્યાદષ્ટિ અવિરતિ હોવાથી તેને અવશ્ય આરંભ સંભવે તેથી આરંભિક ક્રિયા હોય.
એ રીતે આરંભિકીનો પારિગ્રહિક આદિ ઉપરની ચારે ક્રિયા સાથે પરસ્પર નિયતપણું વિચાર્ય, એમ પારિગ્રહિતીનો ત્રણ ક્રિયા સાથે, માયાપત્યયિકીનો બે કિયા સાથે વિચાર કર્યો. • x એ જ અર્થને ચોવીશ દંડકના ક્રમથી બતાવે છે - નૈરિચકને પહેલાની ચાર ક્રિયાઓ હોય છે, નૈરયિકાદિ ઉત્કૃષ્ટ અવિરતિ સભ્યર્દષ્ટિ ગુણસ્થાના સુધી હોય, પછી નહીં. તેની તેમને ચાર કિયા પરસ્પર નિયતપણે છે. મિથ્યાદર્શન પ્રતિ કદાચ હોય, કદાચ ન હોય. - x - મિથ્યાદૈષ્ટિને મિથ્યાદર્શન કિયા હોય, બાકીના જીવોને ન હોય.
મિથ્યાદર્શનક્રિયાવાળાને પહેલાંની ચાર કિયા અવશ્ય હોય, કેમકે મિથ્યાદર્શનના સદભાવમાં આરંભિકી આદિ અવશ્ય હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. કેમકે પૃથ્વી આદિને મિથ્યાદર્શન ક્રિયા અવશ્ય હોય. પંચે તિર્યંચને પહેલાંની ત્રણ ક્રિયા નિયત હોય, કેમકે દેશવિરતિ સુધી આ ક્રિયાઓ હોય. પછીની બે ક્રિયામાં ભજના કહી. કેમકે તે દેશવિરતિને ન હોય, બાકીનાને હોય. ઉપરની બેમાં અપ્રત્યાખ્યાનક્રિયા અવિરતિ સભ્યદૈષ્ટિ સુધી હોય, મિથ્યા દર્શન ક્રિયા મિથ્યાર્દષ્ટિને હોય. ઈત્યાદિ • x -
- હવે પંચે તિર્યંચને અપ્રત્યાખ્યાનક્રિયા સાથે મિથ્યાદર્શન ક્રિયાનું પરસ્પર નિયતપણું બતાવે છે - તે સૂત્ર વિચાર્યું. જીવપદમાં કહ્યું, તેમ મનુષ્યને કહેવું. ઈત્યાદિ વૃત્તિ સરળ છે.
• સૂત્ર-પ૩૧ થી ૫૩૩ :
[પ૩૧] ભગવન ! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય ? હા, હોય. જીવોને કોના વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? છ જવનિકાયને વિશે. નૈરયિકોને પ્રાણવિસ્મણ હોય ? એ અર્થ સમર્થ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યોને જીવની માફક કહેવા એમ મૃષાવાદ યાવત માયા મૃષાવાદ વડે જીવને
૫૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અને મનુષ્યને જાણવા, બાકીનાને એ અર્શયુક્ત નથી. પરંતુ અદત્તાદાન, ગ્રહણ અને ધારણ કરવા લાયક દ્રવ્ય વિશે, મૈથુન રૂપ અને રૂપસહિત દ્રવ્યો વિશે, બાકી બધાં સર્વ દ્રવ્ય વિશે જાણવા. જીવોને મિયાદશનશલ્ય વિરમણ હોય ? હા, હોય. કોને વિશે જીવોને મિશ્રદર્શનશલ્ય વિરમણ હોય ? સર્વ દ્રવ્યોને વિશે.
એ પ્રમાણે નૈરયિક ચાવત્ વૈમાનિક જવા. પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને એ અર્થ યુક્ત નથી.
[૫૩] પ્રાણાતિપાતની વિરતિવાળો જીવ કેટલી કમપકૃતિઓ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે કે એક બાંધે, કે બંધક પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. પ્રાણાતિપાતની વિરતીવાળા જીવો કેટલી કર્મપકૃતિ બાંધે ? ગૌતમ. (૧) બધાં જો સાત પ્રકૃતિ બાંધે અને એક પ્રકૃતિ બાંધે. (૨) બધાં સત બાંધે, એક બાંધે અને કોઈ આઠ બાંધે. (૩) ઘd સtતના બંધક અને એકના બંધક તથા એક આઠનો બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક જ પ્રકૃતિ બંધક હોય. (૫) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને છ બાંધનાર હોય. (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને એક અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર અને અબંધક હોય - - - અથવા - - -
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર તથા એક છ પ્રકૃતિ બાંધનાર હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ પ્રકૃતિ બાંધનાર, ઘણાં છ બાંધનાર હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનારા અને એક છ બાંધનાર હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને છ બાંધનાર હોય. • • • અથવા
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં બંધક હોય. (૩) ઘણાં સtત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર અને એક બંધક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, અબંધક હોય. - - - અથવા - - -
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક હોય. (૨) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર એક છ બાંધનાર અને અલંક હોય. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, છ બાંધનાર અને બંધક હોય - અથવા
(૧) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, એક છ બાંધનાર, એક અબંધક, (૨) ઘણાં સાત બાંધનાર, ચોક બાંધનાર, એક
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૨-I-/૫૩૦ થી ૩૩
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાધનાર, ઘણાં છ બાંધનાર, એક બંધક. (૪) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, એક આઠ બાંધનાર, ઘણાં છ બાંધનાર, ઘણાં બંધક હોય. () ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આ6િ ભકિનાર છ બાંધનાર, એક અબંધક હોય, (૬) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, એક છ બાંધનાર, ઘણાં અબંધક હોય. (૩) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર, એક બંધક હોય. (૮) ઘણાં સાત બાંધનાર, એક બાંધનાર, આઠ બાંધનાર, છ બાંધનાર અને અબંધક હોય. એ પ્રમાણે આઠ ભંગો થયા.
બધાં મળીને ૨૭ ભંગો થાય. એમ મનુષ્યોને એ જ ૨૭ ભંગો કહેવા. એ રીતે મૃષાવાદવિરત ચાવ4 માયામૃષાવાદ વિરત જીવ અને મનુષ્ય જાણવા. મિયા-દર્શનશલ્ય વિરત જીવ કેટલી કમપકૃતિ બાંધે ? સાત બાંધે, આઠ બાંધે, છ બાંધે, એક બાંધે, અબંધક હોય. મિથ્યાદશનશલ્ય વિરd નૈરયિક કેટલી કમપ્રકૃતિ બાંધે ? સાત અને આઠ ચાવતુ પંચેન્દ્રિય તિચિ બાંધે. મનુષ્યને જીવ માફક જાણવો. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકવતું સમજવો. મિયાદશન શલ્ય વિરત જીવો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? પૂવક્ત ર૭-ભંગો કહેવા. મિચ્છાદનરાવ્ય વિરત નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા ઘણાં સાત બાંધે અને એક આઠ બાંધે. ઘણાં સાત અને આઠ બાંધ.. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. પણ મનુષ્યો જીવ માફક કહેવા.
| [33] પ્રાણાતિપાત વિરત જીવોને શું આરંભિકી ક્રિયા હોય ? યાવતું મિસાદર્શન પત્યયિકી ક્રિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય-કદાચ ન હોય. રિગ્રહિંદી ક્રિયા ? એ અર્થ સમર્થ નથી. માયા પચયિકી ક્રિયા ? કદાચ હોય . કદાચ ન હોય. અપ્રત્યાખ્યાન પ્રત્યયા ? એ અર્થ સમર્થ નથી. મિચ્છાદનપત્યયા ? એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપ્રતવિરત મનુષ્ય પણ જણd. એ પ્રમાણે માયામૃષાવાદવિરત સુધીના જીવ, મનુષ્ય જાણવા.
ભગવાન મિયાદન શલ્ય વિરત જીવને શું આરંભિકી યાવતુ મિયાદના પ્રત્યયા કિયા હોય ? આરંભિકી ક્રિયા કદાચ હોય - કદાચ ન હોય. એ પ્રમાણે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી જાણવુંમિયાદન પ્રત્યયિકી ન હોય.
ભગવન મિયાદન શલ્ય વિરd નૈરચિકને શું આરંભિકી યાવત્ મિયાદન પ્રત્યવિકી ક્રિયા હોય? આરંભિકી યાવતું પત્યાખ્યાન ક્રિયા હોય. મિચ્છાદનપત્યયા ન હોય. એમ અનિતકુમાર સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચને આરંભિકી, માયા પ્રત્યયિકી ક્રિયા હોય, પત્યાખ્યાનક્રિયા કદાચ હોય • કદાચ ન હોય. મિશ્રાદશન પત્યયા ન હોય. મનુષ્ય જીવવતુ જાણવા. વ્યંતરુ જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકવતુ જાણવા.
આ આરંભિકી ચાવતું મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયામાં કઈ કોનાથી આદિ છે ? સૌથી થોડી મિયાદર્શન પ્રત્યયા ક્રિયા છે. પ્રત્યાખ્યાન કિયા વિશેષાધિક, પારિગ્રહિક વિશેષાધિક, આરંભિકી વિશેષાધિક, માયાપત્યયિકી વિશેષાધિક છે.
• વિવેચન-૫૩૧ -
* * * પ્રાણાતિપાતાદિના વિરમણ વિષયભૂત છ કાયાદિનો પૂર્વે જ વિચાર કર્યો છે, માટે અહીં ફરી વિચારતા નથી. પ્રાણાતિપાતથી મૃષાવાદ સુધીની વિરતી જીવ અને મનુષ્યને વિશે કહેવી. • x - કેમકે મનુષ્ય સિવાય બીજાને ભવનિમિતક સર્વ વિરતિનો અભાવ છે. મિથ્યાદર્શન વિરમણમાં “સર્વ દ્રવ્યોને વિશે” કહ્યું પણ ઉપલક્ષણથી સર્વ પર્યાયો વિશે પણ સમજવું. કેમકે એક દ્રવ્ય કે પર્યાયને વિશે મિથ્યાત્વ હોય તો તેને મિથ્યાદર્શનના વિરમણનો અસંભવ છે. સૂત્રોક્ત એક પણ અક્ષરની અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાર્દષ્ટિ થાય છે. કેમકે “જિનોક્ત સૂઝ અમને પ્રમાણ છે” એવું શાસ્ત્ર વચન છે.
મિથ્યાદર્શલશલ્ય વિરતિ કેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય સિવાયના જીવ સ્થાનોમાં હોય છે. • x - કેમકે પૃવી આદિમાં પ્રતિપદામાન અને પ્રતિપન્ન બંનેનો અભાવ છે. - એમ શાઅવચન છે. કોઈક બેઈન્દ્રિયાદિને કરણાપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તો પણ મિથ્યાત્વાભિમુખ અને સમ્યક પ્રતિકૂળને હોય માટે તેમને પણ મિથ્યાદર્શનશલ્ય વિરતિનો નિષેધ છે.
પ્રાણાતિપાત વિરતને કર્મબંધ થવા કે ન થવા વિશે કહે છે – સૂણો સુગમ છે, ઉત્તર સૂત્રમાં જણાવે છે કે- બધાં જીવો સાત પ્રકૃતિ બાંધનાર અને એક પ્રકૃતિ બાંધનાર હોય. અહીં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય સાત પ્રકૃતિ બાંધે. તેમાં પ્રમત, અપ્રમત્ત આયુના બંધ કાળે આઠ પ્રકૃતિ બાંધે. આયુનો બંધ કદાયિત્વ હોય છે, તેથી કોઈ કાળે સર્વયા પણ ન હોય. વળી અાપૂર્વકરણ, અનિવૃત્તિનાદર કદાચિત્ ન પણ હોય, કેમકે તેનો વિરહ પણ કહેલો છે. એક પ્રકૃતિ બંધક ઉપશાંતમોહાદિવાળા છે. તેમાં ઉપશાંત કે ક્ષીણ મોહ કદાચ હોય કે ન હોય, સયોગી કેવલી હંમેશાં હોય છે. • x • તેથી સાત પ્રકૃતિબંધક, એક પ્રકૃતિ બંધક ઘણાં હોય છે. એમ આઠ પ્રકૃતિ બંધ કરનાર આદિના અભાવમાં પહેલો ભંગ થાય છે.
અથવા સાત પ્રકૃતિ બંધક અને એક પ્રકૃતિ બંધક ઘણાં હોય અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય તે બીજો ભંગ. આઠ પ્રકૃતિ બંધક ઘણાં હોય તે બીજો ભંગ. છ પ્રકૃતિ બંધક કદાચ હોય - કદાચ ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય - X• તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે પવિધ બંધકના પણ બે ભંગો થાય. અબંધક તે અયોગી કેવલી, તે પણ હોય કે ન હોય, કેમકે તેમને ઉત્કૃષ્ટ છ માસનો વિરહ હોય. તેથી આઠ પ્રકૃતિ બંધકના અભાવે બંધક પદ વડે બે ભંગો થાય.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨/-/૧/૫૩૦ થી ૫૩૩
એમ એક પહેલો ભાંગો અને એક એકના સંયોગે બીજા છ ભંગો મળી કુલ સાત ભંગો થાય છે.
ЧЕ
હવે દ્વિકસંયોગી ભંગો – તેમાં સપ્તવિધ બંધક અને એકવિધ બંધક અવસ્થિત છે, કેમકે બંને હંમેશાં ઘણાં છે. તેથી પ્રત્યેક અષ્ટવિધ બંધક અને પદ્ધિધ બંધક પદમાં એકવચનરૂપ પહેલો ભંગ. અષ્ટવિધ એકવચનમાં, પવિધ બહુવચનમાં બીજો ભંગ, બે ભંગો તેના બહુવચનથી, એમ ચાર ભંગ. એમ જ ચાર ભંગો અષ્ટવિધબંધ અને અબંધકથી થાય. ચાર ભંગ પવિધબંધક અને અબંધક વડે. બધાં મળી દ્વિકસંયોગી બાર ભંગો થાય.
અષ્ટવિધ બંધક, પવિધબંધક, અબંધકરૂપ ત્રણના સંયોગે પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે આઠ ભંગો થયા.
(શંકા) વિરતિવાળાને કેમ બંધ થાય ? - X - વિરતિ બંધનો હેતુ નથી, પણ વિરતિવાળાને કષાય અને યોગો છે, તે બંધનું કારણ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિમાં પણ જે ઉદય પ્રાપ્ત સંજ્વલન કષાય અને યોગ છે, તેથી વિરતિર્વતને પણ બંધ થાય છે. પ્રાણાતિપાત વિતને જેમ ૨૭-ભંગો કહ્યા તેમ મૃષાવાદ વિરત યાવત્ માયામૃષાવાદ વિસ્તને પણ જાણવા. મિથ્યાદર્શન શલ્ય વિતનું સૂત્ર સુગમ છે. પણ તે સાત, આઠ, છ, એકવિધ બંધક કે અબંધક હોય. મિથ્યાદર્શન શલ્ય વિરતિ ચાથી ચૌદ ગુણઠાણા સુધી હોય. ચોવીશ દંડકમાં મનુષ્ય સિવાય બધાં સ્થાનો સપ્તવિધ કે અષ્ટવિધ બંધક હોય. પણ પદ્વિધબંધકાદિ ન હોય. જીવની જેમ મનુષ્યોમાં કહેવું કેમકે તેમને સર્વ ભાવો સંભવે છે.
બહુવચનમાં મિથ્યાદર્શનશલ્ય વિત જીવો વિશે પૂર્વોક્ત ૨૭-ભંગો જાણવા. વૈરયિકપદમાં ત્રણ ભંગ હોય – (૧) સપ્તવિધ બંધકો, (૨) સપ્તવિધ બંધકો અને અષ્ટવિધ બંધક, (૩) સપ્તવિધ અને અષ્ટવિધ બંધકો. એમ વૈમાનિક સુધી ત્રણ ભંગો કહેવા. - ૪ -
હવે આરંભિકી આદિ ક્રિયામાં પ્રાણાતિપાત વિતને કઈ ક્રિયા છે તે કહે છે – આરંભિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય, બીજાને નહીં, પરિગ્રહથી નિવૃત્ત હોવાથી પારિગ્રહિકી ક્રિયા નથી. માયાપ્રત્યયા ક્રિયા અપ્રમત્તને કદાચ પ્રવચનની મલિનતાના રક્ષણ માટે હોય અપ્રત્યાખ્યાન અને મિથ્યાદર્શન પ્રત્યયા સર્વથા ન હોય.
પ્રાણાતિપાતવિસ્તના બે પદ છે – જીવ અને મનુષ્ય. જીવની જેમ મનુષ્યને કહેવા. - ૪ - તેમ માયામૃષાવાદ વિરત સુધીના જીવ અને મનુષ્ય કહેવા. મિથ્યાદર્શન શલ્ય વિત જીવમાં - x - પ્રમત્ત સંયત સુધી જ આરંભિકી હોય, પારિંગ્રહિકી દેશવિરતિ સુધી જ હોય, માયાપ્રત્યયા અનિવૃત્તિ બદાર સંપરાય સુધી જ હોય, અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધી જ હોય. તેથી કદાચ હોય - કદાચ ન હોય કહ્યું છે. મિથ્યાદર્શન વિતિવાળાને ન સંભવે.
ચોવીશ દંડકમાં સ્તનિતકુમાર સુધી ચાર ક્રિયા કહેવી. પંચે તિર્યંચને પહેલી
૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ત્રણ અવશ્ય કહેવી. અપ્રત્યાખ્યાન ભજનાએ જાણવી કેમકે દેશવિરતને ન હોય. ઈત્યાદિ - ૪ -
આરંભિકી આદિનું અલ્પબહુત્વ - મિથ્યાદર્શનપ્રત્યયા સૌથી થોડી છે, કેમકે મિથ્યાર્દષ્ટિને જ હોય. અપ્રત્યાખ્યાન વિશેષ છે, કેમકે અવિરતિ સમ્યક્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને હોય, પારિંગ્રહિકી વિશેષ છે, કેમકે દેશવિતને પણ હોય, આરંભિકી પ્રમત્તસંયતને પણ અને માયાપ્રત્યયા અપ્રમત્તને પણ હોય માટે વિશેષ કહી.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૧,૨/૫૩૫,૫૩૬
જે પદ-૨૩-“કર્મપ્રકૃતિ” છે
— x — x — x -
૦ બાવીશમું પદ કહ્યું, હવે તેવીશમાંનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - ૫દ-૨૨માં નારકાદિ ગતિપરિણામથી પરિણત જીવોની પ્રાણાતિપાતાદિ ક્રિયા વિચારી. હવે તેના કર્મબંધાદિ પરિણામ વિશેષ –
૬૧
• સૂત્ર-૫૩૪ ૭
કેટલી કર્મપ્રકૃતિ, કેવી રીતે બાંધે ?, કેટલા સ્થાને બાંધે ? કેટલી પ્રકૃતિ વેદે ? કેનો કેટલા ભેદે અનુભાવ ? આટલા દ્વારો અહીં કહેશે.
• વિવેચન-૫૩૪ :
અધિકાર – (૧) કેટલી પ્રકૃતિઓ છે ? (૨) કયા પ્રકારે તે પ્રકૃતિ બાંધે છે ? (૩) કેટલા સ્થાનોએ બાંધે છે ? (૪) કેટલી પ્રકૃતિ વેદે છે ? (૫) કયા કર્મનો કેટલા પ્રકારે અનુભાવ છે ? તેમાં પ્રથમ અધિકાર નિરૂપે છે –
૪ પદ-૨૩, ઉદ્દેશો-૧
— * - * — —
- સૂત્ર-૫૩૫,૫૩૬ ઃ
[૫૩૫] ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિ છે? આઠ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. નૈરયિકોને કેટલી કર્મપ્રકૃતિ છે? આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું.
[૫૩૬] ભગવન્ ! જીવ આઠ કર્મપ્રકૃતિ કેવી રીતે બાંધે છે ? જ્ઞાનાવરણીય
કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. દર્શના કર્મના ઉદયી દર્શન મોહનીયનો ઉદય થાય છે. દર્શનમોના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય, મિથ્યાત્વના ઉદયથી ગૌતમ ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિ બાંધે. નૈરયિક કઈ રીતે આઠ કર્મ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! એમ જ જાણવું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. જીવો આઠ કર્મ પ્રકૃતિ કઈ રીતે બાંધે ? એમ જ. એ રીતે વૈમાનિકો સુધી જાણવું.
• વિવેચન-૫૩૫,૫૩૬ -
“ક્રિયા” નામક પદમાં કેટલી કર્મપ્રકૃતિ છે. તે કહેલું છે, તો અહીં શા માટે ફરી પ્રશ્ન કર્યો ? વિશેષતા જણાવવા માટે. તે આ છે – પૂર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો કેટલી ક્રિયા વડે જોડાય છે, તે કહ્યું ક્રિયા પ્રાણાતિપાતનું કારણ છે. પ્રાણાતિપાત જ્ઞાનાવરણીયાદિ કર્મ-બંધનું બાહ્ય કારણ છે, અને કર્મબંધ કાર્ય છે. અહીં તો જ્ઞાનાવરણીય કર્મ જ કર્મબંધનું આંતર કારણ છે - તે પ્રતિપાદન કરવાનું છે. ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ કહી છે, તેને જ્ઞાનાવરણીયાદિ નામથી જણાવે છે. (૧) જે વસ્તુ જણાય-પરિચ્છેદ કરાય તે જ્ઞાન અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં વિશેષને ગ્રહણ કરવારૂપ બોધ. જેના વડે આચ્છાદન કરાય તે આવરણ. જ્ઞાનનું
-
૬૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આવરણ તે જ્ઞાનાવરણીય. (૨) જે વડે દેખાય તે દર્શન. સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં સામાન્યને ગ્રહણ કરવારૂપ બોધ. પદાર્થના આકાર સિવાય, અર્થ વિશેષતા ગ્રહણ કર્યા સિવાય સામાન્યનું ગ્રહણ તે દર્શન, તેનું આવરણ તે દર્શનાવરણ.
(૩) જે સુખાદિ સ્વરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય. જો કે બધાં કર્મો વેદાય
છે, તો પણ રૂઢિથી સાતા-અસાતા રૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. (૪) આત્માને સત્-અસા વિવેકથી રહિત કરે તે મોહનીય. (૫) પોતે કરેલ કર્મ વડે બાંધેલ નકાદિ દુર્ગતિથી નીકળવાની ઈચ્છાવાળા પ્રાણીને પ્રતિબંધક બને તે આયુક્ અથવા એકથી બીજા ભવમાં ગમન કરતાં વિપાકોદયને પ્રાપ્ત થાય તે આયુપ્.
(૬) ગત્યાદિ પર્યાયનો અનુભવવામાં જીવને નમાવે, તત્પર કરે તે નામકર્મ. (૩) અનેક પ્રકારના ઉચ્ચ-નીચ શબ્દ વડે બોલાવાય તે ગોત્ર, ઉચ્ચ-નીચ કુળમાં
ઉત્પન્ન થવારૂપ પર્યાય, તે વિપાક વડે વેધ કર્મ પણ કાર્યમાં કારણના ઉપચારથી ગોત્ર કહેવાય. અથવા જે કર્મના ઉદયથી ઉચ્ચ-નીચ શબ્દ વડે આત્માને બોલાવાય તે ગોત્ર. (૮) જીવ અને દાનાદિનું અંતર પાડવા માટે પ્રાપ્ત થાય તે અંતરાય. દાનાદિ માટે તત્પર જીવને પ્રતિબંધક છે.
(પ્રશ્ન) આમ ક્રમપૂર્વક જ્ઞાનાવરણીયાદિના કથનમાં કંઈ પ્રયોજન છે ? [ઉત્તર] છે. અહીં જ્ઞાન અને દર્શન જીવનું સ્વરૂપ છે. કેમકે તેના અભાવમાં જીવત્વનો અસંભવ છે. ચેતના જીવનું લક્ષણ છે. તે જ્ઞાન-દર્શનના અભાવે કેમ હોય ? જ્ઞાનદર્શનમાં જ્ઞાન પ્રધાન છે. કેમકે તેનાથી જ સર્વ શાસ્ત્રાદિના વિચારની પરંપરા પ્રવર્તે છે. વળી સાર્વ લબ્ધિ પણ સાકારોપયોગી જીવને ઉપજે છે. દર્શનોપયોગીને નહીં. વળી જે સમયે જીવ સર્વ કર્મોથી મુક્ત થાય છે. તે સમયે જ્ઞાનોપયોગી હોય, દર્શનોપયોગી નહીં. તેથી જ્ઞાન મુખ્ય છે. માટે તેનું આચ્છાદક જ્ઞાનાવરણીય કર્મ પહેલાં કહ્યું. પછી દર્શનાવરણીય કર્મ કહ્યું. કેમકે જ્ઞાનોપગરણથી પડી જીવ દર્શનોપયોગમાં આવે છે. આ બંને કર્મ પોતાના વિપાક દેખાડતાં અવશ્ય સુખ-દુઃખરૂપ વેદનીયકર્મના વિપાકનું નિમિત્ત થાય છે - અતિ ઉપચિત જ્ઞાનાવરણકર્મનો વિપાકથી અનુભવતા સૂક્ષ્મતર વસ્તુને વિચાવામાં પોતાને અસમર્થ માનતા ઘણાં માણસો ખેદ પામે છે અને જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન બુદ્ધિની પટુતાથી સૂક્ષ્મતર વસ્તુને જાણતાં, પોતાને શ્રેષ્ઠ માની સુખ વેદે છે. અતિ ગાઢ દર્શનાવરણના વિપાકોદયથી જન્માંધ૫ણું આદિ ઘણું દુઃખ અનુભવે છે. દર્શનાવરણના ક્ષયોપશમજન્ય પટુતાયુક્ત પ્રાણી સ્પષ્ટ ચક્ષુ આદિ ઈન્દ્રિયો સહિત યથાર્થપણે વસ્તુને જોતો આનંદ અનુભવે છે. તેથી દર્શનાવરણીય પછી વેદનીયને લીધું.
વેદનીય કર્મ ઈષ્ટ - અનિષ્ટ વિષયથી સુખ-દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી ઈષ્ટ
અનિષ્ટ વિષયથી સંસારીને અવશ્ય રાગદ્વેષ થાય છે. તે મોહનિમિત્તક છે. તે જણાવવા
વેદનીય પછી મોહનીય કર્મનું ગ્રહણ કર્યુ. મોહનીય કર્મથી મૂઢ બનેલ પ્રાણી બહુઆરંભપરિગ્રહાદિમાં આસક્ત થઈ નસ્કાદિ આયુ બાંધે છે, તેથી મોહનીય પછી આયુ કર્મનું
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૧,૨/૫૩૫,૫૩૬
ગ્રહણ કર્યું. નાકાદિ આયુના ઉદયમાં અવશ્ય નકગત્યાદિ નામ કર્મ ઉદયમાં આવે છે, તેથી પછી નામકર્મ લીધું. નામકર્મના ઉદયમાં અવશ્ય ઉચ્ચ-નીચ ગોત્ર કર્મનો વિપાકોદય પામે, માટે પછી ગોત્રકર્મ કર્યું. ઉચ્ચ-નીચ ગોત્ર કર્મથી પ્રાયઃ દાન, લાભાદિ અંતરાયનો ક્ષયોપશમ કે ઉદય દેખાય છે, તેથી ગોઝ પછી અંતરાય કહ્યું.
આ રીતે પ્રથમ દ્વાર કહ્યું. હવે બીજું દ્વાર કહે છે – કયા પ્રકારે જીવ આઠ પ્રકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણ કર્મ નિશ્ચિત પ્રાપ્ત થાય. તે વિશિષ્ટ ઉદયને પ્રાપ્ત થાય છે. અર્થાત ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અનુભવતો દર્શનાવરણીયને વેદે છે. કેમકે જેમનું અંતઃકરણ કજ્ઞાન વડે વાસિત છે તે વિપરીત દૃષ્ટિવાળા જણાય છે. દર્શનાવરણીય કર્મોદયથી દર્શનમોહનીય કર્મ વિપાકવસ્થારૂપ ઉદય વડે પ્રાપ્ત થાય છે. તેનાથી મિથ્યાત્વનો ઉદય થાય, તેનાથી જીવ આઠે કર્મપ્રકૃતિને બાંધે. એમ ઉક્ત ક્રમ પ્રાયઃ જાણવું - કેમકે કોઈક સમ્યગુર્દષ્ટિ આઠે કર્મ બાંધે છે અને કોઈક નથી બાંધતા ઈત્યાદિ • x • અહીં તાત્પર્યાર્ચ આ છે કે પૂર્વ કર્મના પરિણામના સામર્થ્યથી ઉતકર્મ બંધાય છે. કહ્યું છે કે - જીવના પરિણામરૂપ નિમિત્તથી પુદ્ગલો કર્મપણે પરિણમે છે, અને પુદ્ગલ કર્મના નિમિતે જીવ પણ તે પ્રમાણે પરિણમે છે. ઉક્ત કથન ચોવીશદંડકના ક્રમે કહે છે -
નૈરયિક કયા પ્રકારે આઠ કર્મનો બંધ કરે ? ઈત્યાદિ સુગમ છે. બહુવચન વડે પણ સૂગ સુગમ છે. એમ બીજું દ્વાર કહ્યું. જીવ કેટલા સ્થાનોએ કર્મ બાંધે ?
• સૂત્ર-પ૩૩ -
જીવ કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને – રાગથી અને હેલથી. સવા બે ભેદ - માયા, લોભ. દ્વેષ બે ભેદે – ક્રોધ, માન, જીવથી વડે યુકત એ ચાર સ્થાને એ રીતે ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે. એમ નૈરવિકથી વૈમાનિક સુધી જાણવું. જીવો કેટલા સ્થાને જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? બે સ્થાને. ઈત્યાદિ એમ જ છે. એ રીતે નૈરયિક ચાવતુ વૈમાનિક જાણવા. એમ દર્શનાવરણીયથી અંતરાય કર્મ સુધી ગણવું.
એમ એકવચન-બહુવચનના ૧૬ દંડક છે. • વિવેચન-૫૩૭ :
પ્રશ્ન સૂગ સુગમ છે. • x• રાગ, પ્રીતિલક્ષણ છે અને દ્વેષ અપતિરૂપ છે. તે બંને ક્રોધાદિથી અતિ ભિન્ન નથી. પણ તેઓમાં જ અાભવ થાય છે. * * * સંગ્રહનય કહે છે - ક્રોધ પીતિરૂપ પ્રસિદ્ધ છે. માન બીજાના ગુણને ન સહન કરવારૂપ હોવાથી અપતિરૂપ છે. બંને અપતિરૂપ હોવાથી સ્વેષ છે. લોભ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ છે. કોઈ વસ્તુની અભિલાષાથી મનુષ્ય બીજાને છેતરવારૂપ માયાને આચરે છે અને અભિલાષ પ્રીતિ સ્વભાવવાળો છે માટે માયા પ્રીતિરૂપ છે. બંને પ્રીતિરૂપ હોવાથી રાગરૂપ છે. - x • x - તે સંબંધે વ્યવહાર નય કહે છે – માયા બીજાને ઉપઘાતરૂપ છે, બીજાના ઉપઘાતનો પરિણામ સ્વેષરૂપ છે, માટે માયા પણ
६४
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ દ્વેષમાં અંતભવ થાય છે. ન્યાયપૂર્વક ઉપાર્જન કરવા વડે અર્થની આસક્તિ થવી તે બીજાના ઉપઘાતના પરિણામથી રહિત શુદ્ધ લોભ જ રાગ છે. તેથી વ્યવહારનયથી ક્રોધ, માન, માયા દ્વેષરૂપ છે. લોભ ાગરૂપ છે. -x - ઋજુસૂઝ નય કહે છે - ક્રોધ અવશ્ય અપ્રીતિરૂપ છે. બીજાને ઉપઘાતક હોવાથી હેપ કહેવાય છે. માન-માયા-લોભ બે પ્રકારે સંભવે - પ્રીતિરૂપ અને અપતિરૂપ. માન સ્વના ઉપયોગ સમયે સ્વગુણના બહુમાનથી પ્રીતિરૂપ છે, પરગુણના તેના ઉપયોગ વખતે માત્સર્યાદિ હોવાથી ચાપીતિરૂપ છે. માયા પણ બીજાને છેતરવાના ઉપયોગમાં હોય ત્યારે અપતિ રૂપ છે. પદ્રવ્ય ગ્રહણ આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ છે. લોભ પણ આ રીતે - X • પ્રીતિ, પીતિ બંને રૂપ છે. * * * * * માયાદિ ત્રણે ઉભયરૂપ છે, જ્યારે પ્રીતિનો ઉપયોગ હોય ત્યારે તે રાગ છે, અપ્રીતિનો ઉપયોગ હોય ત્યારે દ્વેષ છે. * * *
શકદાદિ ત્રણે નયો કહે છે - ક્રોધ અને લોભ એ બે જ કષાયો છે. માન અને માયાનો ક્રોધ અને લોભમાં સમાવેશ થાય છે. તે આ રીતે - માન, માયામાં બીજાને ઉપઘાત કરવાના હેતુભૂત અધ્યવસાયો છે. તે અપ્રીતિરૂપ હોવાથી ક્રોધ છે. સ્વગુણના ઉત્કર્ષરૂપ અને પરદ્રવ્યની મૂછરૂપ અધ્યવસાયો છે, તે લોભ છે. કારણ કે તે આસક્તિરૂપ છે. લોભ પણ બે પ્રકારે છે - પર ઉપઘાતરૂપ અને મૂછત્મિક - x - તેમાં પરોપઘાત કરવારૂપ અધ્યવસાય ક્રોધ છે, બધો ક્રોધ પીતિરૂપ હોવાથી દ્વેષમાં સમાવેશ થાય. કેવળ મૂછરૂપ ભાવ તે લોભ રાણરૂપ છે. • x • x • હવે ઉપસંહાર કહે છે -
વીર્ય વડે ઉપસ્થિત કરાયેલ એટલે જીવવીર્ય વડે સહિત એ ચાર સ્થાનોએ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે.
ચોવીશ દંડકના ક્રમે આ બાબત કહે છે – નૈરયિક ચાવતુ વૈમાનિકમાં જાણવું, ઈત્યાદિ સુગમ છે. • x • x -
એ રીતે બીજું દ્વાર કહ્યું, હવે કેટલી પ્રકૃતિ વેદે ? – • સૂત્ર-પ૩૮ -
ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? કદાચ વેદે, કદાચ ન વેદે. નૈરસિક જ્ઞાનાવરણીય કર્મ વેદે ? અવશ્ય વેદ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવની માફક કહેતા. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદે ? એ પ્રમાણે વેદે જ એમ વૈમાનિક સુધી જાણવું. જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુ, નામ, ગોત્ર પણ એમ જ સમજવા, પણ મનુષ્ય પણ તેને અવશ્ય વેદે. એ રીતે એકવચન, બહુવચનના સોળ દંડકો જાણવા.
• વિવેચન-પ૩૮ :
જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે ? જેણે ઘાતી કર્મનો ક્ષય કર્યો નથી તે વેદે છે, ક્ષય કર્યો છે, તે વેદતો નથી. ચોવીશ દંડકમાં આ અર્થ વિચારણા સુગમ છે. મનુષ્ય
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૪/પ૩૮
સિવાયના બધાં વેદે છે. કેમકે બીજાને ઘાતકર્મનો ક્ષય હોતો નથી. એકવચન માફક બહુવચનમાં પણ દંડક કહ્યો. જ્ઞાનાવરણીય માફક બાકીના કર્મો પણ વિચારવા. તેમાં વેદનીયાદિ ચારમાં વિકલા સમજવો. કેમકે સિદ્ધોને તેનું વેદન નથી, બાકીના બધાં જીવો વેદે છે. - x • અહીં પણ ૧૬-દંડકો થાય છે. ચોથું દ્વાર પૂરું થયું.
હવે કયા કર્મનો કેટલો વિપાક છે, તે પાંચમું દ્વાર - • સૂpl-૫૩૯ :
ભગવદ્ ! જીવે બાંધેલ, સ્પલ, ગાઢ સ્પર્શથી સૃષ્ટ, સંચિત, ચિત, ઉપસ્થિત આપકિ પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફળ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવે કરેલ, જીવે નિવર્તિત જીવે પરિણાવેલ સ્વયં ઉદય પાપ્ત, પરનિમિતે ઉદય પાપ્ત, તદુભય ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનો ગતિને - સ્થિતિને - ભવન - ૫ગલના પરિણામને પામીને કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? ગૌતમ! જીવે બાંધેલ જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલ પરિણામને પામી દશ પ્રકારનો અનુભાવ કહો છે. તે આ પ્રમાણે –
શ્રોતાવરણ, શ્રોતવિજ્ઞાનાવરણ, નેગાવરણ, નેત્રવિજ્ઞાનાવરણ, ધાણાવરણ, ઘાણવિજ્ઞાનાવરણ, સાવરણ, સવિજ્ઞાનાવરણ, સ્પણવિરણ, ઋવિજ્ઞાનાવરણ. જે યુગલને, યુગલોને, પુગલ પરિણામને અને વિસસા વડે પુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જાણવા યોગ્ય ગણતો નથી, જાણવાની ઈચછાવાળો છતાં જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કમના ઉદયથી આચ્છાદિત જ્ઞાનાવો પણ થાય છે. ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે. હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કમનો યાવત પુદગલ પરિણામ પામી દશ પ્રકારનો અનુભાવ કલ્યો છે.
ભગવન! જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો યાવત યુગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? જીવે બાંધેલા દર્શનાવરણ કર્મ યાવતું પુગલ પરિણામને પામી નવ પ્રકારનો વિપાક કહ્યો છે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પચલાપચલા, ત્યાનદ્ધિ, ચાદર્શનાવરણ, અચાદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ. જે પુગલ પુદ્ગલો, પુદ્ગલ પરિણામ કે સ્વભાવ વડે થયેલા પુગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જેવા યોગ્ય વસ્તુને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં જોતો નથી, જોયા પછી જોતો નથી. દર્શનાવરણીય કર્મના ઉદયથી આચ્છાદિત દર્શનવાળો થાય છે. એ દર્શનાવરણીય કર્મ છે. એ જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો ચાવતુ પુગલ પરિણામી વિપાક છે.
ભગવાન ! જીવે બાંધેલા સાતા વેદનીય કર્મ ચાવત પુગલ પરિણામને પામી કેટલા પ્રકારે વિપાક છે? યાવત આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ રીતે - મનોજ્ઞાાદ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞગંધ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ સ્પરd, મન સુખતા, કંચન સુખતા, કાયસુખતા. જે પુદ્ગલ, યુગલો, પુલ પરિણામ, 2િ2/5].
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિસા પદગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે શાતાકર્મનીય વેદે છે, ગૌતમ! તે સાતા વેદનીય કર્મ છે. • x • યાવત વિપાક છે.
ભગવન્ ! અસાતા વેદનીય કર્મનો પ્રશ્ન - ઉત્તર તેમ જ છે. પરંતુ અમનોજ્ઞ શબ્દો યાવતું શરીર સંબંધી દુ:ખ. એ અસાતા વેદનીય કર્મ છે. એ સાત વેદનીય કર્મનો વિપાક છે.
ભગવન જીવે બાંધેલ મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારે વિપાક છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય, કષાય વેદનીય અને નોકષાય વેદનીય. જે પગલ, યુગલો-
પુલ પરિણામવિસા યુગલને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. એ મોહનીય કમનો યાવત પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે.
જીવે બાંધેલ આયુકર્મના વિપાકની પૃચ્છા - ગૌતમ ! ચાવતુ ચાર પ્રકારે વિપાક છે - નૈરચિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય, દેવાયું જે પુદ્ગલ, યુગલો, પગલપરિણામ, વિઢસા પુગલ પરિણામોને વેદે છે, તેઓના ઉદય વડે આયુકમને વેદે છે. એ આયુકર્મ છે. એ આયુષ કર્મનો ચાર ભેદે વિપાક છે.
જીવે બાંધેલ શુભનામકર્મની પૃચ્છા - શુભનામકર્મનો ચૌદ પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દ, ઈટ રૂપ, ઈટગંધ, ઈટ રસ, ઈટ સ્પર્શ ઈટ ગતિ ઈષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણય, ઈષ્ટ યશકીર્તિ, ઈષ્ટ બળ-વીર્ય-પુરુષકારપરાક્રમ, ઈષ્ટ સ્વર, કાંત સ્વર પિય સ્વર અને મનોજ્ઞ સ્વર, જે યુગલ, યુગલો, યુગલ પરિણામ, વિસતા યુગલ પરિણામને વેદે છે, તેમના ઉદય વડે શુભનામકર્મ વેદ છે. એ શુભનામ કર્મ, એ શુભનામ કમનો ચૌદ પ્રકારે વિપાક છે.
દુઃખ નામકર્મની પૃચ્છા - એ પ્રમાણે છે. વિશેષ આ • અનિષ્ટ શબ્દ ચાવતુ હીનસ્વર, દીનસ્વર, અકાંત સ્વર જે વેદે છે ઈત્યાદિ બધું તેમજ છે ચાવતુ વિપાતુ છે.
ઉચ્ચ ગોમ કમની પૃચ્છા - જીવે બાંધેલ ઉચ્ચગોમ કમનો આઠ પ્રકારે વિપાક છે - જાતિ, કુળ, બલ, રૂપ, તપ, કૃત, લાભ અને ઐશ્વર્ય વિશેષતા. જે યુગલ, યુગલો, પુગલ પરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદ છે, તેના ઉદય વડે - યાવત્ - આઠ પ્રકારે ઉચ્ચ ગોગનો વિપાક કો.
નીચ ગોત્ર કમની પૃચ્છા - એમ જ જાણતું. પણ જાતિ યાવતું ઐશ્વર્યાનું હીનપણું - X • ચાવત આઠ પ્રકારે વિપાક કહ્યો.
અંતરાયકર્મની પૃચ્છા - જીવે બાંધેલ અંતરાય કમનો યાવતુ પાંચ પ્રકારે વિક કહ્યો – દીનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, નીયતરાય. જે યુગલને ચાવત વિસસા પુગલના પરિણામને વેઠે છે, તેઓના ઉદય વડે અંતરાય કમને વેદે છે. એ અંતરાય કર્મ છે. એ અંતરાયકર્મનો પાંચ પ્રકારે વિપાક છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૪/૫૩૯
૬૭
વિવેચન-૫૩૯ :
જે જીવે રાગ-દ્વેષના પરિણામ વશ બાંધેલે - કર્મરૂપે પરિણત થયેલા, સૃષ્ટ
આત્મપ્રદેશ સાથે સંબંધને પ્રાપ્ત, ફરીથી ગાઢપણે બાંધેલ, અતિસ્પર્શ વડે સ્પર્શાયલ, આવેપ્ટન-પરિવેષ્ટન રૂપે અતિ ઉપચયપૂર્વક ગાઢ બાંધેલા, અબાધાકાળ પછીના કાળે વેદનના યોગ્યપણે નિષેકને પ્રાપ્ત, ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રદેશની હાનિ અને રસની વૃદ્ધિ વડે અવસ્થિત, સમાન જાતિય બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ વડે ઉપચય પ્રાપ્ત, કંઈક વિષાકાવસ્થા અભિમુખ, વિશિષ્ટ વિપાકાવસ્થા પ્રાપ્ત, ફળ અભિમુખ, ઉદયપ્રાપ્ત થયેલા - x - x -. કર્મ બંધનથી બદ્ધ જીવે કરેલ, જીવ ઉપયોગ સ્વભાવવાળો છે, તેથી રાગાદિ પરિણત છે, તેથી કર્મ કરે છે. રાગાદિ પરિણામ કર્મબંધથી બંધાયેલાને હોય છે, કર્મના વિયોગમાં હોતા નથી અન્યથા મુક્ત જીવોને પણ અવીતરાગત્વનો પ્રસંગ આવે.
કર્મબંધનથી બદ્ધ જીવ કર્મનો કર્તા છે, તે કર્મ કર્તા એવા આત્માને પ્રવાહથી અનાદિ છે. જીવ બંધ સમયે પ્રથમ સામાન્ય કર્મવર્ગણામાં પુદ્ગલોને અનાભોગ વીર્ય વડે ગ્રહણ કરતો તે જ બંધન સમયે જ્ઞાનાવરણાદિ પણે વ્યવસ્થિત કરે છે. જ્ઞાનાવરણ આદિ રૂપે જે વ્યવસ્થાપન તેને નિર્વર્તન કહે છે. પ્રદ્વેષ, નિર્ણવાદિ રૂપ કર્મબંધના વિશેષ હેતુ વડે તે-તે ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરેલ, સ્વયં વિપાક પ્રાપ્ત હોવાથી ઉદયમાં આવેલા, અન્ય નિમિત્તથી ઉદયમાં આવેલા - ૪ - કર્મનો વિપાક ગતિને આશ્રીને હોય છે. કેમકે કોઈ કર્મ કોઈ ગતિને પામીને તીવ્ર વિપાકવાળું હોય જેમકે નકગતિમાં અસાતાવેદનીય તીવ્રવિપાકવાળું હોય છે. સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામીને અશુભકર્મ તીવ્રવિપાકવાળું હોય છે. જેમકે - મિથ્યાત્વ. ભવને પામીને કોઈ કર્મ વિપાક બતાવે છે. જેમકે - નિદ્રા, મનુષ્ય કે તિર્યંચ ભવમાં વિપાક બતાવે છે.
આ સ્વતઃ ઉદયના કારણો બતાવ્યા. કેમકે કર્મ તે તે ગતિ, સ્થિતિ, ભવને પામીને સ્વયં ઉદયમાં આવે છે. હવે પરને આશ્રીને ક્રમનો ઉદય કહે છે – કાષ્ઠ, ઢેકું, ખડ્ગ આદિ - x - વડે અસાતા વેદનીયાદિનો ઉદય થાય. પુદ્ગલ પરિણામથી - ખાધેલા આહારના અજીર્ણથી અસાતાવેદનયી આદિ થાય - ૪ - એવા જ્ઞાનાવરણીયનો કેટલા પ્રકારે વિપાક છે ?
દશ પ્રકારે - શ્રોત્રાવરણાદિ. શ્રોત્ર-શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત ક્ષયોપશમ, શ્રોત્રવિજ્ઞાન-થ્રોપ્રેન્દ્રિયનો ઉપયોગ. " x - એ પ્રમાણે નેત્રાવરણ ઈત્યાદિ પણ વિચારવું. તેમાં એકેન્દ્રિયોને રસન, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્રના વિષયરૂપ લબ્ધિનું પ્રાયઃ આવરણ હોય છે. પ્રાયઃ કહેવાનું કારણ બકુલાદિ નિષેધ કરવા છે. - ૪ - જેમ સૂક્ષ્મ ભાવેન્દ્રિય જ્ઞાન દ્રવ્યેન્દ્રિયના અભાવમાં હોય તેમ દ્રવ્યશ્રુતના અભાવે પણ ભાવશ્રુત પૃથ્વી આદિને હોય માટે ‘પ્રાયઃ’ શબ્દ મૂક્યો. બેઈન્દ્રિયને ધ્રાણ, ચક્ષુ, શ્રોત્રેન્દ્રિયના, તેઈન્દ્રિયોને ચક્ષુ અને શ્રોત્રના, ચઉરિન્દ્રિયને શ્રોત્રેન્દ્રિય સંબંધિત લબ્ધિ અને ઉપયોગનું આવરણ હોય છે. બધાંને સ્પર્શનેન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગનું આવરણ
૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હોય છે. તે કુષ્ઠાદિ વ્યાધિથી પીડિત શરીરીને જાણળું. પંચેન્દ્રિય છતાં જન્માંધ છે એવાઓને ચક્ષુ વગેરે ઈન્દ્રિયોના લબ્ધિ, ઉપયોગનું આવરણ સમજવું.
આવું આવરણ સ્વયં ઉદય પ્રાપ્ત કે પરનિમિતે ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મોદયથી થાય. બીજાએ ફેંકેલ ખડ્ગાદિ પુદ્ગલોને જે વેદે છે, એવા અભિઘાત સમર્થ પુદ્ગલો વડે, ખાધેલા આહારના પરિણામરૂપ અતિ દુઃખોત્પાદક રસાદિ પુદ્ગલ પરિણામને વેદે છે, તે વડે જ્ઞાન પરિણતિનો ઘાત થવાથી તથા સ્વભાવથી પુદ્ગલોના
શીત, આતપાદિ રૂપ પરિણામને વેદે છે, ત્યારે ઈન્દ્રિયોને ઉપઘાત ઉત્પન્ન કરવા દ્વારા તે પુદ્ગલ પરિણામથી જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જ્ઞાતવ્ય વસ્તુને ઈન્દ્રિયનો વિષય છતાં ન જાણે. કેમકે જ્ઞાનપરિણતિનો ઉપઘાત થયેલો છે. નિરપેક્ષ ઉદયમાં - વિપાક પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે જાણવા યોગ્યને જાણતો નથી. જ્ઞાનપરિણામ વડે પરિણત થવાની ઈચ્છા છતાં જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જાણતો નથી. જાણીને પણ ન જાણે. જ્ઞાનાવરણીય કર્મ પુદ્ગલોદયથી આચ્છાદિત જ્ઞાનવાળો પણ થાય.
દર્શનાવરણીય કર્મનો વિપાક - નવ પ્રકારે છે. નિદ્રા - જે અવસ્થામાં પ્રાણી સુખપૂર્વક જાગે તે. નિદ્રાનિદ્રા - દુઃખપૂર્વક જાગે તે. પ્રચલા-ઉભા રહેનારને નિદ્રા, પ્રચલાપ્રચલા - ચાલતા નિદ્રા આવે ત્યાનગૃદ્ધિ - અતિ સંક્લિષ્ટ કર્મના વેદનમાં હોય તે મહાનિદ્રા તથા ચક્ષુદર્શનાવરણ - ચક્ષુના સામાન્ય ઉપયોગનું આવરણ, ઈત્યાદિ. જે કોમળ શય્યા પુદ્ગલને વેદે, તેવા ઘણાં પુદ્ગલને વેદે, ખાધેલ આહારના પરિણામરૂપ પુદ્ગલને વેદે, સ્વભાવજન્ય પુદ્ગલ પરિણામરૂપ વર્ષાઋતુમાં વાદળાયુક્ત આકાશાદિને વેદે. તે વડે નિદ્રાદિના ઉદયથી દર્શન પરિણામનો ઉપઘાત થવાથી, તે પરાશ્રિત ઉદય કહ્યો. સ્વતઃ- દર્શનાવરણીય કર્મોદયથી પરિણતિનો વિઘાત થવાથી જોવાલાયક વસ્તુ ન જુએ. દર્શન પરિણામથી પરિણમનની ઈચ્છાવાળો છતાં જન્માંધ૫ણાદિથી દર્શન પરિણામના ઉપઘાતથી ન જુએ. પૂર્વે જોઈને પછી ન જુએ. આચ્છાદિત દર્શનવાળો થાય.
સાતા વેદનીય કર્મનો વિષાક – આઠ પ્રકારે છે. મનોજ્ઞ શાતિ - વાંસળી આદિના આગંતુક શબ્દો, - ૪ - ઈસુરસાદિ મનોજ્ઞ રસો, કપૂરાદિ મનોજ્ઞ ગંધ, સ્વ સ્ત્રી આદિના મનોજ્ઞ રૂપો, શય્યાદિના મનોજ્ઞ સ્પર્શો, સુખકારક મન, કાન અને મનને સુખકારી વાન, સુખ શરીર, એ આઠ, સાતાવેદનીયાના ઉદયથી પ્રાપ્ત થાય છે. પરને આશ્રીને - પુષ્પમાળા કે ચંદનાદિ પુદ્ગલને વેદે, દેશ-કાલાદિ યોગ્ય આહાર પરિણામરૂપ પુદ્ગલોને વેદે, સ્વાભાવિક શીતાદિના પ્રતિકારરૂપ પુદ્ગલોને વેદે, તેથી મનની સ્વસ્થતા થતાં સાતાવેદનીય કર્મને અનુભવે છે. - x - સ્વતઃ ઉદય તે મનોજ્ઞ શબ્દાદિ સિવાય પણ કદાચિત્ સુખ વેદે, જેમ તીર્થંકરના જન્માદિમાં નૈરયિક વેદે છે.
અસાતાવેદનીય-પૂર્વવત્ ઉત્તર, પંતુ અમનોજ્ઞ શબ્દાદિ કહેવા. ગધેડાના આગંતુક અમનોજ્ઞ શબ્દો, મનને અણગમતા રસો, મૃત કલેવાદિની ગંધ, સ્ત્રી
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૫/૫૩૯
૬૯
આદિના અમનોજ્ઞ રૂપ, કર્કશાદિ સ્પર્શો, મન-વચન-કાયાનું દુઃખ, જે કંટકાદિ પુદ્ગલ વેદે, તેવા ઘણાં પુદ્ગલો વેદે, અપથ્ય આહારાદિ પુદ્ગલ પરિણામને વેદે, અકાળે અનિષ્ટ શીતોષ્ણાદિ સ્વભાવિક પુદ્ગલ પરિણામને વેદે, તેને વડે મનને અસમાધિ થવાથી અસાતા વેદનીય કર્મ અનુભવે. આ પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વને આશ્રીને અસાતા વેદનીય કર્મ પુદ્ગલોના ઉદયથી અસાતાને વેદે તે.
મોહનીય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે, સમ્યકત્વ રૂપે વેદવા લાયક તે સમ્યકત્વ વેદનીય, ઈત્યાદિ. જે વેદતા પ્રશમાદિ પરિણામ ઉત્પન્ન કરે તે સમ્યકત્વ વેદનીય, દેવાદિમાં દેવાદિની બુદ્ધિ તે મિથ્યાત્વ વેદનીય, મિશ્ર પરિણામનું કારણ તે મિશ્રવેદનીય, ક્રોધાદિ પરિણામનું કારણ તે કષાયવેદનીય, હાસ્યાદિ પરિણામનું કારણ તે નોકષાયવેદનીય. જે પુદ્ગલના વિષયરૂપ પ્રતિમાદિને વેદે, તેવા ઘણાંને વેદે,
તેવા આહાર પરિણામાદિને વેદે. જેમકે બ્રાહ્મી ઔષધિ આહાર પરિણામથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય. - ૪ - ૪ - x - એટલા વડે પને આશ્રીને ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે - પ્રશમાદિને વેદે છે. તે આ મોહનીય કર્મ છે.
સમ્યક્ત્વ વેદનીયાદિ કર્મ પુદ્ગલોના ઉદય વડે
આયુષુ કર્મનો વિષાક ચાર પ્રકારે છે, નૈરચિકાયુષુ આદિ સુગમ છે. આયુકર્મનું અપવર્તન કરવાને સમર્થ જે શસ્ત્રાદિ પુદ્ગલને વેદે, ઘણાં શસ્ત્રાદિ વેદે, વિષમિશ્રિત અન્નાદિના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે, સ્વભાવથી આયુના અપવર્તનમાં સમર્થ શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે, તે વડે વર્તમાન ભવાયુ અપવર્તન પામતાં નાકાદિ આયુ કર્મને વેદે છે. સ્વતઃ વેદનમાં તે-તે ભવાયુના પુદ્ગલોથી તેનુંતેનું આયુ વેદે છે.
નામકર્મ બે ભેદે – શુભ અને અશુભ. શુભનામકર્મમાં ૧૪-પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દાદિ. આ શબ્દાદિ પોતાના જ લેવા, ઈષ્ટગતિ-હસ્તિ આદિ જેવી ગતિ, ઈષ્ટ સ્થિતિ - સહજ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય - કાંતિ વિશેષ, ઈષ્ટ યશોકીર્તિ-યશ વડે યુક્ત કીર્તિ, તેની વિશેષતા - દાન અને પુણ્યથી થાય તે કીર્તિ, પરાક્રમથી થાય તે યશ. ઈષ્ટ ઉત્થાનાદિ - તેમાં ઉત્થાન - શરીરની ચેષ્ટા વિશેષ, ર્મ - જુદા કરવું, વત્ત - શરીર સામર્થ્ય, વીર્ય - જીવથી ઉત્પન્ન થયેલ, પુરુષાર - અભિમાન વિશેષ, તે સ્વ વિશે હોય તો પરાક્રમ કહેવાય. ઈષ્ટસ્વર - બીજા ઘણાંની અપેક્ષાએ છે, કાંતવર - મનોહર, ઈચ્છવા યોગ્ય સ્વર, પ્રિયસ્વર - વારંવાર અભિલાષ યોગ્ય સ્વર, મનોજ્ઞ સ્વર - પ્રેમ ન હોવા છતાં પોતાના વિશે પ્રીતિ ઉત્પન્ન કનરાર સ્વર. જે વીણા, વિલેપન,
ગંધ, તાંબુલ, શિબિકા, કુંકુમ, દાન, ઈત્યાદિ પુદ્ગલને વેદે છે, કેમકે વીણાદિના સંબંધથી ઈષ્ટ શબ્દાદિ થાય છે. તેનો માર્ગને વિશે પ્રસન્ન કરનારી, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો. જે વેણુ આદિ ઘણાં પુદ્ગલોને વેદે છે, બ્રાહ્મી આદિ આહારના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે છે, સ્વભાવિક શુભ મેઘાદિ પુદ્ગલોના પરિણામને વેદે છે. ઈત્યાદિથી શુભ નામકર્મને વેદે છે. - x - આ પરને આશ્રીને વિષાક કહ્યો,
90
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સ્વને આશ્રીને-શુભ નામ કર્મના ઉદયથી ઈષ્ટ શબ્દાદિનું વેદન છે. અશુભ નામકર્મ, શુભ નામકર્મથી વિપરીત જાણવું,
ગોત્ર કર્મ - ગોત્ર બે ભેદે છે, ઉચ્ચ ગૌત્ર, નીચ ગોત્ર. તેમાં ઉચ્ચ ગોત્રના આઠ પ્રકારનો વિપાક કહે છે – જાત્યાદિ પ્રસિદ્ધ છે. જ્ઞાતિ અને ધુન જન્મ વડે વિશિષ્ટપણું, જે બાહ્યાદિ લક્ષમ પુદ્ગલને વેદે છે. જેમકે દ્રવ્યના સંબંધથી કે રાજા વગેરે વિશિષ્ટ પુરુષના સ્વીકારથી નીચ જાતિના કુળમાં ઉત્પન્ન થવા છતાં જાત્યાદિ
સંપન્ન હોય તેમ લોકમાન્ય થાય. વત્ત - મલ્લની માફક લાઠી આદિ ભમાવે. રૂપ - ઉત્તમ વસ્ત્રાલંકારાદિથી. તપ - આતાપનાદિ લેનારને. શ્રુત - સ્વાધ્યાયાદિ કરનારને, નામ - ઉત્તમ રત્નાદિ યોગથી, પેશ્ર્વર્ય ધન, કનકાદિના સંબંધથી. જે એવા પ્રકારના પુદ્ગલો વેદે છે. જે દિવ્ય ફળાદિ આહારના પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. સ્વાભાવિક પુદ્ગલ પરિણઆમને અનુભવે. એ રીતે ઉચ્ચ ગોત્રને વેદે. આ બધું પરને આશ્રીને કહ્યું. સ્વતઃ ઉદય - ઉચ્ચ ગોત્ર કર્મના ઉદય વડે જાતિ વિશિષ્ટતાદિ થાય
છે. - ૪ -
નીચ ગોત્રનો વિપાક - આઠ પ્રકારનો વિપાક જાતિ વિહિનતા આદિ છે. જે
નીચ કર્મ કરવા રૂપ કે નીચ પુરુષના સંબંધ રૂપ પુદ્ગલને વેદે છે. જેમકે નીચકર્મથી આજીવિકા કરે, ચાંડાલી સાથે મૈથુન સેવે, ચાંડાલાદિ માફક મનુષ્યોને નિંદવા લાયક થાય. તે જાતિ અને કુળહીનતા. બળહીનતા - સુખશય્યાદિ સંબંધથી, રૂપવિહિનતા - ખરાબ વસ્ત્રના સંબંધથી, તપોવિહિનતા - પાસસ્થાદિના સંસર્ગથી, શ્રુતવિહિનતા - વિકથામાં તત્પર સાધુ જેવા લાગતાના સંસર્ગથી, લાભવિહિનતા - દેશ કાળને અયોગ્ય ખરાબ કરીયાણાના સંબંધથી. ઐશ્વર્યવિહિનતા - ખરાબ ગ્રહ, ખરાબ સ્ત્રીના સંસર્ગથી. એવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે. રીંગણાદિ આહાર પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. તેનાથી ખરજ ઉત્પન્ન થતાં રૂપહીનતા કરે છે. સ્વાભાવિક તેવા પરિણામને વેદે, તેના પ્રભાવે નીચગોત્ર કર્મ વેદે છે. એ રીતે પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વતઃ ઉદય-નીચ ગોત્ર કર્મના ઉદય વડે જાત્યાદિથી હીનપણાને અનુભવે.
અંતરાય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે. અંતરાય - વિઘ્નરૂપ કર્મ. દાનાંતરાયાદિ કર્મના ફળો છે. જે તેવા પ્રકારના વિશિષ્ટ પુદ્ગલને વેદે છે. જેમકે રત્નાદિના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી ભોગાંતરાયનો ઉદય થાય એ રીતે પાંચે અંતરાય વિચારવા. જે તેવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - મંત્ર વડે સંસ્કારિત વાસક્ષેપાદિ સુગંધી પુદ્ગલના પરિણામથી સુબંધુ નામક પ્રધાન માફક ભોગાંતરાયાદિ થાય છે. સ્વાભાવિક શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે - × » X - ઈત્યાદિ - ૪ - ૪ -
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩/૧/૫/૫૪૦
૧
પદ-૨૩, ઉદ્દેશો-૨
૦ ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૧-માં જ્ઞાનાવરણીયકર્મ વિપાક કહ્યો, અહીં જ્ઞાનાવરણીયાદિની ઉત્તર પ્રકૃત્તિ કહેવા ફરી મૂળ પ્રકૃતિ કહે છે –
- સૂત્ર-૫૪૦ ઃ
ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે? પાંચ - આભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત્ કેવળજ્ઞાનાવરણીય.
ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે – નિદ્રા પંચક, દર્શન ચતુષ્ક. નિદ્રાપંચક કેટલા ભેદે છે ? પાંચ - નિદ્રા યાવત્ સ્થાનદ્ધિ. દર્શન ચતુષ્ક કેટલા ભેદે છે? ચાર ભેદે - ચક્ષુદર્શનાવરણીય યાવત્ કેવળદર્શનાવરણીય.
ભગવન્ ! વેદનીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે - સાતાવેદનીય, અસાતા વેદનીય. સાતા વેદનીય કેટલા ભેટે છે ? આઠ ભેદે - મનોજ્ઞ શબ્દો યાવત્ કાય સુખ, સાતાવેદનીય કર્મ કેટલા ભેટે છે ? આઠ ભેદે . અમનોજ્ઞ શબ્દો યાવત્ કાય દુઃખ.
મોહનીયકર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - દર્શનમોહનીય, ચાસ્ત્રિ મોહનીય. દર્શન મોહનીય કેટલા ભેદે છે ? ત્રણ ભેટે સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય. ચાસ્ત્રિ મોહનીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે - કપાયવેદનીય, નોકષાયવેદનીય. કપાય વેદનીય કર્મ કેટલા ભેટે છે ? સોળ ભેદે . અનંતાનુબંધી એવા ક્રોધ, માન, માયા, લોભ. અપત્યાખ્યાન ક્રોધાદિ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયવેદનીય કર્મ કેટલા ભેદે છે ? નવ ભેદે - સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા,
ભગવન્ ! આયુષ્યકર્મ કેટલા ભેદે છે ? ચાર, નૈરયિકાયુ યાવત્ દેવાયુ. નામકર્મ કેટલા ભેદે છે ? ૪૨-ભેદે છે. ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીર બંધન, શરીરસંઘયણ, સંઘાતન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છવાસ, તપ, ઉધોત, વિહાયોગતિ, ત્રસ, સ્થાવર બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપચપ્તિ, સાધારણ, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશોકીર્તિ, અયશોકીર્તિ, નિર્માણ, તીર્થંકર નામ કર્મ.
ગતિનામ કર્મ કેટલા ભેટે છે ? ચાર - નૈરયિકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, જાતિનામકર્મ કેટલા ભેદે છે ? એકેન્દ્રિય જાતિનામ યાવત્
.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પંચેન્દ્રિય જાતિનામ. શરીર નામકર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદાકિ શરીર યાવત્ કાર્પણશરીરનામ. શરીરંગોપાંગ નામ કર્મ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – ઔદારિક શરીર અંગોપાંગ, વૈક્રિય શરીરંગો પાંગ, આહારક શરીરંગોપાંગ. શરીરબંધ નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે ઔઔદારિક શરીર બંધન નામ યાવત્ કાર્પણ શરીર બંધન નામ. શરીર સંઘાત નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદા િવત્ કાર્પણશરીર સંઘાત નામ. સંઘયણ નામકર્મ કેટલા ભેટે
છે ? છ ભેદે - વઋષભનારા, ઋષભનારા, નારા, અર્ધનારા, કીલિકા અને સેવાર્તા સંઘયણ નામ. સંસ્થાન નામકર્મ કેટલા ભેદે છે ? છ ભેદે – સમાતુર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુબ્જ અને હુડક સંસ્થાન નામ. વર્ણનામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કૃષ્ણ વર્ણનામ યાવત્ શુકલ વર્ણ નામ. ગંધનામકર્મ કેટલા ભેદ છે ? બે ભેદે - સુરભિગંધ નામ, દુરભિગંધ નામ. રસનામ કર્મ? પાંચ ભેદે - સુરભિગંધનામ યાવત્ મધુરસનામ સ્પર્શનામ કર્કશ સ્પર્શ નામ યાવત્ લઘુ સ્પર્શનામ.
કર્મ? આઠ ભેદે અગુરુલઘુનામ એક પ્રકારે છે. ઉપઘાતનામ એક પ્રકારે છે, પરાઘાતનામ એક પ્રકારે છે, આનુપૂર્વી નામ ચાર ભેદે છે - નૈરકિાનુપૂર્વી યાવત્ દેવાનુપૂર્વીનામ, ઉચ્છવાસનામ એક પ્રકારે છે, બાકીના સર્વ પ્રકૃતિ તીર્થંકરનામ પર્યન્ત એક પ્રકારે છે. પણ વિહાયોગતિ બે ભેટે છે - પ્રશસ્ત વિહાયોગતિ નામ અને પ્રશસ્ત વિહાયોગતિ નામ.
૩૨
-
—
ભગવન્ ! ગોત્ર કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - ઉગોત્ર, નીય ગોત્ર. ઉચ્ચ ગોત્ર કેટલા ભેદે છે ? આઠ ભેદે - જાતિવિશિષ્ટતા યાવત્ ઐશ્વવિશિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણવું. પરંતુ જાતિ વિહિનતા યાવત્ ઐશ્વર્ય વિહિનતા જાણવું.
ભગવન્ ! અંતરાય કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - દાનાંતરાય યાવત્ વીયતિરાય.
• વિવેચન-૫૪૦ :
- x - ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. વસ્તુનું નામ માત્ર થકી કથન કરવું તે ઉદ્દેશ, વિસ્તારથી કહેવું તે નિર્દેશ, તે ન્યાયે પહેલા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિનું સૂત્ર - અહીં આભિનિબોધિકાદિ શબ્દનો અર્થ ઉપયોગપદમાં કહેશે. વિગ્રહ આ રીતે - આભિનિબોધિક જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે આભિનિબોધિક
જ્ઞાનાવરણીય.
દર્શનાવરણીયની ઉત્તપ્રકૃતિઓ કહે છે – તેમાં નિદ્રા દ્રા ધાતુ નિંદાના અર્થમાં છે, જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાંને પામે તે નિદ્રા. અથવા ૐ ધાતુ સુવાના અર્થમાં છે, જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રથી પ્રાણી જાગૃત થાય એવી ઉંઘ તે નિદ્રા, તે વિપાકથી વેધ કર્મ પ્રકૃતિ પણ નિદ્રા કહેહવાય. નિદ્રાથી અધિક
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/-/૫૪૦
નિંદ્રા તે નિદ્રાનિદ્રા. તે અવસ્થામાં ઘણાં ઢંઢોળવાદિથી જાગૃત થાય છે, તેથી નિદ્રા કરતાં તેનું અધિકપણું છે. તે વિપાકથી વેધ કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. બેઠો કે ઉભો ડોલે, ઝોકાં ખાય તેવી નિદ્રા તે પ્રચલા. પ્રચલાથી અધિક તે પ્રચલાપાલા, તે ચાલનારને પણ ઉદયમાં આવે છે. - x - ત્યાનદ્ધિ-એકઠી થયેલી ઋદ્િઆત્મશક્તિ, જે નિદ્રાવસ્થામાં હોય તે. તે નિદ્રાના સદ્ભાવમાં પ્રથમ સંઘયણવાળા વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રવચનમાં એવી કથા સંભળાય છે કે કોઈ સ્થળે સ્ત્યાનદ્ધિ નિદ્રાવાળો એક સાધુ હતો. તેને દિવસે એક હાથીએ રોક્યો, રાત્રે ત્યાનદ્ધિ નિદ્રાના ઉદયમાં તેણે હાથીનાં દાંત ઉખેડી નાંખ્યા ઈત્યાદિ.
93
ચક્ષુદર્શન-સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર ચક્ષુદર્શનાવરણીય. અચક્ષુ દર્શન - ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો અને મન વડે સામાન્ય અવબોધ, તેને આચ્છાદન કરનાર તે અયક્ષદર્શનાવરણીય. અવધિદર્શન - ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યનો સામાન્ય અવબોધ, તેનું આવરણ કરનાર કર્મ તે અવધિ દર્શનાવરણ. રૂપી-અરૂપી સર્વે દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોનો ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના સામાન્ય અવબોધ તે કેવળદર્શન, તેને આચ્છાદન કરનાર કર્મ તે કેવળ દર્શનાવરણીય.
અહીં નિદ્રાદિ પાંચ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણાદિના ક્ષયોપશમ વડે પ્રાપ્ત દર્શન લબ્ધિનો ઉપઘાત કરે છે. દર્શનાવરણ ચતુષ્ક મૂળથી દર્શનલબ્ધિનો ઘાત કરે છે.
- * - -
વેદનીય બે ભેદે – (૧) સાતા-સુખરૂપે વેદાય તે સાતાવેદનીય, તેથી વિપરીત તે (૨) અસાતાવેદનીય અર્થાત્ જેના ઉદયથી શારીરિક, માનસિક સુખ વેદે તે સાતા વેદનીય, જેના ઉદયથી શારીરિક, માનસિક દુઃખ અનુભવે તે અસાતાવેદનીય - ૪ - મોહનીય કર્મ બે ભેદે – (૧) દર્શન મોહનીય - સમ્યક્ત્વ, તત્વરુચિમાં મોહભ્રાંતિ કરે તે. (૨) ચાસ્ત્રિ મોહનીય - સાવધ યોગથી નિવૃત્તિ અને નિરવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચાસ્ત્રિમોહનીય. દર્શન મોહનીય ત્રણ પ્રકારે – (૧) સમ્યકત્વ વેદનીય - જિનેશ્વરે ઉપદેશેલા તત્ત્વની શ્રદ્ધારૂપે વેદાય તે. (૨) મિથ્યાત્વ વેદનીય - જે જિને ઉપદેશેલા તત્વની અરુચિરૂપ મિથ્યાત્વરૂપે વેદાય તે. (૩) મિશ્રવેદનીય-જે જિનોક્ત તત્ત્વમાં રુચિ નહીં, તેમ અરુચિ નહીં એવા મિશ્રપરિણામથી વેદાય તે. [પ્રશ્ન] સમ્યકત્વ મોહનીય કર્મને દર્શન મોહનીય કેમ કહ્યું ? તે તો પ્રશમાદિનું કારણ હોવાથી દર્શનમાં મોહ ઉત્પન્ન કરતું નથી. [ઉત્તર] અહીં સમ્યકત્વ વેદનીય મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિ છે. તેથી દેશ ભંગરૂપ અતિચારનો સંભવ છે. વળી તે ઔપશમિક તથા ક્ષાયિક સમ્યગ્દર્શનમાં મોહ ઉત્પન્ન કરે છે માટે દર્શન મોહનીય કહેવાય.
ચારિત્ર - સાવધ યોગથી નિવૃત્તિ, નિવધ યોગમાં પ્રવૃત્તિ વડે ગમ્ય શુભ આત્મપરિણામ, તેમાં મોહ પેદા કરે તે ચાસ્ત્રિ મોહનીય. તેના બે ભેદ છે – (૧)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
કષાય વેદનીય-કષાયરૂપે વેદાય, (૨) નોકષાય વેદનીય - સ્ત્રીવેદાદિ નોકષાયરૂપે વેદાય. કષાય મોહનીય સોળ પ્રકારે છે. તેમાં અનંતાનુબંધી - અનંત સંસારનો અનુબંધ કરાવનાર છે, તેનું સંયોજના એવું બીજું નામ પણ છે. જે વડે પ્રાણી અનંતા ભવોની સાથે જોડાય તે સંયોજના. કહ્યું છે કે -
૭૪
જે કષાયો અનંતભવોની સાથે જોડે તે અનંતાનુબંધી, જેમના ઉદયમાં સર્વયા કે દેશથી પ્રત્યાખ્યાન-વિરતિ ન હોય તે અપ્રત્યાખ્યાન. જેમના ઉદયથી - ૪ - સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાય તે પ્રત્યાખ્યાનવરણ. - X - પરીષહ અને ઉપસર્ગની પ્રાપ્તિમાં ચાસ્ત્રિવાળાને કંઈક કષાયયુક્ત કરે તે સંજ્વલન અથવા શબ્દાદિ વિષયોપામી જેથી વારંવાર કષાયયુક્ત થાય, તેથી ચોથા કષાયની સંજ્વલન એવી
સંજ્ઞા કહેવાય છે - ૪ -
જળ-રેતી-પૃથ્વી-પર્વતની રેખા સમાન ચાર પ્રકારનો ક્રોધ છે. નેતરની લતા, કાષ્ઠ-અસ્થિ-શિલા સ્તંભ જેવું માન છે, વાંસની છાલ-ગોમૂત્રિકા-મેંઢાનું શિંગડું-કઠણ વાંસના મૂળ જેવી માયા છે. હળદર, ખંજન, કીચડ, કીરમજી રંગ જેવો લોભ છે. તે ચારે પ્રકારના કષાયો પક્ષ, ચારમાસ, વર્ષ અને યાવજ્જીવ સુધી રહેનારા છે અને દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકગતિના સાધનભૂત છે.
તે
સ્ત્રીવેદ-સ્ત્રીની પુરુષ માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ, તે સ્ત્રીવેદ. પુરુષવેદ-સ્ત્રી માટેની અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. નપુંસક વેદ-સ્ત્રી અને પુરુષ બંને પ્રતિ અભિલાષા, તે વિપાક વડે વેધ કર્મ. જેના ઉદયે સનિમિત કે નિર્નિમિત
હો કે હસાવે તે હાસ્ય મોહનીય. તેનાથી વિપરીત તે અરતિ મોહનીય. જેના ઉદયે
પ્રિય વસ્તુના વિયોગાદિ નિમિતે આક્રંદનાદિ કરે તે શોક મોહનીય. જેના ઉદયે સકારણ કે અકારણ ભય પામે તે ભામોહનીય. જેના ઉદયે શુભ કે અશુભ વસ્તુની જુગુપ્સા કરે તે જુગુપ્સા મોહનીય. આ હાસ્યાદિ કષાયના સહચારી હોવાથી નોકષાય
કહેવાય છે. તે કયા કષાયના સહચારી છે ? આદિના બારે કપાયોના. આદિના બારે
કષાયોનો ક્ષય થવાથી હાસ્યાદિ સ્થિતિ સંભવતી નથી, કેમકે ત્યારપછી તુરંત તેનો ક્ષય કરવા માટે પ્રવૃત્તિ થાય છે. કષાયના સહચારી તે નોકષાય.
નામકર્મ ૪૨-ભેદે છે - ગતિનામ એટલે તથાવિધ કર્મરૂપથી પ્રાપ્ત કરાય તે ગતિ-નારકપણું આદિ પર્યાયનો પરિણામ. તે ગતિ ચાર ભેદે છે – નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, તેનું કારણ ભૂતકર્મ તે ગતિનામ. જ્ઞાતિનામ - એકેન્દ્રિયાદિ જીવોના એકેન્દ્રિયત્વ આદિ સમાન પરિણામરૂપ કે જેનો એકેન્દ્રિયાદિ શબ્દ વડે વ્યવહાર થાય છે તે જાતિ, તેનું કારણભૂત કર્મ તે જાતિનામકર્મ. - ૪ - ૪ -
ક્ષીણ થાય તે શરીર, તે પાંચ ભેદે છે – ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજા, કાર્પણ. તેનું કારણ નામકર્મ તે ઔદાકિનામકર્માદિ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણમાવે, પરિણમન કરી
જીવ પ્રદેશો સાથે પરસ્પર એકમેકપણે સંબંધ કરે તે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/૫૪૦
એ રીતે બાકીના શરીરનામકર્મ વિચારવા.
શરીરના મસ્તકાદિ આઠ અંગો છે - મસ્તક, છાતી, ઉદર, પીઠ, બે હાથ, બે સાથળ. આંગળી આદિ અવયવો ઉપાંગ છે. તેનું કારણ શરીરંગોપાંગ નામ છે તે ત્રણ ભેદે - ઔદાર્કિંગો પાંગ, વૈક્રિસંગોપાંગ, આહાકાંગોપાંગ નામ કર્મ. જેના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોનો ગોપાંગ વિભાગરૂપે પરિણામ થાય છે. એ રીતે વૈક્રિય અને આહાક પણ કહેવા. તૈજસ અને કાર્પણ શરીર જીવપ્રદેશના સંસ્થાનને અનુસરતું હોવાથી તેને અંગોપાંગ સંભવ નથી. • • • જે વડે બંધાય તે બંધન, જે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પરસ્પર અને તૈજસાદિ પુદ્ગલો સાથે સંબંધ કરનાર તે બંધન નામ. • x • તે પાંચ પ્રકારે છે : ઔદારિક બંધન નામ, વૈક્રિય બંધન નામ ઈત્યાદિ • x •. તેમાં જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા ઔદારિક પગલોનો પરસ્પર તથા તૈજસાદિ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે દારિક બંધન નામ, એ રીતે વૈકિય, આહારક, તૈજસ, કામણબંધનનામ કહેવા.
જેના વડે ઔદાકિાદિ પદગલો પિંડરૂપે એકઠા કરાય તે સંઘાત નામ, તે પાંચ પ્રકારે – દાસ્કિ સંઘાતનામ, વૈક્રિય સંઘાતનામ, આહારક સંઘાતનામ, જસ સંઘાતનામ, કામણ સંઘાતનામ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર સ્વના અનુસાર પિંડW થાય તે ઔદારિક સંઘાત નામ. એ પ્રમાણે વેકિયાદિ શરીર સંઘાતનામ વિશે જાણવું. સંઘયણ - અસ્થિની યના વિશેષ. મૂળ ટીકાકારે પણ કહ્યું છે. જ્યy. એકેન્દ્રિયોને જ સેવાર્ય સંઘયણ કહ્યું છે તે ઉપચારથી જાણવું તેમ ટીકાકાર કહે છે, પણ શક્તિ વિશેષ નથી - X - આ અસ્થિ ચના દારિક શરીરને વિશેષ જ હોય છે. બીજા શરીરો અસ્થિરહિત છે. તે સંઘયણ છ પ્રકારે છે. વજsષભનારાય ઈત્યાદિ.
વૈ3 - ખીલી, પE - વટવાનો પાટો, નારાā - મર્કટ બંધ. તેથી બે અસ્થિ મર્કટબંધથી બંધાયેલ હોય અને તેના ઉપર પાટાની આકૃતિવાળું બીજું અસ્થિ વીંટાયેલું હોય અને ત્રણ અસ્થિને ભેદનાર ખીલી નામે અસ્થિ જેમાં હોય તે વજાપમનારાય. જે કલિકારહિત હોય તે ઋષભનારાય, જ્યાં અસ્થિઓનો મર્કટ બંધ માત્ર જ હોય તે નારાય. જ્યાં કેવળ એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ કાલિકા હોય તે અર્ધનારાય. જ્યાં અસ્થિ કેવળ કીલિકા વડે બંધાયેલ હોય તે કીલિકા સંઘયણ. માત્ર એકબીજા સ્પર્શીને રહી હોય અથવા તૈલાદિ સ્નેહના મર્દનાદિરૂપ સેવાની અપેક્ષા રાખે તે સેવાd સંહની. તેનું કારણભૂત સંઘયણ નામકર્મ પણ છ પ્રકારે હોય છે - વજAષભનારાય સંઘયણનામકમદિ.
સંસ્થાન-આકાર વિશેષ, ગ્રહણ કરેલ - જOારૂપ કરેલ-જત્યારૂપ કરેલ અને બાંધેલા તે ઔદારિકાદિ પુદ્ગલોને વિશે જે કર્મના ઉદયથી આકાર વિશેષ થાય તે સંસ્થાન, આ સંસ્થાનનામ છ પ્રકારે છે – સમચતુરસ સંસ્થાન ઈત્યાદિ. તેમાં જે કર્મના ઉદયથી ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન થાય તે જગોધપરિમંડલ સંસ્થાના નામ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કર્મ, એ પ્રમાણે બધાં સંસ્થાન જાણવા.
જે વડે શરીર સુશોભિત થાય તે વર્ણ. તેના પાંચ ભેદ છે – શ્વેત, પીળો, લાલ, લીલો, કાળો. તેનું કારણ નામકર્મ પણ પાંચ ભેદે છે - શ્વેતવર્ણનામકર્મ ઈત્યાદિ. તેમાં જેના ઉદયથી પ્રાણીના શરીરને વિશે બગલાની માફક શેતવર્ણ થાય તે શ્વેતવર્ણનામ. એ રીતે બાકીના વર્ણનામો જાણી લેવા.
જે સુંઘાય તે ગંધ. તેના બે ભેદ સુરભિ, દુરભિ. તેનું કારણ ગંધનામ પણ બે ભેદે છે. જેમકે - સુરભિગંધ નામ કમદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં કમળાદિ પેઠે સુગંધ ઉપજે છે તે. જેના ઉદયે પ્રાણીના શરીરમાં લસણાદિની જેમ દુર્ગા ઉપજે તે દુરભિગંધ નામ.
જેનો આસ્વાદ કરાય તે રસ. તીખો, કડવો, તુરો, ખાટો, મધુર એમ પાંચ ભેદે છે, તેનું કારણ સનામ પણ પાંચ ભેદે છે – જેમકે તિક્તનામ, કટુનામ ઈત્યાદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં મરી આદિ માફક તીખો રસ હોય તે તિત રસનામ ઈત્યાદિ.
જે સ્પર્શેન્દ્રિયનો વિષય હોય તે સ્પર્શ. તે કર્કશ, મૃદુ, લઘુ, ગુ, સ્નિગ્ધ, સૂક્ષ, શીત, ઉણના ભેદે આઠ પ્રકારે છે. તેનું કારણ સ્પર્શનામ પણ આઠ પ્રકારે છે. જેના ઉદયથી પ્રાણીના શરીર વિશે પત્થરની જેમ કર્કશ સ્પર્શ હોય તે કર્કશ સ્પર્શનામ. એમ બાકીના સ્પર્શનામ પણ જાણી લેવા.
જેના ઉદયથી પ્રાણીઓના શરીર ગુરુ-ભારે નહીં તેમ લઘુ-હલકાં પણ નહીં પરંતુ અગુરુલઘુ પરિણામવાળા હોય છે તે અગુરુ લઘુનામ. • • • જેના ઉદયથી શરીરમાં વધતા પડજીભ, ગાલવૃંદ, લંબક, ચોર દાંત વગેરે શરીરના અવયવો વડે પોતે જ હણાય કે સ્વયં ગળે ફાંસો ખાવો વગેરેથી આત્મઘાત કરે તે ઉપઘાત નામ. જેના ઉદયે પ્રતાપી મનુષ્ય પોતાના દર્શન માત્રથી કે વાકપટુતાથી મહાતૃપની સભામાં પણ જઈને સભ્યોને ક્ષોભ ઉત્પન્ન કરે અને પ્રતિવાદીની પ્રતિભાનો નાશ કરે તે પરાઘાતનામ.
કોણી, હળ અને ગોમણિકાના આકારે અનુક્રમે બે, ત્રણ, ચાર સમય પ્રમાણ વિગ્રહગતિથી બીજા ભવમાં ઉત્પત્તિસ્થાને જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનસાર નિયત નમનનો ક્રમ તે આનુપૂર્વી. તે વિપાક વડે વેધ નામકર્મ તે આનુપૂર્વીનામ. તે ચાર પ્રકારે છે . નૈરયિકાનુપૂર્વીનામ ચાવત્ દેવાનુપૂર્વીનામ.
જેના ઉદયથી આત્માને ઉચ્છવાસ અને નિઃશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામ. [પ્રશ્ન જો એમ છે તો ઉપવાસ પર્યાપ્તિ નામ કર્મનો ઉપયોગ ક્યાં છે ? (ઉત્તર) ઉપવાસ નામ કર્મના ઉદયથી ઉચ્છવાસ અને નિઃશ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા અને મૂકવા સંબંધી લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિ ઉગ્લાસ પર્યાપ્તિ સિવાયનું કાર્ય કરતી નથી. બાણને ફેંકવાની શક્તિવાળો છતાં ધનુને લીધાં સિવાય બાણ ફેંકી ન શકે તેમ ઉચ્છવાસ પર્યાપ્તિ ઉત્પન્ન કરવા તેના નામ કર્મનો ઉપયોગ છે એ પ્રમાણે બીજી પ્રકૃતિનો પણ યથા સંભવ વિચાર કરવો.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/-/૫૪૦
ઉ૮
જેના ઉદયથી શરીરને વિશે અનુણ છતાં ઉણ પ્રકાશરૂપ આતપ કરે તે તપનામ. તેનો વિપાક સૂર્યમંડળમાં પૃથ્વીકાયિકોને જ હોય છે, અનિને હોતો નથી. કેમકે સિદ્ધાંતમાં તેનો નિષેધ છે. અગ્નિમાં ઉણપણું ઉણસ્પર્શનામ કર્મના ઉદયે અને ઉત્કટ ક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકપણું છે.
જેના ઉદયથી પ્રાણીના શરીરે, દેવના ઉત્તર વૈક્રિય શરીર તથા ચંદ્ર-નક્ષત્રતારા વિમાનો, રત્ન, ઔષધિ માફક અનુષ્ણ પ્રકાશરૂપ ઉધોત કરે તે ઉધોતનામ.
વિહાયોગતિ- આકાશમાં ગમન કરવું તે. [પ્રશ્ન આકાશ સર્વ વ્યાપી હોવાથી આકાશથી બીજે ગતિ સંભવ નથી, તો શા માટે ‘વિહાય” વિશેષણ કહ્યું ? શંકા બરાબર છે. પરંતુ જે ગતિ મણ કહેવામાં આવે તો નામકર્મની પહેલી પ્રકૃતિ પણ ગતિનામ છે, તેનો નિષેધ કરવા ‘વિહાય” વિશેષણ કહ્યું. પણ નારકાદિ પર્યાયના પરિણામરૂ૫ ગતિ તે વિહાયોગતિ. તે બે ભેદે - પ્રશસ્ત, અપશd. હંસ, હાથી આદિને પ્રશસ્ત ગતિ છે. ગઘેડા, ઉંટ આદિની અપશસ્ત ગતિ છે. તે વિપાકથી વેધ વિહાયોગતિ નામ કર્મ કહ્યું.
1ણ - ગરમી આદિથી પીડિત થયેલ વિવક્ષિત કોઈ એક સ્થાનકે ઉદ્વેગ પામી, છાયાદિનો આશ્રય કQા બીજે સ્થાને જાય તે બસ-બેઈન્દ્રિયાદિ જીવો. તે પયયના પરિણામથી વેધ નામકર્મ તે બસનામ. જેના ઉદયે ઉકત કરતાં વિપરીત સ્થિતિ હોય તે સ્થાવરનામ. તે એકેન્દ્રિય (સ્થાવર)ને હોય છે.
જેના ઉદયથી જીવો નાદર થાય તે બાદર નામ. તે બાદપણું જીવનો પરિણામ વિશેષ છે. જેના ઉદયે પૃથ્વી આદિ એકૈક જીવનું શરીર ચક્ષુગ્રાહ્ય ન હોવા છતાં ઘણાં જીવોનો સમુદાય ચક્ષુથી ગ્રહણ થાય. તેનાથી વિપરીત તે સૂમનામ છે. તેના ઉદયે ઘણાં મળેલા જીવોનું શરીર પણ ચક્ષુગ્રાહ્ય થતું નથી. સૂક્ષ્મ • અતીન્દ્રિય.
પતિક નામ - જેના ઉદયે પોતાને યોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરવામાં સમર્થ થાય તે, પયક્તિ એટલે આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને તેનું પરિણમના કરવામાં હેતુ આત્માની શક્તિ વિશેષ. તેથી વિપરીત અપર્યાપ્ત નામ છે. જેના ઉદયે એકૈક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય તે પ્રત્યેક નામ. જેના ઉદયે અનંત જીવોનું એક શરીર હોય તે સાધારણનામ. જેના ઉદયથી શરીરના અવયવ - શિર, અસ્થિ અને દાંતની સ્થિરતા હોય તે સ્થિરનામિ તેથી વિપરીત તે અસ્થિરનામ. જેના ઉદયથી નાભિની ઉપરના મસ્તકાદિ અવયવો શુભ-પ્રશસ્ત હોય તે શુભનામ. જેના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ હોય તે અશુભનામ. જેમકે મસ્તક વડે જેનો સ્પર્શ કરવામાં આવે તો ખુશ થાય, પણ વડે સ્પર્શ કરાય તો તે ગુસ્સે થાય.
[પ્રશ્નો સ્ત્રીના સ્પર્શથી સ્પર્શિત મનુષ્ય ખુશ થાય છે, તેનું શું ? [ઉત્તર) તેનું કારણ મોહનીય કર્મ છે.
જેના ઉદયથી ઉપકાર ન કરવા છતાં પણ સર્વના મનને પ્રિય થાય તે સુભગ નામ. તેથી વિપરીત દુર્ભાગનામ - જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પિય થાય.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ3 જો કે સુગમાં પણ કોઈકને અપ્રિય પણ લાગે. જેમ - અભવ્યોને તીર્થકર અપ્રિય લાગે છે.
જેના ઉદયથી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિ થાય તે સુસ્વર નામ. તેથી વિપરીત તે દુ:સ્વરનામ. જેના ઉદયથી જે કરે અથવા બોલે તે સર્વલોક માન્ય કરે. જોવા માત્રથી લોક તેનો અભ્યત્યાનાદિ સત્કાર કરે તે આદેય નામ. તેથી વિપરીત અનાદેયનામ. જેના ઉદયથી યુક્તિયુક્ત બોલવા છતાં લોકમાન્ય વચન ન થાય ઈત્યાદિ - x • તપ, શૌર્ય, ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે સ્તુતિ થાય તે અશોકીર્તિ અથવા યશ એટલે સામાન્ય ખ્યાતિ. કીર્તિ-ગુણની સ્તુતિ-પ્રશંસા. અથવા સર્વ દિશા વ્યાપીર તે યશ, એક દિશા વ્યાપી તે કીર્તિ. તે જેના ઉદયથી થાય તે ચશોકીર્તિ નામ. જેના ઉદયથી મધ્યસ્થ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય ન હોય તે અયશોકીતિનામ.
જેના ઉદયથી પ્રાણીઓને શરીરને વિશે પોતપોતાની જાતિ અનુસાર ચાંગો, પ્રત્યંગો પ્રતિનિયત સ્થાને હોય તે નિમણનામ, તેના ઉદયે-અભાવે મૃત્યવત્ અંગોપાંગાદિ નામ આદિ થાય છે.
- જેના ઉદયથી અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ૩૪ અતિશય પ્રગટ થાય છે, તે તીર્થકર નામ. એ પ્રમાણે ૪ર-ભેદો થયા. હવે ગત્યાદિના અવાંતર ભેદો બતાવવા સૂનકાર કહે છે – તે પાઠ સિદ્ધ છે.
જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બલ, તપ, રૂપ, ઐશ્વર્ય, શ્રત, સકાર, અનુસ્થાન, આસન પ્રદાન આદિ સંભવે તે ઉચ્ચગોમ. જેના ઉદયે જ્ઞાનાદિયુક્ત છતાં પણ નિંદા પ્રાપ્ત કરે, હીન જાત્યાદિમાં ઉત્પન્ન થાય, તે નીચગોગ.
- * શેષ સુગમ છે.
હવે અંતરાયના ભેદો કહે છે - જેના ઉદય શક્તિ છતાં, ગુણવાનું પગનો યોગ છતાં, દાન મહાફળવાળું છે એમ જાણવા છતાં આપવાનો ઉત્સાહ ન થાય, તે દાનાંતરાય, જેના ઉદયે દાનગુણ પ્રસિદ્ધ દાતા પાસેથી આપવા લાયક વસ્તુ તેને ત્યાં વિધમાન છતાં ચાયના કુશળ અને ગુણવાનું છતાં યાચકન મેળવી શકે તે લાભાંતરાય. જેના ઉદયે ઉત્તમ આહાયદિ છતાં, પ્રત્યાખ્યાનના પરિણામ કે વૈરાગ્ય ન હોવા છતાં કેવળ કૃપણતાથી ભોગવી ન શકે તો ભોળાંતરાય, એમ ઉપભોગાંતરાય કર્મ પણ જાણવું. તેમાં એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ. જો ઉદયે નીરોગ શરીર છતાં, યુવાવસ્થા છતાં અા બળવાળો હોય કે બળવાન હોવા છતાં સાધવા યોગ્ય કાર્ય છતાં, હીન સત્વતાથી પ્રવૃત્તિ ન કરે તે વીર્યાન્તરાય.
હવે કર્મની સ્થિતિનું પ્રતિપાદન કરે છે.• સૂત્ર-પ૪૧ -
જ્ઞાનાવરણીય કમની કેટલા કાળની સ્થિતિ છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ, બાધા કાળ 30 વર્ષ, આભાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનિષેક છે.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/૫૪૧
નિદ્રા પંચક કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન / સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. ૩ooo વર્ષ અબાધાકાળ, અબાધાકાળ હીન કમસ્થિતિ કર્મનો નિષેક છે. | દર્શનચક કમની કેટલો કાળ સ્થિતિ છે ? જન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ ૩૦-કોડાકોડી સાગરોપમ, અબાધાકાળાદિ પૂર્વવત.
સાતા વેદનીયની ઈયપથિક બંધને આશ્રીને જન્ય અને ઉત્કૃષ્ટ સિવાય બે સમયની સ્થિતિ છે. સાંપરાયિક બંધને આશ્રીને જઘન્ય ૧૨-મુહુર્ત ઉત્કૃષ્ટ ૧પ-કોડાકોડી સાગરોપમ છે. ૧૫oo વર્ષ અભાધાકાળ છે. અસતાવેદનીયની જન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન / સાગરોપમ સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩ooo વર્ષ બાધાકાળ અને અભાધાકાળથી જૂન સ્થિતિ કર્મનિષેક કાળ સમજવો.
સમ્યકત્વ વેદનીયની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમ સ્થિતિ. મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ જૂન એક સાગરોપમ ઉત્કૃષ્ટ 90 કોડાકોડી સાગરોપમ, gooo વર્ષ બાધા. સમ્યગૃમિધ્યાત્વ વેદનીયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત. બાર કષાયોની જન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન / સાગરોપમ, ઉતકૃષ્ટ સ્થિતિ ૪૦ કોકાકોડી સાગરોપમ, ૪૦૦૦ વર્ષ અભાધાકાળ ચાવતુ નિષેક
સંજવલન ક્રોધ - જઘન્ય બે માસ, ઉત્કૃષ્ટ ૪૦ કોડાકોડી સાગરોપમ, ૪૦ વર્ષ ભાલાવાળા. સંજવલન માન :- જઘન્ય એક માસ, ઉત્કૃષ્ટ કોધની જેમ. સંજવલનમાયા :- જઘન્ય ધમાસ, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ. સંજવલન લોભ :જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ક્રોધની જેમ.
આવેદની પૃચ્છા - પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના અઢી સતમાંશ, ઉત્કૃષ્ટ-૧૫ કોડાકોડી સાગરોપમ, ૧૫oo વર્ષ અબાધાકાળ. પરવેદ - જન્મ આઠ વર્ષ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ આભાધાકાળo નપુંસક વેદ : જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાણ ખૂન -
સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦—ોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨ooo વર્ષ અભાધાકાળ. | હાસ્ય અને રતિ - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન : ૧), સાગરોપમાં ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી સાગરોપમ. ૧૦૦ વર્ષ બાધાકાળ અરતિ, ભય શોક, જુગુપ્સા :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ જૂન • I સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨ooo વર્ષનો બાધાકાળ.
નૈરયિકાયુષની પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ણ અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉતકૃષ્ટ પૂર્વકોટીનો ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરોપમ. તિચિાયુ - જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પૂવકોટીનો ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ. એમ મનુષ્યાયુ, દેવાયુ નૈરિયકવત્ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ નગતિનામની પૃચ્છા - જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યુન ૧૦૦૦ સાગરોપમના બે સપ્તમાંશ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, અબાધાકાળ ૨૦૦૦ વર્ષ. તિય ગતિનામ :- નપુંસકવેદ માફક સ્થિતિ છે. મનુષ્યગતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાણ ખૂન દોઢ સપ્તમશ સાગરોપમ ઉત્કૃષ્ટ ૧પ-કોડાકોડી સાગરોપમ સ્થિતિ. અબાધાકાળ ૧૫oo વર્ષ. દેવગતિનામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧ooo સાગરોપમનો સાતમો ભાગ, ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદ સમાન.
એકેન્દ્રિય જાતિ નામ :- જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જૂના સાગરોપમ, ઉત્કૃષ્ટ-૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. બેઈન્દ્રિયજાતિનામ :* જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતભાણ ન્યુન ૫ સાગરોપમ. ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ બાધાકાળ. તેઈન્દ્રિય જાતિનામ :જઘન્ય સ્થિતિ બેઈન્દ્રિયવત, ઉત્કૃષ્ટ ૧૮-કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ અબાધાકાળ. ચઉરિન્દ્રિયજાતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન /hપ સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ, અભાધાકાળ-૧૮૦૦ વર્ષ. પાંચેન્દ્રિય જાતિ નામ * જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન , સાગરોપમ, ઉકૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ અબાધાકાળ.
ઔદારિક શરીર નામમાં તેમજ જાણવું. વૈક્રિય શરીર નામ :- જબ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમ સહરા, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આહારક શરીર નામ :- જઘન્ય અંતઃ કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ તૈજસ અને કામણની પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન - ર અને ઉત્કૃષ્ટ ર૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ રહo વર્ષ અબાધાકાળ. દારિક-ઐક્રિય-આહારક શરીરંગોપાંગ. એ ત્રણેની સ્થિતિ ઉપરોકત જ જાણવી. પાંચ શરીરબંધન નામની સ્થિતિ પણ એમ જ છે. પાંચે શરીરસંઘાતની સ્થિતિ શરીરનામક્રમની સ્થિતિ પ્રમાણે જાણવી.
વજયભનારા સંઘયણની સ્થિતિ રતિમોહનીય માફક છે. ઋષભનારાજ સંઘયણ * જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન /૩પ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧ર-કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૪ વર્ષ બાધાકાળ. નારાય સંઘયણ * જદાન્ય સ્થિતિ પત્રોનો અસંખ્યાત ભાગ ન્યૂન ૧૩૫ સાગરોપમ, ઉcકૃષ્ટ ૧૪કોડાકોડી સાગરોપમ, ૧૪૦૦ વર્ષ બાધાકાળ. અનારાસંઘયણ :- જાન્ય પલ્ય અ ન્યૂન ૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૬ કોડાકોડી સાગરોપમ, ૧૬oo વર્ષ અભાધાકાળ. કીલિકા સંઘયણ - જઘન્ય પલ્યોનો સઢ જૂન ૧/૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮૦૦ વર્ષ બાધાકાળ. સેવા સંઘયણ - પલ્યોઅ ન્યૂન , સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ,
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩/-/૫૪૧
ર૦૦૦ વર્ષ અબાધકાળ. સંઘયણની જેમ સંસ્થાન કમની પ્રકૃતિ કહેવી.
શુકલવનામની પૃચ્છા :- જઘન્ય પલ્યોનો અહં ન્યૂન - */ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ. હારિદ્રવર્ણનામ :જઘન્ય પલ્યો. અસંભાગ ન્યૂન ૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડાબાર કોડાકોડી સાગરોપમ. ૧રપ૦ વર્ષ અબાધાકાળ. લોહિતવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન ૬/ર૮ સાગરોપમ, ઉકૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫૦૦ વર્ષ બાકાળ. નીલવર્ણ નામ :- જઘન્ય સ્થિતિ પત્રોનો અ% ભાગ જૂન થર૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા સત્તર કોડાકોડી સાગરોપમ, ૧૭૫૦ વર્ષ અબાધાકાળ. કાળા વર્ણ નામકર્મની સ્થિતિ સેવાd સંઘયણનામ માફક જાણવી.
સુરભિગંધ નામ :- શુકલવર્ણનામની સ્થિતિવતું. દુરભિગંધ નામની સ્થિતિ, સેવાd સંઘયણ માફક જાણવી. મધુરાદિ સની સ્થિતિ, વર્ણની સ્થિતિવત્ અનકમે કહેવી. આપશd અશોંની સ્થિતિ સેવાd સંઘયણ નામની જેમ અને પ્રશસ્ત શની સ્થિતિ શુકલવર્ણ નામવત કહેવી. અગુરુલઘુનામ કમની સ્થિતિ સેવાd સંઘયણનામવતુ જાળી. એ પ્રમાણે ઉપઘાતનામ અને પરાઘાત નામ કર્મની સ્થિતિ પણ સમજવી.
નરકાના પૂર્વનામની પૃચ્છા - જઘન્ય સ્થિતિ પરાનો અસં ભાગ ના ૨, સાગરોપમ સહય, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ર૦૦૦ વર્ષ બાધાકાળ. તિર્યંચાનુપૂર્વની જઘન્ય સ્થિતિ પલ્મોનો અસં% જૂન સાગરોપમ, ઉત્કૃષ્ટ નસ્કાનુપૂવવ4. મનુષ્યાનુપૂર્વ - જઘન્ય સ્થિતિ પલ્યો નો અ ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, ૧૫oo વર્ષ અબાધ દેવાનપૂર્વ - જEાન્ય સ્થિતિ પલ્યોનો અસં ભાગ ન્યૂન / સાગરોપમ સહસ્ત્ર, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અબાધામ
- ઉચ્છવાસનામ :- તિર્યંચાનુપૂર્વવતુ તપનામ :- પણ તેમજ છે. ઉધોત અને પ્રશસ્તવિહાયોગતિ જાજ - */ સાગરોપમ, ઉcકૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ, ૧ooo વર્ષ અભાધાકાળ. અપશસ્તવિહાયોગતિનામ :- જઘન્ય સ્થિતિ પલ્યોનો આ% ભાગ જૂન ૨, સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ. ગસ અને સ્થાવર નામકર્મ તેમજ જાણવું. સૂમનામ :જઘન્ય સ્થિતિ પલ્યો. અસં ન્યૂન રૂપ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૮ કોડાકોડી સાગરોપમ, ૧૮oo વર્ષનો બાધાકાળ. બાદર નામકર્મની સ્થિતિ આપણાત વિહાયોગતિવત કહેવી. એમ પયતિ નામની કહેવી, અપતિ નામની સૂક્ષ્મ નામની માફક જાણવી. પ્રત્યેક શરીરનામની પણ જ, સાધારણ શરીર નામની સૂમવત, સ્થિર નામની */g, અસ્થિર નામની /, શુભનામની / અશુભ નામની , સુભગ નામની ,, દુર્ભગ નામની , સુવર નામની */g, દુશ્વરનામની ૧૪, આયનામની ૧V, અનાદેય નામની , યશકીર્તિ નામની 2િ2/6]
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ જઘન્ય સ્થિતિ આઠ મુહd, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ, ૧૦૦૦ વર્ષ અબાધાકાળ જાણવો.
અશોકીર્તિનામની પૃચ્છા - આપશસ્ત વિહાયોગતિ નામની સ્થિતિવતું, એ પ્રમાણે નિમણિ નામની સ્થિતિ કહેવી. તીર્થકર નામની સ્થિતિ - જઘન્ય અંત:કોડાકોડી સાગરોપમ, ઉત્કૃષ્ટ પણ તેમજ. એ પ્રમાણે જ્યાં */ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧ooo વર્ષ અભાધાકાળ, જ્યાં , ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ બાધાકાળ છે.
ઉચ્ચગોત્ર સંબંધી પૃછા • જઘન્ય આઠ મુહૂd, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૧૦૦૦ વર્ષ બાધાકાળ, નીચગોત્ર સ્થિતિની પૃચ્છા - આપશાવિહાયોગતિવત્ સ્થિતિ જાણવી.
અંતરાયની સ્થિતિ જન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ, ૩ooo વર્ષ અગાધાકાળ, અબાધાકાળ ન્યૂન કમસ્થિતિ, તે કર્મ નિષેક જાણવો.
• વિવેચન-૫૪૧ -
ભગવદ્ ! જ્ઞાનાવરણીયના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળ જ્ઞાનાવરણના ભેદથી પાંચ પ્રકારના કર્મની સ્થિતિ શું છે ? જઘન્ય તમુહૂર્ત. તે સર્વે જઘન્ય સ્થિતિ સૂમ સંપરાય ક્ષપકને પોતાના ગુણસ્થાનના છેલ્લા સમયે જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે, તે ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતા મિથ્યાર્દષ્ટિને જાણવી. પ્રસંગથી કહે છે - ૩૦૦૦ વર્ષ અબાધા વડે ન્યૂન કર્મ સ્થિતિ એ કમંદલિકોનો નિષેક છે. કેમકે કર્મની બે પ્રકારની સ્થિતિ છે - કર્મપણે રહેવા યોગ્ય સ્થિતિ અને અનુભવવા યોગ્ય સ્થિતિ. રહેવાની સ્થિતિ ૩૦-કોડાકોડી સાગરોપમ છે, અનુભવવા યોગ્ય ૩૦૦૦ વર્ષ જૂન છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિક જ્ઞાનાવરણીય બાંધ્યું હોય તો બંઘસમયથી ૩૦૦૦ વર્ષ સુધી ઉદયમાં આવી જીવને કંઈપણ બાધા ન કરે. પછીનો અનુભવવા યોગ્ય કર્મસ્થિતિ એ કર્મનો નિષેક છે. તે આ પ્રમાણે - પ્રથમ સ્થિતિમાં ઘણાં ક્રમદળ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષહીન, એમ કરતાં કરતાં તે સ્થિતિના છેલ્લા સમય સુધી કહેવું. અગ્રાયણી નામે બીજા પૂર્વમાં કર્મપ્રકૃતિ પ્રાભૃતના બંધ વિધાનમાં સ્થિતિ બંધાધિકારમાં ચાર અનુયોગ દ્વારો છે - સ્થિતિબંધ સ્થાન, અબાધાકંડક, ઉત્કૃષ્ટ નિષેક, અલાબહd. - X•x• અબાધાકાળ આ રીતે જાણવો - જેની જેટલી કોડાકોડી સાગરોપમ કરતાં ઓછો કાળ છે, તેવા આ સિવાય જઘન્ય અંતર્મુહૂર્તનો અબાધાકાળ, ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વકોટીનો ત્રીજો ભાગ સમજવો. એ રીતે અબાધાકાળ સ્વયં વિચારવો.
પાંચ નિદ્રાનું સૂત્ર - જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન 39 સાગરોપમ છે. ભાવાર્થ આ છે - ચાર જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સંજવલના લોભ, પાંચ અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. સકષાયીને સાતા વેદનીયની
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/-/૫૪૧
સ્થિતિ બાર મુહર્તની અને અકષાયીને બે સમયની છે. પહેલાં સમયે બંધ, બીજે સમયે ઉદય, બીજે સમયે કર્મનો નાશ થાય. યશોકીર્તિ અને ઉચ્ચગોરની આઠ મુહૂર્ત, પુરુષવેદ આઠ વર્ષ ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - x • x • પાંચ નિદ્રાની, ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૦ કોડાકોડી સાગરોપમ, go કોડાકોડીથી માંગતા 3 સાગરોપમાં થાય, તેમાં પલ્યોપમનો અસંહ ચૂત કરતાં ઉક્ત જઘન્ય સ્થિતિ આવે.
સાતા વેદનીયની ઈયપિથિક બંધ આશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ રહિત સ્થિતિ બે સમય છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ છે.
સમ્યકત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાધિક ૬૬-સાગરોપમ ઉદયને આશ્રીને જાણવી પણ બંધને આશ્રીને ન જાણવી. કેમકે સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો બંધ હોતો નથી. પણ મિથ્યાત્વ પગલો જીવે સમ્યકતવ યોગ્ય ગણ પ્રકારના કરાય છે. જેમકે- સર્વ વિશુદ્ધ, અદ્ધ વિશુદ્ધ, અશુદ્ધ. તેમાં જે સર્વવિશુદ્ધ પુદ્ગલો છે, તે ‘સમ્યકત્વ વેદનીય’ કહેવાય. જે અદ્ધ વિશુદ્ધ પુદ્ગલો છે તે ‘સમ્યકત્વમિથ્યાત્વ વેદનીય’ અને અવિશુદ્ધ પગલો છે, તે મિથ્યાત્વ વેદનીય છે. માટે તે બેને બંધનો સંભવ નથી. પણ જ્યારે તે સમ્યકત્વ, મિશ્ર પુદ્ગલોની સ્વરૂપથી સ્થિતિનો વિચાર કરતાં ત્યારે તેની અંતર્મુહૂર્ણ ન્યૂન કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. - x - ૪ -
અનંતાનુબંધી ચતુક, અપ્રત્યાખ્યાન ચતુક, પ્રત્યાખ્યાન આવરક ચતુકરૂપ બાર કષાયમાં પ્રત્યેકની જઘન્યસ્થિતિ પલ્યો અસંહ ભાગ ન્યૂન ૪/૩ સાગરોપમ છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમ છે. સંજ્વલન કષાયની જઘન્યસ્થિતિ બે માસ આદિ પ્રમાણ છે, તે ક્ષપકને પોતાના બંધના છેલ્લા સમયે જાણવી. આવેદની જઘન્ય સ્થિતિ - દશ કોડાકોડી સાગરોપમે ૧/આવે તો પંદર કોડાકોડી સાગરોપમ સ્થિતિએ દોઢ સપ્તમાંશ આવે.
હાસ્ય ષટકની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. તે આ રીતે- હાસ્ય અને તિની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૧/9 સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ ૧૦૦૦ વર્ષ અબાધાકાળ, બાઘાકાળ ગૂન નિષેક કાળ જાણવો. ઈત્યાદિ સૂગાર્ય મુજબ જાણવું - X - X -
તિર્યંચાયુષ, મનુષ્ઠાયુની પૂર્વકોટીના ત્રીજા ભાગ વડે અધિક ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. તે આયુષનો બંધ કરનારા પૂર્વકોટી વયુિવાળા મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાઓ જાણવી. કેમકે બીજે એટલી સ્થિતિ અને પૂર્વ કોટીના બીજા ભાગની અબાધા પ્રાપ્ત થતી નથી. તિર્યંચગતિ નામની જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૨૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ જાણવી. મનુષ્ય ગતિ નામકર્મની જઘન્ય પલ્યો અio ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમની જાણવી. નક્કગતિની ૨ સાગરોપમ સહય છે. અર્થાત સાગરોપમના ૨૧ ને હાર વડે ગણવા. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. તેનો સૌથી જઘન્યબંધ અસંડી
૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિયને હોય છે. કેમકે અસંજ્ઞી પંચેનો જઘન્ય કર્મબંધ, એકેના જઘન્ય કર્મબંધથી ૧૦૦૦ ગણો છે. તેને વૈક્રિય શરીરના પ્રસંગે વિચારાશે. દેવગતિનામકર્મનો જઘન્ય બંધ ૧૩ સાગરોપમને હજાર વડે ગુણવાથી આવે, કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડોકાડી સાગરોપમ છે. પૂર્વોક્ત કરણ વડે એક સાગરોપમનો સાતમો ભાગ આવે. એને બંધ જઘન્યથી અiી પંચે ને હોય માટે ૧૦૦૦ ગણો છે. દેવગતિનામ સૂત્રમાં ઉત્કૃષ્ટ બંધ પુરુષવેદ માફક જાણવો. • x •
બેઈન્દ્રિયાતનામ કર્મમાં જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, કેમકે સૂક્ષ્મ અને વિકલનિકની સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે - એવું શાઅવયન છે. તેમાં ૧૮ કોડાકોડીને મિથ્યાત્વની ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિથી ભાગ આપવો. તેથી ૩૫ થશે. તેને પલ્યો અસં વડે ચૂત કરતાં સૂત્રોક્ત પરિમાણ આવશે. એમ તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જાતિના સૂત્રો વિચારૂા.
વૈક્રિય શરીરનામમાં જઘન્ય પલ્યોના અસંહ ભાગ ન્યૂન ? સાગરોપમ સ્થિતિ છે. વૈકિય શરીરનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને પૂર્વોકત કરણથી શોધતા ; આવશે. પણ વૈકિય પક એકે અને વિકલેટ ન બાંધે. અસંજ્ઞી પંચે આદિ બાંધે છે. અસંજ્ઞી પંચે જઘન્ય બંધ રોકૅના બંધથી હજાર ગણો છે • x • તેથી જે જે સાગરોપમ છે તેને પૂર્વોક્ત કરણરૂપ હજાર વડે ગુણવાથી સૂત્રોક્ત પરિણામ થાય છે તેથી એ સાગરોપમ સહ્ય કહ્યું.
આહાક શરીર નામની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતઃ કોડાકોડી સાગરોપમાં સ્થિતિ છે. પણ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગણું સમજવું. બીજા આહારકચતુર્કની જઘન્ય સ્થિતિ પણ અંતર્મુહૂર્ત માને છે, તેનો પાઠ પણ આપે છે, તેથી સત્ય શું ? તે કેવલી જાણે.
પાંચ શરીરના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમાનની જેમ, તે જ ક્રમથી પાંચ શરીર બંધન, પાંચ શરીરસંઘાત પણ કહેવા, તે વાત સૂત્રકારે પણ કહી છે. વજsષભનારાય સંઘયણની સ્થિતિ રતિમોહનીયવતુ અતુિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન ૧ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. ઋષભનારાય સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૬/૩૫ સાગરોપમ છે. કેમકે
મનારાયની ઉત્કટ સ્થિતિ ૧૨ કોડાકોડી સાગરોપમ છે. તેને મિથ્યાત્વની go કોડાકોડી સ્થિતિ વડે ભાંગવા. તે ૬/૩૫ આવશે. એ રીતે નારાય સંઘયણની જઘન્ય સ્થિતિ વિચારતા પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન રૂપ સાગરોપમ થશે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪-સાગરોપમ છે. અર્ધનારાયની ૮૩૫ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૬ સાગરોપમ કોડાકોડી છે. કીલિકાની જઘન્ય સ્થિતિ પત્રોનો અસં ન્યૂન ૧૩૫ સાગરોપમ છે કેમકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કોડાકોડી સાગરોપમ છે. સેવાd સુગમ છે. સંઘયણ માફક છ સંસ્થાનની સ્થિતિ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/૫/૫૪૧
પણ કહેવી. અન્યત્ર પણ કહ્યું છે. પહેલાં સંઘયણ અને સંસ્થાનની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. પછી-પછીના સંઘયણ અને સંસ્થાનમાં બબ્બે સાગરોપમની વૃદ્ધિ કરવી.
૮૫
હાદ્રિવર્ણનામમાં જઘન્યથી પલયોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૫/૨૮ સાગરોપમ સ્થિતિ જાણવી. કેમકે હાદ્રિવર્ણ નામની સાડાબાર કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. અન્યત્ર પણ કહ્યું છે – શુક્લ વર્ણ, સુગંધ, મધુર રસની ૧૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સુભગ નામ, ઉષ્ણ સ્પર્શ, અમ્લરસ, હાદ્રિ વર્ણની સ્થિતિમાં અઢી સાગરોપમની વૃદ્ધિ કરવી. તેને ૭૦ કોડાકોડી સાગરોપમ મિથ્યાત્વ સ્થિતિ વડે ભાગવા. - ૪ - ૧૨.૫ ભાંગ્યા ૭૦ કરતાં ૫/૨૮ થશે. તેને પડ્યોના અસં ભાગે ન્યૂન કરતાં સૂત્રો પરિણામ આવે છે. આ જ પદ્ધતિ વડે લોહિતવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્ટોના અસં ન્યૂન ૬/૨૮ સાગરોપમ થશે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડી સાગરોપમ છે. નીલવર્ણ નામની જઘન્ય સ્થિતિ પલ્ટોના અસં ન્યૂન /૨૮ સાગરોપમ થાય. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સતર સાગરોપમ છે. કાળા વર્ણની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨/૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે.
સુરભિગંધ નામની શુક્લવર્ણવત્ છે. કેમકે શુક્લ વર્ણ, સુરભિગંધ, મધુર રસની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ કહી છે.
દુરભિગંધની સેવાર્તા સંહનવત્ સમજવી.
મધુરાદિ રસોની સ્થિતિ વર્ણો મુજબ અનુક્રમે કહેવી. તે આ રીતે – મધુર રસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૦-કોડાકોડી
સાગરોપમ જાણવી. ૧૦૦૦ વર્ષ અબાધાકાળ હોય છે. અબાધારહિત કર્મ સ્થિતિ કર્મદલિક નિષેક છે. અમ્લરસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ભાગ ન્યૂન ૫/૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા બાર કોડાકોડી સાગરોપમ છે. કષાયરસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ન્યૂન /૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૧૫-કોડાકોડી સાગરોપમ, કટુક રસની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં જૂન ૨૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાડા સતર કોડાકોડી સાગરોપમ, તિક્ત રસની જઘન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. બધે અબાધાકાળ કહેવો. સ્પર્શ બે ભેદે – પ્રશસ્ત અને પ્રશસ્ત. તેમાં મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ રૂપ પ્રશસ્ત અને કર્કશ, ગુરુ, રૂક્ષ, શીતરૂપ પ્રશસ્ત સ્પર્શો છે. પ્રશસ્ત સ્પર્શોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન ૧/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૧૦૦૦ વર્ષ. અપ્રશસ્ત સ્પર્શની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં ન્યૂન /૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. અબાધાકાળ ૨૦૦૦ વર્ષનો છે - X » X -
નસ્કાનુપૂર્વી નામની જઘન્ય સ્થિતિ સહસગણાં / સાગરોપમ છે. તે નસ્કગતિ
૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ માફક વિચાવી, મનુષ્યાનુપૂર્વી નામમાં ૫લ્યોનો અસં ન્યૂન દોઢ સપ્તમાંશ સાગરોપમ છે. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫-કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહેલ છે કે - ૪ - મનુષ્યદ્વિક અને સાતાવેદનીયની ૧૫-કોડાકોડી સાગરોપમ સ્થિતિ જાણવી. દેવાનુપૂર્વી નામકર્મની પણ સ્થિતિ જઘન્ય પલ્યોના અસં૰ ભાગ ન્યૂન સહસ્રગણાં ૧/૭ સાગરોપમ જાણવી. કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. અન્યત્ર પણ કહ્યું છે કે – પુરુષવેદ, હાસ્ય - x - દેવદ્વિકની સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે. • x - દેવાનુપૂર્વીનો જઘન્ય બંધ અસંજ્ઞી પંચેને હોય.
સૂક્ષ્મનામકર્મમાં જઘન્ય પલ્ટોના અસં ન્યૂન ૯/૩૫ સાગરોપમ સ્થિતિ બેઈન્દ્રિય જાતિનામ માફક જાણવી. કેમકે સૂક્ષ્મ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮-કોડાકોડી સાગરોપમ છે. એમ અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મને જાણવું. બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન ૨/૭ સાગરોપમ છે, ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ છે. સૂત્રકારશ્રી કહે છે – બાદર નામની સ્થિતિ અપ્રશસ્તવિહાયોગતિ માફક જાણવી. એમ પર્યાપ્ત નામ સંબંધે પણ જાણવું.
સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય પાંચકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોનો અસં૰ ન્યૂન ૧/૭ સાગરોપમ છે. યશોકીર્તિનામની જઘન્ય આઠ મુહૂર્ત છે, છ એ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે. કેમકે સ્થિરાદિષટક અને દેવદ્ધિકની દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે, તેમ શાસ્ત્ર વચન છે. અસ્થિરાદિ છની જઘન્યસ્થિતિ પલ્યોનો અસં ન્યૂન ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૨૦-કોડાકોડી સાગરોપમની છે એમ નિર્માણનામમાં પણ કહેવું.
તીર્થંકરનામકર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. [પ્રશ્ન] જો તીર્થંકરની જઘન્યથી અંતઃ કોડાકોડી સાગરોપમ હોય તો તેટલી સ્થિતિ તિર્યંચોના ભવ સિવાય પૂર્ણ કરવી અશક્ય છે. માટે કેટલાંક કાળ સુધી તીર્થંકર નામકર્મની સત્તાવાળો પણ તિર્યંચ હોય, આગમમાં તો તિર્યંચમાં તીર્થંકર નામની સત્તાનો નિષેધ કર્યો છે. તો આ કઈ રીતે બને ? જે અહીં નિકાચિત તીર્થંકર નામકર્મ છે, તેની સત્તાનો તિર્યંચ ભવમાં નિષેધ કર્યો છે, પણ ઉદ્વર્તના અને અવર્તના યોગ્ય તીર્થંકર નામકર્મનો વિરોધ નથી.
પાંચે અંતરાય સંબંધે પૃચ્છા - ઉત્તર પણ પાંચેનો છે. એ રીતે સામાન્યથી સર્વ પ્રકૃતિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પરિમાણ કહ્યું. હવે એકેન્દ્રિયોને આશ્રીને
સ્થિતિ કહે છે –
• સૂત્ર-૫૪૨ -
ભગવન્ ! એકેન્દ્રિયો જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન 3/ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ / સાગરોપમ બાંધે. એ પ્રમાણે નિદ્રા પંચક અને દર્શન ચતુષ્કની પણ સ્થિતિ જાણવી.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/-/૫૪ર
ભગવન! એકેન્દ્રિયો સાતા વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોનો અસં ન્યૂન દોઢ સાતમાંશ સાગરોપમ, ઉતકૃષ્ટ પપૂિર્ણ દોઢ સપ્તમાંશ, સાગરોપમ બાંધે. અસાતા વેદનીયની જ્ઞાનાવરણીય માફક જાણવી. એકેન્દ્રિયો સકવ વેદનીય કમની કેટલી સ્થિતિ બાંધે ? કંઈપણ ન બાંધે. કેન્દ્રિયો મિથ્યાત્વ વંદનીય કમની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. એ મિશ્ર વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? કંઈ પણ ન બાંધ.
એક બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અ% જૂન / સાગરોપમ, ઉત્કૃષ્ટ * સાગરોપમ બાંધે એ પ્રમાણે સંજવલન ક્રોધ ચાવત લોભની જાણવી. સ્ત્રીવેદની સાતા વેદનીયત જાણવી. કેન્દ્રિયો પુરુષવેદ કમની સ્થિતિ પલ્મોનો આ જૂન , સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. નપુંસકવેદની જઘન્ય પલ્યો નો અરાં ભાગ ન્યૂન , સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેટલી જ પૂર્ણ બાંધે. હાસ્ય અને રતિની પરંપવેદ જેટલી બાંધે. અરતિ, ભય, શોક, જુગુપ્સાની સ્થિતિ નપુંસક વેદ જેટલી બાંધે. નૈરયિકા), દેવાયુ, નરક-દેવગતિનામ, વૈક્રિય - આહારક શરીરનામ, નરક-દેવાનુપૂર્વી, તીર્થક્ત નામ એ નવ પ્રકૃતિ ન બાંધે.
તિચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્વ, ઉત્કૃષ્ટ ૭૦૦૦ અને ૧૦૦૦ના બીજ ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુની સ્થિતિ જાણવી. તિર્યંચગતિ નામની સ્થિતિ નપુંસકdદ જેટલી, મનુષ્યગતિ નામની સ્થિતિ સાત વેદનીય જેટલી સમજવી. એકે અને પંચો, નામની નપુંસક વેદની સ્થિતિ પ્રમાણે રણવી. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય નામની જન્ય સ્થિતિ પલ્યોનો અસ ભાગ ન્યૂન /i૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિય નામની પણ જન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧૫ સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ બાંધે.
એ પ્રમાણે જ્યાં સાગરોપમના કે કે */ કે ૨૮ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવી.
જ્યાં જElન્ય એક કે દોઢ સપ્તમાંશ સ્થિતિ હોય ત્યાં તે જ ભાગ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ ન્યૂન કહેતો. ઉત્કૃષ્ટ તે જ ભાગ પરિપૂર્ણ બાંધે એમ જાણવું. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયની સ્થિતિવત કહેવી. ઉત્કૃષ્ટ તે જ પૂર્ણ કહેવી.
• વિવેચન-૫૪૨ -
એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? ઈત્યાદિ. અહીં નિયમ એવો છે કે જે કર્મની જે - જે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી છે, તે તે સ્થિતિ મિથ્યાત્વની 90 કોડાકોડી સાગરોપમ પ્રમાણ વડે ભાંગતા જે આવે તે પલ્યોપમના સંખ્યાતમે ભાગે જૂન જઘન્ય સ્થિતિ જાણવી. તે જ પલ્યોના અસં ભાગ સહિત
૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. એ રીતે બધાં સૂત્રો વિચારવા.
શિષ્યના ઉપકારને માટે સ્થિતિનું પરિમાણ બતાવે છે. પાંચે જ્ઞાનાવરણ, નવે દર્શનાવરણ, પાંચે અંતરાય કર્મની એકેન્દ્રિયોને જઘન્ય સ્થિતિ પલ્યોનો અio ન્યૂન BI, સાગરોપમ હોય, ઉત્કૃષ્ટ તે જ 3 સાગરોપમ પરિપૂર્ણ જાણવા.
સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વીનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોનો અસં ભાગ ન્યૂન ૧.૫ સાગરોપમ ઉત્કૃષ્ટ સંપૂર્ણ ૧./ સાગરોપમ છે. મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યોનો અસં ન્યૂન ૧}, સાગરોપમ ઉત્કૃષ્ટ પૂર્ણ | સાગરોપમાં છે. એકેને સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીયનો ઉદય અસંભવ છે માટે તેનો બંધ પણ કરતો નથી. ૧૬ કષાયોનો જઘન્ય બંધ પલ્યોનો અસં ન્યૂન */ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્ણ * સાગરોપમ જાણવો. પુરુષવેદ, હાસ્ય, રતિ, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિરાદિષક, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, શુકલવર્ણ, સુરભિ ગંધ, મધુર સ્ટ અને ઉચ્ચ ગોત્રનો જઘન્ય બંધ પલ્યોનો અસં. જૂન ૧૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમ જાણવો.
ન્યગ્રોધ પરિમંડલ, પબનારાયનો જઘન્ય સ્થિતિ બંધ પડ્યો અio ન્યુન ૬૩ સાગરોપમ સાદિ સંસ્થાન અને નારાય સંઘયણમાં ઉપ સાગરોપમ. કતવણી અને કષાય, તૂરા રસનો ૬/ર૮ સાગરોપમ, પીતવર્ણ અને અશ્લસનો VIR૮ સાગરોપમ. નીલવર્ણ અને કટુરસનો ર૮ સાગરોપમ. નપુંસક વેદ, ભય, ગુણા, શોક, અરતિ, તિર્યચદ્ધિક, ઔદાકિ દ્વિક, હુંડક સંસ્થાન, છેલ્લું સંઘયણ, કૃષ્ણવર્ણ, તિક્તરસ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુ:સ્વર, અનાદેય, અશોકીર્તિ, સ્થાવર, તપ, ઉધોત, અશુભ વિહાયોગતિ, નિર્માણ, એકે જાતિ, પંચે જાતિ, તૈજસ અને કાર્પણનો જઘન્ય સ્થિતિ બંધ સાગરોપમ છે. અહીં ચણોધ પરિમંડલથી કાશ્મણ સુધી બધે પલ્યોનો અસંત ન્યૂન” વાક્ય જઘન્યમાં ઉમેરવું અને બધે ઉત્કૃષ્ટ બંધ તેને પૂર્ણ સાગરોપમ છે.
નકદ્ધિક, દેવદ્વિક, વૈક્રિય ચતુક, આહાર ચતુષ્ક અને તીર્થકર નામનો એકેન્દ્રિયોને બંધ હોતો નથી. આયુકર્મ વિચારતા એકેન્દ્રિયો તથાભવ સ્વભાવથી દેવાયુ કે નકામુ બાંઘતા નથી. પણ તિર્યંચાયુ કે મનુષ્યાબાંધે છે. તે જઘન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટી વર્ષ બાંધે. ઉત્કૃષ્ટાયુ બંઘથી વિચારતા ૨૨,૦૦ વષય કેનન્દ્રિયો પોતાના આયુનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુનો બંધ કરતો હોય તે લેવા. તેથી ત્રિભાગ ૧૦૦૦ વર્ષ સહિત ૩૦૦૦ અધિક જાણવા. એ રીતે એકેન્દ્રિયોને આશ્રીને બંધ સ્થિતિ કહી. હવે બેઈન્દ્રિયોને આશ્રીને કહે છે
• સૂત્ર-પ૪૩ :
ભગવના બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બંધ કરે છે ? ગૌતમ ! જાન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના પચીશ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/૫૪૩
EO
ભાગ અને ઉત્કૃષ્ટથી તેટલો જ પૂર્ણ બંધ કરે. એમ નિદ્રાપંચકનો બંધ પણ જાણવો. એમ એકેન્દ્રિયો વ4 બેઈન્દ્રિયો પણ કહેવા. પરંતુ પલ્યોપમના આરું જૂન ચીશ ગણા સાગરોપમનો બંધ કહેવો. બાકી બધું તેમજ પૂર્ણ બંધ કરે છે. જેને એકેન્દ્રિય નથી બાંધતા તેને બેઈન્દ્રિયો પણ નથી બાંધતા.
બેઈન્દ્રિયો મિસ્ત્રાવ વેદનીની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો અસ» જૂન પચીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલો જ બંધ કરે વિચાયુને જન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્ણકોટી વર્ષનો બંધ કરે, એમ મનુષાયુનો પણ બંધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયો માફક ચાવતુ અંતરાય કહેવું.
તેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે ? જઘન્ય પલ્યોનો આ ભાગ ન્યૂન પચાસગણાં / સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ બાંધે. કેન્દ્રિયોને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઈન્દ્રિયોને ૫૦ ગણા સાગરોપમ સહિત કહેવી. તેઈન્દ્રિય જીવો મિશ્રાવ વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પોઅસં ન્યુન ૫૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ પૂર્ણ ૫oસાગરોપમ. તિર્યંચાયુની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ દિવાના બીજા ભાગ સહિત ૧૬ દિન અધિક પૂર્વ કોટી વર્ષ બાંધે. એ પ્રમાણે મનુષ્પાયુની પણ જાણવી. બાકી બધું બેઈન્દ્રિયોવત્ અંતરાયકર્મ સુધી કહેવું.
ભગવન ! ચઉરિન્દ્રિયો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જઘન્યથી પલ્યો અસં% ભાગ ન્યૂન સો સાગરોપમના ? અને ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની એકેને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની ૧૦૦ ગણાં સાગરોપમ સહિત સ્થિતિ કહેવી. તિર્યંચાયુની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ બે માસ અધિક પૂવકોટી વર્ષની બાંધે. એમ મનુયાયુ સ્થિતિ જાણવી. બાકી બધું ભેઈન્દ્રિયવત્ કહેવું. પરંતુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય પલ્મોનો અસં% ભાગ જૂન ૧૦૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલી જ પરિપૂર્ણ બાંધે. બાકી બધું બેઈન્દ્રિયવત્ અંતરાય કર્મ સુધી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સ્થિતિ જાણવી. પણ તેની જઘન્યથી અંતમુહૂર્ણ બાંધે. એમ જ મનુષ્પાયુની સ્થિતિ પણ જાણવી. દેવાયુની સ્થિતિ નાસ્કાયુષ માફક જાણવી. અસંજ્ઞી પંરો જીવો નફગતિ નામ કમની કેટલી સ્થિતિ બાંધે? જEdી પડ્યો અ» ન હાર સાગરોપમના અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તે જ સ્થિતિ બાંધે. એમ તિચિગતિ નામની જાણવી. મનુષ્યગતિનામમાં એમ જ સમજવું. પણ જઘન્ય પલ્સનો અસં ભણ ન્યૂન હાર સાગરોપમના દોઢ સતમાંશ અને ઉકૂટ પૂરી સ્થિતિ બાંધે. એમ દેવગતિમાં જાણતું. પરંતુ પલ્યોનો અ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પૂરી તે જ સ્થિતિ બાંધે વૈક્રિય શરીર નામ કર્મ, જઘન્ય પલ્યોનો અસં ન્યૂન હજાર સાગરોપમના છે અને ઉત્કૃષ્ટ તે જ પરિપૂર્ણ બાંધે. સમ્યકત્વ મોહનીય, મિશ્રમોહનીય, આહારક શરીર નામ અને તિરિનામ કમનો કોઈપણ બંધ કરતાં નથી. બાકી બધું જોઈદ્રિયોવ4 જાણવું. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમનો જેટલો ભાગ સ્થિતિ કહી છે, તે પ્રકૃતિની હજાર ગુણા સાગરોપમ સહિત કહેતી. ઓમ સર્વે પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ અંતરાય સુધી જાણવી.
ભગવન! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ બાંધે. ૩ooo વર્ષ અબાધાકાળ. નિદ્ધાપંચકની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમાં દર્શનાવરણ ચતુર્કની જ્ઞાનાવરણીય માફક અને સાતા વેદનીયાની સામાન્ય વેદનીય કર્મ મુજબ ઈયfપથિક અને સાંપરાવિક બંધની અપેક્ષાએ કહેdી. સતાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકવત, સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઔધિકવતુ કહેવી. મિયાત્વ મોહનીયની જઘન્ય અંત:કોટાકોટી, ઉત્કૃષ્ટ go કોડાકોડી સાગરોપમ પ્રમાણ તથા 9000 વર્ષ અબાધાકાળ છે.
બાર કષાયની સ્થિતિ જઘન્ય અંતઃ કોડાકોડી અને ઉત્કૃષ્ટ ૪૦-કોડાકોડી સાગરોપમ, vooo વર્ષ અબાધાકાળ છે. સંજવલન ક્રોધ, માન, માયા, લોભનો બે માસ, માસ, અમિાસ, અંતમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિ બંધ છે, ઉત્કૃષ્ટ ભાર કાય માફક છે. ચાર આયુની, ઔધિક સ્થિતિ પ્રમાણે બાંધે. આહાક શરીર અને તીર્થકરનામની જધન્ય અને ઉત્કૃષ્ટ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. પરપાવેદની જઘન્ય આઠ વર્ષ ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. યશોકીર્તિનામ અને ઉચ્ચ ગોત્રની એ પ્રમાણે જાણવી. પરંતુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયવતુ જાણવી. બાકી સર્વે સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધની જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે પ્રકૃતિની જે સામાન્ય સ્થિતિ કહી તે બાંધે છે. પણ વિશેષ એ કે – અબાધા અને નિષેક કહેવો નહીં. એમ સર્વે કર્મપકૃતિઓની સ્થિતિ અનુક્રમે અંતરાય
કહેવું.
ભગવન / સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીયની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ! જEIન્ય પલ્યોનો અસં ભાગ ન્યૂન હાર સાગરોપમના / અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એમ બેઈન્દ્રિયના પાઠ મુજબ અસંજ્ઞી પંચે કહેવા. પરંતુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી. તેને હજારગણાં સાગરોપમ સહિત કહેવી. મિયાત્વ વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોનો આસ. ન્યૂન હજાર સાગરોપમ, ઉત્કૃષ્ટ તેટલાં જ પૂર્ણ સાગરોપમ.
નરયિકાયુની સ્થિતિ જઘન્ય અંતર્મહત્તવિક ૧૦, ooo વર્ષ, ઉત્કૃષ્ટ પુવકિોટીનો ત્રીજો ભાગ અધિક પલ્યો અસં ભાગ બાંધે. ઓમ જ તિર્યંચાયુની
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩/૨/૫૪૩
૯૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સુધી કહેવી.
• વિવેચન-૫૪૩ :
બેઈન્દ્રિય જીવો ઈત્યાદિ. અહીં આ પરિભાષા છે – જે જે કર્મપકૃતિની જેજે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહી, તેને-તેને મિથ્યાત્વની 90 કોડાકોડી સ્થિતિ વડે ભાંગીને જે આવે તેને ૫-વડે ગુણતા જેટલા થાય તેટલા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરતાં સ્થિતિબંધ કરનારા બેઈન્દ્રિયોનું જઘન્ય સ્થિતિ પરિમાણ આવે છે અને પરિપૂર્ણ તેટલું જ ઉત્કૃષ્ટ સ્થિતિ પરિણામ છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિમાં સાગરોપમના 3ને સ્પ-વડે ગુણવા એટલે કે ૫ સાગરોપમના / પલ્યોપમના અસં ભાગે જૂન જઘન્યસ્થિતિ પરિમાણ હોય, તેટલું જ પરિપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિક હોય.
તેઈન્દ્રિય સ્થિતિ બંધમાં ઉક્ત પદ્ધતિ, પણ પચાશે ગુણવા, ચઉરિન્દ્રિયના બંધમાં ૧૦૦ વડે ગુણવા, અસંજ્ઞી પંચેન્દ્રિયના બંધમાં ૧૦૦૦ વડે ગુણવા. એ બધું સુગમ છે માટે સ્વયં જાણવું. માત્ર ગણિત આ રીતે કરવું. બેઈન્દ્રિયને ૫ સાગરોપમ ભાંગ્યા સાત અને તેને ત્રણ ગણાં કરવા. એ રીતે બધે જ કરવું.
સંજ્ઞી પંચેન્દ્રિય બંધ સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિનો જઘન્ય સ્થિતિ બંધ અંતર્મુહર્તાદિ કહો, તે ક્ષક્ષકને પોતાના સ્થિતિબંધના છેલ્લા સમયે જાણવો. નિદ્રાપંચક,
સાતવેદનયી, મિથ્યાત્વ, બાર કષાયાદિનો ક્ષપણાની પૂર્વે બંધ થાય છે તેથી તેમને જાન્યથી પણ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ હોય. ઉત્કૃષ્ટ અતિ સંક્લેશવાળા મિથ્યાર્દષ્ટિને હોય ઈત્યાદિ - X - X -
સંજ્ઞી પંચે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ ક્યા જીવોને હોય ? • સૂત્ર-પ૪૪ -
ભગવના જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે? ગૌતમાં કોઈપણ ઉપશમક કે ક્ષક સૂમસંપરાય છે, એ જ્ઞાનાવરણીય કર્મનો જન્મ સ્થિતિ બંધક છે. તે સિવાય બીજે જઘન્ય સ્થિતિનબંધક છે. એ રીતે મોહનીય અને આ સિવાય બીજ બધાં કર્મ માટે કહેવું. મોહનીય કમનો જન્ય સ્થિતિબંધક કોણ છે? કોઈપણ ઉપશામક કે ક્ષયક બાદર સંપરાય હોય છે. તે જઘન્ય સ્થિતિ બંધક છે, બીજી અજઘન્યસ્થિતિ બંધક છે. આયુકમનો જઘન્ય સ્થિતિ બંધક કોણ છે? સંક્ષેપ્યાદ્ધ પ્રવિષ્ટ, સર્વ નિરુદ્ધ આયુ, તે સૌથી મોટા આયુબંધના કાળના એક ભાગ રૂપ છે, તે આયુબંધના છેલ્લા કાળમાં વીતો પતિ-અપથતિ એવી સૌથી જન્ય સ્થિતિ બાંધે છે. તે જઘન્યસ્થિતિ બંધક છે
• વિવેચન-૫૪૪ -
જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિબંધક કોણ ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ અન્યતર ઉપશમક કે ક્ષયક સૂમ સંપાયને બાંધે છે. તેની વ્યાખ્યા - જ્ઞાનાવરણનો બંધ ક્ષપક અને ઉપશમકને જઘન્યથી અંતર્મહત્ત હોય છે. - x - બીજે ક્ષપકની અપેક્ષાએ ઉપશમકને બમણો બંધ કહ્યો છે - x • તેથી વેદનીય કર્મના સાંપરાયિક
બંધના વિચારમાં જઘન્ય સ્થિતિ બંધ ક્ષેપકને બાર મુહર્ત અને ઉપશમકને ચોવીશ મુહૂર્તનો હોય. નામ ગોત્રનો જઘન્ય બંધ ક્ષેપકને આઠ મુહૂd, ઉપશમકને સોળ મુહર્ત છે. પણ ઉપશમકને પણ બાકીના બંધની અપેક્ષાએ સૌથી જઘન્ય બંધ હોય છે. માટે તેના સત્રમાં કોઈપણ ઉપશમક કે ક્ષપક સમ સંપરાય જઘન્યબંધક છે, એમ કહ્યું. • x • ક્ષપક અને ઉપશમક સૂક્ષ્મ સંપરાય સિવાયના બીજા અજઘન્ય સ્થિતિબંધક છે.
આયુબંધક - જીવો બે ભેદે છે (૧) સોપકમાયુ, (૨) નિરુપકમાયુ. - X - x • તેમાં દેવો, નૈરયિકો, અસંખ્યાતા વર્ષાયુક તિર્યંચો અને મનુષ્યો પોતાનું છે. માસનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જે તિર્યંચ અને મનુષ્યો સંખ્યાતા વર્ષાયુવાળા છતાં નિરુપકમાયક છે, તેઓ પોતાનું ત્રીજા ભાગનું આયુ બાકી હોય ત્યારે અવશ્ય પરભવાયુનો બંધ કરે છે. જેઓ સોપક્રમાયુકવાળા છે, તેઓ કદાચ ત્રીજા ભાગનું આયુ બાકી છે એવા, અથવા બીજાના બીજા ભાગનું બાકી આયુવાળા, અથવા જેનો ન સંક્ષેપ કરી શકાય એટલો જ માત્ર આયુકાળ બાકી જેમને છે એવા પરભવનું આયુ બાંધે છે - x • x - x - આયુબંધનો કાળ આઠ આકર્ષ પ્રમાણ છે, તેનો એક આકર્ષપ્રમાણ સૌથી અપાયુ બાકી છે, માટે તે સંક્ષેપ ન કરી શકાય તેવા કાળમાં પ્રવિષ્ટ થયેલો અને આયુબંધના એક આકર્ષરૂપે છેલ્લા કાળમાં વર્તતો હોય છે.
અહીં ચરમકાળ સમયના ગ્રહણથી પરમ સૂક્ષમ સમયનું ગ્રહણ ન કરવું. પણ ઉપરોક્ત કાળનું ગ્રહણ કરવું, કેમકે તેચ ઓછા કાળમાં આયુના બંધનો અસંભવ છે. તેથી વ્યુત્ક્રાંતિ પદમાં પૂર્વે કહ્યું છે કે- જીવો સ્થિતિનામ સહિત આયુનો જઘન્ય એક આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બંધ કરે છે. એક આકર્ષ વડે સર્વ જઘન્યાય બાંધે છે. સર્વ જઘન્ય- સૌથી નાની સ્થિતિ. તે સ્થિતિ કેવા પ્રકારની છે ?
પતિ અને અપયત શરીર અને ઈન્દ્રિય પતિ પૂર્ણ કરવાને સમર્થ અને ઉયવાસાયપ્તિ પુરી કરવા અસમર્થ એવી સ્થિતિ બાંધે છે, તે • x• આ રીતે જાણી શકાય • સર્વ પ્રાણી પરભવનું આયુ બાંધીને મરણ પામે, તે સિવાય નહીં. પભવના આયુનો બંઘ ઔદારિક, વૈકિય, આહારક કામ યોગવર્તી પ્રાણીને હોય, પણ કાર્પણ કે ઔદારિક મિશ્રયોગમાં વર્તનારને નહીં. • x • વિશિષ્ટ ઔદારિકાદિ કાયયોગ શરીર અને ઈન્દ્રિય પતિ વડે પયક્તિાને હોય છે, પણ કેવળ શરીર પયતિથી પર્યાપ્તાને નથી હોતો. તેથી સિદ્ધ થાય છે કે શરી૫યક્તિ અને ઈન્દ્રિય પતિ વડે પર્યાપ્તાનું જ મરણ થાય છે, બીજાનું થતું નથી. માટે શરીર અને ઈન્દ્રિયપતિ પૂરી કરવાને સમર્થ એવી જઘન્ય સ્થિતિ બાંધે છે, પણ તેથી હીન સ્થિતિ ન બાંધે.
હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધક સંબંધે પૂછે છે – • સૂત્ર-પ૪૫ - ભગવાન ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે ?
Page #286
--------------------------------------------------------------------------
________________
૯૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પ્રતિષેધ જાણવો. કેમકે તેમની ઉત્કટ સ્થિતિક નાટકોમાં ઉત્પત્તિ થતી નથી. મનુષ્ય સૂત્રમાં સમ્યગૃષ્ટિ કે મિથ્યાષ્ટિ બાંધે તેમ કહ્યું. કેમકે અહીં બે ઉત્કૃષ્ટાયુ છે - સાતમી નકનું અને અનુત્તર દેવનું કૃષ્ણલેશ્યી નાકાયુનો બંધ કરે શુક્લલચ્છી અનુત્તર દેવાયુનો બંધ કરે. અહીં સમ્યગ્દષ્ટિ અપમત યતિ સમજવો. ઉત્કૃષ્ટ સંકિલટ પરિણામી નાકાયુનો બંધ કરે છે. યોગ્ય વિશુદ્ધ પરિણામી અનુત્તર દેવાયુનો બંધ કરે છે. માનુષી સાતમી નસ્ક યોગ્ય આયુ ન બાંધે, પણ અનુત્તર દેવાયુ બાંધે છે, માટે તેના સૂરમાં બધું પ્રશસ્ત કહ્યું. અહીં અતિ વિશુદ્ધ આત્મા આયુનો બંધ કરતો જ નથી, માટે યોગ્ય વિશુદ્ધ પરિણામ કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૩નો ટીકાનુસાર અનુવાદ પૂર્ણ
૨૩/૨/-/૫૪૫ તિયચ બાંધે 1 તિર્યંચ શ્રી બાંધે ? મનુષ્ય બાંધે 7 માનુષી બાંધે ? દેવ બાંધે ? કે દેવી બાંધે ? ગૌતમ! તે બધા બાંધે.
કેવો નાક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? સંજ્ઞા પંચેન્દ્રિય સર્વ પયતિથી પતિ, સાકારોપયોગી, જગતો, યુરોપયુક્ત, મિશ્રાદેષ્ટિ, કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંકિષ્ટ પરિણામી કે કંઈક મધ્યમ પરિણામી એવો નાર આ કર્મ બાંધે.
કેવો તિચિ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? કર્મભૂમજ કે કર્મભૂગ પ્રતિભાગી સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિથી પર્યાપ્ત, બાકીનું નૈરયિકવ4 કહેતું. એમ તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રીમાં પણ જાણવું. દેવદેવી નૈરયિકવ4 કહેવા. એ પ્રમાણે આયુ સિવાયની સાતે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધ કરે.
ઉત્કૃષ્ટ કાળસ્થિતિક આયુકર્મ નૈરયિક બાંધે કે યાવત દેવી બાંધે? ગૌતમ / નૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવ-દેવી ન બાંધે. તિચિ, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી બાંધે. કેળે તિચિ ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કમભૂમિજ, કર્મભૂમિજ જેવો, સંsી પંચેન્દ્રિય, સર્વ પતિ વડે પયક્તિ, સાકારોપયુકત, જગતો, થતોપયોગી, મિશ્રાદેષ્ટિ, પરમ કૃષ્ણલેયી, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી તિર્યંચ બાંધે.
કેવો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક આયુકમને બાંધે ? કર્મભૂમિ, કર્મભૂમિજવતુ યાવત મૃતોપયુક્ત, સમ્યગ્રષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણ કે શુકલલેસ્પી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામી, અસંક્ષિપ્ત પરિણામી કે તેને યોગ વિશુદ્ધ પરિણામી, એવો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિક આવું કર્મ બાંધે.
કેવી મનુષ્ય સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુકર્મ બાંધે ? કર્મભૂમિજા, કમભૂમિજાવતું, યાવત કૃતોપયોગી, સમ્યકૃષ્ટિ, શુકલલચી, તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી એવી શ્રી ઉત્કૃષ્ટ સ્થિતિક આયુ કર્મ બાંધે. અંતરાય કમ જ્ઞાનાવરણીયવત્ જાણવું.
• વિવેચન-૫૪૫ :
સૂણ સુગમ છે. નૈરયિક સૂત્રમાં સાITY - સાકારોપયુક્ત, જાગૃત-જાગતો, કેમકે નાસ્કોને પણ કંઈક નિદ્રાનો અનુભવ હોય છે. શ્રુતના ઉપયોગવાળો એટલે શદગોચર જ્ઞાનના ઉપયોગવાળો. તિર્યય સૂત્રમાં કર્મભૂમિ-કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા, તેઓનો પ્રતિભાગ - સમાનપણું જેમને છે તેવા, જે કર્મભૂમિજા ગર્ભિણી તિર્યંચ સ્ત્રી, તેને કોઈક અપહરણ કરી અકર્મભૂમિમાં મૂકેલી હોય તેનાથી ઉત્પન્ન થયેલ કર્મભૂમક પ્રતિભાગી કહેવાય. બીજા કહે છે, કર્મભૂમિમાં જ ઉત્પન્ન થયેલને કોઈ અકર્મભૂમિમાં લઈ જાય ત્યારે કર્મભૂમગ પ્રતિભાગી કહેવાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિક આયુબંધ વિચારમાં તૈરયિક, તિર્યંચ સ્ત્રી, દેવી, દેવીનો
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪/-|-/૫૪૬
еч
છે પદ-૨૪-કર્મપ્રકૃતિબંધ છે — x — x —
— x -
૦ પદ-૨૩ની વ્યાખ્યા કરી, હવે ચોવીશની આરંભે છે, તેનો આ સંબંધ છે પદ-૨૩માં કર્મબંધાદિ રૂપ પરિણામો વિચાર્યા, તે જ હવે કહેવાનાર ચાર પદોમાં ક્યાંક વિચારે છે. તેમાં ૨૪મું પદ –
- સૂત્ર-૫૪૬ ઃ
ભગવન્ ! કેટલી કકૃતિઓ કહી છે ? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય ચાવત્ અંતરાય. એમ વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ કે છ કર્મપ્રકૃતિ બાંધે. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત કે આઠ બાંધે. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવ પ્રમાણે જાણવો.
=
જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કમ્પકૃતિ બાંધે? બધાં જીવો સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક છ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ બાંધે.
નૈરયિકો જ્ઞાનવરણીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા બધા સાત બાંધે અને
આઠ બાંધે, એમ ત્રણ ભંગો થયા. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત બાંધે અને આઠ બાંધે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું.
વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિયોને ત્રણ ભંગ છે. બધાં સાત બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે, અથવા સાત બાંધે અને આઠ બાંધે.
ભગવન્ ! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બંધ કરતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધાં સાત પ્રકૃતિ બાંધે અથવા સાત બાંધે અને એક આઠ બાંધે. અથવા સાત બાંધે અને આઠ બાંધે, અથવા સાત કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, એક આઠ કર્મ બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, એક આઠ બાંધે અને છ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને એક છ કર્મ બાંધે, અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ કર્મ બાંધે. એ નવ ભંગો થાય.
બાકીના અંતરથી વૈમાનિક સુધીના દેવો નૈરયિકોની માફક સપ્તવિધાદિ બંધક કહેવા. એમ જેમ જ્ઞાનાવરણના બંધક કહ્યા, તેમ દર્શનાવરણનો પણ બંધ કરનારા જીવાદિ એકવચન અને બહુવચન વડે કહેવા.
વેદનીય કર્મ બાંધતો જીવ કેટલાં કર્મ બાંધે? સાતનો બંધક, આઠનો બંધક, છનો બંધક અને એકનો પણ બંધક હોય. એમ મનુષ્ય સંબંધે પણ
૯૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
કહ્યું. બાકીના નૈરયિકાદિ જીવો સાત કર્મબંધક, આઠ કર્મબંધક છે, તે વૈમાનિક સુધી કહેવા.
વેદનીય કર્મ બાંધતા જીવોની પૃચ્છા બધાં જીવો સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને એક છ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે, એક બાંધે અને છ બાંધે તેવા હોય. બાકીના નારકાદિ યાવત્ વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિ બાંધે તે વડે કહેવા. પરંતુ મનુષ્યો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? બધાં મનુષ્યો (૧) સાતના બંધક અને એકના બંધક હોય, અથવા (ર) સાત બાંધે, એક બાંધે અને એક આઠ કર્મ બાંધે, (૩) અથવા સાત બાંધે, એક બાંધે અને આઠ બાંધે, અથવા (૪) સાત બાંધે, એક બાંધે, એક છ કર્મ બાંધે. અથવા (૫) સાત બાંધે, એક બાંધે, છ કર્મ બંધક હોય. અથવા (૬) સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે, એક છ કર્મ બાંધે, (૭) અથવા સાત બાંધે, એક બાંધે, એક આઠ કર્મ બાંધે અને છ કર્મ બંધક હોય, (૮) અથવા સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, એક છ કર્મ બંધક હોય અથવા (૯) સાત બાંધે, એક બાંધે, આઠ બાંધે, છ બાંધે. એ નવ ભંગો કહેવા.
-
મોહનીયકર્મ બંધ કરતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? જીવ અને
એકેન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભંગો જામવા. જીવ અને એકેન્દ્રિયો સાત ક બંધક અને આઠ કર્મ બંધક પણ હોય.
આયુકર્મ બાંધતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? અવશ્ય આઠ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચન વડે પણ સમજવું. . . - - - નામ, ગોત્ર અને આંતરાય કર્મનો બંધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? જ્ઞાનાવરણીયનો બંધ કરતાં જેટલી કર્મપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. એમ બહુવચન વડે કહેવું.
• વિવેચન-૫૪૬ :
કેટલી પ્રકૃતિઓ કહી ? ઈત્યાદિ સૂત્રપાઠ ફરીથી કથન તે વિશેષતા જણાવવા માટે છે. હવે કયું કર્મ બાંધતો કઈ કર્મપ્રકૃતિ બાંધે એમ બંધના સંબંધનો વિચાર કરવા પહેલાં જ્ઞાનાવરણીય કર્મ સાથેનો સંબંધ વિચારે છે - તે સૂત્ર સુગમ છે, પણ આયુષુ બંધના અભાવકાળે સાત કર્મનો બંધ કરે છે. આયુ બાંધતા આઠ કર્મ બાંધે છે. મોહનીય અને આયુનો બંધ ન કરે ત્યારે છ કર્મનો બંધ કરે છે અને તે સૂક્ષ્મ સંપરાય છે. એક કર્મનો બંધક ન હોય કેમકે ઉપશાંત કષાયાદિ એક કર્મના બંધક
હોય. કહ્યું છે – ઉપશાંત મોહ, ક્ષીણમોહ, કેવળજ્ઞાની એક કર્મનો બંધ કરે છે, તે બે સમય સ્થિતિક હોય. પણ સંપરાય કર્મના બંધક ન હોય, વળી ઉપશાંતકષાયાદિ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કેકમે તેનો બંધ સૂક્ષ્મ સંપરાયના છેલ્લા સમયે વિચ્છેદ થાય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૪૪-૪-/૫૪૬
--
આ જ વાત નૈરયિકાદિના દંડકના ક્રમે વિચારે છે — - x - અહીં મનુષ્ય સિવાયના બધાં સ્થાને બે જ ભંગ જાણવા. સાત કર્મના કે આઠ કર્મના બંધક હોય, છ કર્મના બંધક રૂપ ત્રીજો ભંગ ન હોય - X - મનુષ્યના સ્થાને ત્રણ ભંગો કહેવા. - x - એમ વૈમાનિક સુધી કહેવું, પરંતુ મનુષ્યને જીવ માફક કહેવા. એમ એકવચન દંડક કહ્યો. પછી બહુવચનનો દંડક કહે છે - ૪ - છ કર્મના બંધક હોય કે ન હોય કેમકે ઉત્કૃષ્ટ છ માસનું તેમને અંતર કહ્યું છે. હોય ત્યારે પણ એક, બે થી વધી ઉત્કૃષ્ટ - ૧૦૮ હોય. છ કર્મના બંધક આશ્રીને ત્રણ ભંગ થાય. નારકો છ કર્મના બંધક હોય જ નહીં, આઠ કર્મના બંધક કદાચિત્ જ હોય, તેથી બધાં સાત કર્મના બંધક એ પહેલો ભંગ કહ્યો, આઠ કર્મનો બંધક એક હોય કે ઘણાં હોય તે બીજા બે ભંગો જાણવા. આ જ ત્રણે ભંગ દશે ભવનપતિમાં કહેવો.
પાંચે પૃથ્વી આદિમાં એક જ ભંગ હોય - ૪ - વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં નૈરયિકવત્ ત્રણ ભંગો છે. મનુષ્ય સૂત્રમાં નવ ભંગો કહ્યા. કેમકે - આઠ અને છ કર્મના બંધક કદાચિત્ સર્વથા ન હોય, - - X - આઠ કર્મનો બંધક એક હોય, ઘણાં હોય, છ કર્મના બંધક એક કે વધુ હોય એમ પાંચ ભંગો થયા. ત્રિકસંયોગીમાં ચાર ભંગો, એમ બધાં મળી નવ ભંગો થયા.
69
જ્ઞાનવરણીય માફક દર્શનાવરણીય ૫મ વિચારવું.
વેદનીય કર્મના વિચારમાં ઉપશાંત મોહાદિ એક કર્મના જ ગંધક હોય છે. બાકી બધું પૂર્વવત્. મનુષ્ય પદમાં પણ તે જ પૂર્વોક્ત નવભાંગા કહેવા. કેમકે સાત કર્મ બંધક અને એક કર્મ બંધક હંમેશાં ઘણાં હોવાથી બીજા ભંગોનો સંભવ નથી.
મોહનીય કર્મની વિચારણામાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં પ્રત્યેકને વિશે સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકનો એક જ ભંગ હોય છે. કેમકે બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે. છ કર્મ બંધક મોહનીય કર્મ ન બાંધે કેમકે મોહનીયનો બંધ અનિવૃત્તિ બાદર સંપરાય સુધી હોય છે.
આયુ કર્મ બંધક હંમેશાં આઠ કર્મનો બંધક હોય છે. માટે તેમાં ભંગો નથી. નામ, ગોત્ર, અંતરાય સૂત્રો જ્ઞાનાવરણીય વત્ જાણવા.
22/7
મુનિ દીપરત્નસાગરે કરેલ
પદ-૨૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે
પદ-૨૫-કર્મવેદ
— * - * - * =
૦ હવે પચીશમું પદ કહે છે, તેનું આદિ સૂત્ર આ છે -
-
• સૂત્ર-૫૪૭ -
ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ! આઠ છે - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, એમ વૈમાનિક સુધી જામવું.
ભગવન્ ! જીવ ાનાવરણીય કર્મ બાંધતો કેટલી પ્રકૃતિઓ વેદે ? અવશ્ય આઠ વેદે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચનમાં પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય અંતરાય સુધી જાણવું.
ભગવન્ ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિઓ વેદે ? ગૌતમ ! સાત પ્રકૃતિ વે, આઠ પ્રકૃતિ વેદે કે ચાર પ્રકૃતિ વેદે. એ પ્રમાણે મનુષ્ય પણ વેદ.
બાકીના નૈરયિકથી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મ પ્રકૃતિ વેદે.
ભગવન્ ! જીવો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપકૃતિઓ વેદે ? ગૌતમ ! (૧) બધાં આઠ કર્મ વેદક અને ચાર કર્મ વૈદક હોય. (૨) અથવા આઠ કર્મ વૈદક, ચાર કર્મ વૈદક અને એક સાત કર્મ વૈદક હોય, (૩) અથવા આઠ કર્મ વૈદક, ચાર કર્મ વૈદક અને સાત કર્મ વેદક હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. • વિવેચ-૫૪૭ :
ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિ કહી છે ? ઈત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે. હવે કર્યું કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ વેદે ? એ વિચારે છે - ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. વેદનીય સૂત્રમાં સાત કર્મ વેદક, આઠ કર્મ વેદક અને ચાર કર્મ વેદક હોય. સાત કર્મ વેદક ઉપશાંત મોહ કે ક્ષીણ મોહ હોય છે, કેમકે બંનેને મોહનીયનો ઉદય નથી. આઠ કર્મ વેદક મિથ્યાદૃષ્ટિથી સૂક્ષ્મ સંપરાય સુધીનો જીવો છે. કેમકે તેઓને અવશ્ય આઠે કર્મનો ઉદય છે. ચાર કર્મ વેદનારા સયોગી કેવલી છે. કેમકે તેમને ચાર ઘાતી કર્મનો ઉદય નથી. બહુ
વચનમાં સાત કર્મ વેદનારા કદાચ હોય માટે ત્રણ ભંગો કહ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬/-/-/૫૪૮
Ø પદ-૨૬- કર્મવેદબંધ' છે
— * — X — * - * -
• હવે પદ-૨૬નો આરંભ કરે છે, તેનું આદિ સૂત્ર –
-સૂત્ર-૫૪૮ -
-
ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે યાવત્ અંતરાય. એમ નૈરયિકોથી વૈમાનિકો કહેવા.
EE
જ્ઞાનાવરણ
ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે ? સાતનો, આઠનો, છ નો અને એક કર્મનો બંધક હોય
નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે? સાત કે આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્યને જીવ માફક કહેવો. જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મ બાંધે ? ૧-બધાં સાત કે આઠ કર્મ બંધક હોય, -અથવા સાત, આઠ કર્મ બંધક અને એક છ કર્મ બંધક હોય, ૩-અથવા સાત, આઠ, છ કર્મ બંધક હોય, ૪-અથવા સાત, આઠ અને એક એક કર્મનો બંધક હોય. ૫-સાત, આઠ, એક કર્મ બંધક, હોય, ૬-સાત, આઠ, એક છ કર્મ, એક એક કર્મનો બંધક હોય, ૭-અથવા સાત, આઠ, એક છ, એક કર્મ બંધક હોય, ૮-અથવા સાત, આઠ, છે અને એક એક કર્મ બંધક હોય. અથવા ૯-સાત, આઠ, છ અને એક કર્મબંધક હોય. એ પ્રમાણે નવ ભંગો થાય. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજાને વૈમાનિક સુધી ત્રણ ભંગો હોય છે.
એકે સાત કે આઠ કર્મબંધક હોય.
મનુષ્યો જ્ઞાનાવરણ વેદતાં કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! ૧-બધાં સાત કર્મ બંધક હોય, ૨-અથવા સાત અને એક આઠ કર્મ બંધક હોય, ૩અથવા સાત અને આઠ કર્મ બંધક હોય, ૪-અથવા સાત અને એક છ કર્મબંધક હોય, ૫-અથવા છ કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૬-૭ અથવા એક કર્મ બંધક સાથે બે ભંગો હોય, ૮ થી ૧૧-અથવા સાત, આઠ અને એક છ કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો હોય, ૧૨ થી ૧૫ અથવા સાત, એક આઠ કર્મ, એક એક કર્મનો બંધક ઈત્યાદિ ચાર ભંગો, ૧૬ થી ૧૯ સાત, એક છ અને એક એક કર્મબંધક હોય ઈત્યાદિ ચાર ભંગ, ૨૦ થી ૨૭ અથવા સાત, એક આછ, એક છ, એ એક કર્મ બંધક હોય ઈત્યાદિ આઠ ભંગ. એ પ્રમાણે ૨૭-ભંગો થાય છે. એમ જે રીતે જ્ઞાનાવરણીય વેદતો કર્મ પ્રકૃતિનો બંધ કહ્યો, તેમ દર્શનાવરણીય અને અંતરાય વૈદતા કહેવો.
વેદનીય કર્મ વેદતો જીવ કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ, છ કે એક કર્મ બંધક અને અબંધક પણ હોય. એમ મનુષ્યો જાણવા. બાકીના નૈરયિકાદિ સાત કે આઠ કર્મના બંધક હોય. એમ વૈમાનિક સુધી કહેવું. - - • જીવો વેદનીય કર્મ વેદતા કેટલી પ્રકૃતિ બાંધે ? ૧-બધાં સાત કર્મ બંધક,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આઠ કર્મ બંધક અને એક કર્મ બંધક હોય અથવા ૨-સાત, આઠ, એક અને એક છ કર્મ બંધક હોય. અથવા ૩-સાત, આઠ, એક અને છ કર્મ બંધક હોય, ૪-૫, બંધકની સાથે બે ભંગ હોય, ૬ થી ૯- સાત, આઠ, એક, એક છ કર્મ બંધક અને એક અબંધક ઇત્યાદિ ચાર ભંગો જાણવા. એ પ્રમાણે નવ ભંગો થાય.
૧૦૦
એકેન્દ્રિયો અભંગક છે. નૈરયિકથી વૈમાનિક સુધી ત્રણ ભંગો સમજવા. પણ મનુષ્યો વિશે પ્રશ્ન કરવો - બધાં સાત અને એક કર્મ બંધક હોય અથવા સાત, એક, એક છ કર્મનો બંધક, એક આઠ કર્મનો બંધક અને એક બંધક હોય. એમ ૨૭-ભંગો કહેવા.
જેમ વેદનીય કહ્યું, તેમ આયુ, નામ અને ગ્લોર કહેવું. જ્ઞાનાવરણીય વેદતા કહેલ પ્રકૃતિ બંધ પ્રમાણે મોહનીય કર્મ કહેવું.
• વિવેચન-૫૪૮ 1
કર્મ પ્રકૃતિ કેટલી કહી છે ? ઈત્યાદિ સૂત્રનો અર્થ સ્પષ્ટ છે, હવે કયું કર્મ વેદતો કઈ કર્મ પ્રકૃતિ બાંધે ? એમ ઉદયની સાથે બંધના સંબંધનો વિચાર કરતા સૂત્રકારશ્રી કહે છે – જીવ જ્ઞાનાવરણ કર્મ વેદતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ વેદતો એક પ્રકૃતિનો બંધ કરનાર ઉપશાંત મોહ કે ક્ષીણમોહ હોય, પણ સયોગી કેવલી ન હોય. કેમકે તેને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નથી. બહુવચનના વિચારમાં છ પ્રકૃતિ બંધ કરનારા સૂક્ષ્મ સંપરાયો અને એક પ્રકૃતિ બંધક ઉપશાંત અને ક્ષીણમોહ કદાચિત્ હોય છે. તે એકાદિ રૂપે વિકલ્પે હોય છે. તેથી કોઈવાર એક હોય, કોઈ વાર અનેક હોય, કોઈ વાર ન હોય. માટે એક અને અનેક બંને પ્રકારના અભાવમાં સાત કર્મ બંધક, આઠ કર્મ બંધક પણ હોય એ એક જ ભંગ હોય, કેમકે બંને જીવો હંમેશાં ઘણાં હોય. તેથી છ પ્રકૃતિનો પ્રક્ષેપ કરતાં એક અને બહુવચનથી બે ભંગ થાય. એ પ્રમાણે એક પસ્કૃતિના બંધકનો પ્રક્ષેપ કરતાં પણ બે ભંગો થાય છે. બંને પદનો સાથે પ્રક્ષેપ કરતા પૂર્વવત્
ચાર ભંગો થાય. - X -
એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય નૈરયિકાદિમાં બહુવચન આશ્રિત ત્રણ ભંગ થાય, કેમકે આઠ કર્મબંધક કદાચિત્ હોવાથી બે વિકલ્પો છે. એકેમાં ભંગોનો અભાવ છે. એટલે બીજા ભંગ થતાં નથી.
મનુષ્યોમાં ૨૩-ભંગો થાય છે. કેમકે આઠ, છ, એક કર્મ બંધક કદાચ હોય અને એકાદિરૂપે વિકલ્પો હોય છે. તેમના અભાવમાં સાત કર્મબંધક એ પહેલો ભંગ હોય, અષ્ટવિધ બંધક પદનો પ્રક્ષેપ કરવાથી તેના એકવચન-બહુવચનના બે ભંગ થાય. પદ્ધિધ બંધકનો પ્રક્ષેપ કરતાં એક-અનેક બે ભંગો, એકવિધબંધક પ્રક્ષેપતા બે ભંગો, એમ સાત ભંગો થાય છે. અષ્ટવિધ અને ષડ્ વિધ બંધકના પ્રક્ષેપથી ચાર ભંગો, અષ્ટવિધ અને એકવિધને પ્રક્ષેપતા ચાર ભંગ, ષડ્વિધ અને
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬/-:/૫૪૮
૧૦૧
૧૦૨
એકવિધ બંધકનો પ્રક્ષેપતા ચાર ભંગ એમ ૧૯-ભંગો થયા. પછી અટવિધ, પવિધ, એકવિધ બંધકથી આઠ ભંગ, કુલ ૨૭-ભંગ થયા.
વેદનીય સૂત્રમાં એક કર્મ બંધક સયોગી કેવલી પણ હોય, અબંધક અયોગી કેવલી છે - x • વેદનીય સૂત્રમાં એકવચન અને બહુવચનના વિચામાં જીવપદને વિશે નવ ભંગો થાય છે કેમકે તેમાં સાત, આઠ અને એક કર્મના બંધક હંમેશાં ઘણાં હોય, બહુવચનમાં પદ્વિધ બંધક અને અબંધકનો અભાવ છે, ત્યાં સાત, આઠ, એક કર્મ બંધકનો પહેલો ભંગ, પવિધને પ્રક્ષેપતા એકવચન, બહુવચન આશ્રીને બે ભંગ, એકવિઘબંધક પદના બે ભંગો, બંને પદને પ્રક્ષેપતાં ચાર ભાંગા થાય છે.
મનુષ્યપદમાં ૨૩ ભંગો - સાત અને એકવિદ બંધક બહુવચન વડે હંમેશાં અવસ્થિત, તે સિવાય બીજા ત્રણે આઠ, છ કર્મ બંધક કે બંધક મનુષ્યો કદાચિતું હોય, એક કે અનેકરૂપે વિકો હોય, તેમના અભાવે સાત કર્મ બંધક હોય એ એક ભંગ ઈત્યાદિ સુગમ છે.
મોહનીય કર્મ વેદતો જીવ સાત, આઠ, છ કર્મનો બંધક હોય, કેમકે સૂમ સંપરામાં પણ મોહનીયનો ઉદય સંભવે છે. એમ મનુષ્યપદમાં પણ કહેવું. નરકાદિ સ્થાનોમાં સાત કમબંધક કે આઠ કર્મ બંધક કહેવું કેમકે ત્યાં સૂમ સંપરાય ગુણ ઠાણું નથી. બહુવચનમાં જીવપદમાં ત્રણ ભંગો કહ્યા, તેમાં સૂક્ષ્મ સંપરાય કદાચ હોય અને બીજા બે હંમેશાં ઘણાં હોય. માટે પવિધ બંધકના અભાવમાં સાત અને આઠ કર્મના બંધક હોય એ એક ભંગ, ષવિધ બંધકને પ્રક્ષેપતા એકવચન-બહુવચનથી બે ભંગો છે.
નૈરયિકથી સ્વનિતકુમાર સુધી સાત કર્મ બંદક હંમેશાં ઘણાં હોય, આઠ કર્મ બંધક કદાચ હોય અને તે પણ એક કે અનેક વિકલ્પ હોય. આઠ કર્મ બંધક પદ પ્રોપતા એકવચન-બહુવચન આશ્રીને બે ભંગો, પાંચે પૃથિવ્યાદિમાં બીજા ભંગોનો અભાવ છે. • x • વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ ત્રણ ભંગ હોય. મનુષ્યોમાં નવ ભંગ હોય ઈત્યાદિ બધુ સુગમ છે. સૂત્રકારે કહ્યું છે કે જ્ઞાનાવરણીય વેદતા જે બંધ કહ્યો તે મોહનીય વેદતા પણ કહેવો.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 છે પદ-૨૭-“કર્મ વેદવેદક” છે.
- X - X - X - X - o હવે સત્તાવીસમું પદ આરંભીએ છીએ, તેનું પહેલું સૂત્ર• સૂત્ર-પ૪૯ :
ભગવન ! કેટલી કમ પ્રકૃતિ છે? ગૌતમ ! આઠ - જ્ઞાનાવરણ યાવતું અંતરાય. એમ નૈરવિકથી વૈમાનિક સુધી કહેવું.
ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મ વેદો જીવ કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! સાત કે આઠ વદે. એમ મનુષ્યમાં કહેવું. બાકીના બધાં એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ પ્રકૃતિ વેદે છે.
એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું.
ભગવાન ! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદત કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! બધાં જીવો આઠ કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને એક સાત કર્મ વેદક હોય, અથવા આઠ કર્મ વેદક અને સાત કર્મ વેદક હોય. એમ મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સંબંધે એમ જ કહેવું. વેદનીય, આય, નામ, ગોત્ર કર્મ વેદતો કેટલી કમ પ્રકૃતિ વેદે જેમ બંધક વેદકને વેદનીય કર્મ કહ્યું, તેમ કહેવું.
મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કમાકૃતિ વેદે ? આઠ વેદે. એમ નૈરસિકથી વૈમાનિક સુધી જાણવું. એમ બહુવચનમાં જાણવું.
• વિવેચન-પ૪૯ :
- x - કયું કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિ વેદે ? એ પ્રમાણે ઉદયની સાથે ઉદયનો સંબંધ વિચારે છે. સૂત્ર સ્પષ્ટ છે. તેમાં સાત કમવેદક ઉપરાંત કે ક્ષીણ મોહ હોય છે. કેમકે તેમને મોહનીય કર્મના ઉદયનો સંભવ નથી. બાકીના સૂક્ષ્મ સંપરાયાદિ આઠ કર્મ વેદક હોય. એમ મનુષ્ય પદને વિશે પણ કહેવું. નૈરયિકાદિ અવશ્ય આઠ કર્મના વેદક હોય છે. બહુવચન વિચારમાં જીવ અને મનુષ્યપદમાં ત્રણ ભાંગા હોય છે. તેમાં આઠ કર્મ વેદક હોય તે પહેલો ભંગ, સાત કર્મ વેદક એક હોય ત્યારે બીજો ભંગ, સાત ક્રમ વેદક ઘણાં હોય ત્યારે ત્રીજો ભંગ. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કમવિદક જ હોય, માટે ભંગોનો અભાવ છે. કેમકે ત્યાં સાત કર્મ વેદકનો સંભવ છે, એમ દર્શનાવરણીય અને આંતરાય સૂત્ર સંબંધે કહેવું.
વેદનીય સૂત્રમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને આશ્રીને આઠ કર્મનો, સાત અને ચાર કર્મનો વેદક હોય છે. તેમ કહેવું. બાકીના નૈરયિકાદિ પદોમાં આઠ કર્મનો વેદક હોય છે - એ એક ભંગ. કેમકે તેઓમાં ઉપશાંત મોહલ્વાદિ અવસ્થા અસંભવ છે. તે જ વેદનીય સૂત્રમાં બહુવચનના વિચારમાં પ્રત્યેક જીવ અને મનુષ્યના ત્રણ ભાંગા સમજવા. તેમાં ‘આઠ કર્મના વેદક’ એ પ્રથમ ભંગ સર્વથા સાત કર્મના વેદકના અભાવે હોય છે. ઈત્યાદિ જાણવું. * *
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૦૪
૨૭/--/૫૪૯
૧૦૩ એમ આયુષ નામ, ગોત્ર કર્મના સૂત્રોનો વિચાર કરવો. મોહનીય વેદતો અવશ્ય આઠ કર્મની પ્રકૃતિઓને વેદક હોય છે, માટે જીવાદિ પચીશ સ્થાનકોમાં એક અને બહુવચનની અપેક્ષાએ બધે ભાંગાનો અભાવ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ છે પદ-૨૮-“આહાર'' .
- X - X - X - o એ રીતે વેદ-વેદ પદ કહ્યું, હવે પદ-૨૮ આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - પદ ૨૩માં નાકાદિ ગતિ પ્રાપ્ત જીવોના કર્મના વેદનારૂપ પરિણામ કહ્યા. હવે આહાર પરિણામ કહે છે -
છે પદ-૨૮, ઉદ્દેશો-૧ થી
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
o તેમાં આ બે સંગ્રહણી ગાથાઓ છે - • સૂત્ર-૫૫૦ થી પ૫૩ :
પિપ૦,૫૫૧] સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વત, કેટલામો ભાગ, સર્વ યુગલ, કેવા રૂપે પરિણમે, એકેન્દ્રિય શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી.
પિપર) નૈરચિકો સચિતાહારી, ચિત્તાહારી કે મિશ્રાહારી હોય? તેઓ સચિવ કે મિશ્રાહારી નથી, પણ અચિતાહારી છે. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી જાણવું. ઔદારિક શરીરી યાવત મનુષ્યો સચિત્ત, અચિત, મિત્ર એ ત્રણે આહારી હોય.
નૈરયિકો આહારાર્થી હોય ? હા, હોય. નૈરયિકોને કેટલા કાળે આહારેચ્છા, ઉત્પન્ન થાય? ગૌતમાં નૈરયિકોને બે પ્રકારે આહાર છે - આભોગ નિવર્તિત અને અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિવર્તિત આહાર પ્રતિસમય નિરંતર હોય, આભોગ નિવર્તિત આહારની ઈચ્છા અસંખ્યાત સમયના અંતમુહૂર્ત થાય.
નૈરયિકો શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશી, કાળથી કોઈપણ સ્થિતિક, ભાવથી વર્મ-ગંધ-સાવાળા યુગલ સ્કંધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળ પગલો આહારે છે, તે શું એકવણ યાવતુ પંચવણ પગલો આહારે છે ? સ્થાન માણાથી એકવણ ચાવતું પંચવર્ણ યુગલો આહારે છે અને વિધાન માણાથી કાળા વર્ગના ચાવત શુકલ વર્ષના યુગલોનો આહાર કરે છે. વર્ષથી કાળા વણના પુગલોનો આહાર કરે છે, તે શું એકગુણ કાળા વણના ચાવત્ દશ ગુણ કાળા વણના, સંખ્યાત-અસંખ્યાત કે અનંતગુણ કાળા વર્ણના યુગલોનો આહાર કરે છે ? એક ગુણ યાવત અનંતગુણ કાળાવણ યુગલોનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતુ અનંતગુણ શુકલવર્ણ યુગલોનો પણ આહાર કરે છે. એમ ગંધ અને સરસમાં પણ જાણવું.
ભાવથી જે સ્પર્શવાળા યુગલોનો આહાર કરે છે, તેમાં એક-બે-ત્રણ વાળાનો આહાર કરતો નથી. પણ ચારથી આઠ સ્પર્શવાળાનો આહાર કરે છે. વિધાનમાર્ગણાથી કર્કશ ચાવ4 રક્ષ યુગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩
જે કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે તે એકગુણ યાવત્ અનંતગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે, એમ આઠ સ્પર્શી કહેવા. યાવત્ અનંતગુણ સૂક્ષ પુદ્ગલોનો પણ આહાર કરે છે. ભગવન્ ! જે અનંતગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, તે સ્પષ્ટ કે અસ્પૃષ્ટ પુદ્ગલોનો આહાર કરે છે ? ગૌતમ ! સૃષ્ટનો આહાર કરે છે, અસ્પૃષ્ટ પુદ્ગલોનો નહીં - ઈત્યાદિ જેમ ભાષા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ છ દિશાથી આહાર કરે છે.
૧૦૫
બહુલતાથી વણથી કાળાં અને લીલાં, ગંધથી દુર્ગથી, રસથી કડવા અને તીખાં, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત, રૂક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણ-ગંધ-રસ-સ્પર્શગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોનો સત્મિા વડે આહાર કરે છે.
ભગવન્ ! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સર્વાત્મા વડે ઉચ્છવાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર કરે છે - પરિણમાટે છે - ઉશ્ર્વાસ લે છે - નિઃશ્વાસ મૂકે છે? ગૌતમ ! હા, બધું તે પ્રમાણે જ કહેવું.
ભગવન્ ! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગે ભાવિકાળે આહાર કરે છે, કેટલા ભાગે આરવાદ કરે છે ? ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે, અનંતમાં ભાગનો આસ્વાદ લે છે. નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધાં પુદ્ગલોનો આહાર કરે છે કે કરતો નથી ? બધાં અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને શ્રોત્ર યાવત્ પશનન્દ્રિયપણે, અનિષ્ટ અકાંત - અપિયઅશુભ-અમનોજ્ઞ-મનોહર-અનિચ્છનીય-અનભિલાષિતપણે, અધોપણે પણ ઉર્ધ્વપણે નહીં, દુઃખરૂપે પણ સુખરૂપે નહીં, એ રીતે પરિણમે છે.
[૫૫૩] ભગવન્ ! અસુરકુમારો આહારેચ્છાવાળા હોય? હા, હોય, નૈરયિકોવત્ અસુકુમારોને કહેવું યાવત્ તેમને વારંવાર પરિણમે છે. તેમાં આભોગ નિર્તિત આહાર જઘન્યથી એક દિવસે, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષે આહારેચ્છા થાય છે. સામાન્ય કારણથી વર્ણથી પીળા અને સફેદ, ગંધી સુગંધી, રસથી ખાટા અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગધ, ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી યાવત્ સ્પર્શનેન્દ્રિયપણે યાવત્ મનોહરપણે, ઈચ્છનીયપણે, અભિલતિપણે, ઉર્ધ્વપણે, લઘુપણે, સુખરૂપે વારંવાર પરિણમે છે, બાકી બધું નૈતિકવત્ સમજવું.
એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પણ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસ પૃથÒ આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
વિવેચન-૫૫૦ થી ૫:૫૩ :
- ૪ - (૧) નૈરયિકો સચિત્તાહારી છે કે અચિત્તાહારી? (૨) આહારની ઈચ્છાવાળા, (૩) કેટલા કાળે આહારેચ્છા ઉપજે છે ? (૪) શેનો આહાર કરે છે ? (૫) સર્વતઃ નૈરયિકો સર્વાત્મ પ્રદેશ વડે આહાર કરે - ઈત્યાદિ. (૬) ગ્રહણ કરેલા પુદ્ગલોમાં કેટલાનો આહાર કરે ? (૭) જે પુદ્ગલો ગ્રહણ કર્યા, તે બધાંનો આહાર કરે કે ન કરે ? (૮) પરિણામરૂપ - જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે, તેને કેવા સ્વરૂપે પરિણમાવે. (૯) એકેન્દ્રિયાદિ શરીરરૂપ - નૈરયિકો એકેને આહારે કે પંચે (૧૦) લોમાહાર વક્તવ્યતા, (૧૧) મનોભક્ષીની વક્તવ્યતા. એ રીતે નામમાત્રથી કહેલાં પદોના અધિકારની વ્યાખ્યા કરવી.
૧૦૬
જે પ્રતિજ્ઞા કરી છે, તેનો નિર્વાહ કરવાની ઈચ્છાથી ઉદ્દેશ ક્રમને અનુસરીને નિર્દેશ થાય છે. - x - સચિત્તની વ્યાખ્યા-નૈરયિકો સચિત્ત-અર્ચિત્ત કે મિશ્ર આહાર કરે ? તેઓ અચિત્તાહાર કરે છે, કેમકે અહીં વૈક્રિય શરીરધારી વૈક્રિય શરીરના પોષણયોગ્ય પુદ્ગલોનો જ આહાર કરે છે અને તે અચિત જ હોય છે. પણ જીવે ગ્રહણ કરેલાં હોતાં નથી, માટે અચિત આહારી છે, એમ અસુકુમારથી સ્વનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા.
ઔદારિક શરીરી, ઔદારિક શરીરને પોષણ યોગ્ય પુદ્ગલો આહારે છે, તે પુદ્ગલો પૃથ્વીકાયાદિના પરિણામ રૂપે પરિમમત થયેલ હોય છે, માટે સચિત્ત-અચિતમિશ્ર આહારી ઘટી શકે છે. તેથી પૃથ્વીથી વનસ્પતિ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય એ બધાં સચિત્ત-અચિત્ત-મિશ્ર આહારી કહેવા. એ પહેલો અધિકાર કહ્યો.
હવે બીજાથી આઠમા સુધીના સાત અધિકારો ચોવીશ દંડકના ક્રમે સાથે કહેવાની ઈચ્છાથી સૂત્રકાર પહેલાં નૈરયિકો સંબંધે કહે છે – નૈરયિકો આહારના અભિલાષી છે? હા, છે - x - કેટલા કાળે આહારની ઈચ્છા થાય ? નૈરયિકોનો આહાર બે ભેદે છે - આભોગ નિર્તિત - આલોચના, વિચાર. ઈચ્છા વડે ગ્રહણ કરેલો. તેનાથી ઉલટું અનાભોગ નિર્વર્તિત - ‘હું આહાર કરું' એવી વિશિષ્ટ ઈચ્છા સિવાય વર્ષાકાળે પુષ્કળ મૂત્રાદિ વડે અભિવ્યક્ત શીત પુદ્ગલોના આહારની માફક ગ્રહણ કરાયેલ હોય તે અનાભોગ નિર્વર્તિત. તેમાં જે અનાભોગ નિર્વર્તિત આહાર
છે તે નૈરયિકોને પ્રતિસમય હોય. ભવપર્યન્ત નિરંતર ગ્રહણ કરે છે, એમ પ્રતિપાદન કરવા નિરંતર આહાર ગ્રહણ કરે છે એમ કહ્યું. - ૪ - વચ્ચે જરાપણ અંતર નથી તે બતાવવા અવિરહિત કહ્યું છે. પ્રતિસમય નિરંતર અનાભોગ નિર્વર્તિત આહારનું ગ્રહણ થાય તે ઓજાહારાદિ રૂપે સમજવું.
જે આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા છે તે અસંખ્યાતા સમયે થાય છે.
જે અસંખ્યાતા સમયે થાય, તે જઘન્ય પદે પણ અંતર્મુહૂર્ત રૂપ છે, પણ તેથી ઓછું નથી. પછી પણ રહેતી નથી. કેમકે નૈરયિકોને “હું આહાર કરુ'' એવો જે અભિલાષ છે, તે ગ્રહણ કરેલા આહાર દ્રવ્યના પરિણામ વડે જે અતિ તીવ્ર દુઃખ થાય છે, અને
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩
103 દુ:ખ થવાથી અંતર્મુહૂર્ત પછી નિવૃત્ત થાય છે.
નૈરયિકો કેવો આહાર કરે છે ? દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે આહાર પ્રતિપાદન કરવા કહે છે - દ્રવ્ય - અનંતપદેશી પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરે છે કેમકે તે સિવાયના સંખ્યાતપ્રદેશી આદિ સ્કંધ જીવને ગ્રહણ યોગ્ય નથી. ફોગથી અસંખ્યાત પ્રદેશમાં રહેલાં, કાળથી જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ, કોઈપણ સ્થિતિક. અહીં સ્થિતિ એટલે આહાર યોગ્ય સ્કંધના પરિણામરૂપે રહેવું. ભાવથી વર્ણાદિયુક્ત – કેમકે દરેક પરમાણુમાં એકૈક વર્ણ, ગંધ, રસ, બે સ્પર્શ હોય છે, એવાં પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરે છે. ભાવથી જે વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે, તે એકથી પાંચ વણી પુદ્ગલોનો આહાર કરે ? ઈત્યાદિ પ્રશ્ન સૂત્ર સુગમ છે. સ્થાનમાર્ગણાને આશ્રીને - જેમાં વિશેષે રહે તે સ્થાન - એક, બે કે ત્રણ વર્ણવાળા આદિપ સામાન્ય, તેની માગણા - વિચારને આશ્રીને અર્થાત્ સામાન્ય વિચારને આશ્રીને. વ્યવહાર નથી એક વર્ણ, બે વર્ણ તે કથન છે. શિયનયરી તો સક્ષમ છતાં અનંત પ્રદેશી સ્કંધ પાંચ વર્ણવાળો જ હોય.
વિધાન માર્ગણા • વિશેષ વિચારથી, કાળો -લીલો એવી વણદિ વિશેષતાથી, કાળા વણી પુગલ દ્રવ્ય આહારે છે. - X - X - એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ સંબંધી સૂણો પણ જાણવા. - X - શું તે ધૃષ્ટ - આત્મપદેશોએ સ્પર્શેલા કે અસ્કૃષ્ટ નહીં સ્પર્શેલા દ્રવ્યોનો આહાર કરે ? ધૃષ્ટ દ્રવ્યોનો આહાર કરે ઈત્યાદિ. ભાષા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અહીં પણ જાણવું, તે આ પ્રમાણે - સ્પર્શેલા દ્રવ્યનો આહાર કરે છે. આત્મપદેશો વડે અથTITઇ - અવગાહેલા દ્રવ્યોનો આહાર કરે છે - X - પણ ન અવગાહેલા દ્રવ્યોનો આહાર કરતો નથી. અવગાહેલા દ્રવ્યોમાં પણ અંતર રહિત સાક્ષાત અવગાહેલાં દ્રવ્યોનો આહાર કરે છે. - X - પણ પરંપરાગાઢ દ્રવ્યોનો આહાર કરતો નથી. અનંતરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે, તે સૂક્ષ્મ દ્રવ્યોનો પણ આહાર કરે છે અને બાદર દ્રવ્યોનો પણ આહાર કરે છે. જે સૂક્ષ્મ અને બાદર દ્રવ્યોનો આહાર કરે છે, તે ઉd-ઉપરના પ્રદેશમાં રહેલા, ધોનીચેના પ્રદેશમાં રહેલા અને તીછ પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો પણ આહાર કરે છે. વળી આ ઉધઈ, અધો કે તીછ પ્રદેશમાં રહેલા દ્રવ્યોનો આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ આહાર કરે છે. જે આદિ-મધ્ય-અંતમાં રહેલા દ્રવ્યોનો આહાર કરે છે, તે પમ સ્વવિષય-પોતાના વિષયભૂત દ્રવ્યોનો આહાર કરે છે, અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. વળી જે સ્વ વિષયક દ્રવ્યોનો આહાર કરે છે, તે આહાર પણ અનુક્રમે કરે છે, ક્રમે રહિત આહાર કરતો નથી. અનુક્રમે જે દ્રવ્યનો આહાર કરે છે, તે પણ ત્રણ-ચાર કે પાંચ દિશાથી આવેલા દ્રવ્યોનો નહીં પણ નિયમા છ દિશાથી આવેલા દ્રવ્યો આહારે છે.
• અહીં પ્રnોત્તર પદ્ધતિથી વૃત્તિકારશ્રીએ નોંધેલ પાઠને અમે મes વિધetlભક રૂપે ઉપર મૂકેલ છે. હવે વૃત્તિકારશ્રી તે સૂમની વ્યાખ્યા રજૂ કરે છે. પરંતુ અમે તેનો વણક સંક્ષેપાર્થ જ રજૂ કર્યો છે.]
આત્મપદેશોનો સ્પર્શ આત્મપ્રદેશ વડે અવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવે છે માટે પ્રશ્ન કર્યો છે. અવITઢ - આત્મપદેશો સાથે એક ક્ષેત્રમાં રહેલ. »નથTTrt - અવગાઢ ફોનની બહાર રહેલ. અનંતરાવIઢ - આત્મ પ્રદેશોમાં વ્યવધાન સિવાય રહેલા દ્રવ્યો. પ૨ પરીવાદ - એક, બે, ત્રણ આદિ આમપ્રદેશો વડે અંતરવાળા દ્રવ્યો અg - થોડાં પ્રદેશવાળાં દ્રવ્યો, વાવર - ઘણાં પ્રદેશવાળા દ્રવ્યો. અહીં અણુ કે બાદરપણું આહાને યોગ્ય સ્કંધોના થોડાં પ્રદેશ અને ઘણાં પ્રદેશોની અપેક્ષાઓ જાણવું. એ રીતે ઉર્વ-અધો કે તીપણું પણ જેટલા ક્ષેત્રમાં નૈરયિક રહેતો હોય તેટલા ક્ષેત્રની અપેક્ષાથી જાણવું.
આદિ, મધ્ય કે અંતમાં આહાર કરે છે ? એ પ્રશ્ન છે. તાત્પર્ય એ છે કે નૈરયિકો પોતાને ઉપભોગ્ય અનંતપદેશી દ્રવ્યો અંતર્મુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે, તો સંશય થાય કે ઉપભોગને યોગ્ય અંતર્મુહર્ત પ્રમાણ કાળની આદિમાં – પ્રથમ સમયે આહાર કરે છે, મધ્ય સમયે આહાર કરે છે કે છેલ્લા સમયે આહાર કરે છે ? તે ત્રણે સમયમાં આહાર કરે છે. વિષય - પોતાના આહારને યોગ્ય દ્રવ્યો, થપથ - પોતાના આહારને અયોગ્ય દ્રવ્યો. આનુપૂર્વી - અનુકમ વડે, જેમ નજીક હોય તેમ. તેથી વિપરીત તે અનાનપૂર્વી. - X • ઉપર, નીચે કે તીછ, જેમ નજીક હોય તેમ આહાર કરે છે, પણ નજીકના ક્રમને ઓળંગીને આહાર કરતો નથી. દિશા - લોકના નિકૂટને અંતે જઘન્ય પદે ગણે દિશામાં રહેલાં દ્રવ્ય જ પ્રાપ્ત થાય, બે કે એક દિશામાં રહેલા દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. અવશ્ય છ દિશામાંથી આવેલાં પુદ્ગલ દ્રવ્યો આહારે છે. કેમકે નૈરયિકો ત્રસનાડીના મધ્ય ભાગમાં રહેલા છે.
સત્ર - બહુલતાથી - ૪ - સામાન્ય કારણ, અને તે અશુભ વિપાક જ છે, તો પણ પ્રાયઃ મિથ્યાર્દષ્ટિ કૃણાદિ વર્ણવાળા પગલોનો આહાર કરે પણ ભવિષ્યના તીર્થકરાદિ તેવાં દ્રવ્યોનો આહાર કરતાં નથી, માટે ‘બહલતાએ' એમ કહ્યું છે. વર્ણથી કાળાં અને નીલવર્ણવાળા ઈત્યાદિ સૂત્રાનુસાર જાણવું.
આહાર કરતાં પુદ્ગલોના પુરાણ - પૂર્વના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણોને વિપરિણમાવી, પરિપીડન કરી, પરિશાટન કરી, પરિવિવંસ કરી, એ ચારે પદો એકાર્યક અને વિનાશ અર્ચના વાચક છે. તેમ જ ભિન્ન-ભિન્ન દેશના શિષ્યોના ઉપકારાર્થે છે. બીજા અપૂર્વ વર્ણાદિ ગુણો ઉત્પન્ન કરી, પોતાના શરીર ક્ષેત્રમાં રહેલ પુદ્ગલોને સર્વ આત્મપદેશો વડે આહાર રૂપે ગ્રહણ કરે છે.
તૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે ગ્રહણ કર્યા પછીના કાળમાં કેટલામાં ભાગ આહાર રૂપે ઉપયોગ કરે છે તથા આહારરૂપે ગ્રહણ કરેલાંને કેટલામાં ભારે આસ્વાદે છે ? કેમકે આહારરૂપે ગૃહીત બઘાં પુદ્ગલો આસ્વાદાતા નથી માટે જુદો પ્રશ્ન કર્યો છે. ગૃહીત પુદ્ગલોના અસંખ્યાતમા ભાગને આહાર પણે ગ્રહણ કરે છે. બીજા પગલો પડી જાય છે. આહારપણે ગૃહીત પુગલોના અનંતમાં ભાગને આસ્વાદે છે, બાકીના પુદ્ગલ દ્રવ્યો આસ્વાદ લીધા વિના શરીર પરિણામને
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩
૧૦૯
પ્રાપ્ત થાય છે.
આહારીત પુદ્ગલો કેવા સ્વરૂપે પરિણમે છે ? ઈત્યાદિ. અહીં વિશિષ્ટ ગ્રહણ સમજવું. તેથી જેના શેષ ભાગનો ત્યાગ કર્યો છે એવા અને કેવળ આહાર પરિણામને યોગ્ય પુદ્ગલ દ્રવ્યો છે તે આહારરૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલ સંબંધે અહીં પ્રશ્ન જાણવો. - X - X - X - X - તે બધાં પગલો આહારરૂપે ગ્રહણ કરે છે કે કરતો નથી ? તે બઘાં પગલોનો આહાર કરે છે, કેમકે અહીં કેવળ આહારના પરિણામને યોગ્ય બધાં પુદ્ગલો ગ્રહણ કરેલાં છે.
નૈરયિકોએ ગૃહીત આહાર યુગલો તેને કેવા સ્વરૂપે વારંવાર પરિણામે છે ? શ્રોબેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય રૂપે, ધ્રાણેન્દ્રિય રૂપે, જિલૅન્દ્રિયરૂપે, સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે છે. ઈન્દ્રિયરૂપે પરિણામ પામતાં પુદ્ગલો એકાંત અશુભરૂપ છે. તેથી અનિષ્ટપણે ઈત્યાદિ કહ્યું છે. ઇ - મન વડે ઈચ્છેલા, તેનાથી વિપરત તે અનિષ્ટ. અહીં પરમાર્થથી શુભ છતાં કેટલાંકને અનિષ્ટ લાગે, તેથી કહે છે – એકાંતપણે, અત્યંત અશુભ વર્ણયુક્ત હોવાથી ન છવા યોગ્યપણે. તેથી જ અપ્રિયપણે - જોવા માત્રથી પણ પોતાને વિશે પ્રિય બુદ્ધિ ન ઉત્પન્ન કરનારા. અશુભ વણિિદ હોવાથી અશુભપણે વિપાક કાળે દુઃખદાયી હોવાથી મનને આનંદ ન આપનારા હોવાથી અમનોજ્ઞપણે, ભોજયપણે મનને પસંદ ન પડે તેવા અમનોહર. અનીણિતપણે - કેમકે ભોજ્યપણે ખાવાને ઈચ્છેલા નથી. જેને વિશે અભિલાષા થાય તે અભીષ્ટ, તેથી ભિન્ન છે અનભીપ્ટ. અર્થાત્ જે આહારપણે પુદ્ગલો ગ્રહણ કર્યા છે, તે તૃપ્તિનું કારણ થતાં નથી, તેથી ફરી અભિલાષાના વિષયપણે પરિણમતા નથી. તથા ભારેપણે, પણ લઘપરિણામરૂપે નહીં, ભારે પરિણામ હોવાથી દુઃખરૂપે, પણ લઘુ પરિણામ વડે ન પરિણમેલા હોવાથી સુખરૂપે નહીં, એ પ્રમાણે નૈરયિકોને તે પુદ્ગલ વારંવાર પરિણમે છે.
એ જ આહારાર્થી આદિ સાત દ્વારોને ભવનપતિમાં વિચારવાની ઈચ્છાથી સૂનકારશ્રીએ કહ્યું કે – નૈરયિકવતુ તેમને વારંવાર પરિણમે છે, ત્યાં સુધી કહેવું. તેમાં અસુરકુમારની વિશેષતા બતાવવા સૂત્રકારશ્રી કહે છે - આભોગ નિવર્તિત આહારાદિ • x - એમ કહી સૂત્ર બનાવેલ છે. અસુરકુમારો આહારાર્થી છે ? હા, છે. તેમનો આહાર બે પ્રકારે - આભોગ નિર્વર્તિત અને અનાભોગ નિવર્તિત. અનાભોગ નિર્વર્તિત આહાર નિરંતર છે. આભોગ નિર્વર્તિત જઘન્યથી ચતુર્થભક્ત, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષ. ચતુર્થભક્ત એ આગમમાં એક દિવસની સંજ્ઞા છે. તેથી જઘન્યથી એક દિવસ ગયા પછી આહારેચ્છા થાય છે. તે દશ હજાર વર્ષાયુવાળાને જાણવું, ઉત્કટ હજાર વર્ષે આહારેચ્છા થાય તે સાગરોપમ આયુવાળાને જાણવું.
અસુરકુમાર શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંતપદેશી, ક્ષેત્રથી અસંખ્યાતપદેશાવગાઢ, ઈત્યાદિ નૈરયિકવત્ જાણવું. સામાન્ય કારણથી પીત અને શુકલવર્ણ, ગંધથી સુગંધી, સચી ખાટાં અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉણગુણવાળાં - X - તથા વણિિદ વિપરિણમાવી યાવત્ ઈચ્છિતપણે, અભિલાષાના
૧૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિષયપણે, લઘુપણે, સુખરૂપે ચાવતું વારંવાર પરિણમે છે.
અસુરકુમાસ્વતુ નાગકુમારી સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. પણ આભોગ નિવર્તિત આહારના વિચારમાં ઉત્કૃષ્ટથી બે થી નવ દિવસે આહારેચ્છા થાય છે. આ કથન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કે તેથી વધુ આયુવાળા માટે સમજવું.
હવે પૃવીકાયિક સંબંધે આ સાત અધિકાર કહે છે - • સૂત્ર-પ૫૪ -
ભગવાન ! પૃedીકાયિકો હારાર્થી છે. હા, છે. ભગવન્! પૃવીકાયિકોને કેટલા કાળે આહારેચ્છા ઉપજે? તેને પ્રતિસમય નિરંતર આહારેા હોય. પૃeળી, શેનો આહાર કરે ? નૈરયિકતત કહેતું. યાવત કેટલી દિશાથી આવેલા પુદગલ દ્રવ્યોનો આહાર કરે છે? વ્યાઘાત સિવાય છ દિશાથી આવેલ અને
વ્યાઘાતને આગ્રીન કદાચ ગણ કે ચાર કે પાંચ દિશાણી આવેલા યુગલ દ્રવ્યોનો આહાર કરે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી.
વણથી કાળા, લીલા, પીળા, સફેદ વર્ણવાળાં, ગંધથી સુગંધી કે દુગનિધી, સથી તીખા, કડવા, તૂરા, ખાટા, મધુર સ્તવાળા, સ્પશથિી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉસ, સ્નિગ્ધ, સૂક્ષ સાશવાળા પુદ્ગલો તેઓના પૂર્વના વણગુણોને વિપરિણમાવી ઈત્યાદિ બધું નૈરયિકવ4 કહેવું. વાવ4 કદાચ નિઃશ્વાસ છે.
પૃવીકાયિકો જે યુગલોને આહારપણે ગ્રહણ કરે તે યુગલનો કેટલામો ભાગ ભાવિ કાળે આહાર કરે છે. પરિણામને યોગ્ય કરે - આસ્વાદ લે છે ? અસંખ્યાતમો ભાગ આહારે, અનંતમો ભાગ આસ્વાદે છે. પૃથ્વી જે યુગલો આહારપણે ગ્રહે, શું તે બધાંનો આહાર કરે કે ન કરે ? નૈરયિકવ4 કહેવું, જે પગલો આહારપણે ગ્રહણ કરે, તેમને કેવા રૂપે વારંવાર પરિણમે ? સ્પર્શન ઈન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે. વનસ્પતિ સુધી એમ છે.
• વિવેચન-૫૫૪ -
પૃથ્વીકાયિકોના સૂત્રોનો પૂર્વવત્ વિચાર કરવો. પણ નિઘિાતમાં અવશ્ય છે દિશામાંથી આવેલા પદગલો આહારે છે. ચાયત - અલોકાકાશ વડે ખલના થવી.
વ્યાઘાતથી લોકના નિકુટ આદિને વિશે કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશાથી આવેલા પુદ્ગલ દ્રવ્યો આહારે છે. જ્યારે પૃથ્વી નીચેના પ્રતમાં અનિખૂણામાં હોય ત્યારે અલોકના વ્યાઘાતથી અધોદિશાના પુદ્ગલોનો અભાવ હોય અગ્નિખૂણાને કારણે પૂર્વ અને દક્ષિણ દિશાના પગલોનો અભાવ હોય. તેથી તે ત્રણ દિશા સિવાયની ઉદd, પશ્ચિમ, ઉત્તર દિશાથી આવેલ પુદ્ગલોનો આહાર કરે. પૃથ્વી પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ દિશા અધિક ખુલ્લી થતાં ચાર દિશામાંથી, જ્યારે ઉપરના બીજા આદિ પ્રતરમાં પશ્ચિમ દિશામાં રહે ત્યારે અધોદિશા પણ ખુલ્લી થતાં પાંચ દિશાથી પુદ્ગલોનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત છે.
વિશેષ એટલે કે - સામાન્ય કારણને આશ્રીને કહેવાનું નથી, ઈત્યાદિ સુગમ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮/૧/-/૫૫૪
છે. શેષ વૃત્તિ સુગમ છે
- સૂત્ર-૫૫૫ ઃ
ભગવન્ ! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? નૈરકિવત્ જાણવું. પરંતુ તેમાં જે આભોગ નિર્તિત આહાર છે, તે સંબંધે અસંખ્યાત સમય પ્રમાણ આંતર્મુહૂર્ત ગયા પછી વિવિધરૂપે આહારેચ્છા થાય છે. બાકી બધું પૃથ્વીકાયિકવત્ ચાવત્ કદાચ નિઃશ્વાસ લે છે, ત્યાં સુધી કહેવું. વિશેષ એ કે – અવશ્ય છ દિશાથી આવેલ પુદ્ગલો આહારે છે.
ભગવન્ ! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોનો કેટલા ભાગ ભાવિકાળે આહારરૂપે પરિણમે છે અને કેટલો ભાગ આરવાદ લે છે - નૈરયિકવત્ કહેવું. બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે કરતો નથી ? બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર કહ્યો – લોમાહાર, પોપાહાર. લોમાહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલોનો સમગ્રપણે આહાર કરે છે અને પ્રક્ષેપાહાર પુદ્ગલોનો અસંખ્યાતમા ભાગે આહાર કરે છે. અનેક હજારો ભાગો પર્યા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે.
- * -
૧૧૧
સ્વાદ લીધા સિવાયના અને સ્પર્સા સિવાયના પુદ્ગલોમાં કોણ કોનાથી અલપ આદિ છે ? સૌથી થોડાં પુદ્ગલો રવાદ લીધા વિનાના, તેનાથી સ્પર્ધા વિનાના પુદ્ગલો અનંતગણાં છે.
બેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે લે છે, તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? તેમને જિલેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધરૂપે વારંવાર પરિણમે છે. એમ ઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ તેના હજારો ભાગો સુંધ્યા-આરાધા કે સ્પર્ધા વિના નાશ પામે છે. આ સુંધ્યા-આવાધા કે સ્પર્શ્વ વિનાના યુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? સૌથી થોડાં સુંઘ્યા વિનાના, આવાધા વિનાના અનંતગુણા, સ્પર્ચ્યા વિનાના પુલો અનંતગણાં છે.
તેઈન્દ્રિયોએ ગ્રહણ કરેલ આહાર પુદ્ગલો તેમને કેવા રૂપે પરિણમે છે ? તે તેમને ધાણ-જિલ્લા-સ્પર્શનેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉરિન્દ્રિયોને ચક્ષુ-ધાણ-જિહ્વા-સ્પર્શન ઈન્દ્રિયના વિવિધ રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈન્દ્રિયો મુજબ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તેઈન્દ્રિયવત્ સમજવા. પરંતુ તેમાં આભોગ નિર્વર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્તો અને ઉત્કૃષ્ટ બે દિવસે તેને આહારેચ્છા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોએ ગ્રહણ કરેલ પુદ્ગલો તેને કેવારૂપે પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષુ-ધાણ-જિલ્લા અને સ્પર્શન ઈન્દ્રિયરૂપે વારંવાર પરિણમે છે.
મનુષ્યો પણ એમ જ સમજવા. પણ આભોગનિવર્તિત આહાર સંબંધે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
જઘન્યથી અંતર્મુહર્તા, ઉત્કૃષ્ટ ત્રણ દિવસે આહારેચ્છા થાય છે. વ્યંતરો નાગકુમારવત્ જાણવા. એમ જ્યોતિક દેવો પણ જાણવા. પરંતુ આભોગ નિવર્તિત આહારમાં જઘન્યથી દિવસપૃથકત્વ ઉત્કૃષ્ટથી પણ તેમજ આહારેચ્છા થાય છે. એમ વૈમાનિકો પણ જાણવા પરંતુ આભોગ નિર્તિત આહારમાં જઘન્યથી દિવા પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. બાકી બધું સુકુમાવત્ યાવત્ “તેઓને વારંવાર પરિણમે છે,” સુધી જાણવું.
૧૧૨
સૌધર્મ કલ્પમાં આભોગ નિર્વર્તિત આહાર સંબંધે જઘન્યથી દિવસ પૃથ′′, ઉત્કૃષ્ટ બે હજાર વર્ષે આહારાભિલાષ થાય છે. ઈશાન કલ્પની પૃચ્છા – જઘન્યથી સાધિક દિવસ પૃથકત્વ, ઉત્કૃષ્ટથી સાધિક બે હજાર વર્ષે આહારેચ્છા થાય. સનકુમાર-જાન્યથી ૨૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારેચ્છા થાય. માહેન્દ્ર દેવોનો પ્રન - જઘન્ય ૭૦૦૦, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. હાલોકમાં - જઘન્ય ૭૦૦૦, ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષે. લાંતકકો જઘન્ય ૧૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષે, મહાશુક્ર કર્યો જઘન્ય ૧૪,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૭,૦૦૦ વર્ષે. સહસાર કરે . - જઘન્ય ૧૭,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૮,૦૦૦ વર્ષે. આનત ક૨ે - જઘન્ય ૧૮,૦૦૦, ઉત્કૃષ્ટ ૧૯,૦૦૦ વર્ષે. પ્રાણતકો - જાન્યુ ૧૯,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૦,૦૦૦ વર્ષે. આરણકો-જધન્ય ૨૦,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૧,૦૦૦ વર્ષે. તકલ્પે - Yeloll૨૧,૦૦૦, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે.
અધો અધો ત્રૈવેયકની પૃચ્છા - જઘન્ય ૨૨,૦૦૦, ઉત્કૃષ્ટ ૨૩,૦૦૦ વર્ષે આહારેછા થાય. એ પ્રમાણે જેટલા સાગરોપમનું આયુપ હોય, તેટલા હજાર વર્ષે સથિસિદ્ધ સુધી કહેવા. [તે મુજબ] અધોમધ્યમ ગૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૪,૦૦૦ વર્ષ, અધો ઉર્ધ્વ ત્રૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૫,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. બધાંમાં જઘન્ય સ્થિતિ તે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે આગળ પ્રમ જઘન્ય સ્થિતિ કહેવી.
અધો મધ્યમ રૈવેયકમાં ઉત્કૃષ્ટ ૨૬,૦૦૦ વર્ષે, મધ્યમ મધ્યમ ગ્રેવેકે ઉત્કૃષ્ટ-૨૭,૦૦૦ વર્ષ, મધ્યમ ઉર્ધ્વ ત્રૈવેયકે ઉત્કૃષ્ટ-૨૮,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. ઉર્ધ્વ અધો ત્રૈવેયકના દેવોને ઉત્કૃષ્ટ ૨૯,૦૦૦ વર્ષે, ઉર્ધ્વમધ્યમ ત્રૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૦,૦૦૦ વર્ષે, ઉઉર્ધ્વ ત્રૈવેયકે દેવોને ઉત્કૃષ્ટ ૩૧,૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયંત, યંત, અપરાજિત કરે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય ૩૧,૦૦૦, ઉત્કૃષ્ટ-૩૩,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય. સિિસદ્ધ દેવો વિશે પ્રશ્ન - અજઘન્યોત્કૃષ્ટ ૩૩,૦૦૦ વર્ષે આહાર ઈચ્છા થાય છે. • વિવેચન-૫૫૫ :
ભગવન્ ! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય છે ? ઈત્યાદિ સૂત્ર સુગમ છે. પણ બેઈન્દ્રિયોને બે પ્રકારે આહાર છે લોમાહાર અને પ્રક્ષેપાહાર. લોમવર્ષાદિકાળમાં શરીરમાં પુદ્ગલોનો પ્રવેશ, - ૪ - મુખમાં કોળીયા લેવા તે પ્રક્ષેપાહાર.
-
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮/૧/-/૫૫૫
ન
તેમાં લોમાહારનો સમગ્રપણે આહાર કરે છે. કેમકે તે પુદ્ગલનો તેવો સ્વભાવ છે. પણ પ્રક્ષેપાહારનો અસંખ્યાતમો ભાગ આહાર કરે છે. ઘણાં દ્રવ્યો ન સ્પર્શાયલ, ન સ્વાદ લીધેલા નાશ પામે છે. તેમાં કેટલાંક અતિ સ્થૂળપણાથી, કેટલાંક અતિ સૂક્ષ્મપણાથી નાશ પામે છે. હવે અલ્પબહુત્વ કહે છે
અહીં આહારના એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આવાધ હોય છે. તેમાં કેટલાંક આસ્વાદને પ્રાપ્ત થાય, કેટલાંક આસ્વાદને પ્રાપ્ત ન થાય. તેથી આસ્વાદને ન પ્રાપ્ત થયેલા પુદ્ગલો થોડાં જ છે, કેમકે ન સ્પર્શાયલ પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનંતમાં ભાગના છે, ન સ્પર્શાયલા પુદ્ગલો અનંતગણાં છે - x - બેઈન્દ્રિયમાં કહ્યું તેમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. કેમકે તેમની સમાન વક્તવ્યતા છે. પરંતુ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે. તેના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર - અસંખ્યાતા ભાગો સુંઘ્યા સિવાય, સ્પર્ચ્યા કે આસ્વાધા સિવાય નાશ પામે છે. અહીં એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાધ છે, તેનો અનંતમો ભાગ સુંઘવા યોગ્ય છે. માટે ઉક્ત અલ્પબહુત્વ થાય છે.
પંચેન્દ્રિય સૂત્રમાં અંતર્મુહૂર્ત જતાં આહારેચ્છા થાય છે. ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આહારેચ્છા થાય છે. આ દેવકુટુ-ઉત્તરકુના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સમજવું. મનુષ્ય સૂત્રમાં ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ ગયા પછી આહારેછા થાય છે. તે પણ કુરુક્ષેત્રાપેક્ષાએ છે.
-
૧૧૩
વ્યંતર સૂત્રમાં નાગકુમાર માફક કહેવું, જ્યોતિક સૂત્ર પણ તેમજ જાણવું. વિશેષ એ કે – જઘન્ય કે ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વ પછી આહારેચ્છા થાય છે. જ્યોતિકો જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગના આયુવાળા હોય. તેથી બે દિવસથી નવ દિવસ ગયા પછી પુનઃ આહારેચ્છા થાય છે. વૈમાનિકમાં વિશેષ એ છે - જઘન્ય દિવસ પૃથકત્વ આહાર કહ્યો તે પલ્યોપમાદિ આયુવાળા માટે જાણવો, ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે કહ્યું તે અનુત્તર દેવાપેક્ષાએ જાણવું. - x - x - હવે એકેન્દ્રિય શરીરાદિ સંબંધે અધિકાર -
- સૂત્ર-૫૫૬ ઃ
ભગવન્ ! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરનો આહાર કરે કે યાવત્ પંચેન્દ્રિય શરીરનો ? ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રીને તે પાંચે શરીરનો આહાર કરે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રીને અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે, એમ સ્તનિતકુમાર સુધી છે.
પૃથ્વીકાયિકો વિશે પૃચ્છા - પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એમ જ સમજવું. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે. બેઈન્દ્રિયો પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી તેમજ છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય બેઈન્દ્રિય શરીરોનો આહાર કરે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ વર્તમાન ભાવ પ્રજ્ઞાપનામાં જેને જેટલી ઈન્દ્રિયો હોય તે તેટલી ઈન્દ્રિયવાળા શરીરનો આહાર કરે. બાકી 22/8
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બધું નૈરયિકો વત્ વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! નૈરયિકો લોમાહારી છે કે પ્રક્ષેપાહારી છે ? લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી, એમ એકેન્દ્રિયો અને સર્વે દેવો કહેવા. બેઈન્દ્રિયો યાવત્ મનુષ્યો લોમાહારી, પોપાહારી બંને પણ હોય. • વિવેચન-૫૫૬ ઃ
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર - પૂર્વભાવની પ્રરૂપણાને આશ્રીને એકે બે તે ચઉ તથા પંચેન્દ્રિયના શરીરોનો પણ આહાર કરે છે. જ્યારે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલો અતીતકાળના ભાવનો વિચાર કરીએ ત્યારે કેટલાંક કોઈક કાળે એકેન્દ્રિય શરીરરૂપે યાવત્ પંચેન્દ્રિય શરીરરૂપે પરિણમેલા હતા. તેથી ભૂતકાળના પરિણામનો હાલ વર્તમાનમાં આરોપણ કરી વિવક્ષા કરીએ ત્યારે વૈરયિકો પાંચે શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રરૂપણાથી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. - ૪ - ૪ - x - એમ ભવનપતિ સુધી કહેવું.
પૃથ્વીકાયિક સૂત્રમાં વર્તમાન ભાવ પ્રરૂપણામાં અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ કહેવું. કેમકે તેઓ એકેન્દ્રિયો હોવાથી તેમના શરીરો એકેનદ્રિયો છે. એમ બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય સૂત્રમાં તેના-તેના શરીરોનો આહાર કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા.
હવે લોમાહારની વિચારણા - સૂત્ર સુગમ છે. પરંતુ વૈરયિકોને વૈક્રિય શરીરોનો
૧૧૪
તયાવિધ સ્વભાવ હોવાથી પ્રશ્નોપાહાર ન હોય. લોમાહાર પણ પર્યાપ્તાને હોય, અપર્યાપ્તાને નહીં, એમ નૈરસિકોને કહ્યા મુજબ એકેન્દ્રિયો તથા અસુકુમારથી વૈમાનિક સુધી બધાં દેવો કહેવા. તેમાં એકેન્દ્રિયોને મુખ ન હોવાથી પ્રક્ષેપાહાર ન હોય. અસુકુમારાદિને વૈક્રિય શરીરને લીધે તયાવિધ પ્રક્ષેપાહાર ન હોય. પરંતુ વિકલેન્દ્રિય, પંચે તિર્યંચ અને મનુષ્યો લોમાહારી અને પ્રક્ષેપાહારી બંને કહેવા.
કેમકે બંને પ્રકારે આહાર તેમને સંભવે છે.
હવે છેલ્લા અધિકારને કહેવા સૂત્રકાર જણાવે છે -
• સૂત્ર-૫૫૭ :
ભગવન્ ! નૈરયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, મનોભક્ષી નહીં. એમ બધાં ઔદાકિ શરીરી જાણવા. વૈમાનિક સુધીના બધાં દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય. તેઓમાં મનોભક્ષી દેવોને “અમે મન વડે ભક્ષણ કરવા ઈચ્છીએ છીએ' એવું ઈચ્છપધાન મન થાય છે. તે દેવો એવો વિચાર કરે છે ત્યારે તુરંત જ ઈષ્ટ, કાંત યાવત્ મનોનુકૂળ પુદ્ગલો તેમને મનોભક્ષણરૂપે પરિણમે છે. જેમ શીત યુદ્ગલો શીતયોનિક જીવને આશ્રીને શીતરૂપે પરિણમીને રહે, ઉષ્ણ પુદ્ગલો ઉભ્રયોનિક જીવને આશ્રીને ઉષ્ણરૂપે થઈને રહે, એમ તે દેવો મનોભક્ષણ કરે ત્યારે તેમનું આહારનું
ઈચ્છાપધાન મન જલ્દીથી શાંત થાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮/૧/-/૫૫૮
૧૧૫
• વિવેચન-૫૫૮ :
ઓનસ્ - ઉત્પત્તિ સ્થાને આહાર યોગ્ય પુદ્ગલોનો સમૂહ, જેનો ઓજરૂપ આહાર છે, તે ઓજાહારી. મન વડે ભક્ષણ કરવાના સ્વભાવવાળા તે મનોભક્ષી કહેવાય. વૈરયિકો ઓજાહારી છે, કેમકે તેમને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહારનો સંભવ છે. પણ મનોભક્ષી નથી. મનોભક્ષણ આહાર - તથાવિધ શક્તિથી મન વડે સ્વ શરીરની પુષ્ટિ કરનારા પુદ્ગલોનો આહાર કરાય, આહાર પછી તૃપ્તિ સહ સંતોષ પામે. તેવો મનોભક્ષણ આહાર તૈરયિકોને નથી. કેમકે તેવી શક્તિનો તેમને અભાવ છે. નૈરયિકોને કહ્યા પ્રમાણે પૃથ્વીકાયિકથી માંડી મનુષ્ય સુદીના બધાં ઔદારિક શરીરી જાણવા. તે આ પ્રમાણે –
બધાં પૃથ્વીકાયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, પણ મનોભક્ષી નહીં. એ રીતે બધાં દેવો કહેવા. - ૪ - ૪ - હવે દેવો જે પ્રકારે મનોભક્ષી છે, તે બતાવે છે – મનોભક્ષી દેવોનું મન આહારનો પ્રસ્તાવ હોવાથી આહાર વિશે આવા પ્રકારે થાય – “અમે મન વડે ખાવા ઈચ્છીએ છીએ.’’ તથાવિધ
શુભ કર્મોદયથી તત્કાળ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ પુદ્ગલો મનોભક્ષણરૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમે ? તે વિષયે દૃષ્ટાંત કહે છે શીત પુદ્ગલો વિશેષથી શીત થઈને શીતયોનિવાળા પ્રાણીના સુખને માટે થાય છે. - ૪ - એ પ્રમાણે પૂર્વોક્ત રીતિથી તે દેવોએ મનોભક્ષણ કર્યુ, તેથી તે દેવોનું ઈચ્છપ્રધાન મન તુરંત તૃપ્તિ થવાથી શાંત થાય છે. » X - ૪ -
-
અહીં ઓજાહારાદિના વિભાગને જણાવનારી સૂયગડાંગ નિયુક્તિની આ ગાયાઓ છે ઓજાહાર શરીર વડે, લોમાહાર ત્વચાના સ્પર્શ વડે, પ્રક્ષેપાહાર કોળીયા વડે થાય છે. બધાં અપર્યાપ્ત જીવો ઓજાહારી જાણવા. પર્યાપ્તા જીવો લોમાહારી અને પ્રક્ષેપાહારી વિકલ્પે જાણવા - હોય કે ન પણ હોય. એકેન્દ્રિયો, દેવો, નારકોને પ્રક્ષેપાહાર નથી. શેષ સંસારીને હોય છે. લોમાહારી એકેન્દ્રિયો, દેવો, નારકો છે. બાકીના બધાને લોમાહાર, પ્રક્ષેપાહાર બંને હોય છે.
આહારની આભોગનિર્વર્તિતા અને અનાભોગનિર્વર્તિતા – દેવોને અપર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિર્વર્તિત ઓજાહાર હોય, પર્યાપ્તાવસ્થામાં અનાભોગ નિર્તિત લોમાહાર હોય છે. તતા મન વડે ભક્ષણ રૂપ આહાર આભોગ નિર્તિત હોય અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. બધાં જીવોને અપર્યાપ્તાવસ્થામાં ઓજાહાર અને પર્યાપ્તાવસ્થામાં લોમાહાર હોય, તે પણ અનાભોગ નિર્તિત હોય છે. નૈરયિકોને લોમાહાર આભોગનિર્વર્તિત પણ હોય.
=
૧૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
છે પદ-૨૮, ઉદ્દેશો-૨ ક
૦ આહારપદના ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની વ્યાખ્યા કરીએ છીએ. તેની આ અધિકાર સંગ્રહ ગાથા.
• સૂત્ર-૫૫૮ :
આહાર, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયાપ્તિ એ ૧૩ દ્વારો છે.
• વિવેચન-૫૫૮ :
(૧) સામાન્યથી આહાર અધિકાર, (૨) ભવ્ય વિશેષિત આહારાધિકાર, (૩) સંજ્ઞી અધિકાર, (૪) લેશ્યાધિકાર, (૫) દૃષ્ટિ અધિકાર, (૬) સંયતાધિકાર, (૭) કષાયાધિકાર, (૮) જ્ઞાનાધિકાર, (૯) યોગાધિકાર, (૧૦) ઉપયોગાધિકાર, (૧૧) વેદાધિકાર, (૧૨) શરીર અધિકાર, (૧૩) પર્યાપ્તિ અધિકાર. અહીં ભવ્યાદિના ગ્રહણથી તેના વિપક્ષરૂપ અભવ્યાદિ પણ જાણવી. તેમાં પહેલો અધિકાર –
પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૧ થી ૩ ઊ
• સૂત્ર-૫૫૯ થી ૫૬૧ ૩
[૫૫] ભગવન્ ! જીવ આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ નાહારક એ પ્રમાણે નૈરયિક ચાવત્ અસુરકુમાર ચાવત્
વૈમાનિક કહેવા.
ભગવન્ ! સિદ્ધ આહારક છે કે અનાહારક ? આહારક નથી, અણાહારક છે. જીવો આહારક છે કે અનાહાક ? આહાસ્ક પણ હોય અને અણાહારક પણ હોય. નૈયિકો વિશે પ્રા – (૧) બધાં જ આહારક હોય, અથવા-૨- બધાં આહારક અને એક અનાહારક હોય. અથવા-૩-ઘણાં આહારક હોય, ઘણાં અનાહારક હોય. એ રીતે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ એકેન્દ્રિયો જીવોવત્ જાણવા.
સિદ્ધો? તેઓ આહારક નથી, અણાહારક છે.
[૫૬] ભગવન્ ! ભવ્ય જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભવ્ય જીવો આહારક કે અનાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અભવ્યજીવ પણ એમ જ સમજવો. નોભવ્ય-નોઅભવ્ય જીવ આહારક કે અનાહારક ? આહારક ન હોય, અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા.
[૫૬] ભગવન્ ! સંજ્ઞી જીવો આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
(69)
૨૮/૨/૧ થી 3/પપ૯ થી ૫૬૧
૧૧૩ આહાક, કદાય અનાહાક. એમ વૈમાનિક સુધી છે. પરંતુ એકેન્દ્રિયોવિકલૅન્દ્રિયો વિશે પ્રશ્ન ન કરવો.
ભગવન / સંજ્ઞી જીવો આહાક કે અનાહારક ? જીવાદિ સંબંધે ત્રણ ભંગો વૈમાનિકો સુધી જાણતા. સંજ્ઞી જીવ આહાક કે અનાહાક ? કદાચ આહારક, કદાચ અહાહાક. એમ નૈરયિકથી બંતર સુધી જીણવું. જ્યોતિષ અને વૈમાનિક સંબંધે પ્રસ્ત ન કરવો.
સંજ્ઞીજીવો આહારક કે અનાહારક? તેઓ આહારક પણ હોય, અનાહાક પણ હોય એ ચોક ભંગ જાણવો. અસંજ્ઞી નારકો આહારક હોય કે અનાહારક? (૧) બધાં આહાક, (૨) બધાં અનાહાક, (3) એક હાસ્કએક અનાહાક, (૪) એક આહાફ ઘણાં અનાહાસ્ક, (૫) ઘણાં આહાક, એક અનાહાક, (૬) પણ આહારક ઘણાં અનાહા, એમ છ મૂંગો ાણવા. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું.
એકેન્દ્રિયોમાં બીજ ભંગો નથી. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યચૌમાં ત્રણ ભંગો તથા મનુષ્ય, વ્યંતરોમાં છ ભંગો જાણવા. ભગવન ! નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ આહાક કે અનાહાક? કદાચ આહારક-કદાચ અનાહારક. એમ મનુષ્ય વિશે પણ જાણતું. સિદ્ધ અનાહાક હોય. બહુવચનમાં નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો. આહારક પણ હોય, અનાહારક પણ હોય. મનુષ્યને વિશે કણ અંગો હોય છે સિદ્ધો અનાહારક હોય છે..
• વિવેચન-પપ૯ થી પ૬૧ -
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-કદાચ આહારક, કદાચ અનાહારક હોય. કેવી રીતે ? વિગ્રહગતિમાં, કેવલી સમુહ્નાતકાળે, શૈલેશી અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં અનાહારક હોય, બાકીની અવસ્થામાં આહારક હોય. એમ સામાન્યથી જીવ સંબંધે આહારનો વિચાર કરી, હવે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે આહારકત્વ કહે છે –
નૈરયિકનું સૂત્ર સુગમ છે. બહુવચનમાં પણ આ સંબંધે વિચાર કરે છે - જીવો આહાક છે, ઈત્યાદિ. પ્રશ્નસૂઝ - ગૌતમ ! આહારક પણ હોય અને અનાહાક પણ હોય. તે આ રીતે- વિગ્રહગતિ સિવાય બાકીના કાળે બધાં સંયારી જીવો આહારક હોય, વિગ્રહગતિ તો ક્વચિત્ કોઈ કાળે કોઈ જીવની હોય. તે સર્વકાળે હોવા છતાં પણ અમુક જીવોની જ હોય. તેથી આહારક જીવો ઘણાં હોય. અનાહારક સિદ્ધો તો હંમેશાં હોય છે, તેઓ અભવ્યોથી અનંતકુણાં છે. વળી હમેશાં કૈક નિગોદનો અસંખ્યાતમો ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં વર્તે છે, તેઓ અનાહારક હોય છે. તેથી આહાક અને અનાહારક બંને બહુવચનમાં જાણવા.
નાસ્કોમાં કોઈ સમયે બધાં નાકો આહાક હોય, કેમકે ઉપપાતવિરહકાળમાં એમ થાય. નૈરયિકોનો ઉપપાત વિરહ બાર મુહુર્તનો છે. એટલા કાળમાં પૂર્વોત્પણ અને વિરહગતિ પ્રાપ્ત પણ આહારક થાય અને બીજો ઉત્પન્ન ન થવાથી નાહારકાવ
(PROOI b\Adhayan-40\Book-403 Sahei
ન સંભવે. અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય. તે • x • આ રીતે • નરકમાં કદાચ એક જીવ ઉત્પન્ન થાયકદાચ બે કે ત્રણ કે ચાવતુ સંગાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય, તેમાં જે એક ઉત્પન્ન થાય તે પણ વિગ્રહગતિ પ્રાપ્ત હોવાથી અનાહાક હોય, બીજા પૂર્વોત્પન્ન હોવાથી બધાં આહાક હોય. બીજો ભંગ આહારકઅનાહાક બંને ઘણાં હોય. આ ભંગ, ઘણાં નાસ્કો વિગ્રહગતિ વડે નૈરયિકપણે ઉત્પન્ન થયા હોય ત્યારે જાણવો. બીજા ભંગો સંભવ નથી.
એ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી, બેઈન્દ્રિયથી વૈમાનિક સુધી પ્રત્યેકને વિશે ત્રણ ભંગો જાણવા. - * - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં પ્રત્યેકમાં આહારકો અને અનાયાસ્કો પણ હોય. આ એક જ ભંગ હોય, કેમકે પૃથ્વી આદિ પ્રતિસમય અસંખ્યાતા, વનસ્પતિ પ્રતિ સમય અનંતા વિગ્રહગતિથી ઉપજતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન સંભવે છે. તેથી સૂત્રકાર કહે છે - એમ વૈમાનિક સુધી કહેવું. પણ એકેન્દ્રિયો જીવોની માફક કહેવા, • x • x• સિદ્ધોમાં ‘અનાહારકો' હોય એ એક જ ભંગ કહેવો. કેમકે સર્વ શરીરસ્તા નાશથી તેમને આહારકનો સંભવ નથી.
બીજું ભવ્યદ્વાર - ભવસિદ્ધિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે જેની સિદ્ધિ થાય છે તે. ભવ્ય તે આહાક હોય કે અનાહારક પણ હોય, વિગ્રહગતિમાં અનાહાક, બાકી આહારક, એમ ચોવીશે દંડકમાં જાણવું -x • અહીં સિદ્ધ વિષયક સૂગ ન કહેવું. કેમકે તે મોક્ષપદને પ્રાપ્ત થયેલ હોવાથી તેનામાં ભવ્યપણું નથી.
હવે તેના બહુવચન વડે આહારક-અનાહાકપણું કહે છે. જેમકે ભવ્યજીવો આહારક હોય ઈત્યાદિ. અહીં જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકને આશ્રીને બંને સ્થાને બહુવચનથી આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય - એ એક જ ભંગ કહેવો. બાકીના નારકાદિમાં ત્રણ ભંગો હોય છે. જે કાર્યમાં કહેવાઈ ગયેલ છે] - x -
એક અને બહુ ભવ્યો વિશે આહારક અને અનાહારકપણું કહ્યું તેમ અભવ્યો પણ કહેવા. કેમકે બંને સ્થાને એકવચન અને બહવચનમાં બધે ભંગોની સંખ્યા સમાન છે. • x " નોભવનોઅભવ્ય અર્થાત્ જે ભવસિદ્ધિક નથી, તેમ અભવસિદ્ધિક પણ નથી તે સિદ્ધ છે. તેઓ ભવથી રહિત છે માટે ભવસિદ્ધિક નથી. વળી અભવસિદ્ધિક પણ નથી, કેમકે સિદ્ધિપદને પામેલ છે. તેથી અહીં માત્ર બે પદ વિચારવા - જીવપદ અને સિદ્ધિપદ. બંને સ્થાને એકવચનમાં ‘અનાહારક' હોય એ એક જ ભંગ અને બહુવચનમાં પણ બધાં અનાહારક હોય તે એક જ ભંગ હોય છે.
સંજ્ઞીદ્વારમાં પ્રશ્નસૂત્ર સુગમ છે. સંજ્ઞી વિગ્રહગતિમાં અનાહારક હોય અને બાકીના સમયે આહારક હોય. [પ્રશ્ન મનસહિત હોય તે સંજ્ઞી, વિગ્રહગતિમાં મન નથી તો સંજ્ઞી છતાં અનાહારક કેમ હોય ? [ઉત્તર) વિગ્રહગતિને પ્રાપ છતાં સંડ્રીનું આયુર્વેદે છે માટે સંજ્ઞી કહેવાય. માટે સંજ્ઞી છતાં અનાહાક કહેવામાં કોઈ દોષ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮/ર/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧
૧૧૯
(60)
૧૨૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 આ છ ભંગો અસુરણી સ્વનિતકુમાર સુધી જાણવા. * x - એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ છે. તેથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ પાંચેમાં અન્ય ભંગોનો અભાવ છે. તેથી એક જ ભંગ હોય – આહાકો હોય અને નાહારકો હોય - x - તે ઘણાં છે અને સિદ્ધો પણ છે.
વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રત્યેકને આશ્રીને ત્રણ ભંગો જાણવા. જે પ્રસિદ્ધ છે. - x • બેઈન્દ્રિયોમાં આ વિચાર છે બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતો એક પણ જીવ વિગ્રહગતિમાં ન હોય ત્યારે પૂર્વોત્પન્ન બધાં આહારક હોય એ પહેલો ભંગ, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. - x - એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય પણ કહેવા. મનુષ્યો અને વ્યંતરમાં છ ભંગ હોય છે, તે નાકવતું જાણવા. * * * નોસંજ્ઞી-નોઅસંજ્ઞીના વિચારમાં ત્રણ પદ - જીવ, મનુષ્ય અને સિદ્ધ. તેમાં જીવસંબંધ સુત્ર કહે છે - નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીd આહારક હોય કે અનાહારક? કદાચ આહાક, કેમકે કેવળજ્ઞાનીને સમુઠ્ઠાતાદિ અવસ્થાના અભાવમાં આહાકપણું છે. કદાય અનાહારકપણું છે - તે સમુઠ્ઠાત અવસ્થામાં, અયોગીપણામાં, સિદ્ધાવસ્થામાં જાણવું. સિદ્ધ નાહારક છે. બહુવચનથી આહાક અને અનાહાક બંને હોઈ શકે છે, • x • મનુષ્યોમાં ત્રણ ભંગો હોય. જેમકે કોઈ કેવલી સમુદ્ગાતાદિ અવસ્થાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે બધાં આહાક હોય. ઈત્યાદિ પૂર્વવત્ ત્રણ ભંગ.
લેશ્યાદ્વારમાં સામાન્યથી સલેશ્યસૂત્ર કહે છે –
નથી. એ પ્રમાણે વૈમાનિક સૂત્ર કહેવું. પણ એકેન્દ્રિયો, વિકલૅન્દ્રિયો મનરહિત હોવાથી સંજ્ઞી નથી, માટે તેમનું સૂત્ર સર્વથા ન કહેવું.
બહુવચનની અપેક્ષાએ જીવપદ અને નૈરયિકાદિપદમાં પ્રત્યેકને બધે ત્રણ ભંગો કહેવા (૧) બધાં આહારક, (૨) બધાં આહારક અને એક અનાહારક, (3) ઘણાં આહાક-ઘણાં અનાહાક. - x • તેમાં સામાન્યથી જીવપદમાં પહેલો ભંગ હોય, કેમકે સર્વલોકની અપેક્ષાથી સંજ્ઞીપણે નિરંતર ઉપજે છે, એક સંજ્ઞીજીવ વિગ્રહગતિને પ્રાન થાય ત્યારે બીજો ભંગ, ઘણાં સંડ્રી જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થાય ત્યારે ત્રીજો ભંગ, એ પ્રમાણે નૈરયિકાદિ પદોનો વિચાર કરવો.
અસંજ્ઞી પણ વિગ્રગતિમાં અનાહાક, બાકીના સમયે આહાક હોય. એમ વ્યંતર સુધી કહેવું અતિ સામાન્ય જીવપદ માફક ચોવીશ દંડકના ક્રમે વ્યંતર સૂત્ર સુધી કહેવું.
નાકો, ભવનપતિ, વ્યંતરો અસંજ્ઞી અને સંજ્ઞી બંનેથી આવી ઉત્પન્ન થાય. જેઓ અસંજ્ઞીથી આવે તે અસંજ્ઞી અને જેઓ સંજ્ઞીથી આવીને ઉપજે તે સંજ્ઞી કહેવાય. - X- જ્યોતિક અને વૈમાનિકો સંજ્ઞીથી જ આવીને ઉત્પન્ન થાય, અસંજ્ઞીથી આવીને નહીં. માટે તેઓમાં અસંજ્ઞીપણાના વ્યવહાસ્ના અભાવે તેમનો પાઠ નથી. - x - બહુવચનના વિચારમાં સામાન્યથી જીવપદને વિશે એક જ ભંગ હોય. જેમકે આહાર્યા પણ હોય અને અનાહારકો પણ હોય. કેમકે પ્રતિસમય વિગ્રહગતિને પ્રાપ્ત અનંત એકેન્દ્રિયો હોવાથી તેઓ અનાહાફપણે હંમેશાં પ્રાપ્ત થતા હોવાથી અનાહારકમાં હંમેશાં બહુવચન હોય.
તૈરયિકપદમાં હંમેશાં છ ભંગો હોય છે. (૧) બધાં આહારક હોય, આ ભંગ જ્યારે અન્ય અસંજ્ઞી નાક ઉત્પન્ન થયા છતાં વિગ્રહ ગતિ પ્રાપ્ત ન હોય, પૂર્વોત્પન્ન બધાં અસંજ્ઞી નાકો આહારક હોય ત્યારે ઘટે છે. (૨) બઘાં અનાહારક હોય,
જ્યારે પૂર્વોતા અસંજ્ઞી નારક એક પણ ન હોય અને ઉત્પન્ન થતાં વિગ્રહગતિ પ્રાપ્ત નારકો ઘણાં હોય ત્યારે જાણવો. (૩) એક આહારક, એક અનાહારક હોય તેમાં ઘણાં કાળથી ઉત્પન્ન એક અસંજ્ઞી નાક હોય, હમણાં ઉત્પન્ન થતો પણ એક સંજ્ઞી નાક વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે આ ભંગ ઘટી શકે. (૪) એક આહારક-ઘણાં
lહારક-ઘણાં કાળનો ઉપn એક અiી નાક, અધુના ઉત્પન્ન બીજ અસંતી. નાકો વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે જાણવો. (૫) ઘણાં આહાક અને એક અનાહારક - X - (૬) ઘણાં આહારક, ઘણાં અનાહારક હોય - ૪ -
આ રીતે ઉક્ત છ ભંગો આ પ્રમાણે થાય – (૧) કેવળ આહારકપદના બહુવચનથી પહેલો ભંગ, (૨) અનાહારક પદના બહુવચન વડે, (3) આહારકઅનાહારક પ્રત્યેકના એકવચનથી, (૪) આહારકના એકવચન, અનાહાકના બહુવચનથી, (૫) આહાક પદના બહુવચનથી અને અનાહાકપદના એકવચનથી, (૬) બંનેના બહુવચનથી.
(PROOF-1) Saheib\Adhayan-40\Book-40B
છે પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વા-૪ થી
8
• સૂગ-૫૬૨ થી પ૬પ :
[૫૬ સલેયી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અમાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! મહેશ્યી જીવો આહારક કે અણાહાક? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણનીલ-કાપોતલેશ્વીને પણ જીવ અને એકેન્દ્રિય વજીને ત્રણ ભંગો જાણવા. તેશલેશ્યામાં વૃતી, આપુ અને વનસ્પતિકાયિકને છ અંગો, બાકીના જેઓને તેજલેશ્યા છે તેમને જીવાદિ સંબંધી ત્રણ ભંગ જાણવા. પદ્મ અને શુકલ લેસ્યામાં જીવાદિ સંબંધી ત્રણ ભંગ. અલેક્સી જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને એકવચન-બહુવચનથી આહારક નથી, પણ અનાહાસ્ક છે.
[૫૬] ભગવન ! સમ્યગૃષ્ટિ જીવો આહાક કે અનાહારક? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહાક હોય બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોને છ ભંગ હોય. સિદ્ધો અનાહારક છે. બાકીના જીવને ત્રણ ભંગો હોય છે. મિથ્યાષ્ટિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો સમજવા. સમ્યગૃમિથ્યાષ્ટિ જીવ ગૌતમ !
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮/૨/૪ થી ૭/૫૬૨ થી ૫૬૫
આહારક હોય, અનાહારક ન હોય. એમ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ એમ જાણવું.
[૫૬૪] ભગવન્ ! સંયત જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાસ્ય, કદાચ અનાહાક. એમ મનુષ્યમાં પણ કહેવું. બહુવચનમાં ત્રણ ભંગો જાણવા. અસંયતની પૃચ્છા કદાચ આહારક કે અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકે સિવાય ત્રણ ભંગો જાણવા. સંયતાસંયત જીવ, પંચે તિય અને મનુષ્ય હોય છે. તે એકવચન-બહુવચનથી પણ આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. નોસંયતનોઅસંયતનોસંયાસંયત, જીવ અને સિદ્ધ છે. તે બંને વચનથી આહારક નથી, અનાહારક છે.
૧૨૧
[૫૬૫] ભગવન્ ! સકષાયી જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહાક, કદાચ અનાહાક. એમ વૈમાનિક સુધી છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. ક્રોધ કપાસી જીવાદિ વિશે એમ જ છે. પરંતુ દેવોમાં છ ભંગો હોય છે. માન અને માયા કપાસી દેવ અને નાસ્કોમાં છ ભંગો, બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. લોભકષાયી નારકોને છ ભંગો અને બાકી સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અકષાયીને નોસંજ્ઞીનોઅસંી માફક કહેવા.
• વિવેચન-૫૬૨ થી ૫૬૫ ઃ
લેશ્યા સૂત્ર, સામાન્યથી જીવ સૂત્રવત્ કહેવું. અહીં પણ સિદ્ધનું સૂત્ર ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્યી છે. બહુવયનથી જીવ અને પૃથ્વી આદિ એકે વિશે પ્રત્યેકને એક જ ભંગ હોય છે, આહાક પણ હોય અને અનાહાસ્ક પણ હોય, કેમકે બંને જીવો ઘણાં હોય છે. બાકીના નૈરયિકાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બધાં
આહારક હોય ઈત્યાદિ પૂર્વવત્. - x - એમ જે રીતે સલેશ્મી સૂત્ર કહ્યું, તેમ કૃષ્ણનીલ-કાપોત લેશ્મીનું સૂત્ર પણ કહેવું. બધે સામાન્ય જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકના અન્ય ભંગો હોતા નથી. બાકીનાને ત્રણ ભંગો હોય છે. તેજોલેશ્યા સૂત્ર એકવચનમાં પૂર્વવત્. બહુવચનમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં છ ભંગો જાણવા, તેઓમાં તેજોલેશ્યા કઈ રીતે ? તેજોલેશ્મી ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, પહેલા બે કલ્પના દેવોની પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પત્તિ થાય છે. આમ ભગવતી-પ્રજ્ઞાપના ચૂર્ણિમાં પણ કહ્યું છે. તે છ ભંગો આ રીતે – (૧) બધાં આહાસ્કો હોય, (૨) બધાં અનાહારક હોય, (૩) એક આહારક અને એક અનાહારક હોય, (૪) એક આહારક અને બધાં અનાહારક હોય ઈત્યાદિ છ. બાકીનાને જીવપદથી આરંભી ત્રણ ભાંગા જાણવા. * X + X -
શું બધાં જીવોને સામાન્યથી જીવપદથી આરંભી ત્રણ ભંગો હોય કે કોઈકને હોય ? જેમને તેજોલેશ્યા હોય તેમને ત્રણ ભંગો કહેવા, બાકીનાને ન કહેવા. તેથી
-
કહ્યું કે નાક, તેજો, વાયુ, વિકલેન્દ્રિય સંબંધે તેજોલેશ્યા સૂત્ર ન કહેવું.
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (61)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પદ્મલેશ્યા, શુક્લલેશ્યા જેમને હોય છે, તેઓ સંબંધે તે વિશે સૂત્ર કહેવું. તેમાં પદ્મલેશ્યા અને શુક્લ લેશ્યા પંચે તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોમાં કહેવું. બીજાને નહીં. માટે તે બંને લેશ્યામાં પ્રત્યેકને આશ્રીને ચાર પદ ચે – સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યંચપદ, મનુષ્યપદ, વૈમાનિક પદ. બધે એકવચનથી કદાચ આહારક, કદાચ અનાહાસ્ક હોય એ એક ભંગ. બહુવચનથી ત્રણ ભંગો હોય. જેમકે બધાં આહાસ્ક હોય ઈત્યાદિ પૂર્વવત્. - X -
અલૈશ્યી, અયોગી કેવળી અને સિદ્ધો છે. તેથી અહીં ત્રણ પદ સમજવા. જેમકે સામાન્ય જીવપદ, મનુષ્ય, સિદ્ધ. બધે બંને વચન વડે અનાહાસ્કો જ કહેવા. અલેશ્તી જીવો, મનુષ્યો, સિદ્ધો બંને વચનની અપેક્ષાથી અનાહારક હોય છે.
• હવે સમ્યગ્દષ્ટિ દ્વારની વ્યાખ્યા – અહીં સમ્યક્દષ્ટિ ઔપશમિક-સાસ્વાદનક્ષાયોપશમિક-વૈદક-ક્ષાયિક સમ્યકત્વ વડે જાણવા. કેમકે અહીં સામાન્ય સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરેલ છે. તે પ્રમાણે જ આગળ ભાંગાનો વિચાર કરવો. x - વેદક સમ્યક્દષ્ટિ, ક્ષાયિક સમ્યકત્વને પામતો સમ્યકત્વ મોહનીયના ચરમસમયવર્તી પુદ્ગલોને અનુભવતો હોય ત્યારે જાણવો. એકવચનમાં જીવાદિ બધાં પદોમાં પ્રત્યેકને આશ્રીને કદાચ આહારક-કદાચ અનાહારક હોય. પરંતુ પૃથિવ્યાદિમાં એ સૂત્ર ન કહેવું કેમકે તેમાં સમ્યગ્દષ્ટિ નથી - ૪ - બહુવચન સૂત્રમાં સામાન્યથી જીવપદમાં આહાસ્કોઅનાહારકો બંને હોય-એ એક જ ભંગ ઘટે. કેમકે બંને પ્રકારના સમ્યગ્દષ્ટિ હંમેશાં ઘણાં હોય છે. નાસ્ક, ભવનપતિ, તિર્યંચ પંચે મનુષ્ય, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં પ્રત્યેકને ત્રણ ભંગો હોય છે. જેમકે - કદાચિત્ બધાં જ આહાસ્કો હોય ઈત્યાદિ પૂર્વવત્.
વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય, તેનો પૂર્વવત્ વિચાર કરવો બેઈન્દ્રિયાદિને સમ્યગ્દષ્ટિપણું અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનની અપેક્ષાએ જાણવું. સિદ્ધો અનાહાક હોય. કેમકે તેઓ ક્ષાયિક સમ્યકત્વ સહિત હોય. બાકીનાને ત્રણ ભંગો જાણવા. મિથ્યાર્દષ્ટિમાં એકવચનની અપેક્ષાએ બધે કદાચિત્ આહારક-કદાચ અનાહારક કહેવા. બહુવચનમાં જીવપદ અને પૃથિવ્યાદિમાં આહાસ્કો પણ હોય, અનાહારકો પણ હોય. કેમકે બંને જીવો તેમાં ઘણાં હોય છે. બાકી બધાં સ્થાને ત્રણ ભંગો કહેવા. અહીં સિદ્ધ સૂત્ર ન કહેવું, કેમકે સિદ્ધોને મિથ્યાત્વ ન હોય. - ૪ -
મિશ્રર્દષ્ટિ આહારક હોય પણ અનાહારક ન હોય. કેમકે સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ હોય. પણ વિગ્રહગતિમાં મિશ્રૠષ્ટિત્વ ન હોય, કેમકે તે અવસ્થામાં કોઈ જીવ કાળ ન કરે. તેવું શાસ્ત્રવચન છે. તેથી તેમને અનાહાકપણું નથી. એમ ચોવીશે દંડકોમાં કહેવું. પણ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો ન કહેવા. કેમકે તેઓમાં મિશ્રદૃષ્ટિપણું અસંભવ છે. બહુવચનમાં પણ તેમ કહેવું. જેમકે ભગવન્ ! મિશ્રદૃષ્ટિ જીવો આહારક હોય કે અનાહાક? આહારક હોય પણ અનાહારક ન હોય. ઈત્યાદિ - ૪ -
૧૨૨
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮//૪ થી ૭/૫૬૨ થી ૫૬૫
૧૨૩
સંયત દ્વારની વ્યાખ્યા - સંયતપણું મનુષ્યોને જ હોય. તેમાં બે પદ - જીવપદ અને મનુષ્યપદ. જીવપદનું સૂત્ર સુગમ છે. પરંતુ અનાહારકત્વ કેવલી સમુદ્યાત અવસ્થા કે અયોગીપણામાં જાણવું. બાકીના સમયે આહારકત્વ જાણવું. એમ મનુષ્ય સૂત્ર કહેવું. જેમકે સંયત મનુષ્ય આહાક હોય કે અનાહાક? - x - બહુવચનમાં મનુષ્ય પદ અને જીવપદ પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. તે આ પ્રમાણે - બધાં આહાણ્યો હોય - જ્યારે કોઈ પણ કેવલી સમુદ્ધાત કે યોગીપણાને પામેલ ના હોય ત્યારે આ ભંગ છે. અથવા બધાં આહારક હોય અને એક અનાહારક હોય ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
અસંયત સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે કદાયિત આહારક-કદાચિતુ અનાહાક હોય. બહુવચનથી જીવપદ અને પૃથિવ્યાદિષદમાં પ્રત્યેકને આશ્રીને આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય - એ ભંગ હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ સમજવા.
સંયતાસંયત - દેશવિરતિધર. તેઓ પંચે તિર્યંચ અને મનુષ્યો હોય. બાકીના જીવો ન હોય, કેમકે બાકીનાને સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ હોતા નથી. એ પ્રમાણે એઓને ત્રણ પદ હોય. સામાન્ય જીવપદ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય પદ. ત્રણેમાં બંને વચનથી આહારકો હોય. કેમકે બીજા ભવમાં જતાં અને કેવલી સમુદ્ગાતાદિ અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે.
નોસવંતનોઅસંયતનોસંયતાસંયતમાં બે પદ છે જીવપદ, સિદ્ધપદ. બંને સ્થાને બંને વચનમાં અનાહારકપણું જ હોય, આહારકપણું ન હોય. કેમકે સિદ્ધો અનાહારક હોય છે.
હવે કષાયદ્વાર - સંકષાયી જીવ આહારક કે અનાહારક? એકવચન સૂત્ર સુગમ છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો. જીવપદમાં અને પૃથિવ્યાદિ પદમાં પ્રત્યેકને “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય' એમ કહેવું. કેમકે તે સ્થાનમાં આહારક અને અનાહારક બંને પ્રકારે સકષાયી જીવો ઘણાં હોય છે.
ક્રોધકષાયી સામાન્ય સકષાયીવતુ જાણવો. તેમાં જીવપદ અને પૃથિવ્યાદિ પદોના ભાંગાનો અભાવ છે. બાકીના સ્થાને ત્રણ ભંગો જાણવા. પરંતુ દેવોમાં છ ભંગો જાણવા. કેમકે દેવો સ્વભાવથી જ ઘણાં લોભી હોય છે. પણ બહુ ક્રોધાદિવાળા હોતા નથી. તેથી ક્રોધકષાયી એકાદિ પણ હોય, માટે છ મૂંગો થાય છે (૧) કદાચિહ્ન બધાં આહાક હોય, કેમકે એક પણ ક્રોધકષાયી વિગ્રહગતિ પ્રાપ્ત ન હોય, (૨) કદાયિતુ બધાં નાહારક હોય છે કેમકે એક પણ ક્રોધ કષાયી છતાં આહાક ના હોય. અહીં કોધોદય માનાદિના ઉદયથી જુદો જ વિવક્ષિત છે. - x • (3) કદાચ એક આહાક - એક અનાહારક હોય. (૪) કદાચ એક આહાક અને ઘણાં નાહારક હોય ઈત્યાદિ • x • માન અને માયા કષાય સૂગ એકવચનમાં પૂર્વવત્
૧૨૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જાણવું. બહુવચનમાં વિશેષતા કહે છે –
દેવો અને નૈરયિકોમાં પ્રત્યેકને આશ્રીને છ અંગો - નૈરયિકો ભવ સ્વભાવથી બહુ ક્રોધી અને દેવો બહુ લોભી હોય તેવી તે બંનેને માન અને માયાકષાય સ્વય હોય, તેથી પૂર્વોક્ત છ મૂંગો થાય. જીવપદ અને પૃથિવ્યાદિમાં પ્રત્યેકને આશ્રીને અન્ય ભેગો થતા નથી, કારણ કે આહારક, અનાહારક માનકષાયી-માયાકષાયી પ્રત્યેક હંમેશાં તે-તે સ્થાનોમાં ઘણાં હોય છે. બાકીના સ્થાને ત્રણ ભંગો છે. લોભકષાયમાં એકવચનમાં તેમજ સમજવું. બહુવચનમાં વિશેષતા જણાવે છે - તેમાં નૈયિકોમાં છ ભંગો જાણવા, કેમકે તેઓમાં લોભ કપાય જાય છે. બાકીના જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પણ ત્રણ ભંગો જાણવા. દેવોમાં પણ ગણ મંગ, કેમકે તેઓમાં લોભની અધિકતા હોવાથી છ અંગો સંભવ નથી.
જીવ અને કેન્દ્રિયોમાં પૂર્વવતુ એક જ ભંગ જાણવો. આહારકો પણ હોય • અનાહારકો પણ હોય. કષાયી - x • મનુષ્યો અને સિદ્ધો હોય છે. અકષાયી મનુષ્યો ઉપશાંત કપાયાદિ જાણવા, કેમકે તે સિવાયના સકષાયી હોય છે. તેથી તેમને પણ ત્રણ પદો હોય છે. જેમકે - સામાન્યથી જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. જીવપદ અને મનુષ્ય પદમાં એકવચનથી કદાચિત્ આહારક હોય - કદાયિતુ નાહારક હોય - એમ કહેવું. સિદ્ધપદમાં તો અનાહાક જ હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય - અનાહાકો પણ હોય, કેમકે કેવળી આહારકો અને સિદ્ધો અનાહારકો હંમેશાં ઘણાં હોય છે. મનુષ્યપદમાં ત્રણ ભંગો જાણવા - બધાં આહારકો હોય ઈત્યાદિ પૂર્વવતુ.
(PROO E:\Maharaj SaheibAdhayan-40\Book-403
o પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વાર-૮ થી ૧૩ o
0 કષાયદ્વાર ગયું. હવે જ્ઞાનાદિ દ્વારો કહે છે - • સૂત્ર-પ૬૬ થી પ૧ :
[૫૬૬) જ્ઞાની સમ્યગૃષ્ટિવત છે. આભિનિબૌધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં છ ભંગો સમજવા, બાકીના જીવોમાં જેમને આ જ્ઞાનો છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગો જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારકો હોય, પણ નાહાક ન હોય. બાકીના જીવોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિ સંબંધે ત્રણ ભંગો જાણવા. મન:પર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો બંને વચન વડે આહારક છે પણ અનાહાક નથી. કેવળજ્ઞાની નોસંજ્ઞી નોઅસંશાવતું જાણવા.
અજ્ઞાની, મતિજ્ઞાની, ચુતઅજ્ઞાનીમાં જીવ, કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ છે. વિભંગાની પાંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે, આનાહાક નથી.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
૧રપ
(63)
બાકીના જીવાદિને ત્રણ ભંગ છે.
[૫૬] સયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. મનોયોગી, વચનયોગી સમ્યગૃમિધ્યાદેસ્ટિવ4 કહેવા. પરંતુ વચનયોગ વિકલેન્દ્રિયોને પણ કહેશો. કાયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય છે. યોગી જીવ, મનુષ્ય, સિદ્ધ અનાહાક છે.
[૫૬] સાકાર-અનાકારોપયુક્ત જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ,. સિદ્ધો અનાહાક હોય છે.
[૫૯] સવેદીમાં જીવ અને કેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. પ્રીવેદ-પુરવેદમાં જીવાદિ સંબંધે ત્રણ ભંગ અને નપુંસકતેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. આવેદીજીવ કેવળજ્ઞાની માફક જાણવો.
ષoo] સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભંગો. બાકીના ઔદારિક શરીરી જીવો આહારક હોય • અનાહાક ન હોય. વૈક્રિય અને આહાક શરીરી, તે જેમને છે, તે આહાક હોય - અનાહારક ન હોય. તૈજસકાર્પણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો આહારક નથી પણ અનાહાક છે.
પિછી આહાર પ્રયતિથી પરાપ્તિ, શરી-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષામન પ્રયતિથી પ્રયતાનો વિચાર કરતાં એ પાંચે પતિમાં જીવ અને મનુષ્ય પદને આWીને ત્રણ ભંગો છે. બાકીના જીવો આહાક હોય પણ એનાહારક ન હોય. ભાષા અને મન પયક્તિ પાંચેન્દ્રિયોને હોય, બીજાને નહીં. આહાર યતિથી આપતો બંને વચનથી પણ આહાક નથી, પણ શરીર પયતિથી અપતિ કદાચિત્ આહારક હોય, કદાચિત અનાહાક હોય. ઉપરની ચારે પિયતિઓમાં નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગો હોય છે. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. ભાષામન પતિ વડે પતિા જીવો અને પંચેન્દ્રિય તિચચોમાં ત્રણ ભંગો, નારક, દેવ, મનુષ્યોમાં છ અંગો કહેવા. સર્વે પદોમાં એકવચન-બહવચનની અપેક્ષાથી જીવાદિ દંડકો પ્રથન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રથન કરો, જેને જે નથી તેનો તેને પ્રથન ન કરવો. યાવતુ ભાષામન પતિ વડે પર્યાપ્તા દેવ અને મનુષ્યોમાં છ ભંગો અને બાકીના સ્થાનમાં ત્રણ ભંગો કહેવા.
• વિવેચન-૫૬૬ થી ૫૩૧ :
પૂર્વે સમ્યગ્દષ્ટિ કહ્યો, તેમ જ્ઞાની કહેવો. જેમકે - જ્ઞાની જીવ હાક હોય કે અનાહારક ? કદાચિત્ આહાક-કદાચિત્ અનાહાક. ઈત્યાદિ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું - એકેન્દ્રિય ન કહેવા. જ્ઞાની જીવો આહારક કે અનાહારક ? કદાચિત આહાક પણ હોય - કદાચિત્ અનાહાક હોય. જ્ઞાની નૈરયિકો ? (૧) બધાં આહાક, અથવા (૨) બઘાં આહાક અને એક અનાહારક. અથવા (3) આહારક
(PROOF-1) -40\Book-403
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઘણાં અનાહારક. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું.
બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા - બધાં આહારક હોય અથવા અનાહારક હોય અથવા એક આહાક અને એક અનાહાક હોય અથવા એક આહાક અને ઘણાં અનાહાક હોય અથવા ઘણાં આહારક અને એક અનાહાક હોય અથવા ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. બાકીના જીવો નૈરયિકવત્ વૈમાનિક સુધી જાણવા. સિદ્ધોની પૃચ્છા - તેઓ અનાહારકો હોય.
આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની એકવચનમાં પૂર્વવત્ જાણવા. બહુવચનમાં વિકલેન્દ્રિયમાં છ ભંગો હોય. બાકીના જીવાદિ સ્થાનોમાં એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. તે આ- (૧) બઘાં આહારક હોય, (૨) બઘાં આહારક-એક અનાહાક, (3) ઘણાં આહાક-અનાહાક. - - સૂત્ર સુગમ છે. પરંતુ જે જીવોને જ્ઞાન હોય તેમને ત્રણ ભંગો કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં ન કહેવા. અવધિજ્ઞાનમાં એકવચનમાં તેમ જ જાણવું. બહવચનમાં અવધિજ્ઞાની પંચે તિર્યંચો આહારક જ હોય. કેમકે પંચે તિર્યંચનું અનાહાકપણું વિપ્રગતિમાં હોય. તે સમયે તેઓને ગુણ નિમિતે અવધિજ્ઞાનનો સંભવ નથી. અપતિત અવધિજ્ઞાન સહિત દેવ કે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થતો નથી.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગો છે - x • અવધિજ્ઞાની પંચે તિર્યચો આહાક હોય, બાકીના સ્થાનોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગ જાણવા. મન:પર્યવજ્ઞાન મનુષ્યોને જ હોય. તેથી તેના બે પદ છે - જીવાદ અને મનુષ્યપદ. બંને સ્થાને બંને વચનમાં મન:પર્યવજ્ઞાની આહાક જ કહેવા, પણ અનાહારક નહીં. કેમકે વિગ્રહગત્યાદિમાં મન:પર્યવજ્ઞાનનો સંભવ નથી. કેવલજ્ઞાની - ૪ - માં ત્રણ પદ હોય સામાન્ય જીવપદ, મનુષ્યપદ, સિદ્ધપદ. તેમાં જીવ અને મનુષ્ય એક વચનથી કદાચિત આહારક હોય - અનાહાક હોય • એમ કહેવું. સિદ્ધપદમાં અનાહારક હોય. બહુવચનથી જીવપદમાં આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય. મનુષ્યપદમાં ત્રણ ભંગો હોય છે. સિદ્ધપદમાં બધાં અનાહાકો હોય.
અજ્ઞાની સૂગ-મતિ અને શ્રુત અજ્ઞાનીમાં એકવચનમાં પૂર્વવત્ જાણવું. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ઘણાં આહારકો-ઘણાં અનાહાસ્કો પણ હોય - એમ કહેવું. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. વિર્ભાગજ્ઞાની સૂણ એકવચનમાં તેમજ છે, બહુવચનમાં વિર્ભાગજ્ઞાની પંચે તિર્યો અને મનુષ્યો આહારક જ કહેવા. કેમકે તેમની વિગ્રહગતિથી ઉત્પત્તિ અસંભવ છે બાકીના સ્થાને એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય અસંભવ છે.
હવે યોગદ્વાર - સામાન્યથી સયોગી એકવચનમાં તેમજ જાણવા. બહુવચનમાં જીવ અને કેન્દ્રિયપદોને છોડી બાકીમાં ત્રણ ભંગો જાણવા. જીવ અને પૃથિવ્યાદિ
Saheibla
E:\Mahar
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી પ૩૧
૧૨૩
૧ર૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
(64)
પ્રત્યેકને “આહારકો પણ હોય-અનાહારકો પણ હોય.” એ ભંગ જાણવો. કેમકે તે સ્થાનોમાં બંને પ્રકારના જીવો ઘણાં હોય છે. મનયોગી - વચનયોગીને મિશ્રર્દષ્ટિ કહ્યા તેમ કહેવા. અર્થાત બંને વચનમાં આહારકો જ કહેવા. વયનયોગવિકલેન્દ્રિયોને પણ હોય. વિશેષ આ - મિશ્રર્દષ્ટિપણે વિકસેન્દ્રિયોને નથી, માટે તેનું સૂત્ર નથી. વચનયોગ વિલેન્દ્રિયોને છે. * * * * * * - એમ કાયયોગવાળા પણ એકવચનબહુવચનમાં સયોગીવતું જાણવા. અયોગી, મનુષ્યો અને સિદ્ધો હોય છે. તેથી અહીં ત્રણ પદ – જીવ, મનુષ્ય અને સિદ્ધ. ત્રણે સ્થાનોમાં અનાહારકપણું જ છે.
હવે ઉપયોગદ્વાર - સાકારોપયોગ અને અનારાકારોપયોગ સૂત્રમાં પ્રત્યેકને એકવચનમાં બધે કદાચિત્ આહારક અને અનાહાક હોય - એમ કહેવું. સિદ્ધમાં તો નાહાક હોય. બહુવચનમાં જીવ અને પૃથિવ્યાદિમાં ઘણાં આહારક-ઘણાં અનાહારક હોય - એ ભંગ જાણવો. બાકીના સ્થાનોમાં ત્રણ ભંગો જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. સૂત્રપાઠ - સાકારોપયોગી જીવ આહાક કે અનાહાક ? ઈત્યાદિ.
વેદદ્વારમાં સામાન્ય વેદ સહિત સૂત્રમાં એકવચનમાં કદાચ આહારક અને કદાય અનાહારક ભંગ જાણવો. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિયોને છોડીને બાકીના સ્થાને ત્રણ ભંગો અને જીવ તથા એકેન્દ્રિયોમાં ‘ઘણાં આહારક-ઘણાં નાહારક હોય' એ સિવાયના ભંગોનો અભાવ જાણવો. કેમકે ત્યાં ઘણાં આહાક પણ હોય છે, ઘણાં અનાહારક પણ હોય છે. સ્ત્રીવેદ-પુરાવેદ સૂગ એકવચનમાં તેમજ જાણવું. પરંતુ અહીં નાક, કેન્દ્રિય, વિકલેન્દ્રિય ન કહેવા. કેમકે તેઓ નપુંસક હોય છે. બહુવચનમાં જીવાદિ પદોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. નપુંસક વેદમાં એકવચનથી તેમજ જાણવું. પરંતુ અહીં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓ નપુંસક વેદરહિત છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાયના સ્થાનોમાં ત્રણ ભંગો તથા જીવ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયો પૂર્વે કહ્યા તેમ ભંગોનો અભાવ છે. અવેદીને કેવલી માક કહેવા. જીવ અને મનુષ્યમાં એકવચનમાં કદાચ આહાક અને કદાચ અનાહાક હોય. બહુવચનમાં જીવપદમાં “ઘણાં આહાક્કો પણ હોય - ઘણાં અનાહારકો પણ હોય. મનુષ્યોમાં ત્રણ ભંગો જાણવા અને સિદ્ધપદમાં બધાં અનાહારકો” હોય.
- શરીર દ્વારમાં - સશરીર સૂત્રમાં એકવચનથી બધે કદાચિત્ આહાકકદાચિત્ અનાહારક હોય. બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીના સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભંગ જાણવા અને જીવ તથા કેન્દ્રિયમાં પૂર્વવત્ ભંગોનો અભાવ સમજવો. ઔદારિક શરીરમાં એકવચનમાં તેમજ છે. પણ અહીં નારક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો ન કહેવા. કેમકે તેઓને ઔદારિક શરીર નથી. બહુવચનમાં જીવ અને મનુષ્યોમાં પ્રત્યેકને ત્રણ ભંગો જાણવા. બઘાં આહાકો હોય. - એ ભંગ જ્યારે કોઈપણ કેવળી સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ કે અયોગી ન હોય ત્યારે
ook-40B (PROOI nayan-40\B
છે. અથવા બધાં આહારક અને એક અનાહારક ઈત્યાદિ પૂર્વવતું. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય વિશ્લેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચો આહાક જ કહેવા. કેમકે વિગ્રહગતિથી ઉત્તીર્ણ થયેલાને જ દારિક શરીરનો સંભવ છે. વૈક્રિય અને આહાક શરીરી બધાં એકવચનમાં આહાક જ હોય. પરંતુ જેને આ શરીરો સંભવે છે, તે કહેવા. બીજા નહીં. * * * * * * * બહુવચનથી જીવ અને એકેન્દ્રિય સિવાયના
સ્થાનોમાં ત્રણ ભંગ અને જીવ તથા એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ જાણવો. અશરીરી સિદ્દો હોય છે તેમાં બે જ પદ છે. જીવો અને સિદ્ધો તે અનાહારક જ હોય.
હવે પતિદ્વાર - આગમમાં પાંચ પતિઓ કહી છે, કેમકે ભાષા અને મનોપતિની એકપણે વિવા કરી છે. આહારાદિ પયક્તિ વડે પયતાને વિચારતા - x - એકવચનથી જીવ અને મનુષ્ય પદમાં કદાય આહાક - કદાય અનાહારક હોય. બાકીના સ્થાનોમાં આહાક હોય. બહુવચનમાં જીવ, મનુષ્યમાં ત્રણ ભંગો કહેવા. તેનો ઔદારિક શરીરીવાળા સૂત્રવતુ વિચાર કરવો. બાકીના બધાં હાપ્યો કહેવા. પરંતુ ભાષામન પયપ્તિ પંચેન્દ્રિયોને જ હોય છે. માટે તેમાં ચઉરિન્દ્રિય સુધી ન કહેવું.
આહારપયતિથી અપર્યાપ્તાના સૂરમાં એકવચન વડે બધા અનાહાક કહેવા. કેમકે તે જીવો વિગ્રહગતિમાં જ હોય છે. કેમકે ઉત્પત્તિસ્થાન પ્રાપ્ત જીવ પહેલાં સમયે જ આહાર પતિ વડે પયક્તિ હોય છે. જો એમ ન હોય તો આહાકપણું ન ઘટે. બહુવચનથી અનાહાકો હોય. શરીરમ્પયતિથી પિયત પ્રમાં એકવચનથી કદાયિત આહારક-કદાચિત અનાહારક હોય. તેમાં વિગ્રહગતિમાં અનાહાક અને ઉપપાત ફોનને પામેલો શરીર પતિની સમાપ્તિ સધી આહારક હોય છે. એ પ્રમાણે ઈન્દ્રિયશ્વાસોચ્છવાસ અને ભાષામન પર્યાપ્તિ વડે અપરાપ્તિ સૂત્રોમાં પ્રત્યેકને એકવચનથી કદાચિત્ આહાક હોય - કદાચિત્ અનાહારક હોય - એમ કહેવું. બહુવચનથી ઉપરની શરીર અયપ્તિ આદિ ચાર અપતિઓનો વિચાર કરતાં નાક, દેવ, મનુષ્યોને પ્રત્યેકને છ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય, બધાં અનાહાસ્કો જ હોય, એક આહારક અને એક અનાહારક હોય ઈત્યાદિ • * *
બાકીના નારક, દેવ, મનુષ્ય સિવાયના જીવોને જીવપદ અને કેન્દ્રિય વિના ત્રણ ભંગો કહેવા. જેમકે બધાં આહારક હોય અથવા બધાં આહારકો અને એક અનાહાક હોય ઈત્યાદિ - ૪ -
જીવ અને એકેન્દ્રિયમાં શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ પતિથી પિયતિ પ્રત્યેકને આશ્રીને ભંગોનો અભાવ છે. કેમકે તેઓ આહાકો પણ છે - અનાહારકો પણ છે, કેમકે આહાક અને અનાહાક બંને પ્રકારના જીવો હંમેશાં ઘણાં હોય છે.
ભાષા-મનોપયતિથી અપર્યાપ્તા પંચેન્દ્રિયો જ હોય છે તેથી તેમને જ અપર્યાપ્તામાં લેવા. તેમાં બહુવચનથી જીવ અને પંચે તિર્યંચ પદમાં ત્રણ અંગો કહેવા. પંચે તિર્યંચો સંમૂર્ણિમો હંમેશાં ઘણાં હોય છે. જ્યાં સુધી બીજો પંચે તિર્યંચ
E:\Maharaj
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
વિગ્રહગતિ ન પામે ત્યાં સુધી બધા આહાસ્કો હોય એ ભંગ હોય છે. એક વિગ્રહગતિને પ્રાપ્ત હોય ત્યારે બીજો ભંગ બધા આહારક, એક અનાહારક ઈત્યાદિ જાણવું - x - જીવપદ વિશે એ અપેક્ષાએ ત્રણ ભંગો જાણવા. નારક, દેવ અને મનુષ્યમાં પ્રત્યેકને છ ભંગો હોય, તે પૂર્વે કહેલા છે.
-
હવે ભવ્યપદથી આરંભી પ્રાયઃ બંને વચનથી જુદા સૂત્રો કહ્યા નથી. તેથી તે સંબંધે સાદસ્યને જણાવતું સૂત્ર કહે છે એ જીવાદિ દંડકો કહેવા. શું બધે સામાન્યપમે કહેવા ? નહીં. જેને જે હોય તેને તે કહેવું. ક્યાં સુધી કહેવું? ચરમ દંડકના કથન સુધી કહેવું. - ૪ - ચાવત્ ભાષામનોપર્યાપ્તિ વડે અપર્યાપ્તા નાક, દેવ, મનુષ્ય વિશે કહેવું. અહીં પ્રસ્તુત અર્થ વિચારવા પૂર્વાચાર્યોક્ત આ ગાથાઓ છે–
આ ૧૧-ગાથાનો અર્થ આ પ્રમાણે છે
–
22/9
૧૨૯
જીવાદિ દંડકના ક્રમે બધે બંને વચનથી
સિદ્ધ અને એકેન્દ્રિય સહિત જ્યાં જીવો છે, ત્યાં બીજો ભાંગો નથી, તેઓ
સિવાયના જીવોમાં ત્રણ ભંગો છે. અસંજ્ઞી, દેવ, નાક, મનુષ્યોમાં છ ભંગો છે. પૃથ્વીઅદ્-વનસ્પતિમાં તેજોલેશ્યાથી છ ભંગો છે. સર્વે દેવોમાં ક્રોધ-માન-માયાના છ ભંગો. નાકોના માન-માયા-લોભમાં છ ભંગો. મતિ-શ્રુત-સમ્યકત્વના છ ભંગો અવશ્ય વિકલેન્દ્રિયને વિશે થાય છે. ઉપરની ચાર અપર્યાપ્તિમાં નાક, દેવ, મનુષ્યોને છ ભંગો. સંજ્ઞી, શુદ્ધલેશ્યા, સંયત, નીચલા ત્રણ જ્ઞાન, સ્ત્રી-પુરુષવેદમાં છ ભંગો. અવેદીને ત્રણ ભંગો. મિશ્રદૃષ્ટિ, મન-વચનયોગી, ચોથું જ્ઞાન, દેશવિરતિ, વૈક્રિયલબ્ધિધર, આહાસ્ક શરીરમાં અવશ્ય આહારક હોય. અવધિ અને વિભંગ જ્ઞાનમાં અવશ્ય આહારક જાણવા, પંચે તિર્યંચો-મનુષ્યો વિભંગજ્ઞાનમાં હોય. ઔદારિક શરીરમાં પાંચે પપ્તિમાં જીવ અને મનુષ્યો વિશે ત્રણ ભંગો હોય. બાકીના બધાં આહારક હોય. નોભવ્યનોઅભવ્ય, અલેશ્તી, અયોગી, અશરીરી તથા પહેલી અપર્યાપ્તિમાં વર્તતા જીવો અનાહારક હોય. સંજ્ઞા-અસંજ્ઞા રહિત, અવેદી, અકષાયી, કેવળીને ત્રણ ભંગો છે –
આ બધી ગાથા પૂર્વોક્ત અર્થને જણાવનારી હોવાથી તેનો ફરી વિચાર કરતાં નથી. એકવચનથી સિદ્ધો બધે અનાહાક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (65)
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પદ-૨૯-‘ઉપયોગ'' છે
-
— * — * - * —
૦ એ પ્રમાણે આહાર નામે ૨૮-મું પદ કહ્યું. હવે ૨૯માં ૫દનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે – પદ-૨૮માં ગતિ પરિણામ વિશેષ આહાર પરિણામ કહ્યા. અહીં જ્ઞાનપરિણામ વિશેષ ઉપયોગ–
• સૂત્ર-૫૭૨ :
ભગવન્ ! ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? આઠ ભેદે – આભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ યાવત્ કેવળજ્ઞાન સાકારોપયોગ, મતિ અજ્ઞાન સા યાવત્ વિભંગજ્ઞાન સાકારોપયોગ
અનાકારોપયોગ કેટલા ભેદે છે ? ચાર ભેદે – ચતુદર્શન અનાકારોપયોગ, અચક્ષુ અવધિ કેવળ દર્શન અનાકારોપયોગ.
એ પ્રમાણે જીવોને કહેવું. નૈરયિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? ગૌતમ ! બે ભેદે – સકાર અને અનાકાર, નૈરયિકોનો સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? છ ભેદે મતિ શ્રુત અવધિજ્ઞાન સાકાર ઉપયોગ તથા મતિ-શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન સાકારોપયોગ.
વૈરયિકોને અનાકારોપયોગ કેટલા પ્રકારે છે ? ત્રણ ભેદે – સસુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અનાકારોપયોગ. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકોની પૃચ્છા-બે ભેદે છે. ચતુદર્શન અને અચક્ષુદર્શન અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિવત્ કહેવા. સામાન્ય ઉપયોગવત્ મનુષ્યોને કહેવા.
ભગવન્ ! અંતર, જ્યોતિક, વૈમાનિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? નૈરયિકોવત્ છે.
ભગવન્ ! જીવો સાકારોપયોગી છે, કે નિરાકારોપયોગી છે? ગૌતમ ! બંને છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે હેતુથી જીવો આભિનિબોધિક - શ્રુત - અવધિ મન:પર્યંત-કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગજ્ઞાનના ઉપયોગવાળા છે, તે હેતુથી જીવો સાકારોપયોગી છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શનાદિ ચારે દર્શનોપયોગી છે, તે હેતુથી જીવો અનાકારોપયોગી છે, માટે એમ કહ્યું.
ભગવન્ ! નૈરયિકો સાકારોપયોગી છે કે નિરાકારોપયોગી ? ગૌતમ ! તે બંને છે. ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ! જે હેતુથી નૈરયિકો આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાન અને મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગાનના ઉપયોગવાળા છે, તે હેતુથી સાકારોપયોગી હોય છે. જે હેતુથી નૈરયિકો ચતુ આદિ ત્રણે દર્શનવાળા છે, તે હેતુથી નૈરયિકો નાકારોપયોગી છે. માટે ગૌતમ ! એમ કહ્યું. • x + એ પ્રમાણે ાનિતકુમારો સુધી જાણવું.
પૃથ્વીકાયિકો વિશે પૃચ્છા ગૌતમ ! તેમજ કહેવું યાવત્ જે હેતુથી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૪-|-|૫૭૨
પૃથ્વી મતિ-શ્રુત જ્ઞાન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ સાકારોપયોગી છે. જે હેતુથી પૃથ્વી અચસુદર્સન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ અનાકારોપયોગી છે, માટે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું.
૧૩૧
ભગવન્ ! બેઈન્દ્રિયની પૃચ્છા - બે ઉપયોગ છે, સાકારોપયોગ, અનાકારોપયોગ. ભગવન્ ! બેઈન્દ્રિયોનો સાકારોપયોગ કેટલા ભેટે છે? ચાર ભેદે - મતિ-શ્રુતજ્ઞાન, મતિ-શ્રુત અજ્ઞાન. તેમનો નાકારોપયોગ કેટલા ભેટે છે ? એક અચક્ષુદર્શન નાકારોપયોગ, તેઈન્દ્રિયો એમ જ છે. ચરિન્દ્રિયો પણ એમ જ છે, પરંતુ અનાકારોપયોગ બે ભેટે છે – ચક્ષુ અને અચતુદર્શનાવરણ
અનાકારોપયોગ.
પંચેન્દ્રિય તિર્યંચ, નૈરયિકવત્ જાણવા. મનુષ્યોને ઔધિક ઉપયોગવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક, નૈરયિકવત્.
ભગવન્ ! જીવો સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બંને છે. કઈ રીતે ? જેથી જીવો પાંચ જ્ઞાન - ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. જેથી જીવો ચાર દર્શનથી ઉપયોગી છે, તેથી અનાકારોપયોગી છે. તેથી કહ્યું બંને ઉપયોગી છે.
=
નૈયિકો, સાકારોપયોગી કે અનાકારોપયોગી? બંને છે. એમ કેમ કહ્યું ? જેથી નૈરયિકો આભિનિબૌધિકાદિ ત્રણ જ્ઞાન, મત્યાદિ ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન ઉપયુક્ત છે, તેથી અનાકારોપયોગી છે. માટે તેમ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકોની પૃચ્છા પૂર્વવત્ બંને ઉપયોગ કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું. બેઈન્દ્રિયોની અર્થ સહિત તેમજ પૃચ્છા કરવી . બેઈન્દ્રિય એકવચનવત્ કહેવું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. વિશેષમાં ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ નૈરયિકોવત્ જાણવા, મનુષ્યો જીવની માફક અને વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો નૈરયિકોની માફક જાણવા.
• વિવેચન-૫૭૨ :
ભદંત-પરમકલ્યાણયુક્ત. ઉપભોજન તે ઉપયોગ, જે વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત્ત થાય તે ઉપયોગ, જીવનો બોધરૂપ તાત્વિક વ્યાપાર. તે કેટલા ભેદે
છે ? આાર - પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાનો પરિણામ. - ૪ - આકાર સહિત તે સાર, એવો ઉપયોગ, તે સાકારોપયોગ. અર્થાત્ સચેતન કે અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાય સહિત વસ્તુ જાણે, ત્યારે તે ઉપયોગ સાકાર કહેવાય. તે ઉપયોગ કાળથી છાસ્થને અંતર્મુહૂર્ત અને કેવળીને એક સમયનો હોય છે. ઉક્ત સ્વરૂપનો આકાર જેમાં નથી તે અનાકારોપયોગ. - ૪ - તે છદ્મસ્થને અંતર્મુહૂર્તનો છે. પણ અનાકારોપયોગના કાળથી સાકારોપયોગ કાળ સંખ્યાતગણો જાણવો. કેમકે તે પર્યાયનો બોધ કરતો હોવાથી તેમાં ઘણો કાળ લાગે છે. પણ
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (66)
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
કેવળીને અનાકારોપયોગ એક સમયનો છે. ૬ - સ્વગત ભસૂચક.
-
સકારોપયોગના ભેદો કહે છે – ત્રિ - અભિમુખ, નિ - પ્રતિનિયત સ્વરૂપવાળો, નિશ્ચિત બોધ તે આભિનિબોધિક. જેનાથી કે જેને વિશે બોધ થાય તે આભિનિબોધ - તેના આવરણ કર્મનો ક્ષયોપશમ. એવું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. તે ઈન્દ્રિય અને મનને નિમિત્તે થયેલ યોગ્ય દેશમાં રહેલ વસ્તુનો સ્પષ્ટ બોધ. એવા પ્રકારનો સાકારોપયોગ તે આભિનિબોધિક સાકારોપયોગ.
શ્રુત-વાચ્ય વાચક ભાવથી શબ્દ સાથે સંબંધિત અર્થનું ગ્રહણ કરવામાં કારણભૂત બોધ વિશેષ. - ૪ - શબ્દ અને અર્થનું પર્યાલોચન કરનાર ઈન્દ્રિય અને મનોનિમિત્ત બોધ વિશેષ તે શ્રુતજ્ઞાન. 'વ' શબ્દનો અર્થ ‘નીચે' થાય છે. જેના વડે નીચે વિસ્તારવાળી વસ્તુનો બોધ થાય તે અધ અથવા મર્યાદા, રૂપી જ દ્રવ્યો જાણવા પણે પ્રવૃત્તિ રૂપ મર્યાદા સહિત જે જ્ઞાન તે અવધિજ્ઞાન. પર - સર્વથા અવ
- ગમન કરવું. મન વિશે કે મન સંબંધી સર્વથા જાણવું તે મનઃપર્યવજ્ઞાન છે. આ જ્ઞાનનો વિષય અઢીદ્વીપ અને સમુદ્રોમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત દ્રવ્યો છે. વન - એક, કેમકે મત્યાદિ જ્ઞાન નિરપેક્ષ છે. કેમકે છાાસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે કેવળજ્ઞાન ઉપજે છે. અથવા વન - શુદ્ધ. કેમકે તેના આવરણરૂપ કર્મ મેલ દૂર થયા છે. અથવા કેવળ-સંપૂર્ણ. અથવા કેવળ-અસાધારણ, કેમકે તેના જ્ઞાનનો વિષય અનંત છે. એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન તથા મતિ, શ્રુત, અવધિ જ્યારે મિથ્યાત્વથી મલિન થાય ત્યારે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન રૂપે તેમનો વ્યવહાર કરાય છે, બધે સાકારોપયોગ સાથે જોડવું.
-
અનાકાર ઉપયોગના ભેદો • (૧) ચક્ષુઈન્દ્રિય વડે દર્શનરૂપ સામાન્યનું ગ્રહણ તે ચક્ષુદર્શન. (૨) અચક્ષુ-ચક્ષુ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મન વડે સ્વસ્વ વિષયનું સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. અવધિ-મર્યાદિત, માત્ર રૂપી દ્રવ્ય વિષયક દર્શન તે અવધિ દર્શન. કેવળ-સંપૂર્ણ જગતમાં રહેલી સર્વ વસ્તુનું સામાન્ય જ્ઞાન રૂપ દર્શન તે કેવળ દર્શન. આ બધાં સાથે ‘અનાકારોપયોગ' જોડવું. (પ્રશ્ન) મનઃપર્યવજ્ઞાનનું દર્શન કેમ નહીં? મનના પર્યાય સંબંધે જે જ્ઞાન થાય તે મનના પર્યાયને જ વિશેષરૂપે ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. પર્યાય-વિશેષ, વિશેષ વિષયક જ્ઞાન જ કહેવાય પણ દર્શન કહેવાતું નથી, માટે મનઃપર્યવ દર્શનનો અભાવ છે.
એ પ્રમાણે જીવોને કહેવું. સામાન્ય ઉપયોગવત્ જીવોનો ઉપયોગ પણ બે પ્રકારનો જાણવો. તેમાં પણ સાકારઉપયોગ આઠ પ્રકારે અને અનાકાર ઉપયોગ ચાર
પ્રકારે છે. અર્થાત્ જેમ પૂર્વે જીવપદ રહિત ઉપયોગ સૂત્ર સામાન્યથી કહ્યું, તેમ જીવપદસહિત કહેવું. જેમકે જીવોનો ઉપયોગ કેટલા પ્રકારે છે, ઈત્યાદિ - ૪ - x +
ચોવીશ દંડકના ક્રમે વૈરયિકાદિનો ઉપયોગ કહે છે – નૈરયિકોનો ઉપયોગ કેટલા પ્રકારે ? નૈરયિક બે પ્રકારે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ. અવધિજ્ઞાન પણ ભવ નિમિતક અવશ્ય થાય - ૪ - સમ્યગ્દષ્ટિને મત્યાદિ જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને તે ત્રણ
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯/-:/૫૩૨
૧૩૩
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
અજ્ઞાન હોય છે. એટલે સામાન્ય તૈરયિકને ઉપયોગ છ પ્રકારે સાકાર અને ચક્ષ આદિ ત્રણ પ્રકારે દર્શન હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીનો ઉપયોગસાકાર બે ભેદે, અનાકાર એક અચક્ષુદર્શન છે. કેમકે તેમને સમ્યગ્દર્શનાદિ નથી. એમ બધાં એકેન્દ્રિયો છે.
બેઈન્દ્રિયનો ઉપયોગ સાકાર-ચાર ભેદે, અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદનપણાથી હોય, અનાકારોપયોગ એક જ હોય. તીન્દ્રિયોને તેમજ હોય. ચઉરિન્દ્રિયોને વધારામાં ચાદર્શનરૂપ અનાકારોપયોગ હોય. પંચે તિર્યંચોનો ઉપયોગ- સાકાર છ ભેદે અને અનાકાર ત્રણ ભેદે હોય છે. કેમકે કેટલાંક પંચે તિર્યંચોને અવધિજ્ઞાન-અવધિદર્શન સંભવે છે. મનુષ્યોને યથા સંભવ આઠે સાકારોપયોગ, ચારે અનાકારોપયોગ હોય છે. કેમકે તેમને સર્વે જ્ઞાનો સર્વે દર્શનોની લબ્દિ સંભવે છે. દેવો નૈરયિકવતુ જાણવા. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે જીવનો ઉપયોગ વિચાયોં.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-ર૯નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1)
છે પદ-૩૦-“પચતા”
– X - X - X - X – છે એ પ્રમાણે - રમું પદ કહ્યું. હવે ૩૦ માંનો આરંભ કરે છે તેનો સંબંધ આ છે - પદ-૨૯માં જ્ઞાન પરિણામ વિશેષ ઉપયોગ કહ્યો, અહીં પણ જ્ઞાનપરિણામ વિશેષમાં પશ્યતા કહે છે –
• સૂત્ર-પ૩૩ -
ભગવાન ! પશ્યતા કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સાકાર પચતા, અનાકાર પ્રયતા. સાકાર પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રુતજ્ઞાનપશ્યતા, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુત જ્ઞાન, વિભેગાનિ પશ્યતા. અનાકાર પશ્યતા કેટલા ભેદે છે? ત્રણ ભેદે - ચEelo અવધિદર્શનo કેવલદન પશ્યતાં. એ પ્રમાણે જીવોને પણ કહેવું.
નૈરયિકોને કેટલા પ્રકારે પશ્યતા છે ? બે ભેદે - સાકાર શ્યતા અને અનાકાર અભ્યતા. સાકાર પતા ચાર ભેદે છે – કૃતo, અવધિ જ્ઞાન પચતા, શુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાન પશ્યતા. તેમની નાકાર પચતા બે ભેદ - ચક્ષુદર્શન અવધિદર્શન પશ્યતા.
એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયિકોને કેટલા પ્રકારે પશ્યતા હોય છે ? એક સાકાર પચતા હોય • x • તે પણ શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા હોય. એમ વનસ્પતિકાયિક સુધી જાણવું.
બેઈન્દ્રિયોને કેટલા ભેદ પરચતા હોય ? એક સાકાર પશ્યતા હોય. એમ ઈન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયોને બે પ્રકારે પચતા હોય - સાકાર અને અનાકાર પશ્યતા. સાકારપયા બેઈન્દ્રિયવતુ જાણવી. અનાકાર પ્રયતા ? એક ચક્ષુદર્શનરૂપ કહેતી. મનુષ્યોને જીવવત કહેવા. બાકીના જીવો નૈરયિકવત વૈમાનિક સુધી કહેવા.
ભગવન્! જીવો સાકારપશ્યતાવાળા છે કે આનાકાર પચતાવાળા છે ? ગૌતમ ! તે બને છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે હેતુથી જીવો શ્રુતઅવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાની છે, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે, તે હેતુથી સાકાર પશ્યતાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુવધિ-કેવળદની છે, તે હેતુથી આનાકાર પશ્યતાવાળા છે, માટે ગૌતમ ! હું કહું છું કે જીવો બંને ભેટે છે.
ભગવન / નૈરયિકો સકારાશ્યતાવાળ છે કે આનાકાર પશ્યતાવાળા ? ગૌતમ! એમ જ જાણવું પણ સાકારપશ્યતામાં મન:પર્યવ, કેવળજ્ઞાની ન કહેવા. અનાકારમાં કેવળદર્શન ન કહેવું.
પૃવીકાયિકો સાકારપશ્યતાવાળા અનાકાર પચતાવાળા છે ? માત્ર સાકાર પચતાવાળા છે. એમ કેમ કહો છો ? પૃથ્વી એક યુત ડાનરૂપ સાકાર vયતા છે. માટે ગૌતમ ! એમ કહ્યું. એમ વનસ્પતિકાયિક સુધી કહેતું.
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦/-:/૫૩૩
૧૩૫
૧૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(89
બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા - તેઓ સાકાર૫રયતાવાળા જ છે. એમ કેમ કહો છો ? ગૌતમ બેઈન્દ્રિયોને બે પ્રકારે સાકાર પચતા છે . સુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન સાકાર થયtતા, તેથી એમ કહ્યું. એ પ્રમાણે તેઈન્દ્રિયોને જાણવા.
સઉરિન્દ્રિયો વિષયક પ્રચછા - તે સાકાર૫રયતાવાળા પણ હોય, આનાકારપશ્યતાવાળા પણ હોય. એમ કેમ કહો છો ? ગૌતમ! જેથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શુત અજ્ઞાની છે, તેથી તે સાકાર પશ્યતાવાળા છે, જેથી તેઓ ચક્ષુદની છે તેથી અનાકારપતાવાળ છે, માટે ગૌતમ ! એમ કહ્યું છે. મનુષ્યો જીવવતું અને બાકીના જીવો નૈરપિકવતું વૈમાનિક સુધી જાણવા.
• વિવેચન-૫૭૩ -
પશ્યતા એટલે મૈકાલિક કે સ્પષ્ટ ઉપયોગ. તેમાં પહેલું સૂત્ર છે . પશ્યતા કેટલી છે ? અહીં દર્ ઘાતુ જોવાના અર્થમાં છે. તેનું પણ બન્યું ભાવમાં પરથના બન્યું. આ શબ્દ ઉપયોગની માફક સાકાર અને અનાકાર બોધનો પ્રતિપાદક છે. તથા ઉપયોગ વિશે પ્રશ્નોત્તર આ પ્રમાણે છે, ઉપયોગના બે ભેદે – સાકાર અને અનાકાર, તેમ પશ્યતા વિશે પ્રશ્નોત્તર એ પ્રમાણે જ જાણવા.
સાકાર અને અનાકાર ભેદ સમાન છતાં ઉપયોગ અને પશ્યતામાં શો ભેદ છે ? જેથી જુદી કહી. (ઉત્તર) સાકાર-અનાકાર ભેદના પેટાભેદ સંખ્યારૂપ વિશેષતા છે. ઉપયોગ આઠ ભેદે છે, પશ્યતા છ ભેદે છે. કેમકે મતિજ્ઞાન-મતિ જ્ઞાનને પશ્યતા નથી માનતા. એમ કેમ ? અહીં પર્યતા એટલે પ્રેક્ષણ અર્થ છે. - x - સાકાર પશ્યતામાં અધિક દીર્ધકાળ પર્યન ઈક્ષણ-જોવું. અનાકાર પશ્યતા વિચાતા સ્પષ્ટરૂપ ઈક્ષણ તે પ્રેક્ષણ જાણવું. તેથી જે જ્ઞાન વડે ત્રણ કાળનો બોધ થાય, તે જ જ્ઞાન દીર્ધકાળનો વિષય હોવાથી સાકાર પશ્યતા શબ્દથી કહેવાય છે. મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન ઉત્પન્ન અને વિનાશને અપાત અર્થનું ગ્રહણ કd વર્તમાનકાળ વિષયક છે. • x • x• તે સાકારપશ્યતા વાચ્ય નથી. શ્રુતજ્ઞાનાદિ ત્રિકાળ વિષયક છે. જેમકે શ્રુતજ્ઞાન વડે અતીત અને અનાગત ભાવો જાણી શકાય છે. આગમ ગ્રન્થાનુસાર ઈન્દ્રિય અને મન નિમિતે જે વિજ્ઞાન થાય તેને જિનો શ્રુતજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાન પણ અતીત-અનામત અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળને જાણે છે. મન:પર્યવજ્ઞાન પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે અને કેવળજ્ઞાન સર્વકાળ વિષયક સુપ્રસિદ્ધ છે. શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પણ ત્રિકાળ વિષયક છે. કેમકે તે વડે પણ અતીત-અનાગત ભાવનું જ્ઞાન થાય છે. તેથી તે જ્ઞાનો સાકારપશ્યતા કહ્યા.
જેમાં પૂર્વોક્ત સ્વરૂપવાળા આકારની ફૂરણા થાય તે બોધ વર્તમાનકાળ વિષયક હોય કે ત્રિકાળ વિષયક હોય. ત્યાં બધે ઉપયોગ શબ્દ પ્રવર્તે છે, માટે સાકારોપયોગ આઠ પ્રકારે છે. અનાકારોપયોગ ચાર પ્રકારે છે. જ્યારે અનાકાર પશ્યતા ત્રણ ભેદે છે, કેમકે અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ નથી. * * *
ook-40B (PROOF-1) ran-40\B
અયક્ષદર્શનમાં સ્પષ્ટ ઈક્ષણ નથી, કેમકે આભા ચક્ષની જેમ બાકીની ઈન્દ્રિયો અને મન વડે જાણતો નથી. તેથી અચક્ષુદર્શન અનાકારપશ્યતારૂપ ન હોવાથી તેને અનાકારપશ્યતામાં ગણેલ નથી. એ રીતે ઉપયોગ અને પશ્યતાના ભેદમાં વિચિત્રતા હોવાથી બંને જૂદ છે. એ જ વિશેષતા કહેવા માટે સરકાર પહેલા સાકાર-અનાકાર ભેદો કહે છે –
પશ્યતા બે ભેદે - સાકાર અને અનાકાર, ઈત્યાદિ • x • સામાન્યથી જીવપદના વિશેષણ રહિત પશ્યતા કહી, હવે જીવપદના વિશેષણ સહિત પશ્યતા કહે છે, તે આ પ્રમાણે - x - જીવોને કેટલા પ્રકારે પશ્યતા કહી - બે પ્રકારે, સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતા. • x • ઈત્યાદિ કહી, હવે ચોવીશદંડકમાં કહે છે -
નૈરયિકોને કેટલા ભેદે પશ્યતા કહી છે ? ઈત્યાદિ સુગમ હોવાથી અને ઘણું કરીને ઉપયોગ પદમાં વિચારેલ હોવાથી પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણી લેવું. એ પ્રમાણે સામાન્ય અને વિશેષથી જીવોની પશ્યતા કહી.
હવે પશ્યતા સહિત જીવોને જ વિચારવા માટે સૂત્રકાર કહે છે - ભગવનું ! જીવો શું સાકારદર્શી છે ? નવી - જીવનયુક્ત, પ્રાણ ધારણ કરનારા. ft - પ્રાર્થક છે. સાકાર૫શ્યતા જેમને હોય તે સાકારદર્શી અથવા સાકાસ્પશ્યતાવાળા. અહીં મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની કહેવાતા નથી ઈત્યાદિ. કેમકે નૈરયિકોને ચાuિ પ્રાપ્તિ ન હોવાથી મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-દર્શન નથી.
અહીં છદ્મસ્થને અનુક્રમે ઉત્પન્ન થતો સાકાર-અનાકાર ઉપયોગ ઘટે ચે, કેમકે તેઓ કર્મસહિત છે. કર્મસહિત જીવોને અન્ય ઉપયોગ સમયે અન્ય ઉપયોગ કર્મ વડે આચ્છાદિત હોવાથી ન ઘટે. અને કેવળજ્ઞાનીનો ચારઘાતી કર્મના ક્ષયથી થાય, તેથી સંશય થાય છે કે- તેને જ્ઞાનાવરણ, દર્શનાવરણનો ફાય થયેલો હોવાથી જે સમયે રાપભાદિને જાણે તે જ સમયે જુએ કે તેવા જીવ સ્વભાવથી અનુક્રમે જુએ છે ? માટે પૂછે છે કે
• સૂત્ર-પ૩૪ -
ભગવન્! કેવલી આ રતનપભા પૃadીને આકારો, હેતુઓ, ઉપમા, દષ્ટાંતો, વર્ણ, સંસ્થાન, પ્રમાણ અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? જે સમયે જુએ, તે સમયે જાણે છે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી યાવતું તે સમયે સાકાર અને દર્શન અનાકાર હોય છે. તે હેતુથી રાવતું તે સમયે ન જાણે. એ પ્રમાણે નીચે સાતમી પૃતી સુધી ગણવું.
એમ સૌધર્મ દેવલોક ચાવતુ ટ્યુત દેવલોક, વેચક, અનુત્તર વિમાન, ઈષત્પામારા પૃતી, પરમાણુ યુદ્ગલ. દ્વિદેશી ચાવતુ અનંતપદેશી આંધ સંબંધે કહેવું.
ભગવન્! કેવલી આ રનપભા પૃથ્વીને અનાકાર, હેતુ, અનુપમા,
Saheib Adi
E:\Mai
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૦/-:/૫૭૪
૧૩૩
૧૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેથી જે સમયે જાણે છે, તે સમયે જોતો નથી. જે સમયે જુએ છે, તે સમયે જાણતો નથી. - X -
શ્રી મલયગિરિજી કહે છે કે-] ઉક્ત કશન દ્વારા, વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે – “કેવલી એક સમયે જાણે અને જુએ છે' - તેનું પણ ખંડન કરેલ સમજવું. કેમકે આ સૂગ વડે સાક્ષાત્ યુક્તિપર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને કમશઃ સ્થાપેલ છે. એ પ્રમાણે શર્કરાપભાથી તમસ્તમપ્રભા, સૌધર્મથી અનુત્તર વિમાન, ઈષપામારા ઈત્યાદિ બધાંને વિચારવા.
શેષ વૃત્તિ સુગમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ | પદ-૩૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
અષ્ટાંત, અવર્ણ, અસંસ્થાન, અપમાણ, આરત્યાવતાર વડે જુએ છે, જાણતો નથી ? હા, ગૌતમ ! કેવલી ચાવતું જુએ છે, પણ જાણતો નથી. ભગવત્ ! એમ કેમ કહ્યું? ગૌતમાં તેમને દર્શન આનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે. તેથી એમ કહેવાય છે કે કેવલી આ રતનપભા પૃથ્વીને અનાકાર વડે યાવતું દેખે છે, પણ જાણતો નથી. એમ ઈષઘાભાસ પૃથ્વી, પરમાણુ યુગલ અને અનંત પ્રદેશી કંધને દેખે છે, પણ જાણતો નથી.
• વિવેચન-પ૩૪ :
કેવળજ્ઞાન અને દર્શન જેમને છે, તે કેવલી કહેવાય છે. મત • પરમ કલ્યાણયોગી. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીને આકારના ભેદો વડે, જેમકે - આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ, પંકકાંડ, અકાંડ ત્રણ ભેદથી છે. ખરકાંડ સોળ ભેદે છે ઈત્યાદિ. હેતુ - યુક્તિ વડે, તે આ પ્રમાણે - શા કારણે રનપ્રભા કહેવાય છે ? કેમકે તેનો રત્નમય કાંડ છે, માટે રનપ્રભા કહેવાય • x - ઉપમાઓ વડે, તે આ રીતે- રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણ વિભાગની અપેક્ષા વડે કેવા છે ? પારાગ મણિ જેવા વર્ષના છે? ઈત્યાદિ. ટાંતો વડે - પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના વ્યાપ્તિરૂપ સંબંધનો પરિચ્છેદ, જેમને વિશે તે દૃષ્ટાંત. - X - X -
- વર્ગો વડે - શુક્લાદિ વર્ણના વિભાગ વડે. તેઓના જ અધિક અને ઓછા સંખ્યાતા, અસંધ્યાતા, અનંતગણ વિભાગ વડે વર્ષનું ગ્રહણ ઉપલણ - ગંધાદિની સૂચક છે. તેથી ગંધ, રસ, સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાનો વડે, તે રનપભામાં ભવન અને નાકના સંસ્થાનો છે, જેમકે - તે ભવનો બહાચી વૃત અને અંદર ચોખૂણા છે, ઈત્યાદિ. એ રીતે નરકાવાસ સંસ્થાનાદ કહે. પ્રમાણો વડે – પરિમાણ વડે. જેમકે તે ૧,૮00,00 યોજન જાડાઈ તથા લંબાઈ-પહોળાઈમાં એક રાજપ્રમાણ છે. પ્રત્યવતારો વડે પ્રતિ-સર્વથા, અવતીર્ય-વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર. તે અહીં ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વે દિશા અને વિદિશામાં આ રત્નપ્રભાને વીંટીને રહેલા છે.
જે સમયે આકારાદિ સહિત રનપ્રભાને જાણે છે, તે સમયે કેવળદર્શનથી દેખે છે એટલે કેવળ દર્શનનો વિષય કરે છે ? ગૌતમ ! એ અર્થયુક્તિયુક્ત નથી. • x - કેમકે - x - અહીં જ્ઞાન વડે જાણતો હોય તે “જાણે છે” એમ કહેવાય છે, દર્શન વડે જાણતો હોય તે “દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર છે - x - વિશેષણોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય. દર્શન અનાકાર છે. કેમકે • વિશેષોને નિર્વિશેષપણે જાણવાત તે દર્શન. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતાં નથી. - x • તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વપ્રદેશમાં જ્ઞાન હોય, જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શન જ હોય. કેમકે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારપણે પરસ્પર વિરુદ્ધ છે. • x •
E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (69)
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૧/-I-/૫૩૫,૫૩૬
૧૩૯
(70)
પદ-૩૧-“સંજ્ઞી”
– X - X - X - છે એ પ્રમાણે ‘પશ્યતા’ નામે 30-મું પદ કહે છે. હવે ૩૧-મું પદ કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વ પદમાં જ્ઞાનપરિણામવિશેષ જણાવ્યું, અહીં પરિણામની સામ્યતાથી સંજ્ઞા પરિણામ કહે છે.
• સૂત્ર-૫૩૫,૫૭૬ :
[૫૫] ભગવન્! જીવો સંજ્ઞી, સંજ્ઞી કે નોસંસીનોઅસંજ્ઞી હોય? ગૌતમ! જીવો એ ત્રણે ભેદે હોય. નૈરયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! નૈરસિકો સંજ્ઞી કે અસંગી હોય, પણ નોસંજ્ઞીનોઅસંજ્ઞી ન હોય. ઓમ સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો વિશે પ્રસ્ત - ગૌતમ! તેઓ સંજ્ઞી નથી, અસંજ્ઞી છે, નોસંtીનોસંજ્ઞી નથી. એ પ્રમાણે વિકસેન્દ્રિયો પણ જાણવા. મનુષ્યો, જીવવ4 જણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને વ્યંતરો નૈરયિકવ4 સમજવા. જ્યોતિષ અને વૈમાનિકો સંજ્ઞી છે, સંજ્ઞી કે નોસંજ્ઞીનો અસંજ્ઞી નથી. સિદ્ધો સંબંધે પૃચ્છા - તેઓ સંની કે અસંતી નથી, નોસંજ્ઞીનોઅસંતી છે.
[૫૬] નાક, તિચિ, મનુષ્ય, વ્યંતર, અસુરાદિ સંજ્ઞી અને અસંજ્ઞી છે. વિકલેન્દ્રિયો અસંજ્ઞી છે. જ્યોતિક-વૈમાનિક સંજ્ઞી છે. [એ પ્રમાણે સૂપનો જ અર્થ કહેતી ગાથા છે.)
• વિવેચન-૫૩૫,૫૭૬ :
-x- સંજ્ઞા-પદાર્થના ભૂત, વર્તમાન, ભાવી સ્વભાવનો વિચાર કરવો. તે સંજ્ઞા જેઓને છે, તે સંજ્ઞી કહેવાય છે. એટલે વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનના જ્ઞાનવાળા સંજ્ઞી જાણવા. ઉકત મનોવિજ્ઞાન રહિત તે અસંજ્ઞી. તેઓ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંમર્હિમ પંચેન્દ્રિય હોય છે અથવા જે વડે પૂર્વે જાણેલો, વર્તમાન અને ભાવિ પદાર્થ સમ્યક જણાય તે સંજ્ઞા, તે જેમને હોય તે સંજ્ઞી - મન સહિત કહેવાય. તેથી વિપરીત તે અસંજ્ઞી.
તેઓ હમણાં જ કહેલા એકેન્દ્રિયાદિ જાણવા. કેમકે એકેન્દ્રિયોને પ્રાયઃ સર્વથા મનોવૃત્તિનો અભાવ છે. બેઈન્દ્રિયાદિને વિશિષ્ટ મનોવૃત્તિ નથી. કેમકે તે બેઈન્દ્રિયાદિ વર્તમાનકાળવર્તી શબ્દાદિ અર્થને શબ્દાદિ રૂપે જાણે છે. ભૂત અને ભાવિ અનેિ નથી જાણતા. કેવળજ્ઞાની અને સિદ્ધ સંી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સંજ્ઞી-અસંજ્ઞી બંનેના પ્રતિષેધનો વિષય છે. જો કે કેવળજ્ઞાનીને મનોદ્રવ્યનો સંબંધ છે, પણ મનોદ્રવ્ય વડે તે ભૂત-વર્તમાન અને ભાવિ પદાર્થના સ્વભાવનો વિચાર કરતાં નથી, પરંતુ તેઓ બધાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થયેલો હોવાથી પલોયન સિવાય જ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે સાક્ષાત્ સર્વ વસ્તુને જાણે છે અને જુએ છે. તેથી તે સંજ્ઞી નથી - અસંજ્ઞી પણ નથી. પરંતુ સર્વકાળવર્તી સર્વ દ્રવ્ય અને પર્યાયિના સમૂહને પ્રત્યક્ષ કરવામાં સમર્થ જ્ઞાન વડે સહિત છે. સિદ્ધ પણ
hayan-40\Book-40B (PROOF-1) E:\Maharaj Saheib\Adh
૧૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ3 સંજ્ઞી નથી, કેમકે તેને દ્રવ્ય મનનો અભાવ છે, તેમ અiી પણ નથી, કેમકે તે સર્વજ્ઞ છે.
એ પ્રમાણે સામાન્યથી જીવપદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી હોય છે. * * * જીવો સંજ્ઞી પણ હોય છે. કેમકે તૈરયિકાદિ સંજ્ઞી છે. જીવો અસંડી પણ છે. કેમકે પૃથિવ્યાદિ અસંજ્ઞી છે અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પણ છે, કેમકે તેમાં સિદ્ધ અને કેવલી છે.
હવે તેમને ચોવીશ દંડકના ક્રમથી વિચારે છે - જે નૈરયિક સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞી કહેવાય. બીજા અસંજ્ઞી કહેવાય. નૈરયિકોને ચારિત્ર અભાવે કેવલીપણું ન હોય માટે નોસંજ્ઞીનોઅસંજ્ઞી હોતા નથી. એમ બધાં ભવનપતિઓ કહેવા. કેમકે તેઓ અસંજ્ઞીથી પણ આવીને ઉપજે અને તેમને કેવલીપણાનો અભાવ પણ છે.
મનુષ્યો, જીવવત્ કહેવા. એટલે તેઓ સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅiી પણ હોય. ગર્ભજ સંજ્ઞી છે, સંમૂર્ણિમો અસંજ્ઞી છે. કેવલી નોસંી-નોઅસંજ્ઞી છે. પંચે તિર્યંચ અને વ્યંતરો નૈરયિકવત્ કહેવા. તેમાં સંમૂર્ણિમ પંચે તિર્યંચો અસંજ્ઞી અને ગર્ભજ સંજ્ઞી છે. વ્યંતરો અસંજ્ઞીથી આવીને ઉપજે તો સંજ્ઞી, સંથી આવીને ઉપજે તો સંજ્ઞી કહેવાય. બંને ચા»િ અભાવે નોસંજ્ઞી-નો સંજ્ઞી નથી.
જયોતિક, વૈમાનિકો સંજ્ઞી જ હોય. પરંતુ સંજ્ઞીન હોય, કેમકે તે અસંથી આવીને ન ઉપજે. તેમ તેઓને ચાસ્ત્રિ પણ નથી, માટે નોસંજ્ઞી-નોઅસંડી પણ નથી. સિદ્ધો પૂવક્ત યુક્તિથી સંજ્ઞી કે અસંજ્ઞી નથી, પણ નોસંજ્ઞી-નોઅiી છે.
ઉક્ત સૂત્રના સુખે બોધ ચવા માટે સંગ્રહણી ગાથા કહી છે. તે સુગમ છે. સૂત્રાર્થમાં નોંધી છે. તેમાં વિશેષ એ કે - વનચર એટલે વ્યંતરો, મમુરાય - સમસ્ત ભવનપતિ, વિવાનેન્દ્રિય - એક, બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા અસંજ્ઞી હોય છે.
- મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૨૨-I-/,૫૩૮
છે પદ-૩ર-“સંયમ” છે.
- X - X - X - X - છે એ પ્રમાણે ૩૧-મું પદ કહ્યું. હવે ૩૨-મું પદ કહે છે. તેનો આ સંબંધ છે - ૩૧માં પદમાં સંજ્ઞીપરિણામ કહ્યા. અહીં ચાત્રિ પરિણામ વિશેષ સંયમને કહે છે. સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિ રૂપ છે. તેનું સૂત્ર કહે છે–
• સૂત્ર-પ૩૩,૫૮ :
(૫૭૭] ભગવત્ / જીવો શું સંયત છે, અસંયત છે, સંયતાસંયત છે કે નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે ? ગૌતમ! તે ચારે છે. નૈરયિકો વિશે પ્રથન • તેઓ સંયત નથી, અસંયત છે, સંયતાસંયત નથી, નોસંયતનોઅસંગતનોસંયતાસંમત નથી. એમ ચઉરિન્દ્રિયો સુધી જવું. પંચેન્દ્રિયો તિચિ વિશે પૃચ્છા - સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, નોસંયત-નોસંયતનોસંયતાસંયત નથી. મનુષ્યો વિશે પૃચ્છા - સંયત, અસંયત, સંયતાસંગત પણ ચે. પણ નોસંયતનોઅસંયતનો સંયતાસંમત નથી. સંતર, જ્યોતિક અને વૈમાનિકો નૈરયિકોવ4 જાણવા. સિદ્ધોનો પ્રશ્ન - સંયત, અસંયત કે સંયતાસંયત નથી, પણ નોસંયતનોઅસંયતનોસંયતાસંયત છે.
[૫૮] જીવો અને મનુષ્ય સંયત, અસંયત, મિશ્ર હોય. તિયચો સંતરહિત. છે. બાકીના અસંયત છે.
વિવેચન-પ૩૩,૫૮ -
સર્વ સાવધ યોગોથી સમ્યક્ષણે નિવૃત થયેલા હોય, અર્થાત્ ચાત્રિ પરિણામની વૃદ્ધિના કારણભૂત નિરવધ યોગોમાં પ્રવર્તતા હોય તે સંયત-એટલે હિંસાદિ પાપસ્થાનોથી નિવૃત્ત. તેનાથી વિપરીત તે અસંયત. હિંસાદિમાં દેશથી નિવૃત તે સંયતાસંયત જેઓએ ત્રણેનો પ્રતિષેધ કરેલ છે, તે સિદ્ધ કઈ રીતે ? સંયમ નિરવધ યોગ પ્રવૃત્તિ અને સાવધ યોગ નિવૃત્તિ છે. તેથી સંયતાદિ પર્યાયો યોગ આશ્રિત છે. સિદ્ધ ભગવંતો યોગ રહિત છે. કેમકે તેમને શરીર અને મનનો અભાવ છે, માટે સંયતાદિ ગણે અવસ્થાથી નિવૃત્ત છે એમ સામાન્યથી જીવપદમાં સંયતાદિ ચારે અવસ્થા ઘટે.
સૂત્રકાર પણ કહે છે - જીવો સંયત પણ છે, કેમકે સાધુએ સંયત છે. અસંયત પણ છે, કેમકે નાકો અસંયત છે. સંયતાસંયત પણ છે, કેમકે પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો દેશથી સંયમી હોય. નોસંચત-નોઅસંયત-નોસંયતાસંયત પણ છે, કેમકે સિદ્ધોને ત્રણેનો પણ પ્રતિષેધ છે. ચોવીશ દંડક સૂત્રો સુગમ છે.
અહીં સંગ્રહણી ગાથા કહે છે - સંતઈત્યાદિ. તાત્પર્ય એ છે કે- જીવપદ અને મનુષ્યપદમાં સંયતાદિ ત્રણે પદો ઘટે છે, પણ નથી ઘટતા એમ નથી. એ તાત્પર્યને જણાવનાર આ સૂત્ર છે. પરંતુ અન્ય પદનો નિષેધ કરતું નથી. જો એમ ન હોય તો જીવપદમાં સંયતાદિ ત્રણે અવસ્થાના પ્રતિષેધરૂપ ચોથું પદ પણ ઘટે છે. જે પ્રકારે પૂર્વે કહ્યું છે. તથા સંયતપદ રહિત ઉપલક્ષણથી ત્રણેના પ્રતિષેધ રહિત
૧૪૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 પંચેન્દ્રિય તિર્યો છે.
પ્રશ્ન સંયતપદ રહિત તિર્યંચ પંચેન્દ્રિયો કેમ કહેવાય ? કારણ કે તેઓમાં સર્વથા સંમતપણું ઘટે છે. જેમકે – સંમતપણું નિરવધ યોગની પ્રવૃત્તિ અને સાવધ યોગની નિવૃત્તિરૂપ છે અને તિર્યંચોને પણ નિરવધ યોગમાં પ્રવૃત્તિ અને સાવધ યોગથી નિવૃત્તિ સંભવે છે. કેમકે તેઓ આયુષના છેલ્લા કાળે પણ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરી શુભ યોગોમાં વર્તતા દેખાય છે. વળી સિદ્ધાંતમાં તે તે સ્થાને તેઓ પોતાના વિશે મહાવ્રતોનું આરોપણ કરતાં સંભળાય છે. કહ્યું છે કેતિર્યંચોને રાત્રિનો નિષેધ કર્યો છે તો પણ તેઓમાં ઘણાંને સિદ્ધાંતોમાં મહાવતોનું આરોપણ સંભળાય છે.
[સમાધાન] તે અયુક્ત છે. કારણ કે સમ્યક્ પ્રકારે વસ્તુતવનું જ્ઞાન નથી. અહીં સંયતપણું નિરવધયોગની પ્રવૃત્તિ અને સાવધયોગની નિવૃત્તિરૂપ આંતર ચાસ્ત્રિ પરિણામ સહિત જાણવું તે સિવાયનું નહીં. જેઓએ ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરેલું છે તેવા અને મહાવ્રતોનું આરોપણ કરતાં તેઓને ભાવનિમિતે યાત્રિનો પરિણામ થતો નથી અને તે પરિણામ અચિંત્ય ચિંતામણી સમાન મનુષ્ય ભવમાં જ થાય છે. તે પણ કર્મના ક્ષયોપશમ વડે થાય, બીજી રીતે નહીં. માટે ભગવંતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે.
[મન] તે રીતે મહાવ્રતાદિની આરોપણરૂપ ચેષ્ટા કરતાં તિર્યંચોને આંતર ચારિક પરિણામ નથી - એમ શાથી જણાય ?
[ઉત્તર) તેઓને કેવળજ્ઞાનાદિ નહીં થવાથી. જો તિર્યંચોને પણ ચાસ્ત્રિ પરિણામ સંભવે તો ક્યાંક ક્યારે કોઈકને ઉત્કૃષ્ટ ભાવે મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન પણ થાય. પણ તેવું સંભળાતું નથી. માટે જણાય છે કે તેમને ચાત્રિ પરિણામનો સંભવ નથી. • x • તેથી ચાસ્ત્રિ પરિણામનો અભાવ હોવાથી તેઓ સંયત પદ હિત છે.
બીજા સંસારી જીવો અસંયતિપદ સહિત છે.
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROO
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૩/-I-/પ૩૯,૫૮૦
(12)
છે પદ-૩૩-“અવધિ" .
- X - X - X - છે એ પ્રમાણે ૩૨-મું પદ કહ્યું. હવે 33-મું પદ આરંભે છે, તેનો સંબંધ આ છે – ૩૨-માં પદમાં ચાસ્ત્રિ પરિણામ વિશેષ સંયમને કહ્યો. અહીં જ્ઞાન પરિણામ વિશેષ અવધિને કહે છે. તે અધિકાર -
• સૂત્ર-પ૩૯,૫૮૦ :
[૫૯] ભેદ, વિષય, સંસ્થાન, અત્યંતર, બાહ્ય, દેશાવધિ, હીયમાન અવધિ, વધમાન અવધિ, પતિપાતી, અપતિપાતી એ દશ દ્વારો.
[૫૮] ભગવન્આવધિ કેટલા ભેટે છે ? ગૌતમાં તે બે ભેદ છેભવપત્યયિક, જાણોપરામિક. ભનપત્યયિક લે છે - દેવો અને નૈરયિકો.. #ાયોપથમિક લે છે - મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો.
• વિવેચન-પ૩૯,૫૮૦ :
(૧) જેનો અર્થ પૂર્વે કહ્યો છે, તે અવધિજ્ઞાનનો પહેલા ભેદ કહેવાનો છે, પછી (૨) વિષય, (૩) પછી સંસ્થાન-અવધિજ્ઞાને પ્રકાશિત કરેલા ક્ષેત્રના જે બાપા આદિ આકાર વિશેષરૂપ છે, તેનું કારણ અવધિજ્ઞાન હોવાથી અવધિના સંસ્થાનરૂપે કહેવાય છે. તથા અવધિ બે પ્રકારે – (૪) અત્યંતરાવધિ - જે સર્વ દિશામાં પોતાના વિપયભૂત ક્ષોત્રનો પ્રકાશ કરે અને અવધિજ્ઞાની સાથે નિરંતર સ્વપકાશ્ય ક્ષોત્ર સંબંધવાળું હોય છે. (૫) તેથી વિપરીત તે બાહ્યાવધિ.
અત્યંતરાવધિ બે ભેદે - અંતગત, મધ્યગત, અંતગત શબ્દના પૂર્વાચાર્યોએ ત્રણ અર્થો બતાવેલા છે. આત્મપ્રદેશોને અંતે રહેલ અવધિ. અહીં ઉત્પન્ન થતું કોઈપણ અવધિજ્ઞાન સ્પર્ધકરૂપે ઉત્પન્ન થાય છે. સ્પર્ધક એટલે ગવાક્ષના જાળીયા આદિથી બહાર નીકળેલ દીવાના પ્રકાશ માફક અવધિજ્ઞાનનો પ્રકાશવિશેષ. • X - આ સ્પર્ધકો એક જીવને અસંખ્યાતા કે સંખ્યાતા હોય છે. • x • તે વિચિત્ર સ્વરૂપવાળા હોય છે. તેમાંના કોઈ પર્યાવર્તી આત્મપ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ કેટલાંક આગળના ભાગે, કેટલાંક પઠ ભણે. કેટલાંક અઘોભાણે. કેટલાંક ઉdભાગે, કેટલાંક મધ્યવર્તી આત્મપ્રદેશોમાં હોય છે. એ પ્રમાણે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન, આત્માના અંત ભાગે રહેલ હોવાથી અાગત કહેવાય કેમકે અંતમાં રહેલાં તે આત્મપ્રદેશો વડે સાક્ષાત અવબોધ થાય.
અથવા દારિક શરીરમાં અંતે રહેલું અવધિજ્ઞાન - તે અંતગતઅવધિ કહેવાય. કેમકે ઔદારિક શરીર અપેક્ષાએ એક દિશામાં રહેલા દ્રવ્યોનો બોધ થાય છે. -x અથવા બધાં આત્મપદેશોનો ક્ષયોપશમ હોવા છતાં પણ ઔદારિક શરીરમાં અંતે કોઈપણ એક દિશામાં જેથી બોધ થાય તે અંતગત કહેવાય છે.
(પ્રશ્ન) જો બઘાં આત્મપદેશોનો ક્ષયોપશમ હોય તો ચારે તરફ કેમ જોતો નથી ? (ઉત્તર) એક દિશામાં ક્ષયોપશમનો સંભવ છે દેશાદિ અપેક્ષાએ કમનો
nayan-40\Book-40B (PROOF-1)
૧૪૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ક્ષયોપશમ વિચિત્ર હોય, તેથી બધા આત્મપદેશોનો સ્વ સામગ્રીના વશથી આવો જ ફાયોપશમ થાય છે. જેથી ઔદારિક શરીર અપેક્ષાએ એક વિવક્ષિત દિશામાં જુએ છે. • X - X -
અથવા સર્વ આત્મપદેશો વિશુદ્ધ છતાં ઔદાકિ શરીરના અંતે એક દિશામાં જોવામાં રહેલું છે માટે અંતગત કહેવાય છે. એ બીજો પક્ષ છે. ત્રીજો પક્ષ છે - એક દિશામાં રહેલા તે અવધિજ્ઞાન વડે જે ક્ષેત્ર પ્રકાશિત થયું છે, તે ક્ષેત્રના અંતે અવધિ વર્તે છે. કેમકે ક્ષેત્રના અંતે અવધિજ્ઞાની રહેલ છે. તેથી અંતે એટલે એક દિશામાં રહેલ અવધિ જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રને પર્યન્ત રહેલ માટે અંતગત અવધિ.
અંતગત અવધિજ્ઞાન ત્રણ ભેદે - આગળ, પાછળ, પડખે. જેમ કોઈ હાથમાં ગ્રહણ કરેલ અને આગળ ચાલતી દીવી વડે આગળના ભાગને જ જુએ, તેમ જે અવધિજ્ઞાનથી તેવો ક્ષયોપશમ થતાં આગળ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુએ છે તે પુરતઃ - અવધિજ્ઞાન. તે જ પુરુષ પાછળ હાથમાં ગ્રહણ કરેલ દીવીથી પાછળના ભાગને જ જુએ તેમ જે અવધિજ્ઞાન પાછળ સંખ્યાતા-અસંખ્યાતા યોજના સધી જશે તે પ્રઠતઃ અવધિજ્ઞાન છે. જે અવધિ વડે એક કે બંને પડખે સંખ્યાતા કે અસંખ્યાતા યોજન સુધી જુઓ તે પાર્શતઃ અવધિજ્ઞાન કહેવાય. આ કથનની પુષ્ટિ નંદિસૂત્રની ચૂર્ણમાં પણ છે. - x -
મધ્યગત અવધિ પણ ત્રણ પ્રકારે છે - અહીં દંડાદિના મધ્ય ભાગ માક મધ્ય પ્રસિદ્ધ છે. તેમાં આત્મuદેશોના મધ્ય ભાગમાં રહેલ અવધિ મધ્યગત કહેવાય છે. આ અવધિજ્ઞાન સ્પર્ધક રૂપ છે અને સર્વ દિશામાં બોધનું કારણ મધ્યવર્તી આત્મપ્રદેશોનું અવધિજ્ઞાન જાણવું અથવા સર્વ આત્મપદેશોનો ક્ષયોપશમ હોવા છતાં
દારિક શરીરના મધ્યભાગ વડે જ્ઞાન થાય છે. માટે મધ્યગત અવધિ કહેવાય. અથવા તે અવધિ વડે જે ક્ષેત્ર પ્રકાશિત છે, તે ક્ષેત્રની સર્વ દિશાઓમાં મધ્ય ભાગને વિશે રહેવું તે મધ્યગત અવધિ કહેવાય. કેમકે અવધિજ્ઞાની તે વડે પ્રકાશિત ોમના મધ્ય ભાગમાં રહેલો છે. * * અથવા જ્ઞાનના વિષયભૂત ક્ષેત્રના મધ્યભાગમાં અવધિજ્ઞાની પુરુષ હોય છે માટે તે મધ્યગત અવધિ કહેવાય છે.
ઉક્ત ત્રણે વ્યાખ્યાનમાં જ્યારે અવધિ વડે પ્રકાશિત ક્ષેત્રનો અવધિજ્ઞાની સાથે સંબંધ હોય ત્યારે તે અત્યંતરાવધિ કહેવાય. કેમકે તે સર્વ દિશામાં પ્રકાશિત ફોટના મધ્યભાગમાં રહેલો છે. આ ભેદ બાહ્ય અવધિમાં ન લેવો, કેમકે અત્યંતરાવધિમાં અંતભવ થાય છે. પરંતુ જ્યારે અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્ર વચ્ચે ગુટિત હોવાથી અવધિજ્ઞાની સાથે તેનો સંબંધ ન હોય, ત્યારે બાહ્ય અવધિ કહેવાય છે. આ ભેદ અહીં ગ્રહણ કરવો. પછી દેશાવધિ, પ્રતિપક્ષે સર્વાવધિ કહેવાનો છે.
દેશાવધિ અને સવવિધિનું સ્વરૂપ - અવધિ ત્રણ ભેદે છે – સર્વજઘન્ય, મધ્યમ, સર્વોત્કૃષ્ટ. સર્વ જઘન્ય અવધિ તે દ્રવ્યથી તૈજસ અને ભાષા વર્ગણા વચ્ચે રહેલા અંતગત દ્રવ્યોને, ફોરતી અંગુલના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, કાળતી
E:\Mal
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૩/-I-/પ૩૯,૫૮૦
૧૪૫
(13)
આવલિકાના અસંખ્યાતમા ભાગ અતીત અને અનાગત કાળને જાણે છે. અહીં અવધિ, ક્ષેત્ર અને કાળને સ્વરૂપથી સાક્ષાત ન જાણે. કેમકે તે અમૂર્ત છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્યો છે. ક્ષેત્ર અને કાળનું જ્ઞાન ઉપચારથી જાણવું. * * * દરેક દ્રવ્યના જઘન્યપદે પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ચાર પર્યાયોને જાણે છે. * * • દ્રવ્યો અનંત છે. આથી ઉપર પ્રદેશની-સમયની અને પર્યાયિની વૃદ્ધિ વડે વધતું અવધિજ્ઞાન મધ્યમ સમજવું. તે ત્યાં સુધી જાણવું કે ચાવત્ સર્વોત્કૃષ્ટ પરમાવધિ ન થાય.
સર્વોત્કૃષ્ટ પરમાવધિ દ્રવ્યથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે, ક્ષેત્રથી લોકમાં લોકપ્રમાણ ખંડોને જાણે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ અતીતઅનાગત કાળને જાણે, ભાવથી અનંત પર્યાયોને જાણે છે. કેમકે દરેક દ્રવ્યના સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોને જાણે છે. • x • અહીં સર્વજઘન્ય અને મધ્યમ અવધિને દેશાવધિ કહેવાય અને સર્વોત્કૃષ્ટ અવધિને પરમાવધિ કે સવવધિ કહેવાય છે. તથા અવધિની હાનિ-વૃદ્ધિ કહેવાની છે.
તેમાં તલાવિધ સામગ્રીના અભાવથી પૂર્વાવસ્થાથી હાનિને પ્રાપ્ત થતું તે હીયમાન અવધિ. • x • જેમ જેમ અધિકાધિક ઈંધન નાંખવા વડે અગ્નિની જ્વાલાનો સમૂહ વધતો જાય, તેમજ પૂર્વાવસ્થાથી યથાયોગ્યપણે વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાય થવાથી વધતું જાય તે વર્ધમાન અવધિ કહેવાય છે.
પ્રતિપાતી અને અપતિપાતી. ‘ત્ર' શબ્દ અનુક્ત અર્થનો સમુચ્ચય કરનાર હોવાથી અનુગામિક અને નાનુગામિક અવધિ પણ કહેવા યોગ્ય છે. તેમાં પડવાના સ્વભાવવાળું હોવાથી-પ્રતિપાતી, જે અવધિ ઉત્પણ થઈ ક્ષાયોપશમને યોગ્ય કેટલોક કાળ રહી પ્રદીપની માફક સર્વથા નાશ પામે તે પ્રતિપાતી.
હીયમાન અને પ્રતિપાતીમાં શો ભેદ ? પૂર્વાવસ્થાથી નીચે નીચે હાનિ પામતું તે હીયમાન અને એક કાળે નિર્મળ નાશ પામે તે પ્રતિપાતી. જે પડે નહીં તે
પ્રતિપાતી, જે કેવળજ્ઞાન કે મરણ સુધી નાશ ન પામે તે પતિપાતી. ગમતા કરનારને સર્વથા અનુસરે તે આનુગામિક અથવા અનુગમ એ જેનું પ્રયોજન છે, તે આનુગામિક. જે લોચનની માફક જનારને અનુસરે તે આનુગામિક અવધિ કહેવાય. જે આનુગામિક નથી તે અનાનુગામિક સાંકળથી બાંધેલ દીવા માફક ગમન કરનાર પુરુષને અનુસરતું નથી. - એમ દ્વાર ગાથા કહી.
હવે ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. પહેલાં અવધિના ભેદો કહે છે - X • (૧) ભવપ્રત્યયિક . જેમાં કર્મને વશવર્તી પ્રાણીઓ ઉત્પન્ન થાય તે ભવ-નાકાદિનો જન્મ. ભવ એ જ કારણ જેવું છે, તે ભવપ્રત્યય. અહીં પ્રત્યય શબ્દ કારણ અર્થમાં છે. • x " (૨) અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયાવલિકામાં રહેલા અંશના વેદવા વડે નાશ થવો તે ાય અને અનુદય અવસ્થામાં રહેલ કર્મના વિપાકોદયને રોકવે તે ઉપશમ. ક્ષય અને ઉપશમ વડે થયેલો તે “ક્ષાયોપથમિક’ નામે બીજો ભેદ જાણવો. [2210]
(PROO
ook-40B Saheib\Adhayan-401B E:\Maharaj
૧૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જે અવધિ જેઓને હોય છે તેઓને બતાવે છે - બે પ્રકારના જીવોને ભવપ્રત્યય અવધિ હોય - દેવો અને નાસ્કોને. દેવો ભવનપત્યાદિ ચાર ભેદે છે. નારકો • રત્નપ્રભાદિ સાત ભેદ છે. ‘ત્ર' શબ્દથી બીજા ભેદો વિષય અને સંસ્થાનમાં કહેશે.
(પ્રપ્ત) અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં છે અને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં વર્તે છે, તો દેવાદિને ભવપ્રત્યય અવધિજ્ઞાન કેમ કહેવાય ? અહીં દોષ નથી, કેમકે ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ પરમાર્થથી ક્ષાયોપથમિક જ છે. પણ તે ક્ષયોપશમ દેવ અને નાકોના ભવમાં અવશ્ય હોય છે, તેથી “ભવપ્રત્યય' એમ કહ્યું, અહીં નંદીસૂત્રની ચૂર્ણિની સાક્ષી પણ આપી છે.
બેને ક્ષાયોપથમિક અવધિ હોય છે – મનુષ્યો અને પંરોન્દ્રિય તિર્યચતે. ‘ત્ર' શબ્દ અનેક ભેદોનો સૂચક છે. આ બંનેને અવધિજ્ઞાન હોય જ તેમ નથી. તેથી ક્ષાયોપથમિકપણું સામાન્ય હોવા છતાં પણ ભવપત્યયથી ભિન્ન છે. બાકી બધાં ક્ષાયોપથમિક જ છે.
એમ અવધિજ્ઞાનનો ભેદ કહ્યો. હવે તેનો વિષય – • સૂત્ર-પ૮૧ -
ભગવન! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? ગૌતમ જઘન્યથી અર્ધ ગાઉં, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ોગને જાણે અને જુએ. ભગવદ્ ! રતનપભા પૃeતીના નૈરસિક અવધિજ્ઞાન વડે કેટલાં મને જણે અને જુએ ? જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને જાણે અને જુઓ. શર્કરાપભાના નૈરાયિકો જઘન્ય ત્રણ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાનથી જાણે-જુએ.
વાલુકાપભા નૈરયિકો જઘન્ય અઢી, ઉકૃષ્ટ ત્રણ ગાઉં. પંકણભા નૈરયિક જન્ય બે, ઉત્કૃષ્ટ અઢી ગાઉં, ધુમાભા નૈરયિક જઘન્ય દોઢ, ઉત્કૃષ્ટ બે ગાઉં. તમ:પા પૃની નૈરયિકો જઘન્ય ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉં. અધઃસપ્તમી નૈરયિક જઘન્ય આઈ ગાઉં, ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાન વડે જાણે અને જુએ.
અસુરકુમારો અવધિજ્ઞાનથી કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? જઘન્ય-૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્રો. નાગકુમારો જઘન્ય ૫-જોજન, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે અને જુએ. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. - પંચેન્દ્રિય તિયચ કેટલું સ્ત્ર અવધિજ્ઞાનથી જાણે અને જુએ ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જણે-જુઓ. મનુષ્યો વિણે પૃચ્છા - જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણમક અસંખ્યાતા ખંડોને અવધિ વડે જાણે-જુએ. તો નાગકુમાર 91eidi.
Page #313
--------------------------------------------------------------------------
________________
33/-I-૫૮૧
૧૪૩
૧૪૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
S
જ્યોતિકો અવધિ વડે કેટલું ક્ષેત્ર જુએ - જાણે ? જાણી અને ઉત્કૃષ્ટ બંને સંખ્યાતા દ્વીપસમુદ્રો. સૌધર્મ દેવોની પૃચ્છા-જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યાવત રતનપભાની ચરમ ભાગને તીર્ણ અસંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યન્ત અને ઉદd પોત-પોતાના વિમાનો સુધી અવધિ વડે કાણ-જુએ. એમ ઈશાન દેવો પણ કહેવા. સનતકુમાર પણ તેમજ છે. પરંતુ નીચે બીજી શર્કરાપભા પૃedી નીચેના ચરમભાગ સુધી જાણે-જુએ મહેન્દ્ર દેવો એમજ જાણવા.
- બ્રહાલોક અને લાંતક દેવ ત્રીજી વાલુકાપભાની નીચેના ચમ ભાગને જણે-જુએ. મહાશુક અને સહયાર દેશે પંકાભાના અધ ચરમતને જણે-જુઓ. આનતાદિ ચાર દેવો પાંચમી નકના આધો ચરમાંતને શB-જુએ. આઘો અને મધ્યમ શૈવેયક દેવો છઠ્ઠી પૃથ્વીના આધો ચરમાંતને, ઉપલી ગૈવેયકના દેવો જઘન્ય ગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સાતમી નરકના આધો ચરમાંત સુધી, તીખું અસંખ્યાતા દ્વીપસમુદ્રસુધી વર-વ વિમાનો સુધી, અનુત્તરપપાતિક દેવો સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે અને જુએ.
• વિવેચન-૫૮૧ -
સૂત્ર સુગમ છે, પણ સાતમી નરકમાં જઘન્યથી અવધિજ્ઞાન અડધો ગાઉ છે. રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ચાર ગાઉ છે. પ્રત્યેક નરકમાં નૈરયિકોના અવધિજ્ઞાનના વિષયનો વિચાર સૂત્રમાં કરે છે. તે સુગમ છે. ઉત્કૃષ્ટ પદના વિષયનો સંગ્રહ કરનારી બે ગાયા છે. રત્નપ્રભાદિમાં જઘન્ય અવધિ જ્ઞાન અનુક્રમે સાડા ત્રણ ગાઉ ઈત્યાદિ સૂગાર્ચ મુજબ જાણવું. ઉત્કૃષ્ટ પણ ચાર ગાઉ ઈત્યાદિ સૂરમાં કહ્યું.
ભવનપતિ અને વ્યંતરોને અવધિનો જઘન્ય જે પચીશ યોજન પ્રમાણ વિષય છે, તે દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિને આશ્રીને જાણવો, બાકીનાની અપેક્ષાએ ન સમજવો. * * * મનુષ્યમાં ઉત્કૃષ્ટ જે અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાતા ખંડોને જાણે છે તે પરમાવધિ અપેક્ષાએ સમજવું. આ તો સામર્થ્ય માકનું વર્ણન છે. જો એટલા ક્ષેત્રમાં તેને જોવા લાયક વિષય હોય તો જુએ. પરંતુ છે નહીં. કેમકે અલોકમાં રૂપી દ્રવ્યો અસંભવ છે અને અવધિનો વિષય રૂપી દ્રવ્ય છે. જ્યાં સુધી સંપૂર્ણ લોકને જુએ ત્યાં સુધી અહીં કંધોને જ જુએ, જ્યારે અવધિ લોકમાં પણ પ્રસરે ત્યારે જેમ જેમ વધે, તેમ તેમ લોકમાં સૂક્ષ્મ સૂક્ષમતર સ્કંધોને જુએ છે, છેવટે પરમાણુને જુએ છે. - x-x- પરમાવધિ વડે યુક્ત અવશ્ય અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
પ્રિન] વૈમાનિકો જઘન્યથી જે અંગુલના અસંખ્યાતમા ભાગ મને કહ્યું, તેમાં બીજા શંકા કરે છે - અંગુલના અસંખ્યાતમો ભાગ ફત્ર વિષયક અવધિજ્ઞાન સૌથી જઘન્ય છે, સૌથી જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ અને મનુષ્યોમાં જ હોય, બીજાને હોતું નથી. તો - x - કેમ અહીં વૈમાનિકોને સર્વ જઘન્ય અવધિ કહ્યું? સૌધર્માદિ દેવોને પરભવવી આવેલ અવધિજ્ઞાન ઉત્પત્તિકાળે સંભવે છે, તે કદાચિત સર્વજઘન્ય
ook-40B (PROOF-1) hayan-40\B
પણ હોય. ઉત્પન્ન થયા પછી તો તે ભવમાં ઉત્પન્ન અવધિ હોય, માટે કંઈપણ દોષ નથી. આ વાત જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણે પણ કહી છે. પોતાના વિમાન સુધી એટલે પોતાના વિમાનના શિખર અને સ્વાદિ પર્યન્ત હોય છે.
હવે સંસ્થાન દ્વાર કહે છે – • સૂત્ર-પ૮૨,૫૮૩ -
પિ૮ નૈરયિકોને અવધિજ્ઞનિ કે સંસ્થાનવાળું હોય ? ગૌતમ ! બાપાના આકાર જેવું. અસુરકુમારે વિશે પૃચ્છા-ાલા જેવા આકારે. એમ નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિયો વિશે પ્રશ્ન - અનેક પ્રકારના આકારવાળું. એમ મનુષ્યોનું પણ જણવું. વ્યતરો વિશે પૃચ્છા - ઢોલના આકારે. જ્યોતિકો વિશે પૃચ્છા-તેનો આકાર ઝાલર જેવો છે. સૌધર્મ દેવની પૃચ્છા - ઉભા રહેલા મૃદંગ જેવા આકારે છે. આમ અચુત દેવો સુધી જાણવું. રૈવેયક દેવો વિશે પૃચ્છા - તેનો આકાર યુપની ચંગેરી જેવો છે. અનુત્તરપપાતિક સંબંધે પૃચ્છા • તેના અવધિજ્ઞાનનો આકાર જqનાલિકા જેવો છે.
[૫૮] ભગવના નૈરયિકો અવધિજ્ઞાનના મધ્યવર્તી હોય છે કે બહાર હોય ? મધ્યવર્તી હોય, બહાર ન હોય. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોની પૃચ્છા - તેઓ મધ્યવર્તી ન હોય, બહાર હોય. મનુષ્યોની પૃચ્છા - મયવર્તી પણ હોય, બહાર પણ હોય, વ્યંતર-જ્યોતિક-વૈમાનિકો નૈરયિકવતુ જાણવા.
ભગવન ! નૈરમિકોને દેવધિ હોય કે સાવિધિ ? ગૌતમ ! દેશાવધિ હોય, સવવિધિ ન હોય. એમ નિતકુમારો સુધી જાણતું.
પંચેન્દ્રિય તિર્યંચોનો પ્રશ્ન - દેશાવધિ હોય, સાવિધિ ન હોય. મનુષ્યો વિશે પ્રશન • તેમને દેશાવધિ અને સાવિધિ બંને હોય છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોને નૈરયિકોવ4 જાણવા.
નૈરસિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગાર્મિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, આપતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય ? ગૌતમ ! આનુગામિક, આપતિપાતી, અવસ્થિત હોય છે, પરંતુ અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતીપાતી, અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જણવું. પંચેન્દ્રિય તિચિહની પૃચ્છા-આનુગામિક પણ હોય યાવત્ અનવસ્થિત પણ હોય. એમ મનુષ્યોને પણ કહેવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને નૈરપિકવત્ કહેવું.
• વિવેચન-૫૮૨,૫૮૩ -
નૈરયિકોનું અવધિજ્ઞાન કેવા આકારનું છે ? કાપોકાષ્ઠનો સમુદાય વિશેષ. તે લાંબો અને ત્રિકોણ હોય છે તેવો આકાર નાસ્કીના અવધિજ્ઞાનનો હોય. ભવનપતિનું અવધિ પ્યાલા આકારે છે. તે લાટ દેશમાં ધાન્ય ભરવાનું પાત્ર વિશેષ છે. ઉપર નીચે લાંબો હોય છે. પંચે તિર્યંચ અને મનુષ્યને અનેક આકારે છે. • x • x • x -
E:\Mahar
Page #314
--------------------------------------------------------------------------
________________
33/-I-/૫૮૨,૫૮૩
૧૪૯
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
વ્યંતરોને પયહ આકારે અવધિ છે, પટણ-ઢોલ, તે બંને બાજુ વિસ્તીર્ણ, કંઈક લાંબો, ઉપર-નીચે સમાન પ્રમાણવાળો છે. જ્યોતિકોનું ઝાલર જેવું છે. ઝાલર-ચામડાથી મઢેલ, વિસ્તીર્મ, વલયાકૃતિ, વાધ વિશેષ. બારે દેવલોકમાં મૃદંગના આકારે છે. • x - રૈવેયકનું અવધિ પુષ્પોની શિખા સહિત ચંગેરી જેવું છે. અનુત્તરૌપપાતિક દેવોને યવનાલિકા આકારે છે. આ સંપૂર્ણ કથન ભાણકારે પણ કર્યું છે.
સંસ્થાનોના પ્રતિપાદન કરવા વડે જણાવે છે કે - ભવનપતિ અને વ્યંતરોને ઉપર અધિક અવધિજ્ઞાન હોય. વૈમાનિકોને નીચે અને જ્યોતિક-નાકોને તીર્ણ વધારે અવધિજ્ઞાન હોય છે. તથા મનુષ્યો અને તિર્યંચોને વિચિત્ર અવધિજ્ઞાન હોય. - X - ૪ -
નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો તેવા પ્રકારના ભવસ્વભાવથી અવધિના મધ્યવર્તી હોય છે, બહાર હોતા નથી. અથતિ ચોતક પ્રકાશવાળા.. સ્વસંબંધી અવધિવાળા હોય, પણ પદ્ધકવાળા કે વિછિન્નાવધિવાળા ન હોય પંચે તિર્યયો તયાવિધ ભવ સ્વભાવથી અવધિના મધ્યવર્તી ન હોય, પણ બહાર હોય અર્થાત્ તેઓ પદ્ધકાદિરૂપ અવધિવાળા હોય છે.
દેશાવધિ, સર્વાવધિ વિચારમાં મનુષ્ય સિવાય બધાં દેશાવધિવાળા અને મનુષ્યો દેશાવધિ-સવવધિવાળા પણ હોય, કેમકે મનુષ્યોને પરમાવધિનો સંભવ છે. આનુગામિકાદિ વિચારમાં નાક, ભવનપત્યાદિ ચારે દેવો, આનુગામિક, પતિપાતી, અવસ્થિત અવધિવાળા છે. પરંતુ તેવા ભવસ્વભાવથી અનાનુગામિકાદિયુક્ત નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આઠે પ્રકારે અવધિયુક્ત હોય છે.
E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (75)
છે પદ-૩૪-“પ્રવિચારણા' 8
- X - X - X - X - X - છે એ પ્રમાણે 33-મું પદ કહ્યું, હવે ૩૪મું પદ આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વ પદમાં જ્ઞાનપરિણામ વિશેષ અવધિજ્ઞાન વિશે કહ્યું. અહીં પરિણામ સામ્યતાથી વેદપરિણામવિશેષ પ્રવીચાર કહેવાય છે. તેમાં સર્વ વક્તવ્યતા સંગ્રાહક આ બે ગાથા છે -
• સૂત્ર-પ૮૪ થી પ૮૬ :
[૫૮૪,૫૮૫) અનંતમતાહાર, આહાર વિશે આભોગાદિ, પુદગલોને જાણતા નથી, અધ્યવસાયકથન, સમ્યકત્વ પ્રાપ્તિ પછી કાય-ના-રૂપ-શબ્દ-મન સંબંધી પરિચરણા, અલાભgવ..
|| [૫૮] નૈરયિકો અનંતરાહાક હોય ? પછી નિર્વતના, પછી પદિાન, પછી પરિણામપણું, પછી પશ્ચિારણા, પછી વિકુવા હોય? હા, ગૌતમ / નૈરયિકો અનંતરાહારક ઈત્યાદિ હોય.
ભગતના અસુકુમારો અનંતરાહાક, પછી નિર્વતના, પછી જયદિાન, પછી પરિણામપણ પછી વિકુવણા, પછી પરિચારણા હોય ? હા, સુકુમારોને અનંતરાહા ઈત્યાદિ તેમજ હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવાન ! પ્રકાયિકો અનંતમહાક, પછી નિર્વતના, પછી પયદિન, પછી પરિણામપણું, પછી રિચારમાં, પછી વિકુણા હોય? પશ્ચિારણા સુધી તેમ હોય, વિકવણા ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરંતુ વાયુકાયિક, પંચેન્દ્રિયતિયચ, મનુષ્યોને નૈરપિકવતુ હોય. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવતુ જાણવા.
• વિવેચન-૫૮૪ થી ૫૮૬ :
અનંતર આહારક-ઉત્પત્તિ સમયે તુરંત જ સમયના પણ અંતર વિના આહાર કરનાર નૈરચિકાદિ કહેવા યોગ્ય છે. પછી આહારનું આભોગ-અનાભોગપણું કહેવું. જેમકે નૈરયિક આભોગ નિવર્તિત છે કે અનાભોગનિવર્તિત ? ઈત્યાદિ. પછી નૈયિકો આહારપણે ગૃહીત પુદ્ગલોને જાણતા નથી ઈત્યાદિ ચોવીશ દંડક ક્રમે કહેવું. પછી નૈરયિક આદિના ક્રમથી અધ્યવસાનો કહેવા. પછી સમ્યકત્વનો બોધ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચારવો. પછી પરિચારણા વક્તવ્યતા કહેવી. કોના વિષયમાં ? કાય, સ્પર્શ, રૂપ, શબ્દ, મનમાં. પછી કાય પ્રવિચાર આદિનું અલાબદુત્વ કહેવું. ઉદ્દેશ મુજબ નિર્દેશ કરતાં –
પહેલાં અનંતરાગત આહાર કથન કહે છે – નૈરયિકો પરમ કલ્યાણયોગી, પરમ સુખ યોગી. ઉત્પત્તિ ફોનની પ્રાપ્તિ સમયે જ આહાર કરનાર, હોય ? પછી અનુક્રમે તેમના શરીરની ઉત્પત્તિ થાય? ત્યારપછીથી યથાયોગ્યપણે અંગ અને પ્રત્યંગો વડ લોમાહાર આદિ દ્વારા ચોતરફથી પુદ્ગલ ગ્રહણ થાય છે ? પછી પુદ્ગલોનો ઈન્દ્રિયાદિ રૂપે પરિણામ થાય છે ? પછી યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૪/-/-/૫૮૪ થી ૫૮૬
૧૫૧
--1)
ઉપભોગ થાય છે ? પછી વૈક્રિયલબ્ધિ વડે અનેક પ્રકારે - અનેક રૂપવાળા વૈક્રિય શરીર થાય છે ? એમ પ્રશ્ન કર્યો. ભગવત્ કહે છે - હા, ગૌતમ! એ પ્રમાણે છે. એમ નૈરિયકોની અનંતરાહારાદિની વક્તવ્યતા મુજબ અસુરકુમારાદિ દશે ભવનપતિ કહેવા. વિશેષ એ કે - અસુરકુમારાદિને પહેલા વિદુર્વણા અને પછી પ્રવિચાર હોય. કેમકે તેઓ પહેલાં ઈષ્ટ વૈક્રિયરૂપ કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે છે, એ નિયમ છે. બાકીના જીવો શબ્દાદિ વિષયના ઉપભોગની પ્રાપ્તિ થતાં હર્ષના વંશથી અત્યંત વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની ઈચ્છાથી કે અન્ય કારણે વિકdણા કરે છે..
પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્નસૂત્ર તેમજ કહેવુ. ઉત્તર સૂત્ર પરિચારણા સુધી કહેવું. કેમકે તેમને પણ પર્શના ઉપભોગનો સંભવ છે. પણ તેમને વિકવણા ન કહેવી. કેમકે તેમને વૈક્રિયલબ્ધિ અસંભવ છે. પૃથ્વી માફક વાયુકાય સિવાયના કાયથી ચઉરિન્દ્રિય સુધી જાણવા. કેમકે તે બધાંને પણ વૈક્રિયલબ્ધિ નથી.
વાયુકાયમાં વિશેષતા કહેવા વાયુકાય સહિત પંચે તિર્યંચ અને મનુષ્યોનું અતિદેશપણું બતાવે છે, નૈરયિકોની માફક વાયુકાયિકાદિ કહેવા. તેમને વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વિદુર્વણા પણ કહેવી. પણ તે વિકુવણા વિષયભોગ પછી હોય છે. વ્યંતરાદિ દેવો સુકુમારસ્વ જાણવા, તેથી તેમને પણ પૂર્વે વિદુર્વણા અને પછી પ્રવિચારમા કહેવી. કેમકે બધાં દેવોનો તેવો સ્વભાવ છે.
હવે આહાર વિશે આભોગ વિચારવા કહે છે – • સૂત્ર-૫૮૩ -
ભગવાન ! નૈરયિકોનો આહાર શું આભોગ નિવર્તિત છે કે અનાભોગ નિવર્તિત ? ગૌતમ! તે બંને પ્રકારે હોય. એ પ્રમાણે અસુકુમારથી વૈમાનિક સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયોનો આહાર આભોગ નિવર્તિત નથી, પણ અનાભોગ, નિવર્તિત હોય છે.
ભગવાન ! બૈરયિકો જે યુગલો આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને તેનો આહાર કરે કે ન જામે, ન દેખે અને આહાર કરે છે ? ગૌતમ ! તેઓ ન જાણે • ન દેખે અને આહાર કરે છે તે પ્રમાણે તેઈન્દ્રિયો સુધી જાણવું. ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા - કેટલાંક જણે નહીં - જુએ છે અને આહાર કરે છે. કેટલાંક જાણે નહીં - જુએ નહીં અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યો ? તેમાં (૧) કેટલાંક જાણે-જો-અને આહાર કરે. (૨) કેટલાંક જાણે-જુએ નહીં અને આહાર કરે. (3) કેટલાંક ન જાણે - જુએ અને આહાર કરે. (૪) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે છે. પ્રમાણે મનુષ્યો કહેવા.
બંતર અને જ્યોતિષ નૈરમિકોવતુ જાણવા. વૈમાનિક વિશે પ્રથન - (૧) કેટલાંક જાણે-જુએ અને આહાર કરે. (૨) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે. એમ કેમ કહો છો ? ગૌતમ ! વૈમાનિક બે ભેદે છે – માયી મિશ્રાદેષ્ટિ ઉત્પન્ન, અમારી સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન એમ જે રીતે પહેલાં ઈન્દ્રિય
(PROO hayan-40\Book-40B
૧૫૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું - ૪ -
ભાવના રસિકોને કેટલું અધ્યવસાયો છે ? ગૌતમ અસંખ્યાતા. તે પ્રશસ્ત છે કે આપશ? તે બંને છે. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! નૈરયિકો સમ્યકાધિગામી , મિત્યાત્વ અધિગામી કે મિશ્ર અધિગામી ? ગૌતમ તે ત્રણેના અધિગામી હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયો સમ્યક્ત્તાધિગમી નથી. મિશ્રાધિગમી નથી, મિથ્યાત્વાધિગમી છે.
• વિવેચન-૫૮૭ :
નૈરયિકોને આભોગ નિવર્તિત આહાર હોય ? ઈત્યાદિ. મનોવ્યાપાર પૂર્વક આહાર ગ્રહણ કરે ત્યારે આભોગ નિવર્તિત. તે સિવાય અનાભોગ નિવર્તિત આહાર હોય. તે લોમાહાર જાણવો. એ પ્રમાણે બાકીના જીવોનો આહાર કહેવો. પણ એકેન્દ્રિયો અતિ અલા અને અસ્પષ્ટ મનોદ્રવ્યની લબ્ધિ હોવાથી સ્પષ્ટ મનોવ્યાપાર હોતો નથી. તેથી તેમને હંમેશાં અનાભોગનિવર્તિત જ આહાર છે.
હવે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના જ્ઞાન-દર્શનનો વિચાર કરે છે - જે પુદ્ગલોને નૈરયિકો આહારપણે લે, તેને જાણે - જુએ કે ન જાણે - ન જુએ ? તેઓ અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે લોમાકાર રૂપે અતિ સૂક્ષ્મ હોવાથી નાકોના અવધિજ્ઞાનનો વિષય ન થાય. તેમ જુએ પણ નહીં કેમકે તે ચક્ષુઈન્દ્રિયનો વિષય નથી. બેઈન્દ્રિયો પણ ન જાણે, કેમકે તેઓ મિથ્યાજ્ઞાની છે. બેઈન્દ્રિયોને મતિ અજ્ઞાન છે, તે પણ અસ્પષ્ટ છે, તેથી પ્રક્ષેપાહારૂં સભ્ય ન જાણે, તેમજ ચક્ષુઈન્દ્રિયો ન હોવાથી જુએ પણ નહીં.
એ રીતે તેઈન્દ્રિયો પણ જ્ઞાનદર્શન સહિત જાણવા. ચઉરિન્દ્રિયો કેટલાંક ના જાણે કેમકે મિથ્યાજ્ઞાની છે. તેમને બેઈન્દ્રિય સમાન કહેવા. પણ ચક્ષુઈન્દ્રિય વડે જુએ છે, કેમકે ચઈન્દ્રિય હોય છે. કેમકે માખી આદિ ગોળ વગેરેને જુએ છે અને આહાર કરે છે બીજા કેટલાંક મિથ્યાજ્ઞાની ચઉરિન્દ્રિયો જાણતા નથી. અંધકારાદિને કારણે અનુપયોગના સંભવવી ન જુએ. પંચેન્દ્રિયતિર્યંચો સંબંધે લોમાહાર અને પ્રોપાહારને આશ્રીને ચઉભંગી જાણવી. તેમાં પ્રક્ષેપાહાર અપેક્ષાએ આ પ્રમાણે છે -
(૧) સમ્યગ્રજ્ઞાની પંચેન્દ્રિય તિર્યચો પ્રક્ષેપાહારને જાણે છે, ચક્ષુઈન્દ્રિયથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાંક જાણે પણ અંધકારદિથી અનુપયોગ થતાં જુએ નહીં. (3) મિથ્યાજ્ઞાની હોય તે જાણે નહીં પણ ચક્ષુઈન્દ્રિયથી જુએ. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનથી જાણે નહીં. અંધકારદિથી જુએ નહીં. લોમાહાર અપેક્ષાઓ આમ કહેવું - (૧) વિશિષ્ટ અવધિજ્ઞાન અભાવે લોમાહારને ન જાણે પણ ઈન્દ્રિયના અતિ વિશુદ્ધ સામર્થ્યથી જુએ અને આહાર કરે. (૨) પૂર્વવત્ ન જાણે, સામર્થ્ય અભાવે ન જુએ. (3) કેટલાંક જાણે નહીં પણ ઈન્દ્રિય સામર્થ્યથી જુએ છે. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનને કારણે ન જાણે, ઈન્દ્રિય સામર્થ્ય અભાવે ન જુએ.
બંતર અને જ્યોતિકો તૈરયિકવત જાણવા. કેમકે નૈરયિકોના અવધિજ્ઞાનની
E:\Maharaj
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૪/-:/૫૮૭
૧૫૩
૧૫૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ
માફક આ બંનેને પણ મનોભક્ષી હોવા છતાં આહારના પુદ્ગલો વિષય નથી. વૈમાનિકનું જુદું સૂત્ર કહ્યું. વૈમાનિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને આહાર કરે કે ન જાણે, ન જુએ અને આહાર કરે. ગૌતમ ! વૈમાનિકો બે ભેદે - માયી મિથ્યાદેષ્ટિ ઉપપન્નક, અમારી સમ્યક્ દૃષ્ટિ ઉપપHક. પૂર્વભવે માયા કરેલ. સ્થૂળ માયાથી બંધાયેલ મલિન કર્મ ઉદયમાં આવે છે. ત્યારે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન પણ સમીચીન ન હોય. તેઓ સમ્યગૃષ્ટિ ન સમજવા. જ વિપરીત દિ જિનપ્રણિત વસ્તુતત્વનો બોધ. એવા માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલ. તેઓ ઉપરના વેયક બિકના અંત સુધી હોય. કેમકે તેમને યથાયોગ્યપણે મિથ્યાષ્ટિવ અને માયીપણું અવશ્ય હોય. તેનાથી વિપરીત અમારી સમ્યગૃષ્ટિ છે. તેઓ અનુત્તર વિમાનવાસી હોય છે. કેમકે તેઓને અવશ્ય સમ્યગદૈષ્ટિપણું અને પૂર્વભવના અતિ અા ક્રોધાદિ તથા ઉપશાંત કષાયપણું હોય છે. * * * * * * * માયી મિથ્યાદેષ્ટિ ઉત્પન્ન થયેલા ન જાણે - ન જુએ અને આહાર કરે. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવો છે, તે બે ભેદે – અનંતરોત્પન્ન અને પરંપરાત્પન્ન. અનંતરોત્પન્ન ન જાણે, ન જુયો આહાર કરે ઈત્યાદિ • x • x • ચાવત્ જે ઉપયોગ સહિત છે, તે જાણે - જુએ અને આહાર કરે છે.
ઉપલી ત્રિકના ઉપરના રૈવેયક સુધીના દેવો મન વડે સંકલા માત્રથી ભક્ષણ યોગ્ય આહાર પરિણામી પુદ્ગલોને અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે પુદ્ગલો તેમના અવધિજ્ઞાનનો વિષય નથી અને ચક્ષ વડે જોતાં નથી, કેમકે ચક્ષનું તેવું સામર્થ્ય નથી. જે અમારી સમ્યગ્દષ્ટિ ઉપજ્ઞક - અનુત્તરવાસી દેવો છે, તે બે ભેદે - અનંતરોત્પન્ન, પપરોત્પન્ન. જેને ઉત્પન્ન થયે એક સમયનું અંતર પડેલ નથી તે અનંતરોત્પન્ન અને જેને ઉત્પન્ન થયાને દ્વિતીયાદિ સમયો થયા છે તેઓ પરંપરાત્પન્ન કહેવાય. તેમાં પહેલાં ન જાણે - ન જુએ કેમકે પહેલા સમયે અવધિજ્ઞાનોપયોગ અને ચાઈન્દ્રિય નથી. • x • પરંપરોપજ્ઞમાં અપયપ્તિા પણ ન જાણે - ન જુએ. ઈત્યાદિ બધું પૂર્વેના પદોમાં કહેવાયા મુજબ અહીં જાણવું. * * * * * * *
(પ્રન) ઉપયોગ સહિત હોય તો પણ મનોભક્ષ્ય આહારના પુદ્ગલો કેમ જાણે ? આવશ્યકમાં પ્રથમ પીઠિકામાં કહ્યું છે કે – કામણ શરીરના દ્રવ્યોને જોતો ોગથી લોકના અસંખ્યાત ભાગોને જુએ, કાળથી કંઈક ન્યૂન પલ્યોપમ સુધી જુઓ. અનુત્તર દેવો તો સંપૂર્ણ લોકનાડીને જુએ છે. તેથી મનોભઠ્ય આહાર પરિણામ યોગ્ય પુગલોને પણ જાણે છે - x - ૪ -
અધ્યવસાયના વિચારમાં પ્રત્યેક નૈયિકાદિને અસંખ્યાતા અધ્યવસાયો હોય છે. કેમકે પ્રતિસમય ઘણું કરી ભિન્ન ભિન્ન અધ્યવસાય હોય છે. હવે સમ્યકત્વાદિ પ્રાપ્તિનો વિચાર કહે છે - સમ્યકત્વની પ્રાપ્તિવાળા ઈત્યાદિ તૈરયિકો હોય તે પ્રશ્નઉત્તર ગમ છે. કેમકે ત્રણેની પ્રાપ્તિનો યથાયોગ્ય સંભવ છે. એમ વૈમાનિક સુધી કહેવું. પણ કેટલાંક એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયને સાસ્વાદન સમ્યકત્વ પણ હોય, પરંતુ
(PROOF-1) Saheib\Adhayan-40\Book-40B
તેઓ મિથ્યાત્વને સન્મુખ હોવાથી સમ્યકત્વ છતાં તેની સૂગકારે વિવક્ષા કરી નથી.
હવે પરિચારણાનો વિચાર કરવા સૂત્રકાર કહે છે – • સૂત્ર-પ૮૮ થી ૫૯૩ -
[૫૮] ભગવન / દેવો શું દેવી સહિત સપરિચાર છે, કે દેવી સહિત અપચિાર છે, કે દેવી રહિત પરિચાર સહિત છે, કે દેવી અને પરિચાર રહિત છે ? ગૌતમ! કેટલાંક દેવો-સદેવીસપરિચારી છે, કેટલાંક અદેવીક-સપચિારી છે, કેટલાંક દેવો દેવીક-અપરિચારી છે, પરંતુ દેવો સદેવીક-અપરિચારી ના હોય. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ભવનપતિથી ઈશાન ક૫ સુધી દેવો સદેવીક-સપરિચરી હોય. સનતકુમારથી અશ્રુત કલ્પ સુધી દેવો અદેવીકસપરિવારી હોય. ઝવેયક અને અનુત્તરવાસી દેવો અદેવીક-અપરિચારી છે. પરંતુ કોઈ દેવો-દેવી સહિત અને પરિચાર રહિત ન હોય. માટે ગૌતમ ! તેમ કહ્યું.
[૫૮૯] ભગવન / પરિચારણા કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કાયપરિચારણા, સ્પર્શ-પ-શબ્દ-મનપવિચારણા. ભગવન્! પાંચ પ્રવિચારણા કેમ કહી ? ગૌતમ ! ભવનપતિથી ઈશાનકલ્પ સુધીના દેવો કાયપવિચારી છે. બીજી-ચોથા કો સ્પર્શ પ્રવિચારી, પાંચમ-છઠ્ઠા નો રૂમ પવિચારી, સાતમા-આઠમાં કહ્યું શબ્દ પ્રવિારી, નતાદિ ચાર ક મન પવિચારી હોય છે. નૈવેયક અને અનુત્તરમાં દેવો અપનિયારી હોય, માટે તેમ કહ્યું.
તેમાં જે કાય પ્રવિચારી છે, તેઓને ઈચ્છા-મન થાય કે - “અમે અસર સાથે કાય પવિચાર કરીએ” તે દેવો એમ સંકલ્પ કરે એટલે જદી અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર, મનોરમ ઉત્તર ક્રિય રૂપ કરી દેવો પાસે આવે છે. પછી તે દેવો તે અપ્રારા સાથે કાયપવિચાર કરે છે.
[૫૯] જેમ શીત યુગલ શીતયોનિક પાણીને પામી અતિ શીતપણે પરિણત થઈને રહે, ઉણપુગલો ઉણયોનિક પ્રાણીને પામી અતિ ઉષ પરિણd થઈને રહે છે, તેમ તે દેવે વડે તે અપ્સરા સાથે કાયપરિચાર કરે ત્યારે ઈચ્છામના જલ્દી શાંત થાય.
[૫૧] ભગવન્! તે દેવોને શુક યુગલો છે? હા, છે. તે પુગલો અસરાને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? શ્રોત્ર-ચક્ષ-ધાણ-રસના-સ્પર્શન ઈન્દ્રિયપણે, ઈષ્ટ-કાંત-મનોજ્ઞ-મનામપણે, સુભગ-સૌભાગ્ય-રૂપ-ભ્યૌવન-લાવણ્યપણે પુગલો વારંવાર તેઓને પરિણમે છે.
[૫૨] તેમાં જે સ્પર્શ પરિચાસ્ક દેવો છે, તેમના મનમાં ઈચ્છા ઉપજે, એ પ્રમાણે કાયપરિચારવતું બધું જ તે પ્રમાણે કહેવું. તેમાં જે રૂપ પરિસ્થાક ઈચ્છા કરે, ત્યારે તે દેવ એમ મનમાં કરતાં પૂર્વવત રાવત ઉત્તર વૈક્રિયરૂપ વિફર્વે વિકુવને જ્યાં તે દેવ છે ત્યાં જાય, જઈને તે દેવની કંઈક સમીપે રહી, તેવા
E:\Mahar
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૪/-|-/૫૮૮ થી ૫૯૩
ઉદાર યાવત્ મનોરમ ઉત્તર વૈક્રિયરૂપને દર્શાવતી-દર્શાવતી ઉભી રહે, ત્યારે તે દેવો તે અપ્સરાની સાથે રૂપ પરિચારણા કરે છે. બાકી પૂર્વવત્ યાવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દ પરિચારક દેવો છે, તેમના મનમાં ઈચ્છા થાય કે
૧૫૫
-
અમે અપ્સરા સાથે શબ્દ પવિચાર કરીએ, ત્યારે પૂર્વવત્ ચાવત્ વૈક્રિય રૂપ વિકુર્તીને દેવો પાસે આવે છે. આવીને તે દેવોની કંઈક સમીપે રહીને અનુત્તર એવા અનેક પ્રકારના શબ્દો બોલતી બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે અપ્સરાની સાથે શબ્દ પ્રવિચાર કરે છે. બાકી બધું પૂર્વવત્ સવત્ વારંવાર પરિણમે છે. તેમાં જે મન પ્રવિચારક દેવો છે, તેઓ મનમાં ઈચ્છા કરે કે 'અમે અપ્સરા સાથે મન વડે પવિચાર કરવા ઈચ્છીએ છીએ' ત્યારે તે અસરાઓ જલ્દી ત્યાં આવી અનુત્તર અનેક પ્રકારે સંકલ્પો કરતી ઉભી રહે છે. ત્યારપછી દેવો તે અપ્સરાની સાથે મન વડે વિષય સેવન કરે છે, બાકી બધું પૂર્વવત્, યાવત્
વારંવાર પરિણમે છે.
[૫૩] ભગવન્ ! કાવ્યપરિચારક યાવત્ મનપરિયાક અને પચિારક દેવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા દેવો અપચિારક છે, મન પચિારક સંખ્યાતગણાં, શબ્દ પચિારક અસંખ્યાતગણાં, રૂપપરિયાક અસંખ્યાતગણાં, સ્પર્શ પરિચારક અસંખ્યાતગણાં, કાપચિારક અસં છે. • વિવેચન-૫૮૮ થી ૫૯૩ઃ
સૂત્ર સુગમ છે. પરંતુ ભવનપતિથી ઈશાન કલ્પ સુધીના દેવો દેવી સહિત છે. કેમકે ત્યાં દેવીઓની ઉત્પત્તિ છે. તેથી જ તેઓ વિષય સેવન કરનારા છે. કેમકે દેવીઓનો દેવો વડે યથાયોગ્ય પરિગ્રહ થવાથી ઈચ્છા થતાં શરીર વડે વિષય સેવન થાય છે. સનત્કુમાર અને માહેન્દ્ર, બ્રહ્મલોક અને લાંતક, મહાશુક્ર અને સહસ્રાર તથા આનતાદિ ચાર કલ્પમાં દેવો દેવી રહિત હોય છે. કેમકે ત્યાં દેવીની ઉત્પત્તિ નથી. તેઓ પરિચારણા યુક્ત છે. કેમકે સૌધર્મ અને ઈશાનની દેવીઓ સાથે અનુક્રમે સ્પર્શ-રૂપ-શબ્દ-મન વડે વિષય સેવન થાય છે. ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો
દેવી રહિત હોય છે અને વિષય સેવન રહિત હોય છે. કેમકે ત્યાં અત્યંત મંદ
પુરુષવેદનો ઉદય હોવાથી મન વડે પણ વિષયસેવન સંભવ નથી, પરંતુ કોઈ દેવો તથાવિધ ભવસ્વભાવથી દેવી સહિત અને પરિચાર રહિત હોતા નથી. ઈત્યાદિ - ૪ -
- x -↑ શરીર વડે મનુષ્ય સ્ત્રીપુરુષ માફક મૈથુન સેવન જેમને છે તેવા અર્થાત્ ભવનપતિથી ઈશાન કલ્પ સુધી દેવો સંક્લિષ્ટ ઉદયવાળા પુરુષવેદ કર્મના પ્રભાવથી મનુષ્ય માફક મૈથુન સુખમાં લીન થતાં અને કાયક્લેશ જન્ય સર્વ અંગે સ્પર્શ સુખ પામી પ્રસન્ન થાય છે. ત્રીજા-ચોથા કલ્પના દેવો સ્પર્શ પચિારક - સ્તન, હાથ, સાથળ અને જઘનાદિ શરીર સ્પર્શથી મૈથુન સેવનારા હોય છે. તેઓ મૈથુન સેવવા ઈચ્છે છે ત્યારે મૈથુન સેવન ઈચ્છાથી નીકટ રહેલી દેવીઓના સ્તનાદિ અવયવોનો સ્પર્શ કરે છે, તેટલા માત્રથી કાયપવિચાર વડે અનંતગુણ સુખ અને
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (78)
૧૫૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
વેદની ઉપશાંતિ થાય છે.
પાંચમા-છા કલ્પના દેવો રૂપ પરિચાસ્ક - રૂપના જોવા વડે મૈથુન સેવી છે. તેઓ દેવાંગનાઓનું કામની રાજધાની જેવું દીવ્ય અને ઉન્માદક રૂપ જોઈને કાયપ્રવિચારથી અનંતગુણ મૈથુન સુખ અનુભવે છે. તેટલા માત્રથી તેમનો વેદ
ઉપશાંત થાયછે. સાતમાં-આઠમાં કો દેવો શબ્દ પરિચાસ્ક - શબ્દના શ્રવણ માત્રથી
મૈથુન સેવી હોય છે. તેઓ ઈષ્ટ દેવીના ગીત, હાસ્ય, સવિકાર ભાષણ, નૃપુરાદિના ધ્વનિના શ્રવણ માત્રથી કાયપ્રવિચારથી અનંતગુણ સુખનો ઉપભોગ કરે છે. તેટલા માત્રથી તેનો વેદ શાંત થાય છે. આનતાદિ ચારે કલ્પમાં દેવો મનપવિચાર વડે વૃદ્ધિ પામેલા પરસ્પર અનેક પ્રકારના મનોસંકલ્પથી મૈથુનસેવી હોય છે. તેઓ પરસ્પર મનના સંકલ્પ માત્રથી કાય પ્રવિચારથી અનંતગુણ સુખને પામે છે. તેટલા માત્રથી તેઓ તૃપ્ત થાય છે.
ત્રૈવેયક અને અનુત્તર દેવો પરિચાક છે. કેમકે તેઓ અલ્પ મોહોદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. [પ્રશ્ન] જો એમ છે, તો તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય ? ચાસ્ત્રિના પરિણામના અભાવથી. - ૪ - કાય પચિાસ્ક દેવોનો કાયપવિચાર કહે છે –
કાય પ્રવિચારી દેવોને કાય વડે મૈથુન સેવવાની ઈચ્છાયુક્ત મન થાય છે. કેવી રીતે ? “અમે અપ્સરા સાથે કાય પ્રવિચાર કરવા ઈચ્છીએ છીએ' તે પછી તે દેવો તેમ વિચારે એટલે જલ્દી જ અારા પોતપોતાને ઉપભોગ્ય દેવોનો અભિપ્રાય જાણી વિષય સેવન અભિલાષાથી ઉત્તર વૈક્રિય રૂપો કરે છે. તે રૂપો ઉદાર, પણ હીન અવયવવાળા નહીં, આભૂષણાદિથી વિભૂષિત, તે રૂપો કદાચ કોઈને અમનોજ્ઞ હોય, તેથી કહે છે – સ્વ ઉપભોગ્ય દેવના મનોગત ભાવને ગમે તેવાં, મનોજ્ઞ રૂપો લેશથી પણ સંભવે, તેથી કહે છે – મનોહર - સ્વ ઉપભોગ્ય દેવના મનું હરણ કરે તેવા, વળી સ્વ ઉપભોગ્ય દેવોના મનને રમાડે તેવા મનોરમ, પ્રતિ સમય ઉત્તરોત્તર અનુરાગ સહિત કરે તેવાં. એવો રૂપો કરીને દેવો પાસે પ્રગટ થાય છે. પછી જેમ મનુષ્ય-માનુષી સાથે મૈથુન સેવે તેમ દેવો અપ્સરા સાથે સર્વ અંગના કાયકલેશ પૂર્વક મૈથુન સેવન કરે છે, કેમકે એ પ્રમાણે જ તેમને વેદ ઉપશાંતિ થાય છે.
=
દૃષ્ટાંત કહે છે – તે વિવક્ષિત શીતયોનિક પ્રાણીને આશ્રીને શીતપુદ્ગલો અતિશય શીતપણે પરિણમે છે. અર્થાત્ શીત પુદ્ગલો શીતયોનિક પ્રાણીને વિશેષ સુખને માટે થાય છે અને ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણયોનિક પ્રાણીને - x - વિશેષથી સુખને
મરાટે થાય છે. એ પ્રમાણે તે દેવોએ તે અપ્સરા સાથે કાયપવિચાર કરતાં, વિષયેચ્છા પ્રધાન મન જલ્દી જ અતિતૃપ્તિ થવાથી શાંત થાય છે. અર્થાત્ શીત કે ઉષ્ણ પુદ્ગલ તે-તે યોનિક પ્રાણીનો સ્પર્શ થતાં વિશેષ શીત કે ઉષ્ટપણું પામી તેના સુખને માટે થાય છે. તેમ દેવીના શરીર પુદ્ગલો દેવના શરીરને પામીને અને દેવના શરીરના પુદ્ગલો દેવીના શરીરને પામીને પરસ્પર એક ગુણપણે પરિણમતા એકબીજાના સુખને
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૪/-I-૫૮૮ થી ૫૯૩
૧૫૩
(19)
માટે થાય છે. તેનાથી તૃપ્તિ થતાં ઈછા નિવૃત થાય.
અહીં મનુષ્ય સ્ત્રીને મનુષ્યપુરુષના ઉપભોગમાં શુકના પુદ્ગલોનો સંયોગ થવાથી સુખ થાય છે, તો દેવીનો ઉપભોગ્ય દેવના શુક પુદ્ગલોના સંયોગથી સુખ થાય કે બીજી રીતે સુખ થાય? એવા સંદેહથી શુક પુદ્ગલોના અસ્તિત્વ સંબંધે પ્રશ્ન કરે છે - તે દેવોને શુક પુદ્ગલો હોય છે ? - x - હા, હોય છે. પરંતુ વૈક્રિય
શરીર અંતર્ગતુ પુદ્ગલો છે, માટે ગર્ભાધાનનું કારણ થતાં નથી. તે શુક પુદ્ગલો દેવીને કેવા સ્વરૂપે શુક પુદ્ગલોનું ક્ષરણ થાય ત્યારે પરિણમે છે ? શ્રોત્ર ચાવ સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે. કદાચ અનિષ્ટ પરિણામ પામતા સંભવે તો ? તેથી કહે છે - ઈષ્ટપણે. ઈટ પણ ક્યારેક એકાંત હોય તેથી કહે છે - કાંતપણે. કાંત પણ કોઈ વસ્તુ મનને સ્પૃહણીય ન હોય. તેથી કહે છે – મનોજ્ઞપણે - અતિ ગૃહણીયપણે. તે પણ કદાચ પ્રારંભ કાળે સંભવે, માટે કહે છે – મનોનુકૂળપણે. ઈત્યાદિ - ૪ - વળી સવજનને પ્રિયપમે, - x • પરિણમે. તેથી કહે છે - X • x • સૌભાગ્ય માટે રૂપ-ગૌવન અને લાવણ્યરૂપ ગુણ સ્વરૂપે પરિણમે છે. તેમાં રૂપ-સૌંદર્યવાળો આકાર, યૌવન-અતિ તરણાવસ્તા, લાવણ્યકામ વિકાનો હેતુ ઉત્કૃષ્ટ પરિણામ વિશેષ. • x - એમ તે શુક પુદ્ગલો તે અપ્સરાને વારંવાર પરિણમે. એમ કાયપવિચાર કહ્યો.
હવે સ્પર્શ પ્રવિચાર કહે છે - તે પરિચારકોમાં જે સ્પર્શ પચિાક દેવો છે, તેમનું ઈચ્છામન-સ્પર્શ પરિવારની ઈચ્છાવાળું થાય છે. બધું કાયપરિચાક મુજબ કહેવું. “અમે તે અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવન ઈચ્છીએ છીએ. એવું તે દેવો વિચારે ત્યારે જલ્દી તે અપ્સરા યાવત રૂપો વિકર્વી દેવ પાસે આવે. પછી તે દેવો અપ્સરા સાથે સ્પર્શ વડે મૈથુન સેવે છે. જેમકે મુખ ચુંબન, સ્તન મર્દન, હાથ વડે આલિંગન, જઘન-ઉરુ આદિને સ્પર્શ કરવા રૂપ સ્પર્શ પ્રવિચાર કહ્યો. * * * * * એટલે મૈથુનછા જલ્દી શાંત થાય છે. •x - તે દેવોને શુક પુદ્ગલો છે ? હા, છે. કેવા રૂપે પરિણમે ? ઈત્યાદિ બધું કાય પ્રવિચારવતુ કહેવું. પરંતુ સ્પર્શ પ્રવિચારમાં શક પુદ્ગલોનો સંક્રમ દિવ્ય પ્રભાવથી થાય છે, એમ સમજવું.
હવે રૂપ પ્રવિચારને વિચારતા કહે છે – સૂત્ર સુગમ છે. જે દેવલોકમાં જે વિમાનમાં જે સ્થળે દેવો છે, તે જ સ્થાને અપ્સરા આવે છે. આવીને થોડે દૂર રહી. પૂર્વે વિકુલા ઉદાર યાવત્ વૈક્રિય રૂપને બતાવતી ઉભી રહે છે, પછી તે દેવો તે અપ્સરા સાથે પરસ્પર વિલાસપૂર્વક દૃષ્ટિક્ષેપ, અંગ પ્રત્યંગોને જોવો, પોત-પોતાના રાણને પ્રદર્શિત કરવા યોગ્ય ચેધ્ય પ્રગટ કરવા વગેરરૂપ રૂપ પ્રવિચાર કરે છે. - X - x - એમ રૂપ પ્રવિચારની વિચારણા કરી.
હવે શબ્દ પ્રવિચારણા - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - x - સર્વ પ્રકારે મનને આનંદ ઉત્પન્ન કરવા વડે, અનન્ય સદેશ, અત્યંત કામોદ્દીપન કરનાર, સભ્યઅસભ્ય શબ્દો બોલતી ઉભી રહે છે.
તેમાં જે મનપવિચારી દેવો છે, ઈત્યાદિ • x • મનમાં પ્રવિચારનો વિચાર કરે
૧૫૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 છે. જલ્દી તે અપ્સરા સૌધર્મ-ઈશાનકર્ભે પોતાના વિમાનમાં જ રહીને પરમ સંતોષ ઉપજાવવા વડે અસાઘારણ અનેકવિધ કામ સહિત સભ્ય-અસગરૂપ મનનો પ્રચાર કરતી ઉભી રહે છે. કેમકે દેવીઓ સહસાક સુધી જ જાય છે. હરિભદ્રસૂરિજી કહે છે - x • તે અપરિગૃહીતા દેવી જ જાય છે તથા સૌધર્મકલો પલ્યોપમાયુક દેવી સૌધર્મને જ ઉપભોગ્ય છે. પલ્યોપમ કરતાં એક સમય અધિક યાવત્ દશ પલ્યોપમ સ્થિતિક દેવી સનકુમાર સાથે ગમન કરે છે. સમયાધિક દશ પલ્યોપમચી વીશ પલ્યોપમસ્થિતિક બ્રહ્મલોકના દેવોને ગમન યોગ્ય છે. સમયાધિક વીશ પલ્યોપમથી બીશ પલ્યોપમ સ્થિતિક દેવી મહાશક દેવને ગમન યોગ્ય છે. સમયાધિક બીશથી ચાલીશ પલ્યોપમ સ્થિતિક દેવી આનત દેવોને અવલંબન ભૂત છે. તેથી આગળ ૫૦ પલ્યોપમ સ્થિતિક આરણદેવને ધ્યાવ્ય છે એ પ્રમાણે ક્રમથી ઈશાનની દેવી કહેવી. પણ તેમાં અનુકર્મ ઈશાન દેd, માહેન્દ્રદેવ, લાંતક દેવ, સહસાર દેવાદિત ઉપભોગ્ય કહેવી. તેમાં આયુ સ્થિતિ પલ્યોપમ, પંદર-પચીશ-પામીશ આદિ પલ્યોપમ સ્થિતિક દેવીઓ કહેવી. - X - X • શેષ વૃત્તિ સરળ છે. જોઈ લેવી.
હવે પરસ્પર અલાબહત્વ કહે છે - સૌથી થોડાં દેવો અપરિચારક છે. કેમકે તે શૈવેયક અને અનુત્તર દેવો છે. - x - તેનાથી મન પ્રવિચારી સંખ્યાલગણાં છે. કેમકે તે આનતાદિચાર કલ્પના દેવો છે. તે પૂર્વ દેવો કરતાં સંખ્યાલગણાં છે. • x • તેનાથી શબ્દ પ્રવિચારી અસંખ્યાતગમાં છે. કેમકે તેઓ મહાશુક અને સહમ્રાર કલાવાસી છે. - 1 - તેનાથી રૂ૫ પ્રવિચારી અસંખ્યાતણમાં છે. કેમકે તેઓ બ્રહ્મલોક અને લાંતકવાસી છે. • x • તેનાથી સ્પર્શ પ્રવિચારી અસંખ્યાતપણાં છે કેમકે સનકુમાર અને માહેન્દ્ર કપમાં રહેનારા છે. - x - તેનાથી કાયપવિચારી સંખ્યાલગણાં છે, કેમકે ભવનપતિથી ઈશાન પર્યન્તના બધાં દેવો કાયમવિચારી છે.
(PROOI E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૫/-/-/૫૮૮ થી ૫૩
૧પ૯
(08)
છે પદ-૩૫-“વેદના” છે
- X - X - X - X - છે એ પ્રમાણે ૩૪-મું પદ કહ્યું, હવે ૩૫મું આરંભે છે. તેનો સંબંધ આ છે - ૩૪માં પદમાં વેદ પરિણામ વિશેષ પ્રવિચાર કહ્યો. આ પદમાં વેદના કહે છે. પહેલાં સકલ કથન સંગ્રાહક આ ગાયા -
• સૂત્ર-૫૯૪ થી ૫૯૬ :
[૫૯૪] શીત, દ્રવ્ય, શરીર, સાતા, દુઃખ, આભ્યપગમિકી, ઔપકનિકી, નિદા અને અનિદા વેદના જાણવી.
[પ૯૫] સાતા-આસાતા, સુખ-દુઃખા અને આદુઃખસુખા વેદના બધાં જીવો વેદે છે. વિકલૅન્દ્રિયો માનસિક, બાકીના બંને વેદના વેદે.
[૫૬] ભગવત્ ! વેદના કેટલા ભેદે ? ગૌતમ! ત્રણ ભેદે – શીત, ઉણ અને શીતોષ્ણ. નૈરયિકો શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદ છે કે શીતોષણ વેદના વેદે છે ? શીત કે ઉષ્ણ વેદના વેદે પણ શીતોષ્ણ વેદના ન વેદ.
કોઈ એકૈક ખૂટવીની વેદના કહે છે
રનપભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા – તેઓ ઉષ્ણ વેદના વદે, શીત કે શીતોષ્ણ ન દે. એમ વાલુકાભા પૃથ્વી નૈરયિકો સુધી છે. પંકાભા પૃથ્વી નૈરયિકો વિશે પૃચ્છા - તેઓ શીત અને ઉષ્ણ વેદના વેદ, શીતોષ્ણ નહીં. ઉણવેદના વેદક ઘણાં છે. શીતવેદના વેદક ઘણાં છે અને ઉષ્ણ વેદના વેદક થોડાં છે. તેમાં અને તમતમામાં શીતવેદના વેદે છે, પણ ઉણ અને શતોણ વેદના વેદતા નથી.
અસુકુમારો વિશે પૃચ્છા - તેઓ શીત, ઉષ્ણ, શીતોષ્ણ પ્રણે વેદના દે. છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું.
ભગવન ! વેદના કેટલા ભેદ છે? ચાર ભેદે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. નૈરયિકો શું દ્રવ્યથી સાવ4 ભાવથી વેદના વેદે છે? ત્યારે પણ વેદના વેદે. એમ વૈમાનિકો સુધી જાણવું.
ભગવન ! વેદના કેટલા ભેદે છે ? ત્રણ ભેદ – શારીરિક, માનસિક, શારીરિક-માનસિક વેદના. નૈરયિકો શારીરિક વેદના વેદ, માનસિક કે શારીરિકમાનસિક વેદના વેદ ગૌતમ એ ત્રણે પ્રકારની વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકવેન્દ્રિયો શારીરિક વેદના વેદ છે, પણ બીજી બે ન દે.
ભગવન ! વેદના કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ – સાતા, અસાતા અને સારાસાતા. નૈરચિક સાતા વેદના વેદ, અસtતા કે સીતાસtતા વેદના વેદે છે ? ગૌતમ! ત્રણે પ્રકારની વેદના વેદ.
ઓમ સર્વે જીવો વૈમાનિક સુધી જાણવા.
hayan-40\Book-40B (PROOF-1)
૧૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવાન વેદના કેટલા ભેદે છે? ગૌતમ દુ:ખા, સુખ અને દુઃખસુખા. ભગવાન ! નૈરયિકો શું દુઃખા વેદના વેદે ઈત્યાદિ પ્રશ્ન • ગૌતમ ! તે ત્રણે વેદના વેદ-એમ વૈમાનિકો સુધી જાણતું.
વિવેચન-૫૯૪ થી ૫૯૬ :
પહેલી શીત વેદના. શબ્દથી ઉણ અને શીતાણ વેદના કહેવી. પછી દ્રવ્ય, ફોગ, કાળ, ભાવને આશ્રીને વેદના કહેવી. પછી શારીરિક-ઉપલક્ષણથી માનસી વેદના કહેવી. પછી સાતા અને દુ:ખા વેદના ભેદ સહિત કહેવી. તે પછી આમ્યુપરમિડી અને ઔપકમિટી વેદના કહેવી. પછી નિદા-અનિદા કહેવી. સાતા-સુખાદિની વિશેષતા અને આભ્યાણમિકી આદિ શબ્દોનો અર્થ આગળ કહીશું. સાતાદિને આશ્રીને જે વિશેષતા કહેવાની છે, તેનો સંગ્રહ કરનારી બીજી ગાથા છે -
બધાં સંસારી જીવો સાતા, અસાતા અને ૪ શબ્દથી સાતામાતા બંને પ્રકારની વેદના વેદે છે. તથા સુખા, દુઃખા અને અદુઃખસુખા વેદના વેદે છે. તથા એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયો અને અiી પંચેન્દ્રિયો મનરહિત વેદના વેદે છે. બાકીના જીવો શરીર અને મન સંબંધી શારીરિક, માનસિક બંને પ્રકારની વેદના વેદે છે. આ દ્વાર ગાવામાં નિદા-અનિદા વેદનાના ભેદોનો સંગ્રહ કર્યો નથી.
પહેલાં શીત વેદનાનું પ્રતિપાદન કરવા સૂત્રકાર કહે છે – ભગવત્ ! વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. તા - શીત પુદ્ગલના સંપર્કથી ઉત્પન્ન થયેલી. એમ ઉણા જાણવી. જે ભિન્ન અવયવમાં શીત અને ઉણ પદગલના સંબંધથી શીત અને ઉણ વેદના થાય તે શીતાણા. એ ત્રણે વેદના નૈરયિકાદિ ચોવીશ દંડક ક્રમે વિચારે છે. - x• તેમાં સ્વૈરયિકમાં પહેલી ત્રણમાં ઉણ વેદના વેદે છે. તે નાસ્કો શીતયોનિક છે, તેના આશ્રયભૂત જે નકાવાયો છે, તે ચોતરફ જગપ્રસિદ્ધ ખેરનાં અંગારા કરતાં અધિક અને ઘણાં તાપવાળા ઉણ પુદ્ગલોથી ઉત્પન્ન થયેલા છે. પંકપભાના નૈરયિકો ઉષ્ણ વેદના વેદે છે. કેટલાંક શીત વેદના અનુભવે છે. કેમકે ત્યાંના નકાવાસો શીત અને ઉણના ભેદે બે પ્રકારે છે. ઉષ્ણ વેદનાનો સભાવ ઘણાં નકાવાસોમાં છે, શીત વેદના થોડાં નકાવાસોમાં છે. ધૂમપ્રભા પૃથ્વીમાં શીત વેદનાવાળા, ઘણાં છે, ઉષ્ણ વેદનાવાળા થોડાં છે. કેમકે ઉણવેદનાવાળા નરકાવાસ થોડાં, શીતવેદનાવાળા વધુ છે. અહીં સુધીનું સૂત્ર પૂર્વાચાર્યોમાં મતભેદ વિના સંભળાય છે.
કેટલાંક આચાર્યો આ સંબંધે અધિક સૂત્ર કહે છે - તે મુજબ ચોકૈક પૃથ્વીમાં વેદના કહે છે રત્નપ્રભા ઈત્યાદિ. સૂત્ર સુગમ છે એ પ્રમાણે નૈરયિકોની શીતાદિ વેદના કહી. હવે અસુરકુમાર વિશે વેદનાને વિચારે છે – સુકુમારો શું શીતવેદના વેદે છે કે ઉણ વેદના વેદે છે ઈત્યાદિ ? તેઓ જ્યારે શીતળ જળથી ભરેલા દ્રહાદિમાં સ્નાન કરે છે, ત્યારે શીતવેદના પણ વેદે છે. જ્યારે કોઈ મહાઋદ્ધિવાળો દેવ કોપના આવેશથી વિરૂપ દષ્ટિ વડે જોતો શરીરમાં સંતાપ ઉત્પન્ન કરે છે ત્યારે ઉણવેદના પણ વેદે છે. જેમ ઈશાને બલીવંચા રાજધાનીમાં વસતા અસુરકુમારોને સંતાપ ઉત્પન્ન
Sahei E:\Maharaj
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૫/-I-/૫૯૪ થી ૫૯૬
૧૬૧ કરેલો અથવા બીજી રીતે તેવા ઉણ પુદ્ગલોના સંબંધથી ઉણ વેદનાને અનુભવતા જાણવા. જ્યારે જુદા જુદા અવયવમાં શીત અને ઉષ્ણ પુદ્ગલોનો સંબંધ થાય ત્યારે શીતોષ્ણ વેદના અનુભવે છે.
(પ્રન) જીવોને ઉપયોગ અનુક્રમે હોય છે, તો અહીં શીત અને ઉણ વેદનાનો અનુભવ એક સાથે કેમ કહો છો ? તથાવિધ જીવ સ્વભાવથી વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. કેવળ શીત અને ઉષ્ણ વેદનાના કારણભૂત પુગલોનો સંબંધ એક કાળે થાય છે. માટે સૂમ અને જલ્દી થવાના સ્વભાવવાળા ઉપયોગના કમની અપેક્ષા કર્યા વિના જે પ્રમાણે તેઓ એક કાળે વેદતા હોય એમ માને છે તે પ્રતિપાદન કરેલ છે. તેમાં કોઈ દોષ નથી.
અસુરકુમાર વ વૈમાનિકો સુધી સૂત્ર કહેવું. જેમકે - ભગવદ્ ! પૃથ્વીકાયિકો શું શીત વેદના વેદે કે ઉષ્ણ કે શીતોષ્ણ વેદના વેદે ? ત્રણે વેદના વેદે. તેમાં મનુષ્ય પર્યન્ત હિમાદિ પડવાથી શીત વેદના, અગ્નિના સંબંધથી ઉણ વેદના ઈત્યાદિ અનુભવે છે - ૪ -
ધે તે વેદના અન્ય પ્રકારે કહે છે - x • x • અહીં વેદના દ્રવ્ય, ક્રોગ, કાળ, ભાવની સામગ્રીથી ઉત્પન્ન થાય છે. કેમકે સર્વ વસ્તુ દ્રવ્યાદિ સામગ્રીના વેશથી ઉપજે છે. તેમાં જ્યારે જીવોની વેદના પુદ્ગલ દ્રવ્યના સંબંધને આશ્રીને વિચારીએ ત્યારે દ્રવ્યની વેદના થાય છે. નારકાદિના ઉત્પત્તિ ક્ષેત્રને આશ્રીને વિચારાય ત્યારે ક્ષેગવેદની, નાકાદિ ભવના કાળના સંબંધથી વિવક્ષા કરાય ત્યારે કાળ વેદના, વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવા વડે વિચારાય ત્યારે ભાવ વેદના. એ ચારે વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે – નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? ઈત્યાદિ બધું સુગમ છે.
હવે અન્ય પ્રકારે વેદનાનું પ્રતિપાદન કરતા કહે છે - વેદના કેટલા ભેદે છે ? ઈત્યાદિ. શરીરમાં થયેલી શારીરિક વેદના, મનમાં ઉત્પન્ન થયેલી માનસિક વેદના. બંનેમાં થયેલી તે શારીરિક-માનસી વેદના. એ વેદના ચોવીશ દંડકના ક્રમથી કહે છે - નૈરયિકો શું શારીરી વેદના વેદે છે ? ઈત્યાદિ. તેમાં પરસ્પર ઉદીરણાથી, પરમાધામીએ ઉત્પન્ન કરેલી કે ફોત્રના પ્રભાવથી શારીરી વેદના વેદે છે. કેવળ પછીના ભવને અનુસરીને મનમાં દુ:ખનો વિચાર કરે ત્યારે તથા દુષ્કર્મ કરનાર અતિશય પશ્ચાતાપ કરે ત્યારે માનસી વેદના વેદે. વિવક્ષિત કાળમાં શરીર અને મનમાં પીડાનો અનુભવ કરે ત્યારે, તેટલો કાળની સહ વિપક્ષાથી શારી-માનસી વેદના વેદે છે. અહીં પણ વેદનાનો અનુભવ અનુક્રમે જ થાય છે. પણ - X - X - તેની વિવક્ષા એકપણે કરેલી છે, માટે શરીર અને મનની પીડાનો અનુભવ સાથે કહ્યો, તેમાં દોષ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને મન નથી, માટે મનો વેદના ન કહેવી.
હવે અન્ય પ્રકારે વેદના કહે છે - તેમાં સાતા અર્થાત્ સુખરૂપ વેદના, અસાતા [22/11]
Adhayan-40\Book-40B (PROOF-1)
૧૬૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અર્થાત્ દુ:ખરૂપ વેદના, સાતામાતા - સુખ દુઃખરૂપ વેદના. તેનો જ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે વિચાર કરે છે - તૈરયિકો શું સાતા વેદના વેદે છે? ઈત્યાદિ. તીર્થકરના જન્માદિ સમયે સાતા વેદના વેદે છે. બાકીના સમયે અસાતા વેદના વેદે છે. જ્યારે પૂર્વભવનો મિત્ર દેવ વચનામૃતો વડે શાંત કરે ત્યારે મનમાં માતા અને શરીરે ક્ષોત્ર પ્રભાવથી અસાતા અનુભવે અથવા તેના દર્શનથી સાતા અને પશ્ચાતાપથી અસાતા અનુભવે ત્યારે સાતારાતા વેદના વેદે. અહીં પણ વિવક્ષિત કાળને એક ગણી સાડાસાતા વેદના કહી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. તેમાં પૃથિવ્યાદિ જીવો
જ્યાં સુધી તેને ઉપદ્રવ ન થાય, ત્યાં સુધી સાતા વેદના વેદે. ઉપદ્રવ પ્રાપ્ત થતાં અસાતા વેદના વેદે. બંને હોય ત્યારે સાતારાતા વેદના વેદે. બંતરાદિ દેવો સુખ અનુભવતા સાતા વેદના, ચ્યવનાદિ સમયે અસાતા વેદના, બીજાની સંપત્તિને જોવાથી માત્સર્ય અને પ્રિય દેવીના આલિંગનાદિ અનુભવ એક સાથે થતાં સાતામાતા વેદના અનુભવે છે.
ફરી અન્ય પ્રકારે વેદના પ્રતિપાદિત કરતાં કહે છે - જે વેદના એકાંતે દુ:ખરૂપે ન કહી શકાય, કેમકે સુખ પણ હોય અને એકાંતે સુખરૂપ પણ ન કહેવાય, કેમકે સુખ પણ હોય તે અદુ:ખસુખા વેદના કહેવાય છે. પ્રિ સાત-સાતા અને સુખ-દુ:ખામાં ભેદ શો છે ? જે અનુક્રમે ઉદય પ્રાપ્ત વેદનીય કર્મના પુદ્ગલના અનુભવથી સુખ-દુ:ખ થાય તે માતા-અસાતા અને જે અન્ય વડે ઉદીસતી વેદનારૂપ સાતા-અસાતા તે સુખ-દુ:ખા. - X - X -
હવે બીજા પ્રકારે વેદનાની વિચારણા કરે છે – • સૂઝ-૫૯૭ :
ભગવન વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે - આમ્યુપગમિકી અને પકમિડી. ભગવાન ! મૈરયિકો અભ્યાણમિકી વેદના વેદ કે ઔપકનિકી વેદના વેદે ? ગૌતમ! અભ્યપગમિકી વેદના ન વદે, પણ મિકી વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો બંને પ્રકારે વેદના વેદ. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકોને નૈરયિકવ4 જાણવા.
• વિવેચન-૫૯૭ :
આમ્યુપગમિકી એટલે જે વેદના સ્વયં અંગીકાર કરાય. જેમ સાધુ વડે કેશ લંચન, આતાપનાદિ વડે શરીરને કષ્ટ અપાય છે. કેમકે સ્વયં અંગીકાર કરવા વડે ઉત્પન્ન થયેલી તે આખ્યપગતિકી. ઉપક્રમ-સ્વયં જ પાસે જવું. અથવા ઉદીરણાકરણ વડે પાસે લાવવું. તે વડે ઉત્પન્ન, તે ઔપકમિડી. સ્વયં ઉદયમાં આવેલ કે ઉદીરણા કરણથી ઉદયમાં આવેલા વેદનીય કર્મના વિપાકના અનુભવથી ઉત્પન્ન થયેલી વેદા તે ઔપકમિડી. તેમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોને બંને પ્રકારની વેદના વેદે છે. કેમકે સમ્યગુદૃષ્ટિ પંચે તિર્યો અને મનુષ્યો કર્મક્ષય કરવા આગ્રુપગમિકી વેદના વેદે છે. બાકીના જીવો ઔપકમિકી જ વેદના વેદે છે. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિયોને
E:\Maharaj
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ હોવાથી અનિદા વેદના વેદે છે ગર્ભજ નિદા વેદના વેદે છે. વ્યંતરો સંજ્ઞી-સંજ્ઞી બંનેથી આવે છે તેથી નિદા અને અનિદા બંને વેદના વેદે.
જ્યોતિકો સંજ્ઞીથી જ આવે, - X - X - તેઓ બે ભેદે છે - માયી મિથ્યાર્દષ્ટિ ઉપપત્તક - માયા વડે બાંધેલ મિથ્યાવાદિ કર્મ પણ ઉપચારથી માયા કહેવાય, તેવા માયી. મિથ્યાત્વના ઉદયથી મિથ્યાદેષ્ટિ. તેનાથી યુકત તે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપક. તેનાથી વિપરીત તે અમાયી સમ્યગદષ્ટિ ઉપપpક, તેમાં પહેલા પ્રકારના દેવો - X • x• યથાવસ્થિત જ્ઞાનાભાવે અનિદા વેદના વેદે. બીજા પ્રકારના દેવો સમ્યગુર્દષ્ટિપણાથી યથાવસ્થિત જાણી નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિક પણ જાણવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૫-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૩૫/-l-/૫૯૭ મનનો અભાવ હોવાથી તવાવિધ આબ્યુગમિકી વેદના પ્રાપ્ત ન થાય. નારક, ભવનપત્યાદિ ચારે દેવોને તથાવિધ ભવસ્વભાવથી આવ્યુગમિકી વેદના નથી. ઈત્યાદિ સુગમ છે. ફરી બીજી રીતે વેદના
• સૂત્ર-પ૯૮ :
ભગવન્! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને નિદા. ૌરસિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના ? બંને વેદના વેદે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. સંજ્ઞીભૂત નિદા વેદના વેદ, અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી તેમ કહ્યું છે.
એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. પૃથ્વીકાલિકો વિશે પૃચ્છા. તેઓ નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. ભગવન ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પૃથ્વીકાયિકો બધાં અસંજ્ઞી છે. તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. તેથી એમ કહું છું કે પૃવીકાયિકો નિદા વેદના ન વેદ, અનિદા વેદના વેદે. એમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. પાંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, વ્યંતરો નૈરપિકવતુ જાણવા.
જ્યોતિક દેવો વિશે પૃચ્છા - તેઓ નિદા વેદના વેદ, અનિદા વેદના પણ વેદે. એમ કેમ કહો છો ? જ્યોતિષ દેવો ને ભેદે – માયી મિશ્રાદેષ્ટિ, અમારી સમ્યગૃષ્ટિ. માયી મિથ્યાર્દષ્ટિ ઉત્પન્ન થયેલા અનિદા વેદના વેદ. અમારી સમ્યગૃષ્ટિ ઉત્પન્ન થયેલા નિદા વેદના વેદે છે. તે હેતુથી ગૌતમ ! એમ કહ્યું છે કે – જ્યોતિકો બંને વેદના દે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા.
• વિવેચન-૫૮ :
ભગવન ! વેદના કેટલા ભેદે છે ? બે ભેદે – નિદા અને અનિદા. જેમાં અત્યંત કે નિશ્ચિત ચિત અપાય તે નિદા. સામાન્ય રીતે મનના વ્યાપારવાળી કે સમ્યક વિવેકવાળી વેદના. તે સિવાય મનના વ્યાપાર રહિત કે સમ્યવિવેક હિત તે અનિદા વેદના.
ચોવીશ દંડકના ક્રમે કહે છે – નૈરયિકો બે ભેદે છે – સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. સંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે સંજ્ઞીભત, અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થાય તે
સંજ્ઞીભૂત નૈરયિક કહેવાય. અસંજ્ઞી નૈરયિકો પૂર્વે અન્ય જન્મમાં કરેલ કંઈપણ શુભ, અશુભ કે વૈરાદિનું સ્મરણ કરતા નથી. કેમકે મરણ તેનું જ થાય, જે તીવ સંકલ્પ વડે કરેલ હોય. પરંતુ પૂર્વના અસંજ્ઞી ભવમાં મનરહિત હોવાથી તેમને તીવ્ર સંકલ્પ ન હોય, તેથી તેઓ અનિદા વેદના વેદે છે - x • સંજ્ઞીભૂત નૈરયિકો પૂર્વનું બધું મરણ કરે છે. માટે નિદા વેદના વેદે. એ પ્રમાણે ભવનપતિ બધાં કહેવા. કેમકે તેઓને સંજ્ઞી-અસંજ્ઞી બંનેથી ઉત્પત્તિ છે. ચઉરિન્દ્રિય સુધી સંમૂર્ણિમ હોવાથી મનરહિત છે માટે અનિદા વેદના વેદે છે. પંચે તિર્યચ, મનુષ્યો, વ્યંતરો નૈયિક મુજબ જાણવા. કેમકે પંચે તિર્યંચ અને મનુષ્ય બે ભેદ – સંમૂર્હિમ અને ગર્ભજ. સંમૂર્ણિમ મન રહિત
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (82)
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-૫૯૯
૧૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ook-40B (PROOF-1) (83)
છે પદ-૩૬-“સમુદ્ધાત” @
- X - X –Y - x - o એ પ્રમાણે ૩૫-માં પદની વ્યાખ્યા કરી. હવે -માં પદનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - પૂર્વ પદમાં ગતિપરિણામ વિશેષ વેદના કહી. અહીં ગતિપરિણામ વિશેષ સમુઘાત વિચારે છે. સમુદ્યાત વક્તવ્યતા સંદર્ભે આ સંગ્રહણી ગાથા છે–
• સૂત્ર-૫૯૯ :
વેદના, કષાય, મરણ, વૈક્રિય, વૈજસ, આહારક અને કેવલી સમુઘાત એ સાત, સમુદ્યાત જીવ અને મનુષ્યોને હોય છે.
• વિવેચન-પ૯ -
એવા • આદિ સાત સમુધ્ધાતો છે. જેમકે વેદના સમુદ્યાત, કપાય સમુદ્યાત વગેરે. સામાન્યથી જીવના વિચારમાં અને મનુષ્યદ્વારમાં સાત સમુઠ્ઠાતો કહેવાના છે, પણ ન્યૂન નહીં. કેમકે જીવ અને મનુષ્ય વિશે સાતે સમુદ્ગાતોનો સંભવ છે. અહીં ‘ઇવ' શબ્દ પરિમાણના અર્થમાં છે. - x • બાકીના દ્વારોના વિચારમાં જ્યાં જેટલા સમુદ્ધાતોનો સંભવ હોય ત્યાં તેટલા કહેવા. આ સંગ્રહણી ગાથાનો સંક્ષેપાર્થ છે.
સમુદ્ધાત એટલે શું ? સમ - એકીભાવ, સત્ - પ્રાબલ્ય, એકીભાવ વડે પ્રબળતાથી ઘાત કરવો તે સમુદ્ધાત. કોની સાથે એકી ભાવ ? વેદનાદિ સાથે. તે આ રીતે - આત્મા જ્યારે વેદનાદિ સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ હોય ત્યારે વેદનાદિ અનુભવજ્ઞાન વડે પરિણત જ હોય છે અન્ય જ્ઞાન વડે પરિણત ન હોય. અધિકપણે કર્મનો ઘાત શી રીતે થાય ? વેદનાદિ સમુઠ્ઠાત સાથે પરિણત થયેલ આત્મા કાલાંતરે અનુભવવા યોગ્ય વેદનાદિના કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષ ઉદયાવલિકામાં નાંખી અનુભવી નિર્ભર છે. અર્થાત્ આત્મપદેશ સાથે રહેલા સંક્ષિપ્ત કર્મોનો નાશ કરે છે. કેમકે નિર્જરા એટલે પૂર્વકૃત કર્મોનો નાશ કરવો તે.
તે આ રીતે- વેદના સમુઠ્ઠાત સાતા વેદનીય કર્મને આશ્રિત છે, કષાયસમુo કપાય ચારિત્ર મોહનીયને આશ્રિત છે. મારણાંતિક સમુ અંતર્મુહd આશ્રિત છે. વૈકિયાદિ ત્રણ તે-તે નામ કર્મને આશ્રિત છે. કેવલી સમુદ્ધાત વેદનીય, નામ, ગોત્ર કમને આશ્રિત છે. તેમાં વેદના સમુદ્ધાત પ્રાપ્ત આત્મા અસાતવેદનીય કર્મના પુદ્ગલોનો ક્ષય કરે છે. તે આ રીતે- વેદના વડે પીડિત જીવ અનંતાનંત કર્મ સ્કંધો વડે વીંટાયેલા આત્મપદેશો શરીરથી બહાર કાઢે છે. તે પ્રદેશો વડે મુખ અને જઠરના ખાલી ભાગને તથા કાન અને રૂંધાદિના વચ્ચેના ભાગને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરપ્રમાણ ફોગને વ્યાપી અંતમુહૂર્ત રહે છે અને તે સમયમાં ઘણાં અસાતવેદનીય કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે.
કપાય સમઘાતના પરિણામવાળો આત્મા કપાય ચારિત્ર મોહનીય કમપદગલોનો નાશ કરે છે. તે આ - કપાયોદયથી વ્યાકુળ જીવ આત્મપ્રદેશોને
બહાર કાઢી, તેના વડે મુખ અને ઉદરાદિના ખાલી ભાગને તથા કાન, કંપાદિની વચ્ચેના ભાગોને પૂરી લંબાઈ અને વિસ્તારમાં શરીરોગને વ્યાપીને રહે છે. ઘણાં પુદ્ગલોનો નાશ કરે.
મરણ સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો આયુકર્મના પુદ્ગલોનો નાશ કરે છે. પણ મરણસમુઠ્ઠાત પ્રાપ્ત જીવ પોતના આત્મપદેશોથી મુખ-ઉદાદિ ખાલી ભાગોને પૂરી વિસ્તાર અને જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને લંબાઈમાં સ્વ શરીર કરતાં અધિક
જઘન્યથી અંગલનો અસંખ્યાત ભાગ અને ઉકર્ષથી અસંખ્યાતા યોજનો સુધી રોક દિશામાં રહેલા ક્ષેત્રને વ્યાપીને રહે છે, એમ કહેવું.
વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત જીવ સ્વ આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી શરીર વિસ્તાર અને જાડાઈ પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાતા યોજન પ્રમાણ દંડ કરી સ્થળ પુગલોના ક્રમથી વૈકયિશરીર નામકર્મના પગલોનો પૂર્વવત્ ક્ષય કરે છે. - X - એ પ્રમાણે તૈજસ અને આહાક સમુદ્ધાતનો વિચાર કરવો. પરંતુ તૈજસ સમુદ્ઘાત તેજોલેશ્યા મૂકવાના સમયે તૈજસ નામકર્મના ક્ષયનું કારણ છે. આહારક સમુહ પ્રાપ્ત જીવ આહારક શરીર નામકર્મોના પુદ્ગલોનો ક્ષય કરે છે.
કેવલી સમઘાત પ્રાપ્ત જીવ સાતા અસાતા વેદનીયાદિ કર્મના પગલોનો નાશ કરે છે. તે આ રીતે- કેવલજ્ઞાની પહેલા સમયે જાડાઈમાં સ્વ શરીરપ્રમાણ અને ઉંચો-નીચો લોકાંત પર્યન્ત આત્મપદેશોનો દંડ કરે છે. બીજે સમયે પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ-ઉત્તર કપાટ કરે છે. ત્રીજે સમયે મંથાન કરે, ચોથા સમયે વચ્ચેના આંતરા પૂરે છે. પાંચમાં સમયે આંતરાને સંહરે છે, છઠા સમયે મંચાન સંહરે છે, સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમાં સમયે શરીરમાં આવીને રહે છે. • x - તેમાં દંડ કસ્વાના સમયે પહેલાં જે પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ વેદનીય, નામ, ગોત્ર, કર્મની સ્થિતિના બુદ્ધિથી અસંખ્યાતા ભાગો કરવા, પછી દંડ સમયે દંડ કરતો તે અસંખ્યાત ભાગોનો ક્ષય કરે અને એક અસંખ્યાતમો ભાગ બાકી રાખે.
પૂર્વે જે ત્રણ કર્મોનો રસ હતો. તેના અનંત ભાગો કરવા. પછી દંડ સમયે ૧ અસતાવેદનીય, ૨ થી ૬ પ્રથમ સમયમાં પાંચ સંસ્થાન, ૭ થી ૧૧ - પાંચ સંઘયણ, ૧૨ થી ૧૫ પ્રશસ્ત વર્ણાદિ ચતુક, ૧૬-ઉપઘાત, ૧૭-અપશસ્ત વિહાયોગતિ, ૧૮દસ્વર, ૧૯-દર્ભગ, ૨૦-અસ્થિર, ર૧-અપર્યાપ્ત, ૨૨-અશુભ, ૨૩-અનાદેય, ૨૪અયશકીર્તિ, ૫-નીચગોત્ર એ પચીશ પ્રકૃતિઓના રસના અનંત ભાગોનો નાશ કરે છે, અને એક અનંતમોભાગ બાકી રહે છે. તે સમયે સાતવેદનયી, દેવદ્વિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ ઉપાંગ, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, પ્રશસ્ત વદિ ચતુક, અગુરુ લઘુ, પરાઘાત, ઉચ્છશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, બસ, બાદર, પતિ, પ્રત્યેક, તપ, ઉધોત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશોકીર્તિ, નિમણિ, તીર્થકર અને ઉચ્ચગોગરૂ૫ ૩૯-પ્રકૃતિનો અનુભાગ અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રદેશ કરવા વડે નાશ કરે છે. એ સમુદ્ઘાતનો પ્રભાવ છે.
Sahe
Mal
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-૫૯૯
૧૬૭
(84)
બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિ, અનંતમા ભાગના રસના સાનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગો કરે છે.
પછી બીજા કપાટ સમયે સ્થિતિના અસંખ્યાત ભાગોનો નાશ કરે છે, એક ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અહીં અપશસ્ત પ્રકૃતિના અનુભાગ મધ્ય પ્રવેશ કરવા વડે પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત સમજવો. પછી ત્રીજા સમયે બાકી રહેલ અસંખ્યાતમો ભાગ સ્થિતિ અને અનંત ભાગના અનુભાગના ફરીથી બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતમા ભાગો કરીને, ચોથા સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. અનુભાગના પણ અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે. પ્રશસ્ત પ્રકૃતિઓના અનુભાગનો ઘાત પૂર્વવત્ જાણવો.
એ પ્રમાણે સ્થિતિઘાતાદિ કરતાં અને જેણે સ્વપદેશો વડે સર્વલોકને વ્યાપ્ત કર્યો છે, એવા કેવળીને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ આયુષ કરતાં સંખ્યાતગણી રહેલી છે, અનુભાગ હજી પણ અનંતગુણ છે. હવે ચોથા સમયે બાકી રહેલી અસંખ્યાતમા ભાગની સ્થિતિના અને અનંતમાં ભાગના સના ફરી પણ બુદ્ધિ વડે અનુક્રમે સંખ્યાતા અને અનંતા ભાગો કરે છે. પછી આંતરાના સંહાર કરવાના સમયે સ્થિતિના સંખ્યાત ભાગોનો નાશ કરે છે. એક સંચાતમો ભાગ બાકી રહે છે. અનુભાગના અનંતા ભાગોનો નાશ કરે છે અને એક ભાગ બાકી રહે છે એ પ્રમાણે દંડાદિના પાંચ સમયમાં પ્રત્યેક સમયે પ્રત્યેક ખંડ નાશ પામેલો હોય છે, કેમકે સમયે સમયે સ્થિતિખંડ અને અનુભાગ ખંડનો નાશ કરે છે. પછી છઠા સમયથી પ્રયત્ન મંદ થવાથી સ્થિતિ ખંડ અને અનુભાગ ખંડનો અંતમુહુર્ત કાળમાં વિનાશ કરે છે.
છઠા સમયથી પછીના સમયોમાં પ્રતિસમય ખંડના એકૈક ખંડનો ત્યાં સુધી નાશ કરે છે સાવ અંતર્મુહૂર્તના છેલ્લા સમયે સંપૂર્ણ ખંડનો નાશ થાય છે. એ પ્રમાણે અંતમુહૂર્ત સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડોનો જ્યાં સુધી સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે, ત્યાં સુધી વાત કરે છે. આ બધાં સ્થિતિ ખંડો અને અનુભાગ ખંડો અસંખ્યાતા જાણવા. આ સંબંધે આટલું કહેવું પૂરતું છે.
સંગ્રહણી ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં પ્રથમથી સમુઘાતથી સંખ્યાનો પ્રસ્તા પૂછે છે - મહંત - વર્ધમાન સ્વામીનું આમંત્રણ છે. પરમકલ્યાણના યોગથી મત છે. અથવા પર્વત - સંબોધન છે. કેમકે તે સર્વ સંસારસાગરને અંતે રહેલા છે. અથવા જયંત કહેવા. કેમકે આલોક-પરલોકાદિ સાત પ્રકારના ભયનો નાશ કરેલો છે.
સમુદ્યાત કેટલા છે? તે વિશે પ્રશ્ન પૂછે છે – • સૂઝ-૬00 + ભગવાન ! સમાતો કેટલા છે? સાત વેદનાસમુઘાત પાવત કેવલી
(PROOF-1 nayan-40\Book-40B
૧૬૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 સમુઘાત. વેદના સમુ, કેટલાં સમયનો છે ? અસંખ્યાતા સમય પ્રમાણ અંતમુહૂર્વનો છે. એમ આહારક સમુ સુધી કહેવું. કેવલી સમુઘાત કેટલા સમયનો છે? આઠ સમયનો.
નૈરસિકોને કેટલા સમુદ્યાત છે ? ચાર - વેદના, કષાય મારણાંતિક અને વૈકિયસમુઠ્ઠાત. સુકુમારોને કેટલા સમુદ્યાત છે ? પાંચ - વેદના, કષાય, મારાંતિક, ઐક્રિય, વૈજસ સમુઘાત. એમ સ્વનિતકુમારો સુધી કહેવું. પૃવીકાયિકોને કેટલા સમુ છે ? ત્રણ-વેદના, કષાય અને મારણાંતિક. એમ ચઉરિન્દ્રિયો સુધી કહેતું. પરંતુ વાયુકાયિકોને ચાર સમુદત હોય છે - વેદના, કપાયમારણાંતિક અને વૈક્રિય સમધાત. પંચેન્દ્રિય તિર્યંચ યાવતુ વૈમાનિકને કેટલા સમઘાતો છે ? પાંચ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ. પણ મનુષ્યોને ઉપરોક્ત સાતે સમુદ્ધાતો હોય છે.
• વિવેચન-૬૦૦ :
વેદનાનો સમુઠ્ઠાત તે વેદના સમુદ્ધાત. એ પ્રમાણે આહાક સમુઠ્ઠાત સુધી જાણવું. કેવલી સંબંધી સમુઠ્ઠાત તે કેવલીસમુઠ્ઠાત. હવે કયો સમુઠ્ઠાત કેટલો કાળ હોય છે ? તે કહે છે. તેમાં વેદના સમુદ્યાત આદિનો કાળ સુગમ છે. પરંતુ ચાવત્ આહારક સમુદ્યાત ઉક્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સમુઠ્ઠાતો અનુકમે કહેવા.
હવે એ જ સમુઠ્ઠાતનો ચોવીશ દંડકના ક્રમે વિચારે છે – નૈરયિકોને આદિના ચાર સમુદ્ધાતો હોય છે. કેમકે તેઓને તેજો લબ્ધિ, આહાક લબ્ધિ, કેવળજ્ઞાનના અભાવે બાકીના ત્રણ સમુઠ્ઠાત ન સંભવે. અસુરકુમારાદિ દશે ભવનપતિઓને તેજોવૈશ્યાની લબ્ધિ હોવાથી આદિના પાંચ સમુદ્ધાતો હોય છે.
પૃથ્વી-અપ-dઉ-વનસ્પતિ-બે ત્રણ ચાર ઈન્દ્રિય જીવોને આદિના ત્રણ સમુઠ્ઠાત છે. કેમકે તેમને વૈકિયાદિ લબ્ધિનો અભાવ છે. વાયુકાયિકોને વૈક્રિયલબ્ધિ હોવાથી પહેલાં ચારે સમાતો સંભવે છે. પંચેન્દ્રિય તિર્યંચોને આદિના પાંચ સમુદ્ધાતો હોય છે કેમકે તેઓમાં કેટલાંકને તેજલબ્ધિ પણ હોય છે. મનુષ્યોને સાતે સમુઠ્ઠાતો હોય છે. કેમકે તેમને સર્વે ભાવો હોય છે. વ્યંતર, જયોતિક, વૈમાનિકોને આદિના પાંચે સમુદ્ગાતો સંભવે છે. કેમકે તેમાં વૈક્રિય અને તેજલબ્ધિ હોય છે. • x -
હવે ચોવીશ દંડકને આશ્રીને એક જીવને કેટલા વેદનાદિ સમુધ્ધાતો પૂર્વે થયેલા છે, કેટલા ભાવિમાં થશે, તે કહે છે –
• સૂગ-૬૦૧ -
ભગવાન ! ઓકૈક નાકને કેટલા વેદના સમુઘાતો પૂર્વે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? કોઈને થવાના હોય, કોઈને ન હોય. જેને હોય તેને જfiાથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંwાતા, અસંખ્યાતા કે અનંતા થનાર હોય છે. એમ અસુકુમારોને પણ ચાવતું નિરંતર વૈમાનિક
E:\Maha:
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૦૧
૧૬૯
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
દંડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્ધાત સુધી જાણવું, એ પ્રમાણે પાંચ સમુઘાતો ચોવીસ દંડકે કહેવા.
ભગવાન ! એકૈક નૈરયિકને પૂર્વે આહાકસમુઘાતો કેટલા થયા છે. કોઈને હોય, કોઇને ન હોય, જેને હોય તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેતું. પણ મનુષ્યને પૂર્વે થયેલ અને ભાવિકાળે થનાર, નૈરયિકને ભાવિ કાળે થનારા છે તેમ કહેવા.
ભગવાન ! એકૈક નૈરયિકને કેવલિ સમુઘાત કેટલા થયેલા છે ? પૂર્વે થયા નથી. ભાવિમાં કેટલા થવાના છે? કોઈને થાય અને કોઈને ન થાય. જેને થનાર છે તેને એક સમુધાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને કોઈને થયેલ છે - કોઈને નથી. જેને છે તેને એક છે, ભાવિકાળે થનાર પણ એક જ છે.
• વિવેચન-૬૦૧ -
એકૈક નૈરયિકને કેટલા વેદના સમુહ થયા છે? ઈત્યાદિ. ગૌતમાં અનંતા થયા છે. કેમકે નારકાદિ સ્થાનો અનંતવાર પ્રાપ્ત થયા છે અને એકૈક નાકાદિ સ્થાનની પ્રાપ્તિ સમયે પ્રાયઃ અનેકવાર વેદના સમદઘાત થાય છે. આ કથન ઘણાં જીવોની અપેક્ષાથી છે. કેમકે ઘણાં જીવો અવ્યવહાર રાશિથી નીકળેલા અનંતકાળ સુધી હોય. તેથી તેમની અપેક્ષાથી અનંત વેદના સમુદ્યાત ઘટી શકે. પરંતુ થોડાં કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલાં હોય તેઓને ચયા સંભવ સંખ્યાતા કે અસંખ્યાતા વેદના સમુદ્ધાતો જાણવા. પણ તેઓ થોડાંક જ છે. ભાવિમાં કેટલાં થનાર છે? સૂત્રપાઠ સુગમ છે. પરંતુ પુર: • આગળ, વકૃત - પરિણામ પ્રાપ્તિની યોગ્યતા વડે કેટલા થનાર છે? અથવું ભાવિમાં થનારા. કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ ઉત્તર સૂગ છે. અર્થાત્ જે કોઈ જીવ વિવક્ષિત પ્રશ્ન સમય પછી વેદના સમુદ્ઘાત કર્યા વિના જ નરકથી નીકળી, મનુષ્યભવમાં વેદના સમુદ્ઘાત ન પામીને જ સિદ્ધ થાય છે. તેને ભાવિકાળમાં એક પણ વેદના સમુદ્યાત થવાનો નથી. પણ વિવક્ષિત જીવ બાકીના આયુકાળમાં કેટલોક કાળ નરકમાં રહી પછી મનુષ્યભવ પામી સિદ્ધ થાય, તેને એકાદિ સમુઠ્ઠાતનો સંભવ છે. સંખ્યાતા આદિ કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતાઅસંખ્યાતા-અનંતા વેદના સમુદ્ધાતો થાય.
* * * બધાં અસુરકુમારાદિ સ્થાનોમાં અતીતકાળે અનંત વેદના સમુધ્ધાતો કહેવા. અનાગત કાળે વેદના સમુદ્યાતો કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે કપાય સમુઘાત, મારણાંતિક સમુદ્ધાત, વૈક્રિય સમુઠ્ઠાત, તૈજસ સમુદ્યાત પ્રત્યેક દેડકે કહેવા. તેથી ૧૨૦-દંડક
F-1) (85) ook-40B (PROOI an-40\B
સૂત્રો થાય. બાકી સૂત્રમાં કહેલ બધું સુગમ છે.
ભગવદ્ ! એકૈક નૈરયિકને પૂર્વે બધાં અતીતકાળની અપેક્ષા કેટલાં આહારક સમુઠ્ઠાતો પૂર્વે થયા છે ? ગૌતમ! કોઈને હોય, કોઈને ન હોય. • x • x • જેણે પૂર્વે મનુષ્યપણું પામીને તેવા પ્રકારની સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું નથી, ચૌદ પૂર્વનું જ્ઞાન હોવા છતાં આહાક લબ્ધિના અભાવે કે તેવા પ્રયોજનના અભાવે આહાક શરીર કર્યું નથી, તેને હોતાં નથી. જેને હોય તેને જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ત્રણ જ હોય. કેમકે જણે ચાર વાર આહાક શરીર કર્યું છે, તેમનું નકમાં ગમન થતું જ નથી, ભાવિકાળે પણ કોઈને હોય - કોઈને ન હોય. તેમાં મનુષ્યત્વ પામી તેવી સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું જ્ઞાન અને આહાક સમુઠ્ઠાત વિના સિદ્ધ થાય તેને હોતા નથી. બાકીનાને યથાસંભવ ઉત્કૃષ્ટથી ચાર સમુ થાય પછી અવશ્ય બીજી ગતિમાં ઉત્પન્ન ન થવાથી આહાક સમુ સિવાય સિદ્ધિગમન થાય છે. એમ વૈમાનિક સુધી કહેવું.
- પરંતુ મનુષ્યને અતીતકાળે - અનાગત કાળે પણ જેમ નૈરયિકોને કહ્યું, તેમ કહેવું અર્થાત્ ઉત્કૃષ્ટથી અતીતકાળે પણ ચાર અને અનાગતકાળે પણ ચાર સમુદ્ધાતો ઉત્કૃષ્ટથી કહેવા. તેનો સૂત્રપાઠ આમ થાય " એક મનુષ્યને કેટલાં આહાક સમુઠ્ઠાત પૂર્વે થયેલા છે ? ઈત્યાદિ બધું કહેવું. પરંતુ તાત્પર્ય એ કે ચોથી વખત આહારક શરીર કરનારો અવશ્ય તે ભવે જ મુક્તિ પામે. એમ કેમ જાણ્યું ? સૂરના પૂર્વાપર વિચારથી. જો ચોથી વેળા આહારક શરીર કરીને બીજી કોઈ ગતિમાં જાય તો નારકાદિ કોઈપણ ગતિમાં અતીત કાળે ચાર આહાક સમુદ્ધાત કહ્યા હોત, પણ કહ્યા નથી. તેથી જાણી શકાય છે કે ચોથી વેળા આહાક શરીર કરી અવશ્ય તે ભવમાં જ મુતિગામી થાય છે, બીજી ગતિમાં જતો નથી. જો આહારક સમુઘાત ન કર્યો હોય તો તેની અપેક્ષાએ ‘નથી' તેમ જાણવું. પરંતુ જે • x • ચાર આહારક સમુદ્ઘાતથી નિવૃત થયેલો હોય અને હજી મનુષ્યભવનો ત્યાગ કર્યો નથી તેને ચાર સમુદ્ધાતો પૂર્વકાળે જાણવા. ભાવિકાળે થનારા સમુઠ્ઠાત પણ કોઈને હોય કોઈને ન હોય. જે ચોથી વેળા આહાક શરીર કરીને આહાક સમથી નિવૃત્ત થયેલ છે, અથવા જેણે આહાક શરીર કર્યું નથી કે જેણે એક-બે કે ત્રણ વખત કરેલ છે, પણ તથાવિધ સામગ્રીના અભાવે આહાકશરીર કર્યા વિના જ મુક્તિ પામશે, તેને ભાવિમાં આહારક સમુઘાત કરવાના હોતા નથી. જેને કરવાના છે, તેને જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુઠ્ઠાતો કરવાના હોય છે. તેમાં એકાદિ સમુદઘાતનો સંભવ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણવો.
હવે કેવળી સમુદ્યાત સંબંધે દંડક સૂત્ર કહે છે - એક એક નૈરયિકને અનંત અતીતકાળને આશ્રીને કેટલા કેવલીસમુદ્યાત પૂર્વે થયા છે ? એક પણ નહીં, કેમકે કેવલી સમુદ્ધાત પછી અંતર્મુહર્તમાં અવશ્ય જીવો પરમ પદને પામે છે. તેથી કેવલી સમુ થયો હોત, તો તે જીવ નડે જ ન જાત, પણ નરકમાં છે, માટે કેવલી
Sahei
E: Mal
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૦૧
૧૧
૧ર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
સમુઠ્ઠાત થયેલ નથી. ભવિષ્યકાળે કેટલા થવાના છે ? કોઈને હોય - કોઈને ન હોય, કેવલી સમુ પ્રાણીને સર્વદા એકવાર જ થાય. કોઈને પણ જીવનમાં કેવલી સમુઘાત થવાનો હોય તો એક જ વખત થાય. તેથી જે મુક્તિપદ પામવાને અયોગ્ય હોય અથવા કેવલિસમુદ્ધાત કર્યા સિવાય જે મુક્તિપદને પામશે તેમને આશ્રીને કેવલી સમુ નથી. કેમકે કેવલી સમુદ્ર વિના પણ અનંતા કેવલી જિનો સિદ્ધિગતિને પામેલા છે. •x • જેને છે તેને એક જ વાર કેવલી સમુ થશે, કેમકે પછી તે અવશ્ય
મુક્તિ પામશે.
(86)
તૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ પ્રમાણે - એકૈક વૈમાનિકને પૂર્વે કેટલા સમુદ્યાત થયેલા છે? ગૌતમાં પૂર્વે એક પણ નહીં, ઈત્યાદિ • x • પરંતુ અહીં વિશેષ એ છે કે – મનુષ્યને કેવલી સમુદ્ધાતમાં પૂર્વે
કોઈકને હોય • કોઈકને નહીં" એમ કહેવું. તેમાં જે કેવલી સમુદ્ઘાતથી નિવૃત્ત પણ મોક્ષને અપ્રાપ્ત તેવા આવશે. તે બધાં મળીને ઉત્કૃષ્ટ પદે શત પૃથકત્વ હોય. કોઈક પૂર્વ કાળે કેવલી સમુઠ્ઠાતને ન પણ કરે. તેવા અસંખ્યાતા જાણવા. કેમકે શત પૃથકવ સિવાયના મનુષ્યો કેવલી સમુદ્ધાતને પ્રાપ્ત ન થાય. •x •x - કેવલી સમુદ્યાત પ્રાપ્ત હોય તે એક જ વખત હોય, બે-ત્રણ ન હોય. કેમકે એક જ સમુદ્યાત વડે પ્રાયઃ બધા ગાતી કર્મોનો નિમૂળ નાશ થાય છે. અતીત સમુદ્યાત સંબંધે કહ્યું.
એ પ્રમાણે ભવિષ્યકાળ થવાના કેવલી સમુદ્ધાતો સંબંધે જાણવું. તે આ રીતે - કોઈને હોય ... કોઈને ન હોય. જેને છે તેને એક થવાનો છે. અહીં પૂર્વે કહા પ્રમાણે સ્વયં વિચારવું.
એ પ્રમાણે અતીત-અનાગત કાળને આશ્રીને એકૈક નૈરયિકાદિ સંબંધે વેદનાદિ સમુઘાત વિચાર્યા. હવે સમુદાયરૂપે નૈયિકાદિના પ્રત્યેક દંડકે સમુદ્યાત સંબંધે વિચારે છે –
• સૂત્ર-૬૦૨ -
ભગવન્! મૈરયિકોને કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે. ગૌતમ! અનંતા, કેટલા ભાવિકાળે થવાના છે ? અનંતા એમ વૈમાનિકો સુધી જાણવું. એમ તૈજસ સમુધાત સુધી કહેવું. આમ કુલ ૧૨૦ દંડકો થાય છે. ભગવાન ! નૈરયિકોને આહાર સમુદ્ધાતો કેટલા પૂર્વે થઇ છે? પૂર્વે અસંખ્યાતા થયેલા છે. ભાવિકાળે કેટલા થવાના છે ? અસંખ્યાતા થવાના છે. એમ વૈમાનિકો સુધી . જણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે . વનસ્પતિ પૂર્વે કેટલા આહાક સમુઘાતો થા છે? ના. મનુષ્યોને પૂર્વે કેટલા આહાક સમઘાતો થયા છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. એમ ભવિષ્યકાળ પણ જાણવા.
ભગવન નૈરયિકોને પૂર્વે કેટલા કેવલી સમુઠ્ઠાતો થયા છે ? એક પણ નહીં. કેટલા થવાના છે ? અસંખ્યાત થવાના છે. એમ વૈમાનિકો સુધી જાણવું.
hayan-40\Book-40B (PROO
મનુષ્યોને કેટલા કેવલી સમધાતો પૂર્વે થયા છે ? કદાચ થયા હોય, કદાચ ન થયા હોય. જે થયા હોય તો જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપંથકવ હોય. ભાવિમાં કેટલા થશે ? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે.
• વિવેચન-૬૦૨ -
વિવક્ષિત પ્રગ્ન સમયે વતતા સમુદિત બધાં નૈરયિકોને પૂર્વે કેટલાં વેદના સમુઠ્ઠાતો થયા છે ? પૂર્વે અનંતા થયેલા છે. કેમકે ઘણાં જીવો અનંતકાળથી અવ્યવહાર સશિથી નીકળેલા છે, તેમને અતીત અનંતકાળે નૈરયિકમાં અનંતા વેદના સમુદ્ધાતો થયા હોય છે. ભાવિમાં કેટલા થવાના છે ? • x • અનંતા થવાના છે, કેમકે બધાં તૈરયિકો અનંતકાળ સંસારમાં રહેવાના છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી કહેવું. વેદનાની માફક કષાય, મરણ, વૈક્રિય અને તૈજસ સમુદ્ઘાતો પણ વિચારવા. એ રીતે ૧૨૦ દંડક થશે.
હવે આહારક સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા થયા છે ? ઈત્યાદિ. પૂર્વે અસંખ્યાતા થયા છે. નૈરયિકો પ્રશ્ન સમયે કુલ અસંખ્યાતા હોય, તેમાં કેટલાંક અસંખ્યાતા છે, જેમણે પૂર્વે હાક સમુધ્ધાત કર્યો છે. તેથી અહીં અસંખ્યાતા કહ્યા, પણ અનંતા કે સંગાતા ન કહ્યા. એ રીતે ભાવિમાં આહાક સમુધ્ધાતવાળા પણ અસંખ્યાતા જાણવા. એમ ચોવીશ દંડકના ક્રમે વૈમાનિકો સુધી કહેવું. પરંતુ વિશેષતા એ છે –
પૂર્વે વનસ્પતિકાયિકો અનંતા થયા છે. કેમકે જેણે પૂર્વે આહારક સમુધ્ધાત કર્યા છે એવા અનંતા ચૌદ પૂર્વધરો પ્રમાદના વશથી સંસારની વૃદ્ધિ કરીને વનસ્પતિમાં હોય છે. ભાવિકાળે અનંતા આહારક સમુઠ્ઠાત કરસ્વાના, કેમકે અનંતા જીવો વનસ્પતિથી નીકળી ચૌદ પૂર્વી થઈ આહારક સમુઠ્ઠાત કરી ભાવિમાં મોક્ષે જવાની છે.
મનુષ્યોને કેટલા આહારક સમુઠ્ઠાત અતીતકાળે થયા છે ? - X - કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. કઈ રીતે? અહીં સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય સમુદાયના વિચારમાં મનુષ્યો ઉત્કૃષ્ટ પદે - x • બાકીના નાકાદિ જીવાશિની અપેક્ષા ઘણાં થોડા જ છે. તેમાં પણ જેમણે પૂર્વે આહાક શરીર કરેલું છે, તેઓ તો કેટલાંક છે. વિવક્ષિત પ્રશ્ન સમયે કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા હોય. તે માટે સૂત્રમાં કહ્યું કે કદાચ સંખ્યાતા કે કદાચ અસંખ્યાતા હોય.
ભાવિકાળમાં પણ વિવક્ષિત પ્રશ્ન સમયે વિધમાન મનુષ્યોમાં કેટલાંક આહારક શરીર કરશે તેઓ પણ કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા હોય છે. તેથી સુગમાં અતીત માફક જાણવા કહ્યું.
ભગવત્ વનસ્પતિકાયિકોને કેટલાં આહારક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? અનંતા. મનુષ્યોને કેટલાં આહાક સમુધ્ધાતો ભાવિમાં થવાના છે ? કદાચ સંખ્યાતા થવાના હોય અને કદાય અસંખ્યાતા થવાના હોય છે.
કેવલિ સમુદ્ધાત વિશે પ્રશ્ન સૂગ - ભગવન્! કેટલા કેવલિ સમુદ્ધાતો
Sahel
આ
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૦૨
૧૩
(87)
L
અતીત કાળે થયેલા છે. ઈત્યાદિ સુગમ છે. ગૌતમ! નૈરયિકોને કોઈને ભૂતકાળમાં કેવલી સમુહ્નાત થયો નથી. કેમકે જેમણે કેવલિ સમુદ્ઘાત કર્યો છે. તેમનું નાકાદિમાં ગમન થતું નથી. કેટલાં ભાવિમાં થવાના છે ? ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. કેમકે વિવક્ષિતપ્રજ્ઞ સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો ભાવિમાં કેવલિ સમદ થવાનો છે. તેમ કેવલીએ જાણેલ છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિકો સુધી કહેવું. - અહીં વિશેષતા એ છે કે- વનસ્પતિકાયિકોને કેટલા સમુઠ્ઠાત અતીતકાળે થયા છે ? ઈત્યાદિ. અનંતા થવાના છે, કેમકે તેવા જીવો અનંતા છે. મનુષ્યોને અતીતકાળે કેટલા કેવળી સમુદ્ધાતો અતીત કાળે થયા છે ? પ્રશ્ન સૂઝ સુગમ છે. કદાચ અતીત કાળે થયા હોય, કદાચ ન થયા હોય. તેમાં તે સમયે જેણે કેવલી સમુદ્ધાત કર્યો છે એવા મનુષ્યો હોય તો જઘન્યથી ચોક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય છે. કેમકે ઉત્કૃષ્ટપદે એક કાળે એટલા કેવળજ્ઞાની કેવલિ સમુદ્યાતને પામેલા હોય છે. ભવિષ્યકાળે થનારા કેવળી સમુદ્યાતો કેટલા હોય છે ? મનુષ્યોને તે કદાયિત્ સંખ્યાતા, કદાયિત્ અસંખ્યાતા હોય છે. કેમકે મનુષ્યો સંમૂર્છાિમ અને ગર્ભજ બધાં મળીને ઉત્કૃષ્ટ પદ પૂર્વે બતાવેલા પ્રમાણાનુસાર હોય છે. તેમાં પણ વિવક્ષિત સમયે વર્તતા મનુષ્યોમાં ઘણાં અભવ્ય હોવાથી કદાચિત્ સંગાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય કારણ કે જેમને ભાવિમાં કેવલિ સમુદ્યાત થવાના છે. એવા ઘણાં હોય છે.
• સૂત્ર-૬૦૩ :
ભગવન! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્ધાતો પર્વે થયા છે ? ગૌતમાં અનંતા. કેટલા ભવિષ્યકાળ થવાના છે? કોઈને થાયકોઇને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત થાય.
એ પ્રમાણે અસુકુમારપણામાં ચાવતુ વૈમાનિકપણામાં જાણવું. એકૈક અસુકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદિાતો અllતકાળે થયા છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાની છે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય. એકૈક અસુકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્ર થયા છે અનંતા. ભાવિ કાળે કેટલા થવાના છે? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થાય. એમ નાગકુમારપણામાં ચાવતુ વૈમાનિકપણામાં કહેવું.
એ પ્રમાણે વેદના સમુઘાત વડે અસુકુમાર નૈરવિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારાદિ બધાં બાકીના વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેa. ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું.
(PROOI nayan-40\Book-40B
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઓમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય. • વિવેચન-૬૦૩ -
હવે નૈરયિકત્વાદિ ભાવોમાં વર્તતા એકૈક નૈરયિક આદિને પૂર્વકાળે કેટલા વેદના સમુદ્ધાતો થયેલા હોય? કેટલા ભવિષ્યમાં થનારા હોય, તેનું નિરૂપણ કરે છે - એકૈક નૈરયિક સર્વ અતીતકાળની અપેક્ષાએ તે તે કાળે નૈરયિકપણામાં વર્તતા બધાં મળીને અનંતા વેદના સમુદ્યાત થયેલા છે. કેમકે એકૈક નૈરયિકને પૂર્વે અનંતવાર નરકસ્થાન પ્રાપ્ત થયું છે અને એકૈક નકપદમાં જઘન્યથી સંખ્યાતા વેદના સમુદ્ધાતો થાય છે. ભવિષ્યમાં કેટલા થવાના છે? એકૈક નૈયિકને સંસાચ્ચી માંડી મોક્ષગમન કાળ સુધી અનાગતકાળ અપેક્ષાથી નારકપણામાં ભાવિમાં થનારા બધાં મળીને વેદના સમુદ્ધાતો કોઈને થવાના - કોઈને નથી થવાના. નીકટમાં મૃત્યુ પામનાર નૈરયિક વેદના સમદઘાત વિના છેવટના મરણ વડે નરકથી નીકળી. પછીના ભવમાં સિદ્ધ થાય. તેને ભાવિમાં નૈરયિકપણામાં એક પણ વેદના સમુદ્ઘાત નથી. બીજાને થવાના છે, તે પણ જઘન્યથી એક, બે કે ત્રણ. જેઓનું ક્ષીણ થયેલું શેષાયુ બાકી છે એવા, તે ભવમાં ઉત્પન્ન અને પછીના ભવે સિદ્ધ થવાના છે, તેમની અપેક્ષાએ ઉક્ત કથન જાણવું. પણ ફરીથી નરકમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ ન સમજવું. કેમકે ફરી નરકમાં ઉત્પન્ન થનારને જઘન્યપદે સંખ્યાતા વેદના સમુદ્ધાતો થાય છે. • x x• ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે –
- તેમાં જે એક વાર જઘન્યસ્થિતિક નકમાં ઉત્પન્ન થવાનો છે, તે અસંખ્યાતા અને અનંતવાર ઉત્પન્ન થવાનો છે, તેને અનંતા સમુધ્ધાતો હોય છે. એ પ્રમાણે નૈરયિક સંબંધી પાઠ વડે ચોવીશે દંડકના ક્રમથી વૈમાનિક સુધી કહેવું. જેમકે - એક નૈરયિકને અસરકમારની અપેક્ષાએ કેટલા વેદના સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળે કેટલા થવાના છે ? કોઈને થવાના છે, કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંગાતા, અસંખ્યાતા કે અનંતા ભાવિકાળે થવાના હોય છે. તેમાં અતીતકાળે અનંતવાર અસુકુમારત્વ પ્રાપ્ત થયું હોવાથી અસુકુમારપણે પ્રાપ્ત થયેલા નૈરચિકને અતીતકાળે અનંતા વેદના સમુદઘાતો ઘટે છે. ભાવિ વેદના સમુદ્રના વિચારમાં જે નૈરયિકથી નીકળી મનુષ્ય થઈ સિદ્ધ થશે કે પરંપરાએ એક વખત અસુરકુમારના ભવને પામવા છતાં વેદના સમુદ્ધાતને નહીં પામે તેને એક પણ વેદના સમુદ્યાત નથી. પણ જે પામે. તેને જઘન્યથી એક, બીજાને બે કે ત્રણ વાર, સંખ્યાતીવાર ઈત્યાદિ પણ વેદના સમુદ્ર હોય, એમ ચોવીશ દંડકમાં ક્રમે વૈમાનિક સુધી કહેવું -
પૂર્વેનૈરયિકપણે થયેલા એકૈક અસુરકુમારને સંપૂર્ણ અતીતકાળની અપેક્ષાઓ બધાં મળી કેટલા વેદના સમુદ્ધાતો પૂર્વે થયેલા છે? ગૌતમ! અતીત કાળે અનંતા થયેલા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પામેલ છે અને એક નૈરયિકના
Mal
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(88)
૩૬/-I-I૬૦૩
૧૫ ભવમાં જઘન્યપદે પણ સંખ્યાતા વેદના સમઘાતો થયેલા છે. કેટલા થવાના છે? કદાચિત થાય - કદાચિત ન થાય. એટલે કોઈકને થાય અને કોઈકને ન થાય. તાત્પર્ય એ કે- અસુરકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી, પરંતુ તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થશે તેને નૈરયિકપણામાં ભાવિ કાળે વેદના સમુદ્યાત થવાનો નથી. કેમકે તેને નૈરયિકપણાની અવસ્થાનો જ અસંભવ છે. જે તે ભવથી પરંપરાએ નરકે જશે તેને વેદના સમુદ્ધાતો થાય છે. તેમાં કોઈને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થશે, તેને જઘન્યપદે પણ સંખ્યાતા હોય, કેમકે સર્વ જઘન્ય સ્થિતિક નરકોમાં પણ સંખ્યાતા વેદના સમુધ્ધાતો થાય છે. અનેકવાર જઘન્યસ્થિતિક નરકોમાં અને એક કે અનેકવાર દીર્ઘસ્થિતિક નરકોમાં જવાથી અસંખ્યાત કે અનંત વેદના સમદુઘાતો સંભવે છે.
અસુકુમારપણામાં રહેલા એકૈક અસુકુમારને સંપૂર્ણ અતીત કાળને આશ્રીને કેટલા વેદના સમુદ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે પૂર્વે પણ અનંતવાર અસુરકુમારવ પ્રાપ્ત થયું છે, દરેક ભવમાં પ્રાયઃ વેદના સમુઠ્ઠાત હોય છે. ભાવિકાળમાં કોઈને હોય, કોઈને ન હોય. કેમકે જેને પ્રશ્નકાળ પછી વેદના સમુદ્ર થવાનો નથી અને ત્યાંથી નીકળી ફરી અસુરકુમારત્વ પ્રાપ્ત થવાનું નથી. તેને વેદના સમુદ્ર ન થાય. જે અસરકમારત્વ એક વખત પામે તેને જઘન્યથી એક, બે કે ત્રણ વેદના સમુહ થાય. સંખ્યાતી વાર ઉપજે તેને સંગાતા થાય યાવતુ અનંતવાર ઉપજે તેને અનંતા થાય. એ રીતે ચોવીશ દંડકના ક્રમે નાગકુમારસ્વાદિમાં અસુરકુમાર સંબંધે વૈમાનિકમાં સુધી કહેવું.
એ પ્રમાણે તૈરયિકના ચોવીશ દંડક સૂઝથી આરંભી વૈમાનિકના ચોવીશ દંડકના ચોવીશ સૂત્રો થાય. ઈત્યાદિ • x -
હવે પ્રત્યેક દંડકના ૨૪ એવા ૨૪ દંડક સૂત્રો વડે કષાય સમુઠ્ઠાતનો વિચાર કરતા સૂત્રકાર કહે છે -
• સૂત્ર-૬૦૪ -
ભગવન ! એકૈક નૈરયિકને રયિકપણામાં કેટલાં કષાયસમુદ્ધાતો અતીત કાળે થયા છે ? અનતા. ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને એકથી માંડી અનંતા જાણવા. એકૈક નૈરયિકને અસમારપણે કેટલાં કપાય સમુ અતીતકાળે થયા છે? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થવાના છે. એ પ્રમાણે નૈરાચિકને સ્વનિતકુમાર સુધી કહેવું. પૃedીકાયિકપણામાં એકથી માંડી અનંત જાણવા, એમ મનુષ્યમાં કહેવું.
| વ્યંતમાં અસુરકુમારવ4 કહેવું. જ્યોતિકપણામાં તીનકાળે છે, ભાવિમાં કોઈને થાય • કોઈને ન થાય જેને થાય તેને કદાચ અસંખ્યાતા
(PROOI Saheib\Adhayan-40\Book-40B E:\Maharaj
અને કદાચ અનંતા હોય. એમ વૈમાનિકમાં પણ કદાચ અસંખ્યાત કે અનંતા હોય.
અસુરકુમારને નૈરયિકપણે અતીતકાળે અનંતા થયા છે. ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા, કદાય અસંગીતા, કદાચ અનંતા હોય અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે અનંતા, ભાવિકાળે એકથી માંડી અનંત સુધી જાણવા. એમ નાગકુમારપણામાં યાવતું વૈમાનિકપણામાં નૈરપિકવ કહેવું. અમે ચાવત અનિતકુમારને વૈમાનિકમાં કહેવું. પરંતુ સર્વને સ્વસ્થાનમાં એકથી અનંત સુધી અને પરસ્થાનમાં અસુકુમારવત્ ાણવું.
yવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ અનિતકુમારમાં અતીતકાળે અનંતા, ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંગીતા - કદાચ અસંખ્યાતા કે અનંતા થવાના હોય. પૃedી પૃવીકાયિકપણામાં યાવતું મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા હોય, ભાવિમાં થવાની કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એકથી અનંત હોય. વ્યંતપણામાં નૈરયિકવત્ કહેવું. જ્યોતિક અને વૈમાનિકપણામાં અતીતકાળે અનંતા છે. ભાવિમાં કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા કે અનંતા હોય. એમ ચાવતું મનુષ્ય સંબંધે જાણવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને અસુરકુમારવ4 કહેવા. પણ સ્વસ્થાનને આશ્રીને એકથી અનંત સુધી. ચાવત વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ ચોવીશ ચોવીશગણાં દંડક છે.
• વિવેચન-૬૦૪ -
નૈરયિકને નૈરયિકપણાં વિશે પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભાવિમાં કપાય સમુધ્ધાત કોઈને થાય • કોઈને ન થાય. શેષ આયુ ક્ષીણ થયું છે એવો પ્રશ્ન સમયે ભવાંતે વર્તતો નૈરયિક, કષાય સમુઠ્ઠાત પ્રાપ્ત કર્યા સિવાય જ નકથી નીકળી તુરંત પછીના ભવમાં સિદ્ધ થશે કે પરંપરાએ બીજા ભવોમાં સિદ્ધ થશે પણ ફરી નરકગામી નહીં થાય. તેને નૈરયિકત્વમાં ભાવિ કષાય સમુ ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ પૂર્વવતું.
જેમ નૈરચિકને નૈરયિકપણામાં કહ્યું તેમ અસુરકુમારપણામાં અતીત સૂત્ર જાણવું. તે પ્રમાણે જ ભાવિમાં કોઈને જવાના હોય, કોઈને ન હોય. જે નકથી નીકળી ભાવિમાં અસુરકુમારત્વ પામશે નહીં તેને અસુરકુમારપણામાં ભાવિકાળે કષાય સમુધ્ધાતો થવાના નથી. જે પામશે તેને જઘન્યથી સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય સ્થિતિમાં પણ અસુરકુમારને સંખ્યાતા કષાયસમુદ્ધાતો થાય છે. કેમકે તેઓ લોભાદિ બહુકપાયવાળા છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા કે અનંતા હોય છે. બાકી પૂર્વવત્ જાણવું.
એ પ્રમાણે નૈરયિકોને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં ચાવતું સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. તેમ સૂત્રમાં પણ કહ્યું છે. પૃથ્વીમાં અતીત સૂત્ર તેમજ કહેવું. ભાવિ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૬૦૪
વિચારમાં કોઈને હોય - કોઈને ન હોય. જે નરકથી નીકળી પૃથ્વીકાયિકમાં જવાનો નથી. તેને ન હોય. જે જવાના છે, તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. તે આ પ્રમાણે – તિર્યંચ પંચેન્દ્રિય ભવથી, મનુષ્ય ભવ કે દેવભવથી કષાય સમુદ્દાતને પ્રાપ્ત થઈ જે એકવાર પૃથ્વીકાયિકોમાં જવાનો છે, તેને એક, બે વાર જવાનો છે તેને બે, ત્રણ વાર જવાનો છે તેને ત્રણ, સંખ્યાીવાર જવાનો છે, તેને સંખ્યાતા - x અનંત કષાય સમુદ્દાત જાણવા. સૂત્રકારે પણ તેમ કહેલું છે.
-
એ પ્રમાણે ચાવત્ મનુષ્યપણામાં જાણવું. એમ પૃથ્વી જે સૂત્રપાઠ કહ્યો, તે વડે મનુષ્યપણામાં સુધી કહેવું. જેમકે – એકૈક નૈરયિકને અકાયિકપણામાં કેટલા કષાયસમુદ્ધાતો અતીતકાળે થયા હોય ? અનંત. ભાવિમાં કેટલા થાય ? ઈત્યાદિ - ૪ - કહેવું. એ પ્રમાણે મનુષ્ય સૂત્ર સુધી કહેવું. તેમાં અકાયથી મનુષ્યસૂત્ર સુધીનો વિચાર પૃથ્વીકાયિક સૂત્રવત્ કરવો.
૧૭૭
બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિકાળે થવાના કષાયસમુદ્દાત વિચારમાં જઘન્યથી એક, બે, ત્રણ સમુદ્ધાતો જે એકવાર જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયના ભવને પામે, તેની અપેક્ષાએ સમજવા. સંખ્યાતી વાર બેઈન્દ્રિયપણાને પામે તેને સંખ્યાતા ઈત્યાદિ અનંત સુધી કષાય સમુદ્દાત ભાવિકાળે પ્રાપ્ત થનાર છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વિશે આ પ્રમાણે વિચારવું – જે એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવને પામવાનો છે અને સ્વભાવથી જ અલ્પકષાયી છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ સમુદ્ઘાતો હોય છે. બાકીના તિર્યંચ પંચે ભવને સંખ્યાતી વાર પ્રાપ્ત કરનારા સંખ્યાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત કરનારા અસંખ્યાતા, અનંતીવાર પ્રાપ્ત કનરારાને અનંતા કષાય સમુદ્ઘાતો થવાના છે.
જે
મનુષ્યસૂત્રમાં ભાવિ કાય સમુદ્દાત સંબંધે આ પ્રમાણે વિચારવું નરકભવથી નીકળી અલ્પકષાયી મનુષ્ય ભવ પામી કષાય સમુદ્દાત વિના જ મોક્ષે જવાનો છે. તેને નથી. બાકીનાને હોય છે. તેમાં એક, બે કે ત્રણવાર કષાય સમુ પ્રાપ્ત કરશે તેને એક, બે કે ત્રણ કષાય સમુદ્ઘાતો હોય છે. સંખ્યાતા ભવો કરનારને કે એકભવમાં પણ સંખ્યાતા કષાય સમુદ્ઘાત કરનારને સંખ્યાતા ઈત્યાદિ અનંત કાય સમુ૰ સુધી કહેવું.
-
જ્યોતિકપણામાં અતીતકાળે પણ અનંતા કહેવા. ભાવિમાં કોઈને થાય, કોઈને ન થાય. તે પૂર્વવત્ કહેવું. જેને છે તેઓમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય. પણ કદાચ સંખ્યાતા હોય એમ ન કહેવું. કેમકે – જ્યોતિકોને જઘન્યથી અસંખ્યાતા કાળનું આયુ હોવાથી, જઘન્યથી પણ અસંખ્યાતા કપાયસમુદ્ધાતો હોય છે. અનંતવાર જનારાને અનંતા હોય છે.
એમ વૈમાનિકપણામાં પણ ભાવિકાળમાં કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્
22/12
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (89)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
અનંતા હોય, તેની વિચારણા પૂર્વવત્ એ પ્રમાણે નૈરિયકોને સ્વસ્થાને અને પરસ્થાને કપાય સમુ કહ્યા.
હવે અસુકુમારોમાં સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રીને કષાય સમુદ્દાતનો વિચાર કરવા કહે છે એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કષાયસમુદ્દાતો અતીતકાળે અનંતા હોય છે. ભાવિ કાળે કોઈને હોય - કોઈન ન હોય . જે
-
અસુરકુમારના ભવથી નીકળી નકે જવાનો નથી, તેને હોતા નથી, જે નરકે જવાનો
છે તેને હોય છે. તેમાં પણ જઘન્યથી સંખ્યાતા હોય છે, કેમકે જઘન્ય સ્થિતિક નસ્કોમાં પણ સંખ્યાતા કષાય સમુદ્ધાતો થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા જાણવા. તેમાં જઘન્ય સ્થિતિક નસ્કોમાં વારંવાર અને દીર્ધસ્થિતિક નસ્કોમાં એક કે અનેકવાર જનારને અસંખ્યાતા, અનંતવાર જનારને અનંતા હોય છે.
અસુકુમારને અસુકુમારપણામાં અતીતકાળે અનંતા અને ભાવિકાળે એકથી માંડી અનંત સુધી હોય છે. જે ભાવિમાં થનાર છે તે કોઈને હોય અને કોઈને ન હોય. જે અસુરકુમાર ભવના પર્યન્તવર્તી છે અને કષાય સમુદ્દાત કરવાનો નથી, તેમ ત્યાંથી ચ્યવી ફરી અસુકુમાર ભવ પ્રાપ્ત કરવાનો નથી, પણ પછીના ભવે કે પરંપરાએ સિદ્ધિપદને પામશે તેને હોતા નથી. બાકીનાને હોય છે. જેને હોય તેને જઘન્યથી એક, બે, ત્રણ હોય ઈત્યાદિ પૂર્વવત્.
૧૩૮
એ પ્રમાણે નાગકુમારપણામાં અને પછી ચોવીશ દંડકમાં ક્રમથી નિરંતર યાવત્ વૈમાનિકપણામાં વૈરયિવત્ સૂત્ર કહેવું. અર્થાત્ નાગકુમાથી ાનિતકુમારમાં ભાવિમાં કોઈને હોય છે - કોઈને હોતા નથી. હોય તેને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા હોય છે. પૃથ્વીકાયિકાદિપણામાં યાવત્ મનુષ્યપણામાં જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે.
વ્યંતરપણામાં જેને થવાના છે, તેને કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત કે કદાચ અનંતા હોય છે. જ્યોતિષ્કમાં જેને થવાના છે તેને કદાચ અસંખ્યાત હોય
- કદાચ અનંતા હોય. વૈમાનિકપણામાં પણ એમ જ કહેવું. - x - x - અહીં વિશેષતા બતાવે છે કે – પરંતુ નાગકુમાથી સ્તનિતકુમાર સુધીના બધાંને સ્વસ્થાનની અપેક્ષાથી અવશ્ય ભાવિમાં થવાના એકથી માંડી અનંત સુધી જાણવા. પરસ્થાન અપેક્ષાએ અસુરકુમારવત્ કહેવા.
પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં ચાવત્ સ્તનિતકુમારત્વમાં અતીતકાળે અનંતા જાણવા, ભાવના પૂર્વવત્. ભાવિમાં કોઈને હોય કોઈને ન હોય. તેમાં જે પૃથ્વીકાયના ભવથી નીકળી નરકમાં, અસુકુમાર ચાવત્ સ્તનિતકુમારમાં જવાનો નથી, પણ મનુષ્યભવ પામી મોક્ષે જવાનો છે, તેને હોતા નથી. બીજાને હોય છે, જેને હોય તેને
જઘન્યથી સંખ્યાતા હોય. કેમકે જઘન્યસ્થિતિક નરકાદિમાં પણ સંખ્યાતા
કપાયસમુદ્ધાતો હોય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા હોય છે. તે પૂર્વવત્ વિચારવા.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૦૪
૧૩૯
પૃવીકાયિકપણામાં ચાવતુ મનુષ્યપણામાં અતીતકાળે તે પ્રમાણે અનંતા હોય છે. ભાવિકાળે થનાર એકથી અનંત સુધી કહેવા. તે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય.
ચંતપણામાં જેમ તૈરયિકપણામાં કહ્યું તેમ કહેવું. અર્થાત્ ચોકથી માંડી અનંત સધી ન કહેવા. પરંતુ કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કે કદાચ અનંતા કહેવા. જ્યોતિક અને વૈમાનિકપણામાં અતીત કાળે તે પ્રમાણે અનંતા થયેલા છે. જે ભાવિમાં થવાના છે, તે જઘન્યપદે અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ અનંતા જાણવા. એ પ્રમાણે અકાયિકને યાવત્ મનુષ્યને જાણવું.
વ્યંતર, જ્યોતિક, વૈમાનિકને અસુરકુમારવત્ કહેવા. પણ ભાવિના વિચારમાં સ્વસ્થાનની અપેક્ષાથી બધું એકથી માંડીને અનંત સુધી કહેવા. પરસ્થાનની અપેક્ષાથી સુકુમારનું સૂત્ર કહ્યું તેમ કહેવું. • x • એ પ્રમાણે કષાય સમુઠ્ઠાત સંબંધી ચોવીશ સંખ્યાવાળા ચોવીશ દંડકો કહેવા. - x -
હવે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડક સૂત્રો વડે મારણાંતિક સમુધ્ધાત કહે છે –
• સૂત્ર-૬૦૫ -
મારણાંતિક સમુદ્ઘતિ અસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડીને અનંતા વડે કહેવો. ચાવતું વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો, એ પ્રમાણે એ ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા
ક્રિય સમુઘાત, કષાય સમુધાત માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
તૈજસ સમુદઘાત મારણાંતિક સમુધાન માફક કહેવો. પરંતુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે ચોવીશના ચોવીશ દંડકો કહેવા.
ભાવના ઓકૈક નૈરયિક, નૈરયિકપણામાં કેટલા આહાક સમુઘાતો અતીતકાળે થયેલા છે? ગૌતમાં થયેલા નથી. એ પ્રમાણે વૈમાનિકપણામાં સુધી કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે, કોઈને નથી, જેને થયેલા છે, તેને જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ પ્રણ હોય છે. કેટલા ભાવિકાળે થવાના છે? ગૌતમાં કોઈને થવાના હોય છે - કોઈને હોતા નથી. જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યો કહેવા.
મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને હોય છે, કોઈને હોતા નથી, જેને હોય છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે ભાવિકાળમાં થવાના પણ જાણવા. એમ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકો વૈમાનિકપણામાં સુધી કહેવા.
F-1) (90) Saheib\Adhayan-40\Book-40B (PROO
૧૮૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 ભગવન! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિ સમધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ! થયા નથી. ભાવિ કાળે કેટલા થવાના છે ? થવાના નથી. એમ વૈમાનિકપણામાં સુધી કહેતું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળે થયા નથી. ભાતકાળમાં કોઈન થવાના હોય, કોઈન હોતા નથી. જેને થવાનો. છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીતકાળે કોઈને થયેલા છે - કોઈને નથી, જેને થયા છે તેને એક થયેલો છે, એમ ભાવિકાળ થવાનો પણ એક જ જાણવો. એમ આ ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
• વિવેચન-૬૦૫ -
મારણાંતિક સમુદ્ધાત ભાવિકાળમાં સ્વસ્થાન વિશે અને પરસ્થાન વિશે એકથી માંડી અનંતસંખ્યા વડે કહેવો. - x - વૈમાનિકપણાં સુધી વૈમાનિકને સૂણ કહેવું. તે આ પ્રમાણે ભગવન! એકૈક નરયિકને નરયિકપણામાં કેટલા મારણાંતિક સમઘાતો અતીતકાળે થયા છે ? ગૌતમ અનંતા થયેલા છે. ઈત્યાદિ - x• તેમાં જે મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના કાળ કરીને નરકથી નીકળી તુરંત કે પરંપરાથી મનુષ્યભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નકમાં જવાનો નથી. તેને ભાવિમાં મારણાંતિક સમુદ્ધાત હોતા નથી. પરંતુ જે તે જ ભવમાં વર્તતો મારણાંતિક સમુદ્યાત વડે કાળ કરીને નરકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિમાં એક મારણાંતિક સમુદ્યાત હોય છે, જે ફરી નરકમાં આવી બધાં મળી બે મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત થવાનો છે, તેને બે હોય છે. એ પ્રમાણે કણ-સંગાતા-અસંખ્યાતા-અનંત પણ કહેવા.
એ પ્રમાણે અસુરકુમાપણામાં ઝપાઠ કહેવો. પરંતુ અહીં ભાવના આ પ્રમાણે છે - જે નકથી નીકળી મનુષ્યભવ પામી સિદ્ધ થશે, અથવા તે ભવમાં મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત ન કરીને મૃત્યુ પામી તેથી અન્ય ભવમાં મોક્ષે જશે, તેને હોતા નથી. બાકીનાને એકાદિનો વિચાર પૂર્વવત્ કરવો. વ્યંતર, જ્યોતિક નૈરયિકવતુ કહેવા.
જેમ નૈરયિકનો નૈરયિકાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુરકુમારથી માંડી વૈમાનિક સધીના ચોવીશ દંડકાના ક્રમે વિચાર કરવો. એ પ્રમાણે અન્યાન્ય પણ ચોવીશ દંડક સુગો થયા છે, એમ મારણાંતિક સમુઠ્ઠાત પ્રત્યેકના ચોવીશ-ચોવીશ દંડકથી કહ્યો.
- હવે એટલી જ સંખ્યાવાળા સૂરો વડે વૈક્રિયસમુઠ્ઠાતને કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે - વૈક્રિય સમુઠ્ઠાત વિશે કષાય સમુઠ્ઠાત સંબંધે પૂર્વે કહ્યું તેમ બધે કહેવું. કેવળ જેને વૈક્રિય લબ્ધિનો અસંભવ હોવાથી વૈકિય સમુ નથી, તેને ન કહેવો. તે આ પ્રમાણે - એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વૈક્રિય સમુધ્ધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા, કેટલા ભાવિ કાળે થશે ?, ઈત્યાદિ પૂર્વવતુ. * * * એકૈક નૈરયિકને અસુકુમાપણામાં કેટલા પૈકિય સમુઠ્ઠાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? ઈત્યાદિ પૂર્વવતું. - x • એમ સ્વનિત કુમાર સુધી કહેવું. એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં
E:\Mal
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૬/-FI૬૦પ
૧૮૧
૧૮૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(91)
વૈકિય સમુદ્યાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ? થયેલા નથી. ભાવિકાળે થવાના છે ? - થવાના નથી. એ પ્રમાણે તેઉકાયિકપણામાં કહેવું.
ભગવન ! નૈરયિકને વાયુકાયિકપણામાં કેટલા પૈક્રિય સમુધ્ધાતો અતીતકાળે થયેલા છે ? ગૌતમ! અનંતા. કેટલા ભાવિમાં થવાના છે ? ગૌતમ ! કોઈને થવાના છે - કોઈને ચવાના નથી. જેને થવાના છે, તેમને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે.
વનસ્પતિકાયિક ચાવતુ ચઉરિન્દ્રિયપણામાં, જેમ પૃથ્વીકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યપણામાં જેમ વાયુકાયિકપણામાં કહ્યું તેમ કહેવું. વ્યંતર, જ્યોતિક, વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. અહીં
જ્યાં વૈક્રિય સમુઠ્ઠાતનો સંભવ છે, ત્યાં કષાયસમુઠ્ઠાતની માફક વિચારવું બીજે તેનો નિષેધ પ્રસિદ્ધ છે, કેમકે ત્યાં વૈક્રિયલબ્ધિ જ અસંભવ છે.
જેમ નૈરયિક સંબંધે ચોવીશ દંડકના ક્રમે સૂત્ર બતાવ્યું તેમ અસુરકુમારદિ સંબંધે પણ ચોવીશ દંડકના ક્રમે પ્રત્યેક સૂત્ર જાણવું પણ અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીમાં અને વ્યંતરાદિમાં પરસ્પર સ્વરથાને એકથી અનંતા અને પરસ્થાને સંખ્યાતાદિ કહેવા. વાયુ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પરસ્પર સ્વસ્થાને અને પરસ્થાને એકથી અનંતા કહેવા. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે પ્રત્યેક દંડકના ચોવીશ દંડક સૂત્રો થાય છે. - X - X -
હવે તૈજસ સમુદ્ધાતને અતિદેશ વડે કહે છે. જેમ મારણાંતિક સમુઘાત કહો, તેમ તૈજસ સમુદ્ધાત કહેવો. અર્થાત્ તૈજસ સમુઠ્ઠાત સ્વસ્થાને અને પરસ્થાને એકથી માંડી અનંત સંખ્યા વડે કહેવો. પરંતુ જેને તૈજસ સમુઠ્ઠાત સંભવતો નથી તેને ન કહેવો.
વૈરયિક, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને સંભવતો નથી, માટે ન કહેવો. બીજાને કહેવો. તે આ પ્રમાણે – ભગવન! કૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં તૈજસ સમુદ્ગાતો અતીતકાળે થયા છે? ગૌતમાં થયા નથી. કેટલાં ભાવિમાં થવાના છે? થવાના નથી. એકૈક નૈરયિકને અસુરકુમારપણે કેટલા તૈજસ સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે? ગૌતમાં અનંતા. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થાય, કોઈને ન થાય. ઈત્યાદિ • x x •
એ પ્રમાણે મારણાંતિક સમુદઘાત સંબંધી પાઠ વડે અને કવયિત સર્વથા નિષેધરૂપ પ્રકારથી તૈજસ સમુઠ્ઠાત સંબંધી પણ પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા.
આહારક સમુઠ્ઠાતની વિચારણા - એકૈક નૈરયિકને આહારક સમુધ્ધાતો અતીતકાળે કેટલા હોય ? ઈત્યાદિ. અહીં બધાં સ્થાનોને આશ્રીને મનુષ્યપણાના વિચારમાં અતીતકાળે જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય છે. તથા ભાવિમાં થવાના જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. • x • એ રીતે
(PROOI Saheib\Adhayan-40\Book-40B
આહાક સમઘાત વિશે ચોવીશ દંડકો કહેવા. ક્યાં સુધી ? વૈમાનિકને વૈમાનિકપણામાં સણ છે, ત્યાં સુધી કહેવા. જેમ કે એકૈક વૈમાનિકને વૈમાનિકપણામાં કેટલા આહારક સમુધ્ધાતો અતીત કાળે થયેલા છે ? ગૌતમ ! નથી, ભાવિકાળે કેટલાં થવાના છે ? ગૌતમ! થવાના નથી.
હવે કેવલિ સમુદ્યાત સંબંધે કહે છે – ભગવન્! એકૈક નૈરયિકને તૈરયિકપણામાં કેવા કેવલિ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ. અર્થાત બધાં સ્થાનોમાં મનાયપણાના વિચાર સિવાય અતીત અને ભાવિકાળમાં નિષેધ કરવો. મનુષ્ય સિવાયના સ્થાનોમાં મનુષ્યપણાના વિચારમાં અતીત કેવલિ સમુઠ્ઠાતનો નિષેધ કરવો. ભાવિમાં થવાનો કેવલિ સમુહ્નાત કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ કહેવો. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને હોય - કોઈને ન પણ હોય. જેને હોય તેને એક જ હોય. આ કથન પ્રગ્ન સમયે કેવલિસમુઠ્ઠાત કરી રહેલા કેવલીને આશ્રીને સમજવું. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એક જ હોય. એ પ્રમાણે કેવલિયમદઘાતમાં ચોવીશના ચોવીશ દંડક થાય.
બધાં મળી એકવચન સંબંધે ચોવીશદંડકને સાત વડે ગુણતાં ૧૬૮ સૂત્રો છે. હવે એટલી જ સંખ્યાવાળા બહુવચન સંબંધે સૂકો બતાવવાની ઈચ્છાવાળા pકારશ્રી કહે છે –
• સૂત્ર-૬૦૬ :
ભગવન નૈરયિકોને નૈરાણિકપણામાં કેટલાં વેદના સમુદ્વતો અતીતકાળ થયેલા છે ? ગૌતમ અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? ગૌતમ ! અનંતા એમ વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ સર્વે જીવોને વૈમાનિકપણામાં સુધી કહેવું. એમ તૈજસ સમુદત સુધી કહેવું પણ ઉપયોગ રાખી જેને વૈક્રિય અને તૈજસ સમુઘાત હોય તેને કહેવા.
ભગવન / નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા આહાક સમુઘાતો થયા છે ? થયા નથી. કેટલા થશે ? થવાના નથી. પ્રમાણે વૈમાનિકપણામાં કહેવું. રંતુ મનુણપણામાં અતકાળે અસંખ્યાતા અને ભાવિ કાળે પણ અસંખ્યાતા કહેવા, તેમ વૈમાનિકો સુધી કહેવું પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા છે. ભાવિ કાળે અનંતા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચ સંખ્યાતા હોય • કદાચ અસંખ્યાતા હોય. ઓમ ભાવિકાળમાં પણ જાણવું.
બાકીના બધાં દંડકો નૈરવિવત્ કહેવા, ઓમ ૨૪-દંડકો છે.
નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં કેવલિ સમુ થયા છે ? થયા નથી. ઓમ ભાવિમાં પણ નથી. વૈમાનિકપણાં સુધી આ કહેવું. પરંતુ મનુષ્યપણામાં અતીતકાળમાં નથી. ભાવિકાળમાં અસંખ્યાતા હોય છે. એમ વૈમાનિક સુધી કહેવા. પણ વનસ્પતિકાયિકોને મનુષ્યપણમાં થયા નથી. ભાવિકાળે અનંતા
E:\Mal
Page #331
--------------------------------------------------------------------------
________________
(92)
૩૬/-I-I૬૦૬
૧૮૩ થશે. મનુષ્યોને મનુષ્યપણામાં કદાચ થયા હોય કે ન હોય. હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ શત પૃથકવ હોય. કેટલા ભાવિકાળ થવાના છે ? કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા થશે. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. ચાવત વૈમાનિકને વૈમાનિકપણામાં સુધી કહેતું.
• વિવેચન-૬૦૬ :
વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા બધાં સ્વૈરયિકો જેઓ પૂર્વે સર્વ અતીતકાળની અપેક્ષાથી યથા સંભવ નૈરયિકપણામાં રહેલાં હોય તેઓનો સમુદિત સર્વ સંખ્યા વડે કેટલાં વેદના સમદુઘાત થયા હોય ? અનંતા. કેમકે ઘણાં નૈરયિકો અનંતકાળથી અવ્યવહાર રાશિમાંથી નીકળેલા હોય. અનંતવાર નરકમાં જવા વડે તેમને અનંત સમુદ્ધાતો સંભવે છે. ભાવિમાં કેટલાં થવાના છે ? એમ આ સૂત્રથી સૂચના જણાવી. સંપર્ણ પાઠ આ પ્રમાણે જાણવો - નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદના સમુધ્ધાતો ભાવિમાં થવાના હોય ? અનંત. કેમકે ઘણાનું ફરીથી અનંતવાર નરકમાં આગમન સંભવે છે. એમ વૈમાનિકપણામાં સુધી કહેવું - x-x - અહીં અતીતકાળે અનંતા પ્રસિદ્ધ છે. કેમકે સાંવ્યવહારિક જીવોએ પ્રાયઃ અનંતીવાર વૈમાનિકપણું પ્રાપ્ત કર્યું છે. ભાવિમાં થવાના અનંતા છે કેમકે પ્રગ્ન સમયે વતતા બધાં નૈરયિકોમાં અનંતવાર ઘણાં નૈરયિકો વૈમાનિક થાય.
જેમ નૈરયિકોને નૈરયિકવાદિ અવસ્થામાં ચોવીશ દંડકના અતીત-અનામત વેદના સમુદ્ધાતો કહા, તેમ અસુકુમારાદિ સર્વે જીવોને વૈમાનિક સુધી કહેવા. વૈમાનિકપણામાં આ રીતે - ભગવન્! વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલા વેદના સમુઠ્ઠાતો અતીતકાળે થયા હોય ? અનંતા. ઈત્યાદિ પૂર્વવતુ -
એ પ્રમાણે કષાય, મરણ, વૈક્રિય, તૈજસ સમુધ્ધાતો પણ તૈરયિકોથી માંડી વૈમાનિક સુધીના બધાં જીવોને બધાં નૈરયિકવાદિ સ્થાનોમાં ચોવીશ દંડકના ક્રમે કહેવા.
એ પ્રમાણે વેદના સમુદ્યાત સંબંધી પ્રકાર વડે કષાય આદિ સમુઠ્ઠાતો પણ તૈજસ સમુદ્યાત સુધી કહેવા. વિશેષ એ કે - ઉપયોગપૂર્વક સર્વ સૂકો બુદ્ધિ વડે વિચારવા. તાત્પર્ય એ કે જ્યાં સમુદ્ધાતો ઘટે ત્યાં અતીત અનાગત સમુધ્ધાતો અનંતા કહેવા. બાકીના સ્થાનોમાં પ્રતિષેધ કરવો. તેને જ વિશેષથી કહે છે - જે નૈરયિકાદિ જીવરાશિને વૈક્રિય અને તૈજસ સમુઠ્ઠાત સંભવે છે. તે તેને કહેવા. બાકીના પૃથિવ્યાદિમાં તેનો નિષેધ કરવો.
કપાય અને મારણાંતિક સમુધ્ધાતો બધે જ વેદના સમુદ્ધાતની માફક અતીતઅનાગતકાળે સામાન્યથી અનંતા કહેવા. પણ ક્યાંય તેનો નિષેધ ન કરવો.
હવે આહારક સમુદ્યાત વિશે સૂઝ- આહાપ્પલબ્ધિ છતાં આહારક શરીરના પ્રારંભકાળે આહાક સમુદ્યાત હોય છે, એ સિવાય હોતો નથી, આહાકલબ્ધિ ચૌદ પૂર્વને હોય અને તે મનુષ્યપણામાં જ હોય. તેથી મનુષ્ય સિવાય બીજી અવસ્થામાં
(PROOF-1) nayan-40\Book-40B
૧૮૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ અતીત અને અનામત આહારક સમદ્ઘાતોનો નિષેધ કરવો. મનુષ્યપણામાં પૂર્વે અસંખ્યાતા થયા છે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં પૂર્વે તે-તે કાળે મનુષ્યપણું પામી, જેમણે ચૌદ પૂર્વે ભણ્યા, એવા અસંખ્યાતા નાકો પૈકી દરેકે એક, બે કે ત્રણ વાર આહારક સમદઘાત કરવો હોય. અનાગતકાળે પણ અસંખ્યાતા જાણવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો નરકથી નીકળી તુરંત કે પરંપરા તે-તે કાળે મનુષ્યપણું પામી ચૌદપૂર્વી થઈ એક, બે, ત્રણ કે ચાર વાર આહારક સમુ કરશે. એ પ્રમાણે અસુરકુમારોથી વૈમાનિકો સુધી કહેવું.
ફક્ત વિશેષ એ કે – વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત-અનાગત સમુદ્યાતો અનંતા કહેવા. કેમકે પૂર્વે ચૌદપૂર્વી થઈ જેમણે યથાસંભવ એક, બે કે ત્રણ વાર આહાક સમુધ્ધાતો કર્યા છે, એવા અનંતા જીવો વનસ્પતિમાં રહેલા છે અને વનસ્પતિકાયચી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યત્વ પામી યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વખત આહાક સમુધ્ધાતો કરવાના છે.
મનુષ્યોને મનુષ્યપણામાં અતીત-અનાગત કાળે કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા હોય. કઈ રીતે ? પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો ઉત્કૃષ્ટપદે પણ સૌથી થોડાં છે, વિવક્ષિત પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો વિશે કદાચ અસંખ્યાતા મનુષ્યોમાં પ્રત્યેકે યથાસંભવ એક, બે, ત્રણ કે ચાર વાર આહાક સમુ કરેલા છે. ભાવિમાં કરવાના પણ છે. એમ ચોવીશ-ચોવીશ દંડક છે.
હવે કેવલિ સમુઠ્ઠાત કહે છે - નૈરયિકોને નૈયિક અવસ્થામાં કેટલા કેવલિ સમુદ્ધાતો થયા હોય ? કેવલિ સમુ મનુષ્યાવસ્થામાં જ હોય છે, બીજામાં નહીં. જેણે કેવળી સમુ કર્યો છે, તે સંસારમાં ભ્રમણ ન કરે, પણ અંતર્મુહૂર્તમાં અવશ્ય મોક્ષ પામે. તેથી નારકોને મનુષ્યપણા સિવાયની અવસ્થાઓમાં અતીત, અનામત કેવલિ સમુછનો નિષેધ કરવો. નૈરયિકોને મનુષ્ય અવસ્થામાં પણ અતીત સમુહનો નિષેધ કરવો. કેમકે જેમને કેવલિ સમુ કર્યો છે, તેઓનું નરકમાં ગમન ન થાય, ભાવિ કેવલિ સમ થશે. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાકોમાં અસંખ્યાતા નારકો મુક્તિગમન યોગ્ય છે. તેથી ભાવિકાળે અસંખ્યાતા હોય છે તેમ કહ્યું. એમ જે રીતે નૈરયિકોનો કેવલિ સમુદ્ધાત કહ્યો તેમ વૈમાનિક સુધી કહેવું.
વિશેષ એ કે - વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કેવલિ-સમુદ્ઘાતનો નિષેધ કરવો. કેમકે જેમણે કેવલિ સમુહ કર્યો છે તેઓને સંસાર હોતો નથી. ભાવિકાળે અનંતા કહેવા. કેમકે પ્રશ્ન સમયે વર્તતા વનસ્પતિકાયિકોમાં અનંતા વનસ્પતિ ત્યાંથી નીકળી પછી કે પરંપરાઓ કેવલિ સમુ કરી મોક્ષે જવાના છે.
મનુષ્યોને મનુષ્યપણામાં અતીતકાળે કદાચિત્ હોય, કદાચિ ન હોય. કેમકે જેમણે કેવલિ સમુ કર્યો છે, તેઓ સિદ્ધ થયેલા છે, બીજા હજી કેવલિ સમુહને પ્રાપ્ત થયા નથી. જ્યારે પૂર્વ કાળે હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ હોય છે. ભાવિકાળે સંખ્યાતા કે અસંખ્યાતા પ્રાપ્ત થવાના છે. કેમકે
E:\Maharaj
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૦૬
૧૮૫
(6)
પ્રશ્ન સમયે વર્તતા મનુષ્યો સંખ્યાતા કે અસંખ્યાતા યથાસંભવ તુરંત કે પરંપરાએ કેવલિ સમુ કરી સિદ્ધ થવાના છે.
કેવલિ સમુ વડે એ રીતે ચોવીશે દંડકે પૃચ્છા કરવી અને તે વૈમાનિકોને વૈમાનિકપણામાં વિશે પ્ર સુધી કહેવા. * X - X - એ પ્રમાણે એકવચન અને બહુવચન સહિત નૈરયિકોથી વૈમાનિક સુધીના જીવોમાં અતીત-અનાગત વેદનાદિ સમુઠ્ઠાતના સંભવ અને અસંભવપૂર્વક સંખ્યાના પ્રમાણની પ્રરૂપણા કરી.
ધે તે તે સમુઠ્ઠાત વડે યાવત્ કેવલિ સમુઠ્ઠાત રહિત કે સહિત જીવોનું પરસ્પર અલાબદુત્વ કહે છે –
• સૂત્ર-૬૦૭,૬૦૮ :
૬િo] ભગવાન ! આ વેદના, કષાય, મારણાંતિક, વૈદિક, વૈજસ, આહાક, કેવલિ સમુદ્રઘાતવાળા અને સમુદ્યાત રહિત એ જીવોમાં કોણ કોનાથી અલા આદિ છે 1 ગૌતમાં સૌથી થોડા જીવો આહારક સમુ છે, કેવલિ સમુe સંખ્યાતપણાં છે, તૈજસ સમુ અસંખ્યાતગણાં છે, વૈક્રિય સમુ આસંઢ છે. ૨ મારણાંતિક સમુ અનંતગણાં છે. કષાય સમુ વાળા અસં છે, વેદના સમુ વિશેષાધિક છે. સમુદ્ધાતરહિત આસંઢ છે.
[૬૮] ભગવત્ ! વેદના-કયાય-મારણાંતિક અને વૈકિય સમુ વડે સમુદ્ધાતો સહિત અને રહિત નૈરયિકોમાં કોણ-કોનાથી અલ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં ઔરસિકો મારણાંતિક સમુwવાળા, વૈકિય સમુ અસંખ્યાતપણાં, કષાયસમુ સંખ્યા વેદના સમુ સંખ્યા છે, સમુદ્યાત રહિત સંખ્યાલગણાં છે.
ભગવની વેદના-કષાય-મારણાંતિક-વૈચિ-સૈકસ સમુધાત સહિત અને રહિત અમુકુમારોમાં કોણ કોનાથી અલા આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં અસુકુમારોમાં કોણ કોનાથી અo આદિ છે? ગૌતમ ! સૌથી થોડાં અસુરકુમારો 3 તૈજસ સમુદo મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંખ્ય કષાય સમુe સંખ્યાતe, વૈક્રિય સમુ સંખ્યા સમુદ્યાત રહિત અસં છે. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું.
ભગવન ! વેદના, કષાય, મરણ સમુઘાત સહિત અને રહિત પૃથ્વી કોણ કોનાથી આ૫ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પૃથ્વી મારણાંતિક સમુ છે, કષાય સમુ સંખ્યા, વેદના સમુ વિશેષ સમુદ્યત રહિત આસંઢ છે. એમ 3 વનસ્પતિ સુધી જવું. પરંતુ સૌથી થોડાં વાયુ ઐક્રિય સમુ, મારણાંતિક સમુ અસ કષાય સમુ સંખ્યા વેદના સમુ વિશેષ, મુશાત રહિત અનંતગણ છે.
ભગવાન ! વેદના, કષાય, મારણાંતિક સમુઘાત સહિત અને રહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલગ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં બેઈન્દ્રિયો મારણાંતિક સમુવેદના સમુ સં કયાય સમુ અસં છે સમુઘાત રહિત
ook-40B (PROOF-1) ib\Adhayan-401B
૧૮૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સંખ્યા છે - એમ ચરિન્દ્રિય સુધી છે.
ભગવાન ! વેદના યાવત તૈજસ સમુદ્ર સહિત અને રહિત પંચે વિયોમાં કોણ કોનાથી આ આદિ છે ? પંચેન્દ્રિય તિર્યંચો તૈજસ સમુ સૌથી થોડાં, વૈકિય સમુ અસં છે. મારણાંતિક સમુ અસંહ, વેદના સમુ અસંહ, કષાય સમુ સંખ્યlo, સમુદ્ઘતિ રહિત જીવો અસંખ્યાતગણાં છે.
ભગવન! વેદના યાવત કષાય સમુદ્રવાળા, સમુદ્યાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો આહાસ્ક સમુ કેવલી સમુ સંખ્યા, સૈકસ સમુ સંખ્યo, વૈકિય સમુ સંખ્યto, મારણાંતિક સમુ સંખ્યા, વેદના સમુ અસં કષાય સમુ અસં, સમુ રહિત અસંખ્યાતણાં છે.
વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકો અસુરકુમારવ4 જાણવા. • વિવેચન-૬૦૭,૬૦૮ :
ભગવદ્ ! જેમનું પૂર્વે યથાસંભવ સમુદ્યાત વડે અને સમુદ્યાત રહિતપણે પ્રતિપાદન કર્યું છે એવા, વેદના ચાવતુ કેવલિ સમુઠ્ઠાતવાળા અને હિત એવા સામાન્યપણે જીવોની મળે કયા જીવો, કોનાથી અપ હોય, કયા જીવો કોનાથી સંખ્યાલગણાં, અસંખ્યાતણાં ઈત્યાદિ હોય ? કયા જીવો સમાન સંખ્યક, કયા જીવો કોનાથી વિશેષાધિક હોય ? સૂત્રમાં શબ્દ વિકલો જાણવો.
ભગવંત કહે છે - સૌથી થોડાં જીવો આહારક સમુધ્ધાતવાળા છે, કેમકે આહારક શરીરો કદાચિત્ છ માસ સુધી આ લોકમાં હોતા પણ નથી. હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સહય પૃથકવ હોય. કેવળ આહાક સમુઠ્ઠાત આહારકશરીરના આરંભે હોય, પછી નહીં, તેથી એક કાળે થોડાંક જ આહારક સમુધ્ધાતો હોય.
તેનાથી કેવળી સમુદ્ધાતવાળા સંખ્યાલગણાં છે. કેમકે તેઓ એક કાળે શત પૃથકવ હોય. જો કે આહાકશરીરી વિધમાનકાળે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કટ સહસવૃકવ છે, તો પણ આહારક શરીરના પ્રારંભે જ આહાક સમe હોય છે, તેથી - X... કેવલિ સમુ સંખ્યાતગુણા હોવામાં વિરોધ નથી. તૈજસ સમુ તેનાથી અસં છે. કેમકે પંચે તિર્યચ, મનુષ્ય, દેવોને પણ તૈજસ સમુદ્ર સંભવે છે. તેનાથી વૈક્રિય સમુ અસંખ્યાતપણાં છે. કેમકે નાસ્કો અને વાયુને પણ વૈક્રિય સમુ સંભવે છે. વૈક્રિયલલ્પિક વાયુ દેવોથી પણ અસંત છે. કઈ રીતે ? બાદ પયપ્તિ વાયુ સ્થલચર પંચે અસંખ્યાત ગણાં છે, સ્થળચર પંચે દેવોથી પણ અસંહ છે. જો કે બાદર વાયુના સંખ્યામાં ભાગ માત્રને વૈક્રિયલબ્ધિ સંભવે છે, તો પણ તેઓ દેવો કરતાં અસંહ છે. માટે તૈજસ સમય કરતાં વૈક્રિય સમુ અસં ઘટે છે.
તેનાથી મારણાંતિક સમુ અનંતગણાં છે. કેવી રીતે ? અહીં અનંતા નિગોદ જીવોનો અસંહ ભાગ હંમેશાં વિગ્રહગતિમાં હોય છે. તેઓ ઘણું કરીને મારણાંતિક
Maha
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૬૦૩,૬૦૮
૧૮૩
સમુ છે. તેમનાથી પણ કપાય સમુવાળા અસંખ્યાતગણાં છે, કેમકે વિગ્રહગતિ પ્રાપ્ત જીવો કરતાં અસં૰ અનંત નિગોદ જીવો કષાય સમુ હંમેશાં હોય છે. તેનાથી વેદના સમુ॰ વિશેષાધિક છે. કેમકે અનંત નિગોદ જીવો વેદના સમુ હંમેશા હોય છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત જીવો અસં છે. કેમકે વેદના, કષાય અને મરણ સમુ કરતાં અસં૰ નિગોદ જીવો સમુ રહિત છે.
હવે એ જ અલ્પબહુત્વનો નૈરયિકાદિ જીવ વિશેષમાં ચોવીશ દંડકના ક્રમે યથાસંભવ વિચાર કરે છે સૌથી થોડાં નૈરયિકો મારણાંતિક સમુ છે. કેમકે મારણાંતિક સમુ મરણ કાળે હોય છે અને મરણ, બાકીના જીવતા નારકોની અપેક્ષાથી ઘણાં થોડાનું હોય છે. વળી બધાં મરણ પામતાં જીવોને સામાન્યથી મરણ સમુ હોતો નથી. શાસ્ત્ર વચન છે કે સમુવાળા પણ મરે છે અને સમુ વિનાના પણ મરે છે. તેમનાથી વૈક્રિય સમુ અસંખ્યાતગમાં છે કેમકે – સાતે નકપૃથ્વીમાં પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવા માટે ઘણાં નાકોને નિરંતર ઉત્તર વૈક્રિયનો
પારંભ સંભવે છે.
તેમનાથી કાયસમુ સંખ્યાતગણાં છે, કેમકે જેમણે ઉત્તવૈક્રિય કર્યુ છે, જેમણે નથી કર્યુ એવા સર્વ સંખ્યા વડે - ૪ - સંખ્યાતગણાં છે. તેમનાથી વેદના સમુ
સંખ્યાતગણાં છે, કેમકે ક્ષેત્રજન્ય, પરમાધાર્મિકોએ કરેલ, પરસ્પર વેદનાથી પ્રાયઃ ઘણાં હંમેશાં વેદના સમુને પ્રાપ્ત થયા હોય. તેઓથી પણ સમુદ્ઘાતથી રહિત જીવો સંખ્યાતગણાં છે, કેમકે વેદના સમુ સિવાય પણ સામાન્યથી વેદના અનુભવતા ઘણાં વધુ નારકો સંભવે છે.
હવે અસુકુમારોનું અાબહુત્વ કહે છે – સૌથી થોડાં અસુકુમારો તૈજસ સમુ છે. કેમકે તૈજસ સમુ ઘણો કોપાવેશ હોય ત્યારે ક્વચિત્ કોઈકવાર કોઈને હોય. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે, તેનાથી વેદના સમુ અસંખ્યાતગણાં છે, કેમકે પરસ્પર યુદ્ધાદિ કરવામાં ઘણાં વેદના સમુ॰ પ્રાપ્ત થાય છે. તેથી પણ કાય સમુ સંખ્યાતગણાં છે, તેમનાથી વૈક્રિય સમુ વાળા સંખ્યાતગણાં છે, કેમકે સંભોગાદિ અનેક નિમિતે અતિશય ઘણાં અસુકુમારોને ઉત્તર વૈક્રિય શરીરનો આરંભ સંભવે છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત અસંખ્યાતગણાં છે, કેમકે ઘણાં ઉત્તમ જાતિવાળા અને સુખસાગરમાં લીન દેવો અસંખ્યાતગણાં કોઈપણ સમુદ્દાત રહિત હંમેશાં હોય છે. સ્વનિતકુમાર સુધી આ જાણવું.
હવે પૃથ્વીકાયિક સંબંધે અલ્પબહુત્વ - અહીં કષાય સમુવાળા અને વેદના સમુવાળા સંખ્યાતગણાં અને સમુદ્ઘાત રહિત અસંખ્યાતગણા સંબંધે સુગમ હોવાથી સ્વયં વિચારવું. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી અાબહુત્વ કહેવું. પરંતુ વાયુકાયિકોમાં આટલું વિશેષ જાણવું - સૌથી થોડાં વાયુ વૈક્રિય સમુ છે. કેમકે બાદર પર્યાપ્તાના સંખ્યાતમાં ભાગ માત્રને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેમનાથી પણ મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે. કેમકે પર્યાપ્તા, અપર્યાપ્તાદિ બધાં વાયુને મરણ સમુ સંભવે છે.
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (94)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
તેમનાથી પણ કષાય સમુ સંખ્યાતગણાં, તેમનાથી વેદના સમુ વિશેષાધિક છે. તેમનાથી સમુદ્ઘાત રહિત અસં છે. કેમકે સર્વ સમુને પ્રાપ્ત વાયુની અપેક્ષાથી સ્વભાવસ્થિત વાયુકાયિકો સ્વભાવથી જ અસંખ્યાતગણાં છે.
૧૮૮
બેઈન્દ્રિયસૂત્રમાં સૌથી થોડાં બેઈન્દ્રિયો મરણાંતિક સમુદ્ઘાતવાળા છે, કેમકે પ્રશ્ન સમયે અમુક જ બેઈન્દ્રિયોને મરણનો સંભવ છે. તેનાથી વેદના સમુ અસંખ્યાતગણાં છે, કેમકે તાપ-ઠંડીના સંબંધથી મોટા ભાગને વેદના સમુ સંભવે છે. તેનાથી કષાય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે અતિ ઘણાં બેઈન્દ્રિય જીવોને લોભાદિ કષાયનો સદ્ભાવ છે. તેમનાથી પણ સમુદ્દાત રહિત સંખ્યાતગણાં છે. એમ
આ પાઠથી ચઉરિન્દ્રિયો સુધી
જાણવું.
તિર્યંચ પંચે સૂત્રોમાં સૌથી થોડાં તૈજસ સમુ છે, કેમકે કેટલાંકને તેજોલબ્ધિ સંભવે છે. તેનાથી વેદના સમુ અસં છે. તેમનાથી પણ વૈક્રિય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે ઘણાંને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતગણાં છે, કેમકે વૈક્રિય લબ્ધિ રહિત બધાં સંમૂર્ત્તિમ જલચર, સ્થળચર, ખેચર આદિને પણ મરણ સમુ સંભવે છે. તેનાથી વેદના સમુ વાળા અસંખ્યાતગમાં છે - x + તેનાથી કષાય સમુ સંખ્યાતગણાં છે. તેનાથી સમુદ્દાત રહિત સંખ્યા છે ઈત્યાદિ પૂર્વવત્.
મનુષ્ય સૂત્રમાં સૌથી થોડાં આહારક સમુ છે. કેમકે બહુ થોડાંને એકકાળે આહાક શરીરનો પ્રારંભ સંભવે છે. તેનાથી કેવલિ સમુવાળા સંખ્યાતગણાં છે, કેમકે તેઓ શત પૃથક્ક્ત્ત સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેનાથી તૈજસ સમુ સંખ્યાતગણાં છે. કેમકે તેઓ સંખ્યામાં એક લાખ પ્રાપ્ત થાય. તેનાથી વૈક્રિય સમુ સંખ્યાતગણાં છે. કેમકે કોટી પ્રમાણ છે. તેનાથી મારણાંતિક સમુ અસં છે કેમકે સંમૂર્ત્તિમ મનુષ્યો પણ તે સંભવે છે. તેનાથી વેદના સમુદ્દાતવાળા અસંખ્યાતગણાં છે, કેમકે મરણ પામતા જીવોની અપેક્ષાથી મરણ ન પામતાં અસં૰ જીવોને વેદના સમુ સંભવે છે. તેનાથી કષાય સમુ સંખ્યાતગણાં છે, કેમકે તેઓ ઘણાં છે. તેનાથી સમુ રહિત અસંખ્યાતગણાં છે, કેમકે ઉત્કૃષ્ટ કષાયી કરતાં અસં૰ અલ્પકષાયી સંમૂર્ણિમ મનુષ્યો
સદા પ્રાપ્ત થાય છે. - ૪ - ૪ -
હવે કષાય સમુદ્દાત સંબંધે વિશેષ કાન –
• સૂત્ર-૬૦૯ -
ભગવન્ ! કષાય સમુદ્ધાતો કેટલા છે? ચાર - ક્રોધ યાવત્ માન સમુદ્દાત. નૈરયિકોને કેટલાં કષાય સમુ છે ? ચાર કષાય સમુદ્દાતો છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! એકૈંક નૈરયિકને કેટલાં ક્રોધ સમુદ્લાતો અતીત કાળે થયેલ છે ? અનંતા. ભાવિમાં કેટલાં થશે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થાય.
Page #334
--------------------------------------------------------------------------
________________
=1)
૩૬/--/૬૦૯
૧૮૯ એમ વૈમાનિક સુધી જાણવું. ઓમ લોભસમુઘાત સુધી જાણવું. એમ ચાર દંડકો થાય છે.
ભગવના નૈરમિકોને કેટલાં ક્રોધ સમુઅતીત કાળે થયેલાં છે ? ગૌતમ! અનંતા. ભાવિમાં કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકો સુધી જાણવું. ચોમ લોભ સમુ સુધી કહેવું. એ ચાર દંડકો.
ભગવાન ! એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. એમ વેદના સમુ મુજબ ક્રોધ સમુ સંબંધે બધું વૈમાનિકપણામાં સુધી કહેવું. માન, માયા સમુ સંબંધે પણ મારણાંતિક સમુ મુજબ કહેવું. લોભ સમુ કષાય સમુ માફક કહેતો. પણ અસુરાદિ સર્વ જીવો નૈરસિકોમાં લોભકારી ઓકથી અનંત કહેવા. નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુ થયેલા છે ? અનંતા. કેટલાં થશે ? અનંતા. એમ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધાં કહેતા. સર્વ જીવોને ચારે સમુઘાતો લોભ સમુ જાણવા. ચાવતું વૈમાનિકપણામાં કહેવું.
• વિવેચન-૬૦૯ -
સામાન્યથી કપાય સમુઠ્ઠાત વિષયક, ચોવીશ દંડક ક્રમ સંબંધી આ સૂત્ર પ્રસિદ્ધ છે. હવે ચોવીશ દંડકના ક્રમે વૈમાનિક સુધી એકૈક નૈરયિકાદિની કષાય સમુદ્યાત વિષયક વક્તવ્યતા કહે છે –
નૈરયિકનું ક્રોધ સમુદ્યાત અતીતકાળ સૂત્ર સ્પષ્ટ છે ભાવિકાળમાં કોઈ થવાના - કોઈ ન થવાના. જે નરકના પ્રાંતકાળે વર્તતો સ્વભાવથી જ અાકષાયી કષાય સમુદ્ધાત વિના કાળ કરીને નરકથી નીકળી મનુષ્યભવને પામી, કષાય સમુદ્ર થયા સિવાય જ સિદ્ધ થાય, તેને ભાવિમાં એક પણ કષાય સમુહ થવાનો નથી. જેને થવાનો છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય. • x • ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય છે. તેમાં સંખ્યાનો કાળ સંસારમાં રહે તેને સંખ્યાતા ચાવતુ અનંતકાળ રહેનારને અનંતા ભાવિ સમુદ્ગાતો હોય છે. એમ વૈમાનિક સુધી કહેવું. એમ ચોવીશ દંડકના ક્રમે માનાદિ સમુઠ્ઠાતવાળા. લોભ સમુદ્યા સુધી કહેવા.
એમ એકૈક નૈરચિકાદિ વિષયક કહ્યા. હવે સર્વે નાક આદિ વિષયક ચારગણાં ચોવીશ દંડકો કહે છે. નૈરયિકોને તાતકાળે કેટલાં ક્રોધ સમુદ્ગાતો હોય ? ઈત્યાદિ,. અતીત સૂત્ર સ્પષ્ટ છે. ભાવિ અનંતા સમુદ્ધાતો હોય. કેમકે પ્રશ્ન સમયે વર્તતા નાસ્કોમાં ઘણાં અનંતકાળ સુધી રહેવાના છે. એમ વૈમાનિકો સુધી કહેવું.
ક્રોધ સમુઠ્ઠાતના ચોવીશ દંડકો મુજબ માનાદિ સમુધ્ધાતો કહેવા. એ રીતે એ પમ બધાં નાટકો વિશે ચારગણાં ચોવીશ દંડકો થાય છે. હવે એકૈક નૈરયિકાદિને નૈરયિકાદિ ભાવોમાં વર્તતા કેટલા ક્રોધ સમુઠ્ઠાતો અતીત કાળે હોય અને કેટલાં ભાવિકાળે થાય, નિરૂપણ કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે
yan-40\Book-40B (PROO
૧૯૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિવક્ષિત પ્રશ્ન સમયની પૂર્વે સંપૂર્ણ અતીતકાળ અપેક્ષાથી તે તે કાળે નૈરયિકપણાને પ્રાપ્ત થયેલા એકૈક નૈરયિકને સર્વ સંખ્યા વડે કેટલા ક્રોધ સમુદ્ધાતો અતીત કાળે થયા હોય ? અનંતા. કારણ કે તેને નરકગતિ અનંતવાર પ્રાપ્ત થયેલી છે. એક નકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમદઘાતો હોય છે. વેદના સમુદ્ધાત માફક ક્રોધ સમુઠ્ઠાત સમસ્તપણે વૈમાનિકપણા સુધી કહેવો.
તેનો પાઠ આ છે – નૈરયિકને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ધાતો ભાવિકાળે થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે, ત્રણ ઈત્યાદિ પૂર્વવતુ. - x - એ રીતે અસુરકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં જાણવું.
એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુહ થયા હોય ? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા હોય. એકૈક અસુરકુમારને અસુરકુમારપણામાં કેટલા ક્રોધ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિકાળમાં કેટલા થવાના ? કોઈને થવાના, કોઈને નહીં થવાના. થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના હોય છે. એ પ્રમાણે નાગકુમારપણામાં ચાવત વૈમાનિકપણામાં કહેવું, ઈત્યાદિ -
એકૈક નાકને સંસાગ્રી માંડી મોક્ષે જાય ત્યાં સુધીના અનંતકાળની અપેક્ષાથી નૈરયિકપણામાં ભાવિમાં થવાના ભાવિ ક્રોધ સમદઘાતો સર્વ સંખ્યા વડે કેટલાં હોય ? ગૌતમકોઈને હોય-કોઇને ન હોય. નીકટમાં મરણ હોય એવો નૈરયિક ક્રોધ સમુe પ્રાપ્ત કર્યા સિવાય છેલ્લા સમયે મરણ વડે નરકથી નીકળી સિદ્ધ થાય તેને નૈરયિકપણામાં થવાનો ભાવિ એક પણ ક્રોધ સમુ નથી. ઈત્યાદિ • x • ઉક્ત કથન કરી નરકમાં ઉત્પન્ન ન થનારને આશ્રીને છે. ફરીથી નકમાં ઉત્પન્ન થનારને જઘન્ય પદે સંખ્યાતા ક્રોધ સમુ છે, કારણ નૈરયિકોમાં ક્રોધ સમુ. ઘણાં થાય છે. ઉત્કૃષ્ટ અનંતા પણ થાય. - ૪ -
એમ નૈરયિકને કહેલાં પ્રકાર વડે અસુરકુમારપણામાં અને ત્યારપછી ચોવીશ. દંડકના ક્રમે વૈમાનિકપણા સુધી સૂત્ર છે તે આ પ્રમાણે – એકૈક નૈરયિકને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્યાતો અતીતકાળે થયા છે ? ગૌતમ ! અનંતા. કેટલાં ભાવિમાં થવાના? કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ - ૪ -
- અહીં ભાવાર્થ એ છે કે - અતીતકાળ વિષયમાં અનંતા થયા છે, કારણ કે તેણે અનંતવાર વૈમાનિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિમાં નરકથી નીકળી પછીના ભવમાં મનુષ્યપણું પામી સિદ્ધ થશે. અથવા પરંપરાએ વૈમાનિક ભવને પામી ક્રોધ સમુઠ્ઠાતને પ્રાપ્ત નહીં થાય. તેને વૈમાનિકપણામાં ભાવિ એક પણ સમુછ હોતો નથી. પણ જે વારંવાર વૈમાનિક ભવને પ્રાપ્ત થઈ એક વખત ક્રોધ સમુહને પામશે, તેને જઘન્યથી ક, બે કે ત્રણ, બાકીનાને સંખ્યાતી વારાદિ વૈમાનિકપણું પામી સંખ્યાતાદિ ક્રોધ
Sahei
E:\Mahar
Page #335
--------------------------------------------------------------------------
________________
૧૯૧
૧૯૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
(96)
૩૬/-I-I૬૦૯ સમુદ્ધાતો થાય છે.
અમુકુમારને નૈરયિકપણામાં અતીતકાળે કેટલા ક્રોધ સમુ હોય ? પ્રના સૂર સુગમ છે. અનંતા. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. એકૈક નૈરયિકભવમાં જઘન્યથી પણ સંખ્યાતા ક્રોધ સમુ થાય છે. ભાવિમાં થવાના કોઈને હોય-કોઈને ન હોય. કારણો પૂર્વવત્ સમજી લેવા. * * * * * * *
એકૈક અસુરકુમારને અસુકુમાપણામાં રહેલો છતાં સર્વ અતીતકાળને આશ્રીને કેટલાં ક્રોધ સમુ પૂર્વે થયેલા છે ? તંતા કેમકે અનંતવાર અસુરકુમારપણાને પ્રાપ્ત થયેલો છે અને દરેક ભવમાં પ્રાયઃ ક્રોધ સમુદ્યાત હોય છે. ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. જેને પ્રશ્ન સમય પછી અસુરકુમારમાં ક્રોધ સમુઠ્ઠાત થવાનો નથી, નીકળીને ફરી અસુકુમારત્વ પામવાનો નથી. તેને ન થાય. પણ જે અસુરકુમારપણું એકવાર પણ પ્રાપ્ત કરે તેને એક, બે કે ત્રણ થશે, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થશે - X -
એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી અસુકુમારને નાગકુમારાદિ સ્થાનોમાં ચાવતુ વૈમાનિકપણામાં કહેવું. - ૪ -
સૂત્રપાઠ મુજબ જેમ ચોવીશ દંડકના ક્રમે અસુકુમાર વિષયક નૈરવિકથી વૈમાનિક સુધીના સ્થાનોમાં કહ્યું, તેમ નાગકુમારાદિ સમસ્ત સ્વસ્થાન અને પરસ્થાન વિશે કહેવું. ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં આલાવો કહેવો. એ પ્રમાણે ચોવીશચોવીશ દંડક જાણવા. ચોવીશ દંડક વડે ક્રોધ સમુઠ્ઠાતનો વિચાર કર્યો. હવે ચોવીશ-ચોવીશ દંડક સૂત્ર વડે માન અને માયા સમુદ્યાત વિષયક સૂઝ અતિદેશથી બતાવે છે –
તેમાં - એકૈક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા માન સમુધ્ધાતો અતીત કાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થવાના જેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા થવાના છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં કહેવું.
ભગવદ્ ! એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં માન સમુધ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેટલાં ભાવિ કાળ થવાના છે ? કોઈને થવાના છે. - કોઈને થવાના નથી. જેને થશે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થવાના છે. જેમ નાગકુમારપણામાં ચાવતું વૈમાનિકપણામાં કહેવું. એમ અસુરકુમાર સંબંધ જેમ નૈરયિકથી માંડી વૈમાનિક સુધીમાં કહ્યું તેમ નાગકુમારદિ વિષયક સ્વસ્થાન અને પરસ્થાન વિશે યાવતું વૈમાનિકને વૈમાનિકત્વમાં કહેવું.
ઉક્ત સૂત્રની વ્યાખ્યા-અતીત સૂત્રોમાં બધે અનંતપણું સ્પષ્ટ છે. કેમકે નૈરયિકત્વાદિ સ્થાનો પ્રત્યેકને અનંતવાર પ્રાપ્ત થયા છે. ભાવિકાળમાં નૈરયિકને નૈરયિકપણામાં આ પ્રમાણે છે – જે નૈરયિક માનસમુઠ્ઠાતને પામ્યા સિવાય કાળ
(PROO Saheib\Adhayan-40\Book-40B
કરી નરકથી નીકળી તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થાય, પણ ફરી નકમાં ન આવે તેને ભાવિમાં માન સમુ ન હોય. પરંતુ જે તે ભવમાં વર્તતો કે ફરીથી નરકમાં આવી એક વખત માન સમુદ્રને પ્રાપ્ત થઈ કાળ કરી નરકથી નીકળી સિદ્ધ થશે. તેને ભાવિકાળે એક માન સમુ થવાનો છે, એમ બે, ત્રણ ચાવતું અનંતવાર નરકમાં આવનારને અનંત ભાવિ સમુદ્ધાતો થવાના છે.
નૈરયિકને જ અસુકુમારપણામાં ભાવિમાં આ ભાવના છે - જે નરકથી નીકળી અસુરકુમારવ ન પામે તેને ભાવિકાળે માન સમુ થવાના નથી. પણ જે પામે તેને થશે ઈત્યાદિ પૂર્વવતું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયપણાં સુધી ભાવિ સમુ કહેવા.
મનુષ્યમાં આ ભાગના - જેનરકથી નીકળી મનુષ્ય ભવ પામી માન સમુઠ્ઠાતને પ્રાપ્ત થયા સિવાય સિદ્ધ થશે તેને ભાવિમાં એક પણ માન સમુદ્દાત ભાવિમાં થવાનો નથી, પરંતુ જે મનુષ્યપણામાં પ્રાપ્ત થઈ એકવાર માન સમુને પામશે, તેને એક, બીજાને બે, અન્યને ત્રણ વગેરે, સંખ્યાતીવાર મનુષ્યપણાને પામનારને સંખ્યાતા ચાવતુ અનંતવાર પામનારને અનંતા થવાના છે વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકપણામાં જેમ અસુરકુમારપણામાં વિચાર્યું તેમ કરવો. જેમ નૈરયિકને નૈરયિકવાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ સુકુમાર દિને પણ વૈમાનિક સુધી ચોવીશ દંડકના ક્રમથી કરવો.
માન સમુદ્ધાતના ચોવીશ ણ, ચોવીશ દંડકના ક્રમથી કહ્યા, તેમ માયા સમુઠ્ઠાતના પણ ચોવીશ સૂત્રો કહેવા. કેમકે બંને સ્થાને સમાન પાઠ છે. ધે લોભ સમુદ્ઘાત સમાનત્વથી કહે છે - પરંતુ અસુરાદિ સર્વ જીવો નૈરયિકપણામાં એકથી માંડી અનંત સમુકપણે જાણવા. પૂર્વે કષાય સમુહ કહ્યો, તેમ લોભ સમુ પણ કહેવો. પરંતુ અસુરકુમારદિને નૈરયિકપણામાં ભાવિના વિચારમાં કદાચ સંખ્યાતા હોય, કદાચ અસંખ્યાતા હોય, કદાચ અનંતા હોય એમ કહ્યું અને અહીં અસુરકુમારાદિ સર્વે જીવો નૈરયિકોમાં ભાવિ સમુઘાતનો વિચાર કરતાં એકોતરપણે જાણવા. - ૪ -
અતિ દુઃખની વેદના વડે પીડાયેલા હોવાથી હંમેશાં ઉદ્વેગને પ્રાપ્ત થયેલા નૈરયિકને ઘણું કરી લોભ સમ0નો અસંભવ છે. સગપાઠ આ પ્રમાણે - ભગવન! એકૈક નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયેલા છે ? ગૌતમ ! અનંત. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને ચવાના, કોઈને નથી થવાના. જેને થવાના તેને એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા છે.
એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલા લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંત. ભાવિકાળે કેટલા થવાના છે? કોઈને થવાના, કોઈને થવાના નથી. જેને થાય તેને કદાચ સંગાતા, કદાચ અસંખ્યાતા, કદાચ અનંતા થવાના હોય છે. એમ અનિતકુમાર સુધી.
એકૈક નૈરયિકને પૃથ્વીકાયિકપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિ કાળે કેટલાં થવાના? કોઈને થવાના છે - કોઈને થવાના નથી.
E:\Mahar
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-/૬૦૯
ઈત્યાદિ - ૪ - મનુષ્યપણામાં કહેવું.
૧૯૩
વ્યંતરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું.
એકૈક નૈરયિકને જ્યોતિષ્ઠપણામાં કેટલા લોભ સમુ થયેલાં છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. ઈત્યાદિ - x - વૈમાનિકપણામાં કહેવું.
એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીત કાળે થયેલા
છે ? અનંત. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ
પૂર્વવત્. એકૈક અસુરકુમારને અસુકુમારપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે
થયા છે ? અનંતા. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના - કોઈને થવાના
નથી. ઈત્યાદિ પૂર્વવત્. એકૈક અસુરકુમારને નાગકુમારપણામાં કેટલાં લોભ સમુદ્દાતો
અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થવાના છે ? કોઈને થવાના - કોઈને
નથી થવાના, ઈત્યાદિ પૂર્વવત્, એમ ાનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકપણામાં યાવત્ વૈમાનિકપણામાં વૈરયિકવત્ કહેવું. એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી જાણવું.
એકૈક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુદ્ઘાતો અતીત કાળે
થયા છે ? અનંતા. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય.
ઈત્યાદિ પૂર્વવત્. • x +
પૃથ્વીકાયિકને અસુરકુમાપણામાં અતીતકાળે અનંતા થયેલા છે. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી જેને થવાના છે, તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કદાચ અનંતા થવાના હોય છે. એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં અતીતકાળે અનંતા થયા છે ભાવિમાં થનારા કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે મનુષ્યપણામાં સુધી કહેવુ વ્યંતરપણામાં જેમ અસુકુમારપણામાં કહ્યું, તેમ કહેવું.
જ્યોતિકપણામાં અને વૈમાનિક પણામાં અતીતકાળે અનંતા થયા છે અને ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે મનુષ્યને વૈમાનિકપણામાં સુધી કહેવું, વ્યંતરને અસુકુમારવત્ કહેવું. એ પ્રમાણે જ્યોતિષ્ઠ અને વૈમાનિકોને પણ કહેવું.
ઉક્ત સૂત્રનો અર્થ આ છે – નૈરચિકને તૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ઘાતો થયા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળમાં કોઈને થાય - કોઈને ન થાય. તેમાં જે પ્રશ્ન સમય પછી લોભ સમુદ્ધાતને પામ્યા સિવાય જ નભવથી નીકળી તુરંત કે પરંપરાઓ સિદ્ધ થશે અને ફરીથી નકમાં નહીં આવે તો લોભ સમુ પામશે નહીં. બાકીનાને થવાના છે, તેમાં કોઈને એક થાય ઈત્યાદિ પૂર્વવત્.
વૈરયિકને અસુકુમારપણામાં અતીત સૂત્ર તેમજ જાણવું. ભાવિ સૂત્રમાં કોઈને
22/13
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (97)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ થવાના - કોઈને ન થાય. જે નરકથી નીકળી અસુરકુમારપણું પ્રાપ્ત કરવાનો નથી, તેને અસુકુમારત્વમાં અનાગત લોભ સમુદ્ગાત હોતા નથી. જે અસુકુમારપણું પ્રાપ્ત કરશે તેને હોય છે. તેઓ જઘન્ય પદે સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય
૧૯૪
સ્થિતિમાં પણ અસુકુમારોને સંખ્યાતા લોભ સમુદ્ઘાતો થાય છે. કેમકે તેમને લોભ ઘણો હોય છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા અને અનંતા હોય છે. ઈત્યાદિ પૂર્વવત્.
એ પ્રમાણે નૈરયિકને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં ચાવત્ ાનિતકુમારપણામાં નિરંતર કહેવું. - ૪ - પૃથ્વીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભાવિના વિચારમાં કોઈને હોય - કોઈને હોતાં નથી. તેમાં નસ્કથી નીકળી જે પૃથ્વી પામવાનો નથી તેને હોતા નથી. જે પામશે તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય તે આ પ્રમાણે
તિર્યંચ પંચેન્દ્રિયના ભવથી કે મનુષ્ય ભવથી લોભ સમુદ્દાતને પ્રાપ્ત થઈને જે એક વખત પૃથ્વીકાયમાં જશે તેને એક, બે વખત જનારને બે ઈત્યાદિ - ૪ - પૃથ્વીકાય સંબંધી પાઠ વડે મનુષ્યપણાં સુધી કહેવું. તે આ રીતે – એકૈક નૈરયિકને અકાયપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે હોય? ઈત્યાદિ મનુષ્યસૂત્ર સુધી કહેવું. તેમાં અકાયિકથી વનસ્પતિકાય સુધીની ભાવના પૃથ્વીકાયિક સૂત્રવત્ કહેવી.
|
બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિ વિચાથી જઘન્યથી એક, બે કે ત્રણ જાણવાં, એ કથન એક વખત બેઈન્દ્રિય ભવને પ્રાપ્ત કરનારની અપેક્ષાએ જાણવું. ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા જાણવા. ઈત્યાદિ - ૪ -. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સૂત્રો પણ કહેવા. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર વિષયક વિચાર આ પ્રમાણે – એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં જવાવાળા અને સ્વભાવથી અલ્પ લોભવાળાને જઘન્યથી
એક, બે કે ત્રણ લોભ સમુદ્ધાતો હોય છે. બાકીનાને ઉત્કૃષ્ટથી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં સંખ્યાતીવાર જનારને સંખ્યાતા ઈત્યાદિ કહેવું - ૪ -
મનુષ્ય સૂત્રમાં ભાવિકાળ સંબંધે મૂળથી ભાવના આ પ્રમાણે છે – જે નરભવથી નીકળીને અલ્પ લોભ કષાયવાળો મનુષ્યભવ પામી, લોભ સમુદ્દાતને પામ્યા સિવાય મોક્ષે જશે. તેને અનાગત કાળે લોભ સમુદ્ધાતો હોતા નથી. બીજાને હોય છે. જેને છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય ઈત્યાદિ.
વ્યંતરપણામાં જેમ અસુકુમારો સંબંધે કહ્યું તેમ કહેવું. એટલે - ૪ - ભાવિકાળના વિચારમાં કોઈને છે – કોઈને નથી. જેને છે, તેને કદાચ સંખ્યાતા - કદાચ અસંખ્યાતા કે અનંતા હોય છે. પરંતુ એકથી માંડીને અનંત ન કહેવા. કેમકે વ્યંતરોને પણ અસુરકુમારની માફક જઘન્ય સ્થિતિમાં સંખ્યાતા લોભ સમુદ્લાતો હોય છે.
જ્યોતિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુ થયેલા છે. કેમકે અનંતવાર જ્યોતિકપણું પામ્યા છે. ભાવિમાં થવાના લોભ સમુદ્ઘાતો કોઈને હોય - કોઈને ન
હોય, જેને હોય તેમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય છે. કદિપણ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-/૬૦૯
૧૯૫
સંખ્યાતા હોતા નથી. કેમકે જ્યોતિકોનું જઘન્યપદે પણ અસંખ્યાત વર્ષનું આયુ હોવાથી જઘન્યથી પણ અસં૰ લોભ સમુ હોય છે. કેમકે તે જાતિના દેવોને લોભ ઘણો છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિ સમુદ્ઘાતના વિચારમાં કહેવું. એમ વૈરયિકને સ્વસ્થાન અને પરસ્થાનમાં લોભ સમુદ્ઘાતનો વિચાર કર્યો.
હવે અસુરકુમાર સંબંધે લોભ સમુદ્ઘાતનો વિચાર કરે છે – એક્કેક અસુકુમારને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ઘાતો થયેલાં છે. કેમકે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્ - ૪ - નૈરયિકોને ઈષ્ટવસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્દાત અસંભવ છે. - X + X -
અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે ‘અનંતા' સ્પષ્ટ છે. ભાવિકાળે કોઈને હોય છે – કોઈને હોતા નથી. કારણો - ૪ - પૂર્વવત્ જાણી લેવા. - x - અસુકુમારને નાગકુમારપણામાં અતીતકાળે લોભ સમુદ્ધાતો પૂર્વવત્ જાણવા. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. કારણો પૂર્વવત્ જાણવા - X + X - એ પ્રમાણે બધું સ્તનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકપણામાં ચાવત્ વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું, તેમ કહેવું. એમ અસુરકુમારની માફક નાગકુમારાદિને પણ ચાવત્ સ્તનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું. તેનું સૂત્ર આ રીતે –
ભગવન્ ! એકૈક ાનિતકુમારને વૈમાનિકપણામાં કેટલાં લોભસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે, ઈત્યાદિ. એ પ્રમાણે એક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુદ્ધાતો અતીતકાળે હોય ? ઈત્યાદિ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં વિચારવા. એમ નૈરયિકાદિના એકવચનના વિષયભૂત ક્રોધાદિ સમુદ્દાતોનો પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સૂત્રો વડે વિચાર કર્યો.
હવે નૈરયિકાદિના બહુવચનવિષયક તે જ સમુાતો વિચારે છે – નૈરયિકોને વૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ઘાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે સર્વે જીવોએ અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલ છે. ભાવિમાં કેટલાં થવાના છે ? અનંતા. ઈત્યાદિ - ૪ - એ પ્રમાણે નૈરયિક સૂત્રના પાઠથી ચોવીશ-ચોવીશ દંડક સૂત્રો વડે ચાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવા. તે સૂત્ર આ પ્રમાણે - વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્દાત અતીતકાળે થયા છે? અનંત. ઈત્યાદિ પૂર્વવત્.
જેમ ક્રોધ સમુદ્ઘાતો સર્વ જીવોમાં સ્વસ્થાને અને પરસ્થાને અતીત-અનાગત કાળે અનંતા કહેલાં છે, તેમ માનાદિ સમુદ્ઘાતો પણ કહેવા. - x - ક્રોધ સમુદ્ઘાત પ્રમાણે ચારે સમુદ્ઘાતો સ્વસ્થાને અને પરસ્થાને બધે ચાવત્ લોભ સમુદ્ઘાત વૈમાનિકપણામાં કહ્યો ત્યાં સુધી કહેવા. x - x - એ પ્રમાણે નૈરયિકાદિના બહુવચનના વિષયભૂત ક્રોધાદિ સમુદ્ઘાતો પણ પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કહ્યા.
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (98)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હવે ક્રોધાદિ સમુદ્દાત સહિતાદિનું અલ્પબહુવ - સૂત્ર-૬૧૦ ઃ
ભગવન્ ! આ ક્રોધ-માન-માયા-લોભ સમુદ્દાત સહિત, અકષાય સમુદ્લાતવાળા અને સમુદ્દાત રહિત જીવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? ગૌતમ! સૌથી થોડાં જીવો કષાય સમુદ્ઘતિવાળા છે, માન સમુવાળા અનંતગણાં, ક્રોધ સમુ વિશેષ અધિક, માયાસમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક છે. સમુ રહિત સંખ્યાતગુણાં છે.
ભગવન્ ! એ ક્રોધ-માન-માયા-લોભ સમુદ્દાતવાળા અને મુદ્દાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અા છે? ગૌતમ ! સૌથી થોડાં નરયિકો લોભ સમુ, માયા સમુ સંખ્યાતગણાં, માન સમુ સંખ્યા, ક્રોધ સમુ સંખ્યા, સમુદ્ઘતિ રહિત સંખ્યા છે.
૧૯૬
-
-
અસુરકુમારો વિશે પ્રશ્નન સૌથી થોડાં અસુકુમારો ક્રોધ સમુ૰, માન સમુ સંખ્યા, માયા સમુ સંખ્યા, લોભ સમુ સંખ્યા સમુ રહિત સંખ્યા છે. એમ સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા – સૌથી થોડાં પૃથ્વી માન સમુ, ક્રોધ સમુ વિશેષાધિક, માયા સમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક, સમુદ્દાત રહિત સંખ્યા છે, એમ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરંતુ માન સમુવાળા અસંખ્યાતગણાં કહેવા.
• વિવેચન-૬૧૦ :
-
પહેલાં સામાન્યથી જીવ સંબંધે અબહુત્વ કહે છે ભગવન્ ! ક્રોધ સમુદ્ઘાતવાળા ચાવત્ લોભ સમુ કષાય સિવાયના સમુ, સમુરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? સૌથી થોડાં અકષાય સમુવાળા છે. કેમકે કષાય સિવાયના બીજા સમુ વડે સમુવાળા કોઈક કાળે હોય છે. તેઓ ઉત્કૃષ્ટપદે પણ કષાય સમુવાળાની અપેક્ષા અનંતમો ભાગ હોય.
તેનાથી માન સમુવાળા અનંતગણાં છે, કેમકે અનંત વનસ્પતિ જીવો પૂર્વભવના સંબંધથી માન સમુ૰ વર્તતા હોય છે. તેનાથી ક્રોધ સમુ વિશેષાધિક છે, કેમકે માનની અપેક્ષાથી ક્રોધી ઘણાં છે તેનાથી માયા સમુ૰ વિશષાધિક છે. કેમકે ક્રોધીથી માયી ઘણાં છે તેનાથી લોભ સમુ વિશેષાધિક છે. કેમકે માચી કરતાં લોભી ઘણાં છે તેનાથી સમુદ્દાતરહિત સંખ્યાતગણાં છે. કેમકે ચારે ગતિમાં સમુવાળા કરતાં વગરના હંમેશાં સંખ્યા હોય છે સિદ્ધો એકેન્દ્રિયની અપેક્ષાએ અનંતમાં ભાગે છે, માટે તે સમુ રહિત હોવા છતાં તેની વિવક્ષા કરી નથી.
આ જ અલ્પબહુત્વ ચોવીશ દંડકના ક્રમે વિચારે છે – સૂત્ર સુગમ છે. પરંતુ સૌથી થોડાં તૈરયિકો લોભ સમુદ્દાતવાળા છે. કેમકે નૈરયિકોને ઈષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્દાત હોતો નથી. જેમને હોય તેને
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૧૦
૧૯૩ થોડો જ હોય છે, અસુરકુમાર સંબંધી અલાબહવના વિચારમાં સૌથી થોડાં ક્રોધ સમુદ્યાતવાળા છે, કેમકે દેવો બહુ લોભવાળા હોય છે, માનાદિ થોડાં હોય છે. તેથી પણ ક્રોધવાળા થોડાં હોય છે. એ પ્રમાણે સર્વ દેવો વૈમાનિકો સુધી જાણવા. અર્થાત્ અસુરકુમાર સંબંધી અલાબદુત્વ વડે નાગકુમારદિ બધાં દેવો વૈમાનિકો સુધી કહેવા.
પૃવીકાયિકના વિચારમાં સામાન્યપણે જીવપદને વિશે ભાવના કરી હતી તેમ કરવી. કેમકે તેનું સમાનપણું છે. તે રીતે તિર્યંચ પંચેન્દ્રિયો સુધી કહેવા.
મનુષ્યો જીવોની પેઠે કહેવા. પરંતુ કષાય સમુદ્રની અપેક્ષાથી માન સમુ અસંખ્યાતપણાં કહેવા.
હવે છોડાસ્થિક સમુઠ્ઠાતને કહે છે – • સૂત્ર-૬૧૧ -
ભગવાન ! છાઘસ્થિક સમુદ્યાતો કેટલા છે ? ગૌતમ! છ – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, વૈજસ, આહાક સમુઠ્ઠાત.
ભગવના નૈરયિકોને કેટલા છાશશિક સમુદઘાતો છે ? ચાર – વેદના, કયાય, મારણાંતિક, વૈક્રિયસમુદ્ધાત. અસુરકુમાર સંબંધે પૃચ્છા - પાંચ છrsuસ્થિક સમુઘાતો છે - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિયતૈજસ, સમુદ્યાd. એકેન્દ્રિય અને વિકવેજિજ્ય વિષયક પૃચ્છા - ત્રણ છાસ્થિક સમુ છે - વેદના, કષાય, મારણાંતિક. પરંતુ વાયુકાલિકોને ચોથો વૈક્રિય સમુ પણ છે.
પંચેન્દ્રિય તિર્યંચો વિશે પૃચ્છા - તેમને પાંચ છisર્થિક સમુ છે - વેદના, કષાય, મરણાંતિક, ઐક્રિય તૈજસ, મનુષ્યોને કેટલા છાશસ્થિક સમ છે ? છ – વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય, તૈજસ અને આહાક સમુદઘાત.
• વિવેચન-૬૧૧ - - સૂણ સુગમ છે. કોને કેટલા છાપાસ્થિક સમુધ્ધાતો હોય છે, એ ચોવીશ દંડકના ક્રમે કહે છે – નૈરયિકોને આદિના ચાર સમુદ્ર હોય છે - કેમકે તેઓને તૈજસ અને આહાક લબ્ધિનો અભાવ છે. અસુકુમારદિ બધાં દેવોને આહારક સિવાયના પાંચ સમુધ્ધાતો હોય છે, કેમકે તૈજસલબ્ધિ હોવાર્થી તૈજસ સમુહ પણ સંભવે છે. પરંતુ આહારક સંભવતો નથી. કેમકે ચૌદ પૂર્વના જ્ઞાનના અભાવે અને ભવરૂપ હેતુથી તેમને આહારકલબ્ધિનો અભાવ છે.
વાયકાય સિવાય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને પહેલાં ત્રણ સમુધ્ધાતો છે, કેમકે તેમને વૈક્રિય, આહાક, સૈકસ લબ્ધિનો અભાવ છે, વાયુકાયિકોને પૂર્વના ત્રણ સમુ સાથે ચોથો વૈક્રિય પણ છે. કેમકે તેઓમાં બાદર પર્યાપ્તાને વૈક્રિય લબ્ધિ સંભવે છે.
પંચેન્દ્રિય તિર્યંચોને આહાક લબ્ધિ ન હોવાથી આહાક સમુદ્યાત સંભવતો નથી, પણ બાકીના પાંચે સમુદ્ર હોય છે અને મનુષ્યોને છ એ સમુદ્ગાતો હોય છે.
Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (99)
૧૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 કેમકે મનુષ્યમાં સર્વ ભાવનો સંભવ છે. એમ જેને જેટલા છાડાસ્થિક સમુ છે તે કહ્યા.
હવે જે સમુમાં વર્તતો જીવ જેટલા ક્ષેત્રને સમુદ્રના વશથી તે-તે પુદ્ગલો વડે વ્યાપ્ત કરે તેનું નિરૂપણ કરે છે.
• સૂટ-૬૧૨ -
ભગવની વેદના સમુાત વડે સમવહત જીવ વેદના સમુ કરીને જે ૫ગલો બહાર કાઢે છે, તે યુગલો વડે કેટલું ફોમ વ્યાપ્ત હોય ? કેટલું ફોમ
પૃષ્ટ હોય ? ગૌતમ અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ મધ્ય ગ છે, એટલું વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર પૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પર્શેલું હોય ? એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત અને સ્કૃષ્ટ હોય.
તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત કાઢે. બહાર કાઢેલા તે યુગલો હોય તે ત્યાં રહેલાં જે પ્રાણો, ભૂતો, જીવો, સત્વોને હણે, ફેરવે, કંઈક સ્પર્શ કરે, એકઠા કરે વિશેષ એકઠા કરે, પીગ કરે, કલાન્ત કરે, જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રીને તે યુગલોથી વેદના સમ તે જીવ કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ત્રણ કે ચારે કે પાંચ ક્રિયાવાળો હોય
તે જીવો વેદના સમુદ્રવાળા તે જીવને આશ્રીને કેટલી ક્ષિાવાળા હોય ? ગૌતમ કદાચ ત્રણ કે ચાર કે પાંચ તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય.
વેદના સમુ વડે સમવહત નૈરયિક આદિ જેમ જીવમાં કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુ કહેવો..
જીવ મારણાંતિક સમુઘાત કરે છે, કરીને જે પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરે ? કેટલું સૃષ્ટ હોય ? ગૌતમ / વિસ્તાર અને લડાઈમાં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક દિશામાં અસંખ્યાતા યોજન જેટલું x વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત અને કેટલા કાળે પૃષ્ટ હોય ? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ફોમ વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલાં કાળ પૃષ્ટ હોય. બાકી બધું ચાવતુ “પાંચ કિયાવાળો હોય” ત્યાં સુધી પૂર્વવતું.
એ પ્રમાણે નૈરફિક પણ જણનો. પણ લંબાઈમાં જધન્ય કંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર
E:\Mahar
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૬/-//૬૧૨
વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સૃષ્ટ હોય અને તે એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે કહેવું. પણ ચાર સમયની વિગ્રહ ગતિ વડે ન કહેવું. બાકી બધું “સાવત્ પાંચ ક્રિયાવાળા હોય” ત્યાં સુધી જાણવું. અસુકુમારને જીવપદ મુજબ કહેવું. પરંતુ નૈરયિકની માફક વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું જેમ અસુકુમાર વિશે કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી જાણતું પરંતુ એકેન્દ્રિયને જીવની માફક બધું કહેવું.
• વિવેચન-૬૧૨ :
૧૯૯
જીવ વેદના સમુદ્દાતમાં વર્તતો, તેમાં સમવહત થાય છે. સમવહત થઈને પોતાના શરીરમાં રહેલા જે વેદનાયોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલાં ક્ષેત્રને વ્યાપ્ત કરે ? તે વ્યાપ્તપણું વચ્ચે કેટલાંક આકાશપ્રદેશોનો સ્પર્શ ન હોય તો પણ વ્યવહારથી કહેવાય છે કે કેટલું ક્ષેત્ર સ્પષ્ટ હોય ? ગૌતમ ! નિયમા
છ દિશાઓ વ્યાપ્ત થાય, તેનો સ્પર્શ થાય, તેમ વિસ્તાર અને જાડાઈથી શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર, તેટલા ક્ષેત્રને વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ હોય. તેને નિગમન દ્વારા કહે છે – એટલું ક્ષેત્ર વ્યાપ્ત અને સ્પષ્ટ હોય.
અહીં વેદના સમુદ્દાત અધિક વેદનાથી થાય છે. અધિક વેદના લોકના નિષ્કુટ જેવા પ્રાંત ભાગમાં જીવોને હોતી નથી. કેમકે તેઓ ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે છે. પરંતુ ત્રસનાડીમાં અધિક વેદના હોય છે. કેમકે ત્યાં અન્ય નિમિત્તે વેદનાની ઉદીરણાનો સંભવ છે અને છ દિશાનો પણ સંભવ છે. માટે અવશ્ય છ દિશામાં કહ્યું. અન્યથા કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશામાં વ્યાપ્ત થાય તેમ કહેત.
હવે પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વ્યાપ્ત થયેલું અને સ્પર્શેલું વિગ્રહગતિમાં જીવની ગતિને આથ્રીને કેટલે દૂર સુધી હોય અને કેટલાં કાળ સુધી હોય તેનું નિરૂપણ કરે છે – હમણાં જેનું પ્રમાણ કહ્યું તે ક્ષેત્ર કેટલાં કાળે વ્યાપ્ત અને કેટલાં કાળે સ્પર્શેલું હોય? અર્થાત્ પોતાના શરીરપ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે, એવું ક્ષેત્ર વિગ્રહગતિમાં જીવની ગતિને આશ્રીને નિરંતર ભરેલું અને સ્પર્શેલું કેટલો કાળ હોય?
ગૌતમ! એક-બે-ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલું અને સ્પર્શેલું હોય. અર્થાત્ તેટલે દૂર સુધી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલો વડે ભરેલું જીવની ગતિને આશ્રીને પ્રાપ્ત થાય છે. તેથી એ સંબંધે ઉત્કૃષ્ટ ત્રણ સમયના વિગ્રહ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલું ક્ષેત્ર આત્માથી જુદાં થયેલા વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું હોય. અહીં ચાર કે પાંચ સમયની વિગ્રહગતિ સંભવે છે, તો પણ વેદના સમુ પ્રાયઃ બીજાએ ઉત્પન્ન કરેલ વેદના વડે થાય છે, તે વેદના ત્રસનાડીમાં રહેલા જીવોને હોય છે, પણ બહારવાળાને નહીં. ત્રસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમયની હોય છે. માટે ત્રણ સમય વિગ્રગતિ કહી. - ૪ - એટલા કાળે ભરેલ
Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (100)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
અને એટલા કાળે સ્પર્શેલ હોય છે.
ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય સુધી અને ત્રણ સમયો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય એટલી સીમાને વ્યાપી વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે ભરેલું અને સ્પર્શેલું જીવની ગતિને આશ્રીને વ્યાપ્ત થાય છે અથવા પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો વડે વ્યાપ્ત અને ભરેલું જીવની વિગ્રહગતિને આશ્રીને કેટલો કાળ સુધી પ્રાપ્ત થાય ? એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે ભરેલ અને સ્પર્શેલ હોય છે. તેથી એટલા વડે ત્રણ સમય પ્રમાણ કાળ સંબંધી ક્ષેત્ર વ્યાપ્ત હોય.
૨૦૦
હવે જેટલો કાળ સુધી વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલોને બહાર કાઢે તેટલા કાળનું પ્રમાણ બતાવતા સૂત્રકાર કહે છે – હે પરમ કલ્યાણ યોગી! તે વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પુદ્ગલો કેટલા કાળ સુધી બહાર કાઢે? કેટલો કાળ વેદના ઉત્પન્ન કરવા યોગ્ય પુદ્ગલોને વિસ્તારે છે? જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ણ. પરંતુ ઉત્કૃષ્ટથી કંઈક મોટા અંતર્ મુહૂર્તકાળ સુધી વિસ્તારે છે, એમ સમજવું.
ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે – જે પુદ્ગલો જેટલો કાળ વેદના ઉત્પન્ન કરવાને સમર્થ છે, તે પુદ્ગલોને તે તે પ્રકારે વેદનાથી પીડિત થયેલો જીવ પોતાના શરીરમાં રહેલાં પોતાના શરીરથી બહાર આત્મપ્રદેશોથી જુદા કરે છે, વિસ્તારે છે, જેમ અત્યંત દાહ જ્વરથી પીડિત થયેલો સૂક્ષ્મ પુદ્ગલોને બહાર કાઢે છે. જે ત્યાં વેદના સમુવાળા પુરુષના સંબંધવાળા ક્ષેત્રમાં રહેલા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રાણો, ભૂત-વનસ્પતિ, જીવ-તિર્યંચ પંચેન્દ્રિય, સત્વ-બાકીના જીવોને સામે આવતાં હણે છે, ફેરવે છે, કંઈક સ્પર્શ કરે છે પરસ્પર એકઠાં કરે છે, વિશેષથી જત્થારૂપે કરે છે, પીડા કરે છે, મૂર્છિત કરે છે, જીવિતથી જુદાં કરે છે, તે પ્રાણાદિને આશ્રીને તે પુદ્ગલોથી તે વેદના સમુદ્દાતને પ્રાપ્ત થયેલો જીવ કેટલી ક્રિયાવાળો થાય? કદાચ ત્રણ ઈત્યાદિ. અર્થાત્ જ્યારે કોઈ જીવને સર્વથા પરિતાપ કે જીવિતથી જુદાં ન કરે ત્યારે સર્વથા ત્રણ ક્રિયા, કોઈને પીડા કરે ત્યારે ચાર, કોઈને જીવિતથી રહિત કરે ત્યારે પાંચ ક્રિયાવાળો થાય.
હવે તે જ વેદના સમુદ્દાતવાળા જીવને આશ્રીને તે વેદના સમુદ્દાત પ્રાપ્ત થયેલા પુરુષના પુદ્ગલ વડે સૃષ્ટ જીવોની ક્રિયાનું નિરૂપણ કરે છે – તે વેદના સમુ પ્રાપ્ત પુરુષના પુદ્ગલોથી સૃષ્ટ જીવો, વેદના સમુદ્દાતવાળા જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા થાય ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા હોય. એટલે જ્યારે તેઓ વેદના સમુદ્દાતવાળાને કંઈપણ પીડા ઉત્પન્ન કરવાને સમર્થ ન થાય ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય. જ્યારે તેને પીડા કરે ત્યારે કદાચ ચાર ક્રિયાવાળા હોય ઈત્યાદિ - ૪ -
તે વેદના સમુ વડે હિંસા કરાતા જીવોથી બીજા જીવોની હિંસા કરાય છે અને
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૬/-FI૬૧૨
૨૦૧
૨૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
?
તે બીજા જીવો વડે હિંસા કરતા વેદના સમુ વાળાર જીવ અને વડે જેઓની હિંસા કરાય છે, તે જીવોને આશ્રીને તે વેદના સમુદ્યાતવાળા જીવની અને તે સમુદ્ઘાત પ્રાપ્ત જીવના પુલ વડે સ્પર્શ કરાયેલ જીવોની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે - તે પ્રસ્તુત વેદના સમુદ્ર પ્રાપ્ત જીવ અને વેદના સમુદ્ર પ્રાપ્ત જીવના પુદ્ગલો વડે સ્કૃષ્ટ જીવો અન્ય જીવોના ઉક્ત પ્રકારે પરંપરાઘાત વડે કદાચ ત્રણ ક્રિયાવાળા હોય ઈત્યાદિ.
એ જ વેદના સમુઠ્ઠાતનો ઉક્ત પ્રકાર વડે ચોવીશ દંડકના વિચારમાં સૂત્રકાર કહે છે - પૂર્વે સામાન્યપણે જીવોનો વેદના સમુદ્યાત આશ્રયી વિચાર કર્યો, તેમ નૈરયિકનો પણ કરવો. પરંતુ જીવના પાઠને સ્થાને નૈરયિકનો પાઠ ઉચ્ચારવો. જેમકે - વેદના સમુદ્ધાત વડે સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલ નૈરયિક સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે ઈત્યાદિ. એમ બધું વૈમાનિક સુધી કહેવું.
એમ વેદના સમુદ્દાત કહ્યો. હવે સમાન વક્તવ્યતા હોવાથી કપાય સમુઠ્ઠાતનો અતિદેશ કરવાનું સૂત્રકાર કહે છે - એમ કષાય સમુઠ્ઠાત પણ કહેવો. • x • તે આ પ્રમાણે - ભગવત્ ! કષાય સમુઠ્ઠાતને પ્રાપ્ત જીવ કષાય સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે અર્થાત્ કષાય સમુઠ્ઠાત વડે ઉત્પન્ન થયેલ પ્રયન વિશેષથી પોતાના શરીરથી બહાર કાઢે, આત્મપદેશોથી પણ જુદા કરે છે. તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત અને મૃઢ હોય ? ગૌતમ ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્ર છે. તેટલું વ્યાપ્ત હોય. તેટલું પૃષ્ટ હોય.
પ્રથમ કષાય સમુઠ્ઠાત ત્રસ જીવોને થાય છે. કેમકે તેઓને જ અત્યંત તીવ્ર અધ્યવસાયનો સંભવ છે. એકેન્દ્રિયો તો પૂર્વ ભવના સંબંધી કષાય સમુઠ્ઠાત હોય છે. બસ જીવો બસનાડીમાં હોય, પણ તેની બહાર ન હોય. બસનાડીમાં રહેલો પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઈ છે એવા ક્ષેત્રને આમાથી જુદા પાડેલા પુદ્ગલો વડે લોકાંત નિકુટ રહિત હોવાથી છ દિશામાં વ્યાપ્ત કરે છે, સ્પર્શે છે. તેમ ઘટે. માટે અવશ્ય છ દિશામાં એમ કહ્યું. ઈત્યાદિ - X - X -
- હવે મરણ સમુઠ્ઠાત સંબંધે સૂત્રકાર કહે છે – મારણાંતિક સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો કોઈ જીવ મારણાંતિક સમુઠ્ઠાત કરી, તૈજસાદિ શરીરના અંતર્ગત જે પુદ્ગલોને બહાર કાઢે છે, આત્મપદેશોથી જુદા કરે છે, તે પુલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? ગૌતમ વિસ્તાર અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી પોતાના શરીર કરતાં અધિક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વ્ર હોય, જયારે તેટલા માત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવું અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજના પ્રમાણ સમજવું. એ જ્યારે તેટલાં ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે અથવા બીજી રીતે જાણી લેવું. તે એક દિશામાં હોય પણ વિદિશામાં ન હોય. કારણ કે સ્વભાવથી જીવ પ્રદેશના ગમનની દિશામાં સંભવ છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે. એટલું ફોઝ સ્પર્શેલું હોય છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટથી આત્મપદેશો વડે એટલા ક્ષેત્રનું વ્યાપ્ત થવું
(PROOI nayan-40\Book-403
સંભવે છે.
હવે વિગ્રહગતિને આશ્રીને વ્યાપ્ત થવાના અને સ્પર્શના કાળનું પ્રમાણ કહે છે - ભગવના તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય ? ઈત્યાદિ. ઉત્કૃષ્ટથી લંબાઈમાં હમણાં જેનું પ્રમાણ કહ્યું છે, તે ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રીને કેટલા કાળે વ્યાપ્ત થાય અને કેટલાં કાળ પૃષ્ટ હોય ? અર્થાત્ વિગ્રહગતિથી કેટલા કાળે ઉત્કૃષ્ટથી લંબાઈમાં અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર પગલો વડે વ્યાપ્ત થાય અને સ્પર્શેલું હોય ? ગૌતમ ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થાય - પૃષ્ટ હોય. અહીં પાંચમા સમયની વિગ્રહગતિ સંભવે છે, પરંતુ તે કદાચિત જ હોય છે, માટે તેની વિવક્ષા કરી નથી.
ચાર સમય કે પાંચ સમયની વિગ્રહગતિ કેમ થાય? બસનાડીથી બહાર નીચેના ભાગથી ઉપરના ભાગમાં કે ઉપરના ભાગથી નીચેના ભાગમાં ઉત્પન્ન થતો જીવ વિદિશાથી દિશામાં કે દિશાથી વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયે બસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઉપર કે નીચે જાય, બીજા સમયે બસનાડીથી બહાર નીકળે અને ચોથા સમયે દિશામાં ઉત્પત્તિ સ્થાને પ્રાપ્ત થાય. આ ચાર સમયની વિગ્રહગતિ જાણવી. એમ પાંચ સમયની વિગ્રહગતિ બસનાડીની બહાર વિદિશાથી વિદિશામાં ઉત્પત્તિ હોય ત્યારે ઘટે છે. જેમકે પહેલાં સમયે બસનાડી બહાર જ વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે બસનાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે જાય, ચોથે સમયે બહાર નીકળે અને પાંચમાં સમયે વિદિશામાં ઉત્પત્તિ સ્થાને આવે.
એટલા કાળે તે ક્ષોત્ર વ્યાપ્ત કે ધૃષ્ટ હોય. બાકી બધું તેમજ યાવત્ પાંચ ક્રિયાવાળો હોય ત્યાં સુધી જાણવું. પછી બાકીનું તે જ સૂત્ર કહેવું- તે બહાર કાઢેલા પુદ્ગલો જે ત્યાં રહેલ પ્રાણો વગેરેનો ઘાત કરે - ઈત્યાદિ યાવતુ પાંચ કિયાવાળા હોય એ પદ સુધી જાણવું. એ પ્રમાણે સામાન્યપણે જીવપદમાં મારણાંતિક સમુઠ્ઠાતનો વિચાર કર્યો, હવે તેને જ ચોવીશ દંડકના ક્રમે કહેતા પ્રથમથી તૈરયિકનું સમાનપણું બતાવે છે –
સામાન્ય જીવપદ માફક ગૈરયિકને પણ કહેવા. પરંતુ વિશેષ એ કે- સામાન્યથી જીવપદમાં ફોગ લંબાઈથી જઘન્ય અંગુલનો અસંખ્યાતભાણ કહ્યું. અહીં તે સાધિક ૧000 યોજન કહે છે કારણ કે અહીં નૈરયિકો નરકથી નીકળી સ્વભાવથી જ પંચેન્દ્રિય તિર્યંચો કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, પણ બીજી ઉત્પન્ન થતાં નથી અહીં સૌથી જઘન્યનો વિચાર કરવાનો છે. તેથી જ્યારે પાતાળ કળશની પાસે રહેનાર નૈરયિક પાતાળ કળશમાં બીજા કે ત્રીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે પાતાળ કળશની ઠીકરી હજાર યોજન પ્રમાણ હોવાથી તે પ્રમાણ થાય છે. પણ જ્યના નહીં ઉકથી અસંગાતા યોજનો છે. તે સાતમી નડપૃથ્વીના નાકોની અપેક્ષાથી જાણવું. એમ એક દિશામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ આટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું
Saheibla
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૧૨
૨૦૩
(102)
ક્ષેત્ર સ્પર્શેલું હોય.
વિગ્રહગતિને આશ્રીને વિશેષ કહે છે – એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે વ્યાપ્ત થયેલ અને સ્પર્શેલ કહેવું પરંતુ એ પ્રમાણે સામાન્ય જીવપદમાં પણ કહ્યું છે, તો અહીં વિશેષ શું છે ? અહીં સામાન્ય જીવપદ માફક ચાર સમયની વિગત ગતિ વડે ન કહેવું. કેમકે નૈરયિકોને ઉત્કૃષ્ટ પણ ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે. તે આ પ્રમાણે - કોઈ નૈરયિક વાયવ્ય દિશામાં રહેતો અને ભરતક્ષેત્રમાં પૂર્વ દિશામાં તિર્યય પંચેન્દ્રિયપણે કે મનુષ્યપણે ઉત્પન્ન થવાનો હોય, તે પહેલાં ઉપર આવે, બીજા સમયે વાયવ્યથી પશ્ચિમ દિશામાં આવે, ત્રીજા સમયે ત્યાંથી પૂર્વ દિશામાં આવે છે. એ પ્રમાણે અસુકુમારાદિમાં પણ યથાસંભવ ત્રણ સમયના વિગ્રહની ભાવના કરવી. બાકી પૂર્વવત્ - ૪ -
ભગવદ્ તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. ઈત્યાદિ - X - અસુકુમાર વિશે સમાનપણું કહે છે : જીવપદમાં કહ્યું, તેમ અસુકુમારને કહેવું. શું કહેવું ? જીવપદને વિશે લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ કહેલ છે, તેમ અહીં કહેવું. [પ્રશ્નો જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ફોન શી રીતે હોય ? અસુકુમારથી માંડી ઈશાન સુધીના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે તેથી જ્યારે કોઈ અસુરકુમાર સંક્લિષ્ટ પરિણામવાળો પોતાના કુંડલાદિ આભરણમાં એક ભાગમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય અને મરણસમુઠ્ઠાત કરે ત્યારે જઘન્યથી લંબાઈમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ લોટને પ્રાપ્ત થાય. માટે જીવાદ મુજબ જાણવું તેમ કહ્યું. તેથી અહીં પણ વિગ્રહગતિ ચાર સમયની થાય છે. તેથી કહે છે - પરંતુ વિગ્રહગતિ ત્રણ સમયની નૈરયિકવતુ કહેવી. બાકીનું સૂત્ર જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું.
નાગકુમારાદિ વિશે અતિદેશ બતાવે છે – અસુકુમાર વિશે કહ્યું, તેમ નાગકુમારાદિને વિશે ચાવતું વૈમાનિક વિશે સૂગ છે, ત્યાં સુધી કહેવું. પણ પૃથ્વી આદિપ એકેન્દ્રિયને વિશે સામાન્ય જીવપદમાં કહ્યા મુજબ કહેવું. - x • એ પ્રમાણે મારણાંતિક સમુઠ્ઠાત કહ્યો. હવે વૈક્રિય સમુદ્ર કહે છે -
• સૂત્ર-૬૧૩ :
વૈક્તિ સમુદ્યાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુઘાત કરીને જે યુગલો બહાર કાઢી તે પુદગલો વડે હે ભગવા કેટલું વ્યાપ્ત છે? કેટલું હોમ પૃષ્ટ છે? ગૌતમાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જધાન્ય આંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું સ્ત્ર વ્યાપ્ત હોય અથવા એટલું x સ્પર્શેલું હોય.
ભગવન તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે અed હોય? ગૌતમ! એક, બે કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે
(PROOF-1) nayan-40\Book-40B Saheib Adi E:\Maharaj
૨૦૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વ્યાપ્ત હોય, ઓટશ કાળે પૃષ્ટ હોય. બાકી બધું “ચાવતુ પાંચ ક્રિયાવાળા પણ હોય” ત્યાં સુધી તેમજ જાણવું. આ પ્રમાણે નૈરયિક સંબંધે કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ત્ર કેટલાં કાળે વ્યાપ્ત થાય - ઈત્યાદિ જીવપદમાં કહ્યું છે, તેમજ કહેવું.
એ પ્રમાણે નૈરસિકને કહ્યું તેમ અસુકુમારને કહેવું. પરંતુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવતુ ખનિતકુમારને કહેવું. વાયુકાચિકને જેમ જીવપદમાં કહ્યું છે, તેમ કહેવું. પરંતુ ફોન એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિચિને નૈરયિકની જેમ કહેતું. મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકોને બધું અસુરકુમારની માફક જણાવું.
ભગવદ્ áજસ સમુદ્દાત વડે સમવહત જીવ અને તૈજસ સમુદઘાત કરીને જે યુગલોને બહાર કાઢી તે પુગલો વડે ભગવન ! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું ફોઝ પૃષ્ટ હોય ? ઈત્યાદિ જેમ વૈક્રિય સમુદઘાત કહો, તેમજ કહેવું. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. બાકી બધું પૂર્વવતું. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિયચને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું x સ્પર્શેલું હોય.
ભગવતુ આહારક સમુઠ્ઠાતવાળો જીવ સમવહત થઈને જે યુગલો બહાર કાઢે, તે પુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય ? કેટલું ફોમ પૃષ્ટ હોય ? ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ મઝ, લંબાઈમાં જઘન્યથી ગુલનો અસંખ્યાતભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન એક દિશામાં, એટલું હોમ એક સમય, બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય.
ભગવાન ! તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તમાં કાઢે.
ભગવાન ! બહાર કાઢેલા તે યુગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, આવો, સવોને હણે છે. યાવત તેના જીવિતનો નાશ કરે છે. તેને આશ્રીને જીવ કેટલી કિયાવાળો હોય ? ગૌતમ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો હોય.
ભગવન! તે જીવો તે સમુદ્ધાતવાળા જીવને આક્ષીને કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! એમજ જાણતું.
ભગવન તે જીવ અને તે જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય, એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણતું.
• વિવેચન-૬૧૩ :ભગવત્ ! વૈક્રિય સમુઠ્ઠાતથી જીવ સમવહત થઈને જે પુદ્ગલો બહાર કાઢે
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૧૩
૨૦૫
૨૦૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3
(103)
છે - ઈત્યાદિ પર્વવતુ. પરંતુ લંબાઈમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર હોય છે. એ વાયુકાયિક સિવાયના નૈરયિકાદિની અપેક્ષાથી જાણવું. કેમકે તેઓ વૈક્રિય સમુઠ્ઠાતનો આરંભ કરતાં તથાવિધ પ્રયન વિશેષથી ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા યોજના દંડ કરે છે, પણ અસંખ્યાતા યોજન કરતા નથી, વાયુકાયિકો તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દંડ કરે છે અને તેટલા પ્રદેશમાં રહેલાં તૈજસાદિ શરીરના પુદ્ગલોને આત્મપ્રદેશો થકી જુદા કરે છે, તે પુદ્ગલો વડે વ્યાપ્ત ક્ષેત્ર લંબાઈમાં ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત યોજન હોય છે. એવા પ્રકારનું ક્ષેત્ર પ્રમાણ કેવળ વૈક્રિય સમુઠ્ઠાતથી ઉત્પન્ન થનાર પ્રયત્નને આશ્રીને કહ્યું, પણ જ્યારે કોઈ વૈકિય સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો મરણ સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય અને કોઈપણ રીતે ઉત્કૃષ્ટ ત્રણ સમયની વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને આવે છે, ત્યારે અસંખ્યાત યોજના પ્રમાણ લંબાઈ લોગ જાણવું તે પ્રમાણ મરણસમુઠ્ઠાત પ્રયત્નજન્ય છે, મા હોવા છતાં પણ તેની વિવક્ષા કરી નથી.
તે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી ઉક્ત પ્રમાણવાળું આયામક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું. તેમાં નૈરયિકો, પંચે તિર્યંચો, અને વાયુકાયિકોને અવશ્ય એક જ દિશામાં હોય છે. કેમકે નૈરયિકો પરવશ અને અલાગાદ્ધિવાળા છે. તિર્યંચ પંચે અપત્રકદ્ધિક જ હોય અને વાયુકાયિકો વિશિષ્ટ ચેતનારહિત હોય. તેથી વૈક્રિય સમનો આરંભ કરતા તેઓને જો કે તથા સ્વભાવથી જ આત્મપ્રદેશોના દંડનું નીકળવું થાય છે, તે આત્મપદેશોથી જુદા થઈને મનોપુદ્ગલોનું શ્રેણિને અનુસારે ગમન થાય છે. પણ વિશ્રેણિમાં થતું નથી. તેથી નૈરયિક, તિર્યંચ પંચેન્દ્રિય અને વાયુકાયિકોનું લંબાઈમાં દિશામાં જ ક્ષેત્ર સમજવું, વિદિશામાં નહીં. જે ચારે દેવો તથા મનુષ્યો છે, તે સ્વેચ્છાચારી અને વિશિષ્ટ લબ્ધિસહિત હોય છે. તેથી તેઓ કદાચ પ્રયત્ન વિશેષથી વિદિશામાં પણ આત્મપદેશોનો દંડ કરતાં ત્યાં તે આત્મપ્રદેશોથી પુદ્ગલો બહાર વિસ્તારે છે. માટે તેમનું ક્ષેત્ર એક દિશામાં કે વિદિશામાં જાણવું.
વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત કોઈ કાળ પણ કરે અને વિગ્રહગતિ વડે ઉત્પત્તિ સ્થાને પણ જાય, તેથી વિગ્રહગતિ આશ્રીને કાળનું નિરૂપણ કરે છે – ભગવદ્ ! તે ક્ષેત્ર વિગ્રગતિને આશ્રીને ઉત્પત્તિ સ્થાન સુધી કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પષ્ટ હોય ? ગૌતમી એક, બે, ત્રણ સમયની વિગ્રહગતિ વડે ક્ષેત્ર વ્યાપ્ત થાય અને સ્કૃષ્ટ હોય. અર્થાત્ વિગ્રહગતિને આશ્રીને મરણ દેશથી આરંભી ઉત્પત્તિ સ્થાન સુધીનું ક્ષેત્ર વ્યાપ્ત થવું, ઉત્કૃષ્ટથી ત્રણ સમયમાં થાય છે, પણ ચોથા સમયે થતું નથી. કેમકે વૈક્રિય સમુઠ્ઠાત પ્રાપ્ત વાયુકાયિક પણ પ્રાયઃ બસનાડીમાં જ ઉNI થાય છે. બસનાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટથી પણ ત્રણ સમય જ હોય.
હવે તૈજસ સમુદ્ર વિશે સૂકાર કહે છે – ભગવા તૈજસ સમુથી સમવહત થઈ જે પુદ્ગલો બહાર કાઢે છે, ઈત્યાદિ સુગમ છે. પરંતુ આ તૈજસ સમુદ્યાત ચાર
(PROOF
ook-40B Saheib\Adhayan-40\B
દેવનિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનો સંભવે છે. કેમકે તેઓ મહાપયનવાળા છે. માટે તૈજસ સમુનો આરંભ કરનારને જઘન્યથી પણ લંબાઈમાં ગુલનો સંક ભાગ પ્રમાણ હોય છે. પરંતુ સંખ્યાતમા ભાગ પ્રમાણ હોતું નથી, ઉત્કૃષ્ટથી સંખ્યાતા. યોજન પ્રમાણ હોય છે, ઉક્ત ક્ષેત્ર તિર્યંચ પંચેન્દ્રિય સિવાયના જીવોને એક દિશામાં કે એક વિદિશામાં કહેવું અને તિર્યય પંચે તે દિશામાં કહેવું. - ૪ -
હવે આહારક સમઘાતનું પ્રતિપાદન કરવા કહે છે - આહાક સમુ વડે સમવહત જીવ સમુ કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે - ઈત્યાદિ. તૈજસ્ સમુ માફક એ સૂત્ર વિચારવું. પરંતુ આહારક સમુ મનુષ્યોને હોય છે, તેમાં પણ ચૌદ પૂર્વીને, તેમાં કેટલાંક આહારક લબ્ધિવાળાને હોય છે, બાકીનાને હોતો નથી અને તે આહારક સમુનો આરંભ કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી લંબાઈમાં ઉપર કહેલાં પ્રમાણવાળું ક્ષેત્ર આત્મપદેશોથી જુદા થયેલા યુગલો વડે એક દિશામાં વ્યાપ્ત કરે છે, પણ વિદિશામાં વ્યાપ્ત કરતો નથી. વિદિશામાં તો અન્ય પ્રયત્ન વિશેષથી આભપ્રદેશના દંડનો વિસ્તાર, પુદ્ગલો વડે વ્યાપ્ત કરવું થાય છે. • x * આહારક સમુદ્ર પ્રાપ્ત કોઈ કાળ કરે તો વિગ્રહગતિ વડે ઉત્પન્ન થાય છે. વિગ્રહ ગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની હોય છે. માટે એક દિશામાં એટલું ક્ષેત્ર સ્પષ્ટ છે. • x • એ પ્રમાણે સામાન્યપણે જીવપદની જેમ મનુષ્યને પણ સૂત્ર કહેવું. જીવપદમાં મનુષ્યોને જ આશ્રીને સૂત્ર પ્રવૃત્ત થયું છે, કેમકે તે સિવાય બીજાને આહારક સમુ અસંભવ છે.
હવે કેવલિ સમુ કરવામાં જેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે જેટલા પ્રમાણવાળું ફોર વ્યાપ્ત થાય, તેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે તેટલાં પ્રમાણવાળું ફોનનું વ્યાપ્તપણું કહે છે -
• સૂત્ર-૬૧૪ -
ભગવનું ભાવિતાત્મા કેવલિસમુદ્ધાતયુક્ત આણગારને જે છેલ્લા સમયના નિર્જરા યુગલો છે, તે સૂમ પુગલો કહ્યા છે ? આયુષ્યમાન શ્રમણ ! તે યુગલો સર્વ લોકને અને રહે છે ? હા, ગૌતમ! તેમજ છે.
ભગવન! છારા મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ણ વડે વણરૂપે, ગંધ વડે ગંધરૂપે, રસ વડે રસ રૂપે, સ્પર્શ વડે સ્પર્શરૂપે જાણે અને જુઓ ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી, ભગવન્! એમ કેમ કહો છો - x • ગૌતમ ! આ જંબુદ્વીપ નામે દ્વીપ, સર્વ દ્વીપ અને સમુદ્રોની સૌની અંદર છે. તે બધાંથી નાનો, વૃત્ત • તેલમાં તળેલાં પુંડલાંના આકાર જેવો ગોળ, રથના પૈડાનાં સંસ્થાન જેવો વૃત્ત, કમળની કર્ણિકાની આકૃતિ જેવો ગોળ, પરિપૂર્ણ ચંદ્રાકૃતિ સમાન છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે. તથા તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧ર૮ ધનુષ અને સાધિક ૧૩ અંગુલ છે. કોઈ એક મહાદ્ધિવાળો દેવ એક મોટા વિલેપન દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૧૪
૨09
(104)
ઉપાડીને એ પ્રમાણે સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં સવાર ફરીને શીઘ આવે. હે ગૌતમ ! ખરેખર તે સંપૂર્ણ જંબૂદ્વીપ વડે તે ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હા, થાય. હે ગૌતમ ! છાસ્થમનુષ્ય તે ગંધના યુગલોને કંઈક વણથી વર્ષ - ગંધથી ગંધ - રસથી સ્ત્ર • સાથી સ્પર્શ રૂપે ગણે - જુઓ ? ભગવન ! એ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! એ કારણે એમ કહું છું કે - છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ષથી વરૂપે યાવત્ સાશથી સ્પર્શરૂપે જાણતો-જતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! એટલા સૂક્ષ્મ યુગલો તે છે અને તે સર્વલોકને સ્પર્શીને રહે છે.
• વિવેચન-૬૪૪ :
ભગવદ્ ! ભાવિતાત્મા અને કેવલિ સમુઠ્ઠાતવાળા અણગારના ઈત્યાદિ. અહીં કેવલિ સમુદ્ધાત કેવળ જ્ઞાનીને હોય છે, છાસ્થોને હોતો નથી. કેવલી નિશ્ચયનયથી અણગાર છે. ગૃહસ્થ નથી, તેમ પાખંડી નથી.
તે ભાવિતાભા - સમભાવ વડે ભાવિત આત્મા જેનો છે એવા. કેમકે તે વિશિષ્ટ શુભ અધ્યવસાય યુક્ત છે જો એમ ન હોય તો કેવલિપણું ઘટે નહીં. જેનું સ્વરૂપ કહ્યું છે એવા કેવલિ સમુઠ્ઠાત વડે સમવહત અણગારના જે ચરમ-છેલ્લા સમયે વતતા, કેમકે તે પુદ્ગલો વડે જ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. નિર્જર પુદ્ગલો - નિર્જરાને પ્રાપ્ત થયેલ પુદ્ગલો. તાત્પર્ય એ કે લોક વ્યાપી થવાના સમયે આત્મપદેશોથી જુદા પડેલા અને જેઓએ કર્મપણાના પરિણામનો ત્યાગ કરેલો છે, એવા નિશ્ચિત સૂક્ષમ - ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર પુદ્ગલો આપે કહેલા છે? “આયુષ્યમાન્ શ્રમણ” એ ભગવંતે ગૌતમને કરેલ સંબોધન છે. નિશ્ચિત છે કે સર્વલોકને સ્પર્શીને તે પુદ્ગલો રહે છે? એમ ગૌતમે પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું – ‘હા’ - x • x -
‘સૂમ પુદ્ગલો છે' એમ કહ્યું, તે સૂક્ષ્મપણું અપેક્ષાથી પણ હોય, જેમકે આમળા કરતાં બોર સૂમ છે. તેથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર રૂપ સૂમપણું પ્રતિપાદન કરવા સૂત્રકારશ્રી કહે છે - ભગવનછાસ્ય મનુષ્ય હમણાં કહેલાં તે નિર્જરા પુદ્ગલોને પહેલાં સામાન્યપણે જાણે છે – જુએ છે ? એની જ વિશેષરૂપે . વ્યાખ્યા કરે છે –
જેના વડે યથાવસ્થિત સ્વરૂપનો નિર્ણય થાય તે વર્ણ. એમ વ્યુત્પત્તિ થવાથી વણને ગ્રહણ કરનાર ચક્ષઈન્દ્રિય વડે કૃષ્ણાદિ રૂપવાળા વર્ણને, ગંધ ગ્રાહક ધ્રાણેન્દ્રિય વડે જ - સુંઘવું, કેમકે જે વડે શુભ કે અશુભ ગંધ સુંઘાય તે ગંધ. તે વડે શુભાશુભ ગંધને. રસ વડે - જે વડે આસ્વાદ કરાય તે રસ. રસની ગ્રાહક સનેન્દ્રિય વડે તિકતાદિપ રસને, જે વડે જાણવા યોગ્ય વસ્તુને કર્કશાદિ રૂપ જણાય, સ્પર્શ ગ્રાહક સ્પર્શનેન્દ્રિય વડે કર્કશાદિ રૂપ સ્પર્શને જાણે-જુએ ?
ભગવત્ કહે છે – એ અર્થ સમર્થ નથી. ગૌતમ પુનઃ પ્રશ્ન કરે છે. એમ
(PROOF-1) ran-40\Book-403
૨૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 કેમ કહ્યું? ઈત્યાદિ ભગવનું કહે છે - હે ગૌતમાં આ પ્રત્યક્ષ જણાતો, આઠ યોજના ઉંચા રનમય જંબૂવૃક્ષ વડે સહિત દ્વીપ તે જંબૂદ્વીપ. બધામાં મધ્યવર્તી છે. કોના મધ્યમાં ? બધાં દ્વીપ અને સમુદ્રોમાં. તે આ રીતે- દ્વીપ સમુદ્રો જંબૂદ્વીપથી આરંભી આગમોક્ત ક્રમે બમણાં-બમણાં વિસ્તારવાળા રહેલાં છે. તેથી દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપ મધ્યવર્તી છે. તથા સર્વ દ્વીપ સમુદ્રમાં સૌથી નાનો છે. તે આ રીતે - બધાં લવણાદિ સમુદ્રો અને સર્વ ઘાતકીખંડાદિ દ્વીપો, આ જંબૂદ્વીપથી આરંભી બમણાં બમણાં મંડલાકાર વિસ્તારવાળા છે. તેમની અપેક્ષાથી નાનો છે -
• તથા વૃત્ત - ગોળાકાર છે. જેથી તેલ વડે તળેલા પુડલાના જેવી આકૃતિવાળો છે. તેલમાં તળેલ પુડલો ઘણું કરી પરિપૂર્ણ વર્તુળાકાર હોય છે, પણ ઘીમાં તળેલો તેવો હોતો નથી, તેથી ‘તેલ’ એ વિશેષણ આપ્યું, તથા જંબૂદ્વીપ ગોળ છે. કેવો ? રથના અંગભૂત ચક, ચકવાત-મંડલ જેવી આકૃતિવાળો છે. એમ સબોક્ત બીજ બે પદ પણ વિચારવા. માથામ - લંબાઈ, faષ - વિસ્તાર વિસ્તાર વડે લાખ યોજન પરિમાણવાળો છે. - x -
મહાદ્ધિ - વિમાન પરિવારાદિ જેને છે તે. ચાવતું મહાસૌ વાળો. ચાવતું શદથી મોટી શરીર અને આભરણની કાંતિવાળા, મહાશારીરિક શક્તિ-બળવાળા, મોટી ખ્યાતિવાળા તે મહાયશસ્વી, તથા ઘણાં સાતા વેદનીય કર્મનો ઉદય હોવાથી મહા સુખવાળો અને ક્વચિત્ ‘મહા સર્વg' પાઠ હોવાથી મોટા ઈશ્વર એવી પ્રસિદ્ધિ જેની છે એવો અથવા પોતાના ઐશ્વર્યન જણાવે, પ્રગટ કરે તથા પરિવારાદિ ઋદ્ધિ વડે વર્તે તે, મહેશા કહેવાય. બીજે સ્થાને વૃદ્ધાચાર્યો એમ વ્યાખ્યા કરે છે કે - શીઘ ગમન કરે તેવી અશ્વ-મન, પોત-પોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે પ્રશ્ન - ઈન્દ્રિયો, મહાકૃર્તિવાળા મન અને ઈન્દ્રિયો જેને છે એવો મહાશ્ચાક્ષ દેવ, એક ઘણો ભારે, કેમકે જો નાનો હોય તો તેના ગંધના પગલો વડે સંપૂર્ણ જંબુદ્વીપને વ્યાપ્ત કરવો અશક્ય થાય. અતિ સૂક્ષ્મ છિદ્રોને પણ ઢાંકવાથી વિશિષ્ટ લેપાદિ કરેલા ઉપરના ઢાંકણા વડે સહિત, તેવા ઢાંકણ વિના સૂમ છિદ્રો વડે ઘણાં પુદ્ગલો નીકળી જાય અને તેને ઉઘાડતી વખતે થોડાં રહેવાથી તેના વડે સંપૂર્ણ જંબૂદ્વીપને વ્યાપ્ત કરવનું ઘટે નહીં –
- અતિ ઉત્તમ ગંધ દ્રવ્યો વડે પરિપૂર્ણ ભરેલો ડાભડો તેને ઉપાડે છે, એ પ્રમાણે પરિપૂર્ણ હોવાથી કેવળજ્ઞાન સમાન સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વડે, અહીં ચપટી-કાળ સૂચક છે. એટલે ત્રણ ચપટી વગાડાય તેટલાં કાળ વડે • સમયમાં ૨૧વખત ચારે તરફ ભમીને શીઘ આવે -x x- એમ પહેલાં વિવક્ષિત અર્થના બોધનું કારણ દેટાંતનો પીઠિકાબંધ કહ્યો. હવે વિવક્ષિત અર્ચના બોધનું કારણ દષ્ટાંત વાક્ય કહેવાય છે.
ખરેખર હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગંઘના ડાભડાથી નીકળેલાં ઘણાં ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હવે ગૌતમ કહે છે - હા વ્યાપ્ત થાય. કેમકે
es
E:\Maha
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૬૧૪
ગંધ પુદ્ગલો ચોતરફ અતિ પ્રસરવાના સ્વભાવવાળાં હોય છે. ફરી પ્રશ્ન કરે છે - જેમ તે સંપૂર્ણ જંબુદ્વીપમાં વ્યાપ્ત ગંધ પુદ્ગલો સૂક્ષ્મ હોવાથી છાસ્યોને ચક્ષુ આદિ ઈન્દ્રિય ગોચર થતાં નથી, તેમ સર્વલોક વ્યાપી નિર્જરા પુદ્ગલો પણ ઈન્દ્રિયગમ્ય નથી. એટલાં સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલો છે.
૨૦૯
હવે જે કારણથી કેવલિ સમુદ્ઘાતનો આરંભ કરે છે, તે સંબંધે પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે –
• સૂત્ર-૬૧૫ થી ૬૧૯ :
[૬૧૫] ભગવન્ ! કેવલજ્ઞાની કયા હેતુથી કેવલીરામુદ્દાતને પ્રાપ્ત થાય
છે ? ગૌતમ ! કેવળજ્ઞાનીને ચાર કશો અક્ષીણ, અવૈદિત અને અનિર્જિ હોય છે. તે આ – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય છે. ત્યારે તેને બંધન વડે અને સ્થિતિ વડે વિષમ હોય તો સમ કરે છે. આ
બંધન અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કૈવલી સમુદ્ઘાત કરે છે. એ પ્રમાણે નિશ્ચે કેવલી સમુદ્લાતને પામે છે.
ભગવન્ ! બધાં કેટલી સમુદ્ઘાત કરે છે, બધાં કેવલી સમુદ્લાતને પ્રાપ્ત થાય છે? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
[૬૧] જેને આયુના તુલ્ય પ્રદેશ અને સ્થિતિ વડે ભવના હેતુભૂત કર્મ છે, તે સમુદ્દાત કરતો નથી.
[૬૧૭] સમુદ્લાતને પાપ્ત થયા વિના ના કેવલિ જિનો જરા-મરણથી મુક્ત થઈ શ્રેષ્ઠ ગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે.
[૬૧૮] ભગવન્ ! કેટલાં સમયનું આયોજીકરણ છે ? ગૌતમ ! અસંખ્યાતા સમયના આંતર્મુહૂ પ્રમાણ આયોજીકરણ કહેલું છે.
[૬૧૯] ભગવન્ ! કેટલાં સમયનો કેવલી સમુદ્દાત છે ? ગૌતમ ! આઠ સમય પ્રમાણ. તે આ રીતે પહેલાં સમયે દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છટ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કાટ સંહરે છે, આઠમા સમયે દંડ સંહરે છે. દંડને સંહરીને શરીસ્થ થાય છે.
-
ભગવન્ ! તે પ્રકારે સમુદ્દાત પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે
છે ? વચનયોગનો વ્યાપાર કરે છે ? કાયયોગનો વ્યાપાર કરે છે ? ગૌતમ ! તે મનોયોગ કે વચનયોગનો નહીં પણ કાયયોગનો વ્યાપાર કરે છે. ભગવન્ ! કાયયોગનો વ્યાપાર કરતો તે શું ઔદાકિ કાયયોગનો વ્યાપાર કરે છે કે ઔદાકિ મિશ્ર શરીર કાયયોગનો ? વૈક્રિયશરીર કાયયોગ કે વૈક્રિયમિત્ર શરીર કાયયોગનો ? આહારક શરીકાય યોગ કે આહારક મિશ્ર શરીર કાયયોગનો ?
કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે? ગૌતમ ! તે ઔદારિક શરીર 22/14
Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (105)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કાયયોગ, ઔદારિક મિશ્રશરીર કાયયોગ અને કામણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. પણ વૈક્રિય, વૈક્રિયમિત્ર, આહાક, આહાક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી.
પહેલાં અને આઠમાં સમયમાં ઔદારિક શરીર કાયયોગનો અને બીજા, છટ્ઠા, સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં કાર્પણ શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. • વિવેરાન-૬૧૫ થી ૬૧૯
-
ગૌતમ ! કેવળીને ચાર કર્મો
કયા કારણથી કેવલી - કેવલજ્ઞાન સહિત સમુદ્દાત પ્રાપ્ત થાય છે ? સમુદ્દાત આરંભે છે ? કેમકે તે કૃતકૃત્ય છે. ભગવંત કહે છે ક્ષય ન પામેલા, ન વેદેલા છે તેથી. અર્થાત્ જેથી વેદેલા નથી, તેથી ક્ષય પામેલા નથી. કર્મનો ક્ષય પ્રદેશથી કે વિપાકથી કર્મને વેદવાથી થાય છે. સર્વ કર્મો પ્રદેશરૂપે ભોગવાય છે, પણ તે ચારે કર્મો વેધા નથી માટે ક્ષય પામેલા નથી. એની જ પર્યાયથી વ્યાખ્યા કરે છે –
૨૧૦
આત્મપ્રદેશોથી સર્વથા નાશ ન પામેલા એવા રહેલાં છે. તેને નામોચ્ચારપૂર્વક જણાવે છે – તે સુગમ છે. તેમાં જ્યારે તે કેવળજ્ઞાનીને સૌથી વધુ પ્રદેશવાળું વેદનીય
કર્મ હોય અને ઉપલક્ષણથી નામ અને ગોત્રકર્મ પણ હોય છે અને સૌથી થોડાં પ્રદેશવાળું આયુકર્મ હોય ત્યારે તે બંધન અને સ્થિતિ વડે, બંધન-ભવરૂપી કારાવાસથી
નીકળતો પ્રાણી જે વડે પ્રતિબંધ પામે તે બંધનો અથવા યોગ નિમિતે આત્મપ્રદેશોની સાથે જે તાદાત્મ્ય સ્વરૂપે બંધાય - સંશ્લેષને પામે તે બંધનો.
સ્થિતિ - કર્મના અનુભાવનો કાળ, તે પ્રમાણે ભાષ્યકારે કહ્યું છે કે – સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો બંધનો અને સ્થિતિ વડે વિષમને સમાન કરે છે. બંધન
એટલે કર્મદ્રવ્યો અને તેઓનો કાળ તે સ્થિતિ જાણવી. તેથી તે બંધનો અને સ્થિતિ
વડે વિષમ એવા વેદનીયાદિ કર્મને સમુદ્ઘાત કરવા વડે આયુષ્યકર્મની સમાન કરે
છે. એ પ્રમાણે ખરેખર કેવલી બંધનો વડે અને સ્થિતિ વડે વિષમતાને પ્રાપ્ત થયેલા
વેદનીયાદિ કર્મને સમાન કરવા માટે સમુદ્દાત કરે છે. સમુદ્ઘાત કરવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રમાણે તે સમુદ્દાતને પ્રાપ્ત થાય છે.
કહ્યું છે કે – આયુષુ પૂરાં થતાંબાકીના બીજા કર્મોની જો સમાપ્તિ ન થાય તો તે સ્થિતિના વિષમપણાથી સમુદ્લાતને પ્રાપ્ત થાય છે. સ્થિતિ અને બંધન વડે તે કર્મોને સમાન કરવા માટે તેનું આયુષુ જ્યારે અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે તે સમુદ્ઘાત કરવાને ઈચ્છે છે.
પ્રશ્ન વધું સ્થિતિવાળા વેદનિયાદિ કર્મને આયુની સમાન કરવા માટે સમુદ્ઘાત કરે છે - એમ કહ્યું તે યુક્ત નથી. કેમકે કૃત્નાશાદિ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મનો થોડાં કાળમાં નાશ થવાનો સંભવ હોવાથી કૃતનાશ દોષ પ્રાપ્ત થાય અને વેદનીયાદિ કર્મ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૬/-I-I૬૧૫ થી ૬૧૯
૨૧૧
માફક કરેલા કર્મક્ષયનો પણ કરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે પણ અશ્રદ્ધાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
ઉત્તર : તે સત્ય નથી, કારણ કે – કૃતનાદાદિ દોષનો પ્રસંગ નથી. તે આ પ્રમાણે - અહીં જેમ પ્રતિદિન એક શેર ખોરાક ખાવા વડે ૧૦૦ વર્ષ ચાલે તેટલા ખોરાકને ભસ્મકવ્યાધિ વડે તેના સામર્થ્યથી થોડાં દિવસમાં બધો ખોરાક ખાઈ જવાથી કૃતનાશ દોષની પ્રાપ્તિ થતી નથી, તેમ વેદનીયાદિ કર્મનો પણ તયાવિધ શુભ અધ્યવસાયના અનુબંધથી ઉપકમ થવા વડે બધાંનો ઉપભોગ થવાથી કૃતનાશરૂપ દોષનો પ્રસંગ નથી. કેમકે બે પ્રકારે કર્મનો અનુભવ થાય છે - વિપાકથી અને પ્રદેશથી. તેમાં પ્રદેશથી બધાં કર્મો ભોગવાય છે. એવું કોઈ કર્મ નથી કે જે પ્રદેશથી અનુભવ કર્યા સિવાય ક્ષય પામે. તેથી શી રીતે કૃતનાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય?
વિપાકથી કોઈ કર્મ ભોગવાય છે, કોઈ કર્મ ભોગવાતું નથી, જે એમ ન હોય તો, એટલે બધું વિપાકથી જ ભોગવાય તો મોક્ષના અભાવનો પ્રસંગ થાય. તે આ પ્રમાણે - વિપાકાનુભાવ વડે જ બધું કર્મ ક્ષય કરવું જોઈએ એવો નિયમ હોય તો અસંખ્યાતા ભવોમાં તેવા પ્રકારના વિચિત્ર અધ્યવસાય વિશેષથી જે નરક ગત્યાદિ કર્મ બાંધ્યું હોય તેનો એક મનુષ્યાદિ ભવમાં વિપાક વડે અનુભવ ન થાય, કારણ કે તેવા પ્રકારના વિપાકાનુભાવનું નિમિત્ત પોત-પોતાનો ભવ હોય છે. તેથી અનુક્રમે પોતપોતાના ભવના નિમિત વડે વેચવામાં નાકાદિ ભવોના ચાસ્ત્રિના અભાવ વડે ઘણાં કર્મોનો ઉપયય થવાથી અને તેનો પણ પોતપોતાના ભવરૂપ નિમિત વડે અનુભવ કરવાનો હોવાથી ક્યાંથી મોક્ષ થાય ? તે માટે સર્વ કર્મનો વિપાકથી અનુભવ વિશે જાણવો અને પ્રદેશથી અવશ્ય ભોગવવું જોઈએ એમ માનવું. તેથી, કોઈપણ દોષ નથી.
પ્રશ્ન - એમ છતાં દીર્ધકાળ ભોગ્યપણે તે વેદનીયાદિ કર્મ બાંધેલું છે અને ઉપકમ વડે તેના પરિમાણ કરતાં થોડાં કાળમાં જ તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે પણ કૃતનાશ દોષનો પ્રસંગ કેમ નથી ?
સમાધાન તે કથન પણ સત્ય નથી, કેમકે બંધ સમયે જ તેવા પ્રકારના અધ્યવસાયથી પ્રારંભમાં ઉપકમને યોગ્ય જ કર્મ તેણે બાંધેલું છે. વળી જિનવચનના પ્રામાણ્યથી પણ વેદનીય આદિ કર્મનો ઉપક્રમ જાણવો. એ સંબંધે ભાષ્યકાર કહે છે – કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહ્યા છે, તે દ્રવ્યાદિ – દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ અને ભવ એ પાંચને આશ્રીને કહ્યા છે. માટે એથી પણ ઉપક્રમ થવો યુક્ત છે. એ પ્રમાણે મોક્ષના ઉપક્રમનું કોઈ કારણ નથી, જેથી તેમાં અવિશ્વાસનો પ્રસંગ પ્રાપ્ત થાય. જેમ મોક્ષા ઉપક્રમનો કોઈ પણ હેતુ નથી, તેમ છેલ્લા સૂત્રમાં કહેશે. તેથી જે કહ્યું છે કે વેદનીયાદિની માફક કરેલાં કર્મ ક્ષયનો પણ ફરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિશે શ્રદ્ધા થશે, એ પણ
(PROOF-1) (106) hayan-40\Book-40B
૨૧૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ યુક્તિયુક્ત નથી.
અહીં અન્ય પર્વપક્ષી શંકા કરે છે - જ્યારે વેદનીયાદિ કર્મ ઘણું વધારે હોય અને આયુ સૌથી થોડું હોય ત્યારે અધિક વેદનીયાદિ કર્મનો ઘાત કરવા માટે ભલે સમુધાત કરે, કેમકે વેદનીયાદિ સોપક્રમ છે. પણ જ્યારે આયકર્મ અધિક હોય અને સૌથી થોડું વેદનીયાદિ કર્મ હોય ત્યારે શું સમજવું ? ખરેખર અધિક આયુકર્મનો ઘાત કરવાને સમુહ્નાત કરતો નથી કેમકે ચરમ શરીરીનું આયુ નિરૂપકમ હોય છે - એમ શાસ્ત્રવચન છે.
સમાધાન - તે અયુક્ત છે, કેમકે આવી સ્થિતિ કદાપિ હોતી નથી. જેમકે હંમેશાં વેદનીયાદિ જ આય કરતાં અધિક સ્થિતિવાળા હોય છે. કદિ પણ વેદનીયાદિ કરતાં આયુ અધિક સ્થિતિક હોતું નથી. આવો નિયમ શાથી જાણવો ? પરિણામના સ્વભાવથી. તે આ પ્રમાણે - આવા પ્રકારનો જ આત્મ પરિણામ છે કે જેથી આયુષ વેદનીયાદિના સમાન હોય કે તેથી ન્યૂન હોય. પણ કદિ અધિક ન હોય. જેમ કે આયુનો જ અધુવ બંધ થાય છે -
- તે આ પ્રમાણે - આયુષ્ય સિવાયના સાતે જ્ઞાનવરણ આદિ કર્મો સર્વદા બંધાય છે અને આયુષ તો પોતાના ભવના ત્રીજો ભાગ વગેરે શેષ કાળે જ બંધાય છે. તેમાં એવા પ્રકારની વિચિત્રતાના નિયમમાં સ્વભાવ સિવાય બીજો કોઈ હેતુ નથી. એ પ્રમાણે અહીં પણ સ્વભાવ વિશેષ જ નિયામક જાણવો.
એ સંબંધે ભાષ્યકાર કહે છે – વિષમ સ્થિતિક કર્મમાં શો નિયમ છે કે થોડું આયુ હોય છે પણ બાકીના કર્મો થોડાં હોતા નથી ? પરિણામના સ્વભાવથી છે અને તેથી જ આયુકર્મનો અઘુવ બંધ હોય છે.
વિશેષ જાણવા માટે ગૌતમ પૂછે છે – બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! એ અયુક્ત નથી. અર્થાત્ બધાં કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ જેમના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે, તે સમુઠ્ઠાત કરે છે. જેના વેદનીય આદિ કર્મો સ્વભાવથી જ આયુના સમાન સ્થિતિક હોય તેઓ સમુદ્યાત કર્યા વિના જ તેનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. • x -
જે કેવલીના આયુના તુલ્ય ભવોપગ્રહ કર્યો છે, જવ - મનુષ્યભવમાં, ગ્રહણ કરાય જેમના વડે તે ભવોપગ્રહ-વેદનીય, નામ અને ગોબ કર્મ, તે વચન - કમ પ્રદેશો વડે અને સ્થિતિ વડે સમાન હોય છે, તે સમુઠ્ઠાતને પ્રાપ્ત થતાં નથી. પણ સમુદઘાત કર્યા વિના જ તેને ખપાવી સિદ્ધિરૂપી મહેલમાં બિરાજે છે. • • • આ ભાવ કદાચિત જ હોય કે બહુધા ?
કેવલિ સમુઠ્ઠાતને પામ્યા સિવાય ચરમગતિને પ્રાપ્ત થયેલા છે, એ ક્રિયાનો સંબંધ જાણવો. કેટલા ? અનંત કેવળજ્ઞાન અને કેવલ દર્શન સહિત એવા, આ કથન વડે જેઓ “બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર” એ નવ, આત્માના ગુણોનો અત્યંત ઉચ્છેદ થવો એ મોક્ષ. એમ માને છે તેના મતનું
Sahei Maharaj
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૬૧૫ થી ૬૧૯
ખંડન કર્યુ છે, એમ સમજવું. કેમકે જ્ઞાન એ આત્માનો નિરુપચરિત સ્વભાવ છે, તેથી તેનો વિનાશ થતો નથી. અન્યથા આત્માનો જ અભાવ થાય. - ૪ -
૨૧૩
નિન - જેણે રાગાદિ શત્રુ જિત્યા છે એવા. આ કથન વડે ગોશાલકના મતનું ખંડન કર્યુ. કેમકે તેમના મતે મુક્તિપદને પામેલ હોવા છતાં પણ તેને વાસ્તવિક રીતે વીતરાગ માનતા નથી. કેમકે મુક્તિપદને પામેલ છતાં પણ તીર્થનો તિરસ્કાર થતો જોઈને અહીં આવે છે - એવું તેમનું કથન છે. પણ વીતરાગનું પરાભવ બુદ્ધિથી અહીં આવવું અસંભવ છે.
વળી કેવા છે ? જરા અને મરણથી રહિત, ઉપલક્ષણ વડે સમસ્ત રોગ અને શોકાદિ સાંસારિક કલેશોથી મુક્ત જાણવા. એના વડે એકાંતથી મોક્ષસુખનું ઉપાદેયપણું કહે છે. કેમકે અન્યને એવા પ્રકારના સ્વરૂપવાળા સ્થાનનો અસંભવ છે. સંસારમાં શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત થયેલું હોય તો પણ એવા પ્રકારનું સ્થાન નથી. કેમકે સર્વ વસ્તુનો છેવટે વિનાશ છે. સિદ્ધિ - સર્વકર્મના ક્ષય વડે આત્માનું સ્વરૂપમાં અવસ્થાન, એવી
ઉત્તમ ગતિને - સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે.
હવે સર્વ કૈવલી સમુદ્ઘાતને પ્રાપ્ત થતાં પ્રથમ આવર્જીકરણ કરે છે. તે પ્રમાણે કેવલી સમુદ્દાતની પ્રક્રિયા કહેવા ભાષ્યકાર સમુદ્દાત શબ્દનું વ્યાખ્યાન કરે છે - તેમાં આયુના અંશથી અધિક કર્મનો ઘાત કરવો તે સમુદ્દાત. તેને પામવાની ઈચ્છાવાળા કેવલી પૂર્વે આવર્જીકરણ કરે છે.
આવર્જીકરણ એટલે - આત્માને મોક્ષની અભિમુખ કરવો, મોક્ષ પ્રત્યે જોડવો. અથવા જે વડે મોક્ષ અભિમુખ કરાય તે આવપ્ન - શુભ મન-વચન-કાયાનો વ્યાપાર વિશેષ. કહ્યું છે કે આવર્નન - ઉપયોગ કે વ્યાપાર, તેથી બંને સ્થાને પૂર્વે ન હોય તેનું કરવું એ વિવક્ષામાં આવર્જીકરણ કહેવાય છે. બીજા આચાર્યો આવર્જિતકરણ એવો શબ્દ કહે છે. તેના શબ્દાર્થ-સન્મુખ કરાયેલ. લોકમાં એમ બોલાય છે - મેં તેને સન્મુખ કરેલો છે. તથા ભવ્યત્વ વડે આવર્જિત-મોક્ષ સન્મુખ કરાયેલા આત્માનું કરણ-શુભયોગનો વ્યાપાર તે. બીજા આચાર્યો કહે છે આયોજિકાકરણ. અન્વયાર્ય આ પ્રમાણે છે આ - અવશ્યપણે કરવું તે આવશ્યકકરણ. જેમકે કેટલાંક કેવલી સમુદ્ઘાત કરે અને કેટલાંક ન કરે, પરંતુ આ આવશ્યક કરણ તો બધાં કેવલી કરે છે.
હવે આવર્જીકરણના કાળનું પ્રમાણ બતાવવા માટે સૂત્ર કહે છે – ભગવન્ ! આવર્જીકરણ કેટલાં સમય પ્રમાણે છે ? ઈત્યાદિ સુગમ છે. આવર્જીકરણ કર્યા પછી તુરંત કેવલી સમુદ્લાતનો આરંભ કરે છે - તે કેટલાં સમયનો છે ? એ આશંકામાં તેના સમયનું નિરૂપણ કરવા માટે કહે છે – કેવલી સમુદ્દાત કેટલા સમયનો છે ? ઈત્યાદિ સુગમ છે. તેમાં જે સમયે જે કરે છે, તે બતાવે છે – પહેલાં સમયે ઈત્યાદિ સુગમ છે. કેમકે પૂર્વે તેની વ્યાખ્યા કરેલી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – જેમ આદિના ચાર સમયોમાં અનુક્રમે આત્મપ્રદેશોનો વિસ્તાર થાય છે, તેમ ઉલટા ક્રમ
-
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (107)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વડે સંહરણ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે – પ્રથમ સમયે ઉર્ધ્વ અને અધો લોકાંત સુધી જવા વાળો સ્વદેહ પ્રમાણ વિસ્તારવાળો દંડ કરે છે, બીજા સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મંથાન કરે છે, ચોથા સમયે લોકને વ્યાપ્ત કરે છે. પછી ઉલટા ક્રમે સંહરણ કરી શરીરમાં સ્થિત થાય છે.
૨૧૪
આ સમુદ્દાત કરવામાં જે યોગની પ્રવૃત્તિ થાય છે તેને સૂત્રકાર કહે છે – સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો શું મનોયોગનો વ્યાપાર કરે ? ઈત્યાદિ. તેમાંતે મનોયોગ અને વચનયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે તેનું પ્રયોજન નથી, તે સંબંધે શ્રી હરિભદ્રસૂરિજી કહે છે – તે વખતે પ્રયોજનાભાવે મન, વચનનો વ્યાપાર કરતો નથી.
કાયયોગનો વ્યાપાર કરતો ઔદારિક - ઔદારિક મિશ્ર અને કાર્પણ કાયયોગનો વ્યાપાર કરે છે, શેષ કાયયોગનો વ્યાપાર કરતો નથી. કેમકે લબ્ધિનો ઉપયોગ ન કરતો હોવાથી બાકીના કાયયો ન સંભવે.
તેમાં પહેલા અને આઠમાં સમયે કેવળ ઔદારિક શરીરનો જ વ્યાપાર કરે છે માટે ઔદારિક કાયયોગ છે. બીજા-છટ્ઠા-સાતમા સમયે ઔદારિક અને કાર્પણ શરીરનો વ્યાપાર છે, માટે ઔદારિક મિશ્ર કાયયોગ છે. ત્રીજા, ચોથા, પાંચમાં સમયે કેવળ કાર્પણ શરીરના વ્યાપારવાળો છે, માટે કાર્યણકાય યોગ છે.
એ સંબંધે ભાષ્યકાર કહે છે – નિશ્ચે સમુદ્દાત પ્રાપ્ત થયેલો મન, વચન યોગનો વ્યાપાર કરતો નથી. પણ પહેલાં અને આઠમાં સમયે ઔદાકિ કાય યોગનો વ્યાપાર કરે છે વગેરે.
- સૂત્ર-૬૨૦ :
ભગવન્ ! તે પ્રમાણે સમુદ્દાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે સમુદ્ઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને પછી મનોયોગનો પણ વ્યાપાર કરે, વાન યોગનો પણ વ્યાપાર કરે, કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો શું સત્ય મનોયોગનો વ્યાપાર કરે, પૃષા મનોયોગનો, સત્યમૃદ્ય મનોયોગનો કે અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે ?
વચનયોગનો વ્યાપાર કરતો શું સત્ય વચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો, સત્યમૃતા વાનયોગનો, અસત્યામૃષા વાન યોગનો વ્યાપાર કરે ? હે ગૌતમ ! સત્ય મનોયોગ અને અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે પણ મૃષા મનોયોગ અને સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, એ રીતે જ સત્ય વચનયોગ અને અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે પણ પૃષા વચનયોગ અને સત્યમૃષા વચનયોગનો વ્યાપાર ન કરે.
કાયયોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભો રહે, બેસે, આબોટે, ઉલ્લંઘન કરે, પલંઘન કરે, પ્રાતિહાકિ, પીઠ, ફલક, શય્યા, સંથારો પાછા આપે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૬/--/૨૦
રાપ
વિવેચન-૬૨૦ :
તે કેવલી દંડ, કપાટ વગેરેના ક્રમે સમāાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સિદ્ધ થવાનો હોય તો પણ વ્યવહારથી સિદ્ધ કહેવાય, માટે કહે છે - કેવળજ્ઞાન વડે જાણે કે હું નિશ્ચયથી સર્વ કર્મના ક્ષયથી કૃતાર્થ થઈશ ? તેથી કહે છે - સમસ્ત પ્રકારે શાંત થાય છે, નિર્વાણ પામે છે ? એ બાબતને પર્યાય શબ્દ વડે સ્પષ્ટ કરે છે - સર્વ દુઃખોનો અંત કરે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી કે સમુદ્ઘાત પ્રાપ્ત થયેલો યાવત્ સર્વ દુઃખોનો અંત કરે. કેમકે હજી તેમણે યોગ નિરોધ કર્યો નથી. સયોગીની આગળ કહેવાનાર ચુક્તિ વડે સિદ્ધિ થતી નથી.
તેથી શું કરે છે? તે કહે છે – પ્રસ્તુત સમુઠ્ઠાતને પ્રાપ્ત થયેલો સમુદ્ઘાતથી નિવૃત થાય છે અને નિવૃત થઈને ત્યારપછી મનોયોગ-વચનયોગ-કાયયોગનો વ્યાપાર કરે છે. કારણ કે ભગવન નામ, ગોત્ર, વેદનીયરૂપ કર્મ ઘણાં હોય ત્યારે અચિંત્ય પ્રભાવવાળા સમુઠ્ઠાતના વશથી આયુના સમાન કર્યા પછી તમુહૂર્તમાં મોક્ષ પામવાના હોવાથી તે કાળે જો અનુત્તરૌપપાતિકાદિ દેવ મનથી પૂછે તો ઉત્તર આપવા માટે મનના પુદ્ગલો ગ્રહણ કરી મનોયોગનો વ્યાપાર કરે છે. તે પણ સત્ય કે અસત્યામૃષારૂપ મનનો વ્યાપાર કરે છે.
મનુષ્યાદિકે પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તો કાર્યવશથી વચનયોગના પુદ્ગલો ગ્રહણ કરી વચનયોગનો વ્યાપાર કરે છે અને તે સત્ય કે અસત્યામૃષારૂપ વચનયોગનો વ્યાપાર કરે છે, બાકીના વચન અને મનોયોગનો વ્યાપાર કરતાં નથી, કેમકે તેના રાગાદિ ક્ષીણ થયા છે.
ગમનાગમન આદિમાં ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે. તે આ પ્રમાણ
- ભગવનું કાર્ય નિમિતે કોઈ સ્થાનથી વિવક્ષિત સ્થાને આવે, અથવા ક્યાંય જાય, અથવા ઉભા રહે કે બેસે, તેવા પ્રકારના શ્રમ દૂર કરવા માટે આબોટે અથવા વિવક્ષિત સ્થાને તેવા પ્રકારના આવી પડતાં જીવો વડે વ્યાપ્ત ભૂમિને જોઈને તેનો
ત્યાગ કરવા માટે, પ્રાણી રક્ષા નિમિતે ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે. તેમાં સ્વાભાવિક પાદ વિક્ષેપ-પગલાં ભરવા, ગમન કરવા કરતાં કંઈક અધિક ગમન કરવું તે ઉલ્લંઘન, તેથી વધારે મોટાં પગલાં ભરવા તે પ્રલંઘન.
અથવા પાસે રહેલાં પીઠ-આસન, ફલક-પાટીયા, શય્યા-વસતિ, સંથારો પાછા આપે એટલે જેની પાસેથી લાવેલા હોય તેને પાછા સોંપે.
અહીં ભગવંત આર્ય શ્યામાચાયૅ પાસે રહેલા આસન, ફલકાદિ પાછા આપવાનું જ કહ્યું છે, તેથી જણાય છે કે અવશ્ય અંતર્મુહd આયુ બાકી હોય ત્યારે જ
વર્જીકરણાદિ કરે છે, પણ વધારે આયુર્ણ બાકી હોય તયારે કરતો નથી. જો એમ ન હોય તો તેને ગ્રહણ કરવાનો પણ સંભવ હોવાથી ગ્રહણ પણ કરવા પડે.
એ કથન વડે કોઈ આચાર્યો કહે છે - જઘન્યથી તમુહd બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટ છ માસ બાકી હોય ત્યારે સમુદ્યાત કરે છે. તેનું ખંડન જાણવું.
૨૧૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર કેમકે છ માસમાં વચ્ચે વર્ષાકાળનો પણ સંભવ હોવાથી તે નિમિતે આસન ફલકાદિનું ગ્રહણ પણ સંભવે. પરંતુ તે મને સંમત નથી, માટે તે પ્રરૂપણા ઉત્સુણ જાણવી.
વળી આવશ્યકમાં પણ સમુદ્ધાત કર્યા પછી તુરંત શૈલેશી કથનથી એ ઉલૂણ પ્રરૂપણા જાણવી. તે સૂત્ર આ પ્રમાણે છે - દંડ, કપાટ, મંથન, આંતરા પૂરવા, સંહરણ, શરીરસ્થ, વચનયોગનિરોધ, શૈલેશી અને સિદ્ધ અનુક્રમે જાણવા. જો ઉત્કર્ષથી છ માસનું અંતર પડે તો તે પણ કહે, પણ કહ્યું નથી, માટે તે અયુક્ત છે.
- તે પ્રમાણે ભાગકાર કહે છે - કર્મ ઓછા કરવા નિમિત્તે શેષ અંતર્મુહૂર્તનો કાળ જાણવો. બીજા આચાર્યો અને જઘન્ય કાળ કહે છે અને છ માસનો ઉત્કૃષ્ટ કાળ માન છે. કેમકે પછી તુરંત શૈલેશીનું કથન હોવાથી અને પાસે રહેલા પીઠ-ફલક આદિનું પાછું આપવાનું જ સૂત્રમાં કહ્યું છે. અન્યથા તેને ગ્રહણ કરવાનું પણ હોય.
અહીં એ પ્રમાણે અંતર્મહd સુધી યશાસંભવ ગણ યોગના વ્યાપારવાળા કેવળી થઈને ત્યારપછી અત્યંત સ્થિરતારૂપ, લેણ્ય રહિત અને પરમ નિર્જરાનું કારણ ધ્યાનને અંગીકાર કરવાની ઈચ્છાવાળા યોગનો વિરોધ કરવા માટે પ્રારંભ કરે છે કારણ કે યોગ હોય ત્યારે ઉકત સ્વરૂપવાળા ધ્યાનનો અસંભવ છે. તે આ પ્રમાણે
- યોગનો પરિણામ તે વેશ્યા કારણ કે યોગના અવય અને વ્યતિરેકને અનુસરે છે. તેથી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી લેશ્યા અવશ્ય હોય છે. તેથી લેશ્યારહિત ધ્યાનનો સંભવ નથી. વળી જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી કર્મબંધ પણ છે. કારણ કે
યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ કરે છે તથા સ્થિતિ અને અનુભાગ બંધ કપાયથી કરે છે . એવું શાસ્ત્રવચન છે. કેવળ તે કર્મબંધ મગ યોગ નિમિતક હોવાથી બે સમયનો છે તે આ પ્રમાણે - પ્રથમ સમયે કર્મબંધાય છે. બીજા સમયે વેદાય છે અને બીજા સમયે તે કર્મ અકર્મરૂપે થાય છે, તેમાં જે કે બે સમયની સ્થિતિવાળા કર્મ કરાય છે અને પૂર્વ પૂર્વના કર્મ નાશ પામે છે, તો પણ સમયે સમયે નિરંતર કમ ગ્રહણ કરવામાં આવે તો મોક્ષ ન થાય અને અવશ્ય મોક્ષમાં જવાનું છે, તે માટે તે યોગ નિરોધ કરે છે.
કહ્યું છે કે- તે લેશ્યાનો વિરોધ કરવા ઈચ્છતા અને યોગ નિમિતે સમય સ્થિતિના બંધને રોકવાને ઈચ્છતા યોગનિરોધ કરે છે સમયે સમયે કર્મ ગ્રહણ કરવામાં આવે તો કર્મ પ્રવાહને લીધે મોક્ષ ન થાય. જો કે સ્થિતિના ક્ષયથી પૂર્વ કર્મ મૂકાય છે અને કર્મરહિતનું યોગદ્રવ્ય વડે વીર્ય હોતું નથી, પણ યોગના અવસ્થાન વડે સમય સ્થિતિનો બંધ થાય છે. બંધની સમય મગની સ્થિતિ બંધના સમયને છોડીને જાણવી, ભાષ્ય પણ આ પૂર્વોક્ત સર્વ પ્રમેય અને પુષ્ટ કરે છે. તે પ્રમાણે તેનો આ ગ્રન્ય છે -
સમુદ્ધાતથી નિવૃત્ત થઈ જિન ત્રણે યોગનો વ્યાપાર કરે છે, સત્ય, અસત્યામૃષા મનોયોગ, વચનયોગ અને ગમનદિતમાં ઔદારિકાદિ કાયયોગનો વ્યાપાર કરે છે
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૬/-|-|૬૨૦
તેમજ પાર્શ્વવર્તી પીઠફલકાદિનું પ્રત્યર્પણ કરે છે, ત્યારબાદ યોગ નિરોધ કરે છે. સયોગી સિદ્ધ કેમ ન થાય ? કેમકે બંધનો હેતુ તે યોગ છે, તેથી તે સયોગી પરમ નિર્જરાનું કારણ પરમશુક્લ ધ્યાનને પ્રાપ્ત થતો નથી. તેથી કહે છે – • સૂત્ર-૬૨૧ :
૨૧૩
ભગવન્ ! તે પ્રકારે સયોગી સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન - ન્યૂન મનોયોગને રોકે છે. પછી તુરંત જઘન્ય યોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણહીન બીજા વચનયોગનો રોધ કરે છે ત્યારપછી તુરંત જઘન્યયોગવાળા અપર્યાપ્તતા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગનો રોધ કરે છે.
તે એ ઉપાય વડે - એ પ્રમાણે પહેલાં મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોધ કરી કાયયોગનો રોધ કરે છે.
કાયયોગનો રોધ કરી યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું - યોગરહિતપણું પામે છે.
યોગરહિતપણું પામ્યા પછી થોડાં કાળમાં હૂરવ પાંચ અક્ષરના ઉચ્ચારણકાળ જેટલી અસંખ્યાતા સમયના અંતર્ મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણ શ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશી કાળમાં અસંખ્યાતી ગુણ શ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ક્ષય કરે છે.
તે ક્ષય કર્યા પછી વેદનીય, આયુષ, નામ, ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી ઔદારિક, તૈસ, કાર્પણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે.
તે ત્યાગ કર્યા પછી ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદ્ગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિથી ઉર્ધ્વ-ઉંચે જઈને સાકાર ઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે અને ત્યાં જઈને સિદ્ધ થાય છે.
ત્યાં રહેલાં સિદ્ધો શરીરહિત, જીવપદેશ ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા, નિષ્ઠિતાર્થ, રજરહિત, પ રહિત, તિમિર રહિત અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગતકાળ સુધી રહે છે.
ભગવન્ ! એમ કેમ કહો છો કે તેઓ ત્યાં રહેલાં સિદ્ધ અશરીરી, જીવનપ્રદેશ ઘનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, વિતિમિર, વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ પર્યન્ત રહે છે?
ગૌતમ ! જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
નથી, એ પ્રમાણે સિદ્ધોને પણ કર્મરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. તે હેતુથી હે ગૌતમ ! એમ કહું છું કે ત્યાં રહેલાં તે સિદ્ધો અશરીરી, જીવપદેશના ધનવાળા, દર્શન-જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કરજ રહિત, નિષ્કપ, વિતિમિર, વિશુદ્ધ હોય છે અને શાશ્ર્વત-અનાગત કાળ સુધી
રહે છે.
૨૧૮
સર્વ દુઃખોનો પાર પામેલા, જન્મ-જરા-મરણ અને કર્મના બંધનથી મૂકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્વત કાળ પર્યન્ત રહે છે. • વિવેચન-૬૨૧ :
ભગવન્! તે પ્રમાણે સયોગી સિદ્ધ થાય ? આદિ સુગમ છે. યોગ નિરોધ કરતો પહેલાં મનોયોગનો રોધ કરે છે, તે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમયે જેટલાં મનોદ્રવ્ય અને જેટલો તેનો વ્યાપાર હોય તેથી અસંખ્યાતગણો ન્યૂન મનોયોગનો પ્રતિસમય રોધ કરતો અસંખ્યાતા સમયો વડે સર્વથા રોધ કરે છે.
કહ્યું છે કે – જઘન્ય ઉપયોગવાળા પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલાં મનોદ્રવ્યો હોય છે, અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેથી અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોતો અસંખ્યાતા સમયોમાં મનનો સર્વથા રોધ કરે છે.
પ્રસ્તુત કેવલી યોગનો નિરોધ કરવાને ઈચ્છતો પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પર્યાપ્તાના એટલે તેનો મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન સમયે સમયે
રોકતો અસંખ્યાતા સમયમાં સર્વથા પહેલાં મનોયોગનો રોધ કરે છે.
ત્યારબાદ મનોયોગને રોક્યા પછી જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચેના વચનયોગને અસંખ્યાતગુણહીન સમયે સમયે રોકતો સર્વથા બીજા વચનયોગનો રોધ કરે છે.
આ સંબંધે ભાષ્યકાર કહે છે – પર્યાપ્ત માત્ર બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે, તેથી અસંખ્યાત ગુણહીન વચનયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સર્વ વચનયોગનો નિરોધ કરે છે. તે વચનયોગ પછી તુરંત ઈત્યાદિ પૂર્વવત્ સમજવું.
પહેલા સમયમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત સૂક્ષ્મ પનક જીવનો એટલે જઘન્ય યોગવાળા સૌથી અલ્પ વીર્યવાળા સૂક્ષ્મ પનક જીવનો જે કાયયોગ છે, તેની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સમસ્તપણે ત્રીજા કાયયોગનો નિરોધ કરે છે.
તે કાયયોગનો નિરોધ કરતો સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાનને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનના સામર્થ્યથી મુખ અને ઉદરાદિના ખાલી ભાગને પૂરવા વડે શરીરના ત્રીજા ભાગના આત્મપ્રદેશો સંકુચિત થાય છે, એટલે શરીરના બેતૃતીયાંશ ભાગમાં આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે. જેમકે સાત હાય પ્રમાણ શરીર હોય તો તેને ત્રીજો ભાગ બે હાથ અને આઠ અંગુલ સંકુચિત થાય છે અને ચાર હાથ અને સોળ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૬/-|-|૬૨૧
આંગળ પ્રમાણ આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે.
તે પ્રમાણે ભાષ્યકાર કહે છે – ત્યારપછી પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ પનકનો જે જઘન્ય કાયયોગ છે તેથી અસંખ્યાતગુણ હીન કાયયોગને એક એક
સમયે રોકતો અને શરીરના ત્રીજા ભાગનો ત્યાગ કરતો અસંખ્યાતા સમયોમાં કાયયોગનો નિરોધ કરે છે.
કાયયોગના નિરોધ કાળે છેલ્લા અંતર્મુહૂર્તો વેદનીયાદિ ત્રણ કર્મમાં પ્રત્યેક કર્મની સ્થિતિ સર્વ અપર્વતના કરણ વડે ઘટાડી, ગુણ શ્રેણિના ક્રમ વડે કર્મપ્રદેશોની રચનાવાળી અયોગી અવસ્થાના કાળ પ્રમાણ કરે છે તે આ પ્રમાણે –
પહેલી સ્થિતિમાં થોડાં પ્રદેશો હોય છે, બીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે, ત્રીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગણાં પ્રદેશો હોય છે. એ પ્રમાણે ચરમસ્થિતિ સુધી જાણવું. તેની સ્થાપનાની આકૃતિ વૃત્તિમાં બતાવી છે.
એ પહેલાં સમયે બનેલા દલિકોની ગુણશ્રેણિઓ છે. એમ પ્રતિસમય ગ્રહણ કરેલાં દલિકની બનેલી ત્રણ કર્મમાં પ્રત્યેકની અસંખ્યાતી ગુણ શ્રેણીઓ જાણવી. કેમકે અંતર્મુહૂર્તના સમય અસંખ્યાતા છે. આયુષ્યની સ્થિતિ જે પ્રકારે બાંધી છે તેવી જ રહે છે અને તેની ગુણ શ્રેણીના ક્રમથી વિપરીત ક્રમવાળી દલિકની રચના જાણી–
૨૧૯
આ બધો મનોયોગાદિનો નિરોધ મંદબુદ્ધિવાળાને સુખપૂર્વક બોધ થવા માટે આચાર્યએ સ્થૂળ દૃષ્ટિથી વર્ણવેલ છે. જો સૂક્ષ્મદૃષ્ટિથી તેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય તો પંચસંગ્રહની ટીકા જોવી. તેમાં અત્યંત સૂક્ષ્મપણે વિસ્તારથી તેનું સ્વરૂપ
વર્ણવેલ છે. અહીં ગ્રંથ વિસ્તારના ભયથી અમે કહેલ નથી.
તે પ્રસ્તુત કેવળજ્ઞાની આ હમણાં કહેલાં ઉપાય-ઉપાયના પ્રકાર વડે ઈત્યાદિ બધું સુગમ છે. ચાવત્ અયોગીપણાને પ્રાપ્ત કરે છે. એટલે અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થાય છે, એ ભાવાર્થ છે.
અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થઈને થોડાં કાળમાં શૈલેશીને પ્રાપ્ત કરે છે. કેટલા કાળ પ્રમાણ શૈલેશી છે ? સૂત્રકાર કહે છે – હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ પ્રમાણ છે તાત્પર્ય એ છે કે અતિ શીઘ્રપણે નહીં તેમ અતિ વિલંબે નહીં પણ મધ્યમ પ્રકારે જેટલા કાળે પુત્ર પણ ન મ એવા પ્રકારના પાંચ હ્રસ્વાક્ષરો ઉચ્ચારાય તેટલા કાળ પ્રમાણ છે.
-
એટલો કાળ કેટલો સમય પ્રમાણ છે? અસંખ્યાતા સમય પ્રમાણ છે. તે
અસંખ્યાતા સમયનું પ્રમાણ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવું. તે જણાવવા માટે કહે છે – અંતર્મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે.
શીન - ચારિત્ર અને તે અહીં નિશ્ચયનયના મતે સર્વ સંવરરૂપ ગ્રહણ કરવું, કારણ કે તે સૌથી ઉત્તમ છે. તેનો સ્વામી, તેની અવસ્થા તે શૈલેશી છે. તે વખતે વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. કહ્યું છે કે -
-
શીલ એટલે સમાધિ, તે સર્વ સંવરરૂપ જાણવી, તેનો જે
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
સ્વામી તેની અવસ્થા તે શૈલેશી છે.
શૈલેશીને પામેલો જેટલા કાળમાં પાંચ હ્રસ્વાક્ષરો મધ્યમ પ્રકારે ઉચ્ચારાય તેટલો કાળ રહે છે.
૨૨૦
કાયયોગના રોધના પ્રારંભથી સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ ધ્યાન હોય છે. શૈલેશીના કાળમાં વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી ધ્યાન હોય છે.
કેવળ શૈલેશીને પ્રાપ્ત કરે છે, એમ નહીં, પણ પૂર્વે ચેલી ગુણશ્રેણીવાળા કર્મને અનુભવવા પ્રાપ્ત કરે છે એટલે પૂર્વ કાયયોગના નિરોધમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં પૂર્વે જેનું સ્વરૂપ બતાવેલ છે એવી ગુણ શ્રેણી જેની રચેલી છે એવા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. તે પછી શું કરે ?
તે શૈલેશીના કાળમાં વર્તતો પૂર્વે રચેલ અસંખ્યાત ગુણશ્રેણી વડે પ્રાપ્ત થયેલ ત્રણ કર્મના જુદા જુદા પ્રતિસમય અસંખ્યાતા કર્મ સ્કંધોને વિપાકથી અને પ્રદેશથી વેદવા વડે તેની નિર્જરા કરતો છેલ્લા સમયે વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કર્મના ભેદોનો એક સાથે ક્ષય કરે છે.
એક સાથે ક્ષય કર્યા પછીના સમયે ઔદારિક, વૈજસ, કાર્મણરૂપ ત્રણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરવા વડે ત્યાગ કરે છે અર્થાત્ સર્વ પ્રકારે ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે શરીરનો દેશથી ત્યાગ કરતો હતો તેમ ત્યાગ કરતો નથી, પણ સર્વ પ્રકારે ત્યાગ કરે છે.
કહ્યું છે કે – ઔદાકિાદિ શરીરને સર્વ પ્રકારના ત્યાગ વડે ત્યાગ કરે છે, એમ જે કહ્યું તે નિઃશેષપણે ત્યાગ કરવાને કહ્યું છે, પણ પૂર્વે દેશત્યાગ વડે ત્યાગ કરતો હતો તેમ નહીં. ત્યાગ કરીને કોશબંધનો ત્યાગ કરવારૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી એરંડ ફળની માફક કર્મબંધના ત્યાગરૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી ઉપરના લોકાંતે જઈને સિદ્ધ થાય છે. કહ્યું છે –
જેમ બંધનના વિચ્છેદ વડે પ્રેરિત એરંડ ફળ જાય છે તેમ કર્મબંધનના છંદ વડે પ્રેરિત થયેલ સિદ્ધ પણ જાય છે.
કેવી રીતે? અવિગ્રહગતિ વડે એક સમયે સમયાંતર અને પ્રદેશાંતરને ન સ્પર્શ કરતો ઋજુ શ્રેણીને પ્રાપ્ત થયેલો જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા પોતાના આકાશ પ્રદેશોમાં અહીં અવગાઢ છે, તેટલાં જ પ્રદેશોનો ઉપર પણ આશ્રય કરતો વિવક્ષિત સમયથી બીજા સમયને ન સ્પર્શતો ઉપર જાય.
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે જેટલાં આકાશ પ્રદેશમાં જીવ રહેલો છે, તેટલી અવગાહના વડે ઉપર ઋજુગતિ વડે જાય છે. વક્ર જતો નથી. તેમ
બીજા સમયનો સ્પર્શ પણ કરતો નથી.
–
ભાષ્યકાર પણ કહે છે – ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અન્ય સમય અને બીજા પ્રદેશોનો સ્પર્શ ન કરતો, સાકાર ઉપયોગવાળો એક સમયમાં સિદ્ધ
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૬/-/-/૬૨૧
થાય છે.
-
એ પ્રમાણે ઉપર જઈને શું કરે? સાકાર ઉપયોગી થઈને સિદ્ધ થાય - કૃતાર્થ થાય. સર્વ લબ્ધિઓ સાકારોપયોગીને થાય છે. કહ્યું છે જે કારણથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગ વાળાને પ્રાપ્ત થાય છે, તેથી અહીં સિદ્ધિલબ્ધિ પણ સાકાર ઉપયોગવાળાને ઉપજે છે. ત્યારપછી અનુક્રમે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. એ જ પ્રમાણે કેવળી સિદ્ધ થાય છે, તે પ્રમાણે પ્રતિપાદન કર્યુ.
હવે સિદ્ધો જેવા સ્વરૂપવાળા ત્યાં રહે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છે – તેઓ હમણાં બતાવેલા ક્રમ વડે નિષ્પન્ન થયેલાં લોકાંતે સિદ્ધ હોય છે. ઔદાકિાદિ શરીર રહિત છે, કેમકે સિદ્ધપણાના પહેલા સમયે જ તેઓનો ત્યાગ કરેલો છે. નીયિત થયેલાં જીવ પ્રદેશોવાળા, કારણ કે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાનની પ્રાપ્તિના સમયે જ તેના સામર્થ્યથી મુખ, પેટ વગેરે ખાલી ભાગો પૂરેલા છે. જીવના સ્વભાવથી જ દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા છે. કૃતાર્થ થયેલા છે, કેમકે કૃતકૃત્ય છે. કર્મરૂપી રજથી રહિત છે, કેમકે કર્મના બંધનો અભાવ છે. કંપરહિત છે કેમકે કંપક્રિયાના કારણનો અભાવ છે. અજ્ઞાનરહિત છે. કેમકે કર્મરૂપી તિમિરની વાસના દૂર થઈ છે. વિશુદ્ધ છે, કેમકે વિવિધ સમ્યગ્દર્શનાદિ માર્ગની પ્રાપ્તિ વડે શુદ્ધ થયેલા છે.
-
એવા પ્રકારના સિદ્ધો ત્યાં શાશ્વત અને ભાવિ સમસ્ત કાળ સુધી ત્યાં રહેલાં છે. અહીં જ મંદબુદ્ધિવાળાના બોધને માટે આક્ષેપ અને પરિહાર કહે છે • ભગવન્ ! તમે એમ શા હેતુથી કહો છો ? ઈત્યાદિ સુગમ છે. પરંતુ કર્મરૂપ બીજ-જન્મનું કારણ બળી જવાથી - નિર્મૂળ નાશ થવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. ફરીથી કર્મ કેમ ઉત્પન્ન ન થાય? રાગાદિના અભાવથી ન થાય. કેમકે રાગાદિ આયુષુ વગેરે કર્મનું કારણ છે, અને તે રાગાદિ તેઓને નથી. કેમકે પૂર્વે જ ક્ષીણમોહની અવસ્થામાં તેનો ક્ષય કર્યો છે. ક્ષીણ થયેલા રાગાદિ સહકારી કારણના અભાવથી ફરીથી પ્રગટ થતાં નથી. રાગાદિ ઉત્પત્તિમાં પરિણામી કારણ આત્મા છે અને સહકારી કારણ રાગાદિ મોહનીય કર્મ છે. ઉભય કારણથી ઉત્પન્ન થતું કાર્ય એક કારણના અભાવમાં હોતું નથી.
સિદ્ધોને રાગાદિ મોહનીય કર્મ નથી. કેમકે તેને પૂર્વે જ ધ્યાગ્નિ વડે ભસ્મસાત્ કર્યુ છે. એમ ન કહેવું કે અહીં પણ તે જ પ્રસંગ પ્રાપ્ત થશે, જેમ તે રાગાદિ મોહનીય કર્મ ફરીથી કેમ ઉત્પન્ન થતું નથી ? કેમકે કારણભૂત
સંક્લેશનો અભાવ છે - ૪ - વળી રાગાદિ મોહનીય કર્મરહિતને તેવા પ્રકારે સંક્લેશની ઉત્પત્તિ થતી નથી. માટે સંક્લેશના અભાવે રાગાદિ મોહનીય કર્મનો અભાવ છે અને તેના અભાવમાં ફરીથી રાગાદિની ઉત્પત્તિ થતી નથી - ૪ - ૪ - રાગાદિ અભાવે તેને યોગ્ય કર્મબંધ થતો નથી માટે તેના અભાવમાં તે અભાવ સર્વકાળ જાણવો અને તેથી - ૪ - ફરીથી જન્મની ઉત્પત્તિ નથી.
૨૨૧
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કહ્યું છે જેમ બીજ અત્યંત બળી જવાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કર્મરૂપી બીજ બળી જવાથી ભવાંકુર ઉગતો નથી. હવે ઉપસંહાર કહે છે
-
-
- એ જ મંગલભૂત સિદ્ધનું સ્વરૂપ શાસ્ત્રનો શિષ્યાદિ વંશ પરંપરાથી વિચ્છેદ ન થાય માટે અત્યંત મંગલરૂપ ઉપસંહારના બહાને કહે છે જેઓ સર્વ દુઃખને તરી ગયા છે. કેમકે જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને બંધનોથી મૂકાયેલા છે. એવા પ્રકારના તેઓ શાશ્વત - નિરંતર ભાવિ બધારહિત, કારણ કે રાગાદિ સુખનો બાધ કરવામાં સમર્થ છે, પણ તે રાગાદિ તેઓને નથી. એવા પરમ સ્વસ્થતા રૂપ સુખને પ્રાપ્ત થયેલા માટે સ્વાભાવિક સુખવાળા રહે છે.
૨૨૨
મુનિ દીપરત્ન સાગરે કરેલ પદ-૩૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
પ્રજ્ઞાપના સૂત્ર સટીક અનુવાદ પૂર્ણ
. =0
0—0
૦ ભાગ-૨૨-મો પુરો થયો ૦
Page #351
--------------------------------------------------------------------------
________________
અનુવાદ-વિભાગીકરણ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
પ્રજ્ઞાપનાa સટીક અનુવાદ ભાગનો ક્રમ | પદોની સંખ્યા
પદ-૧ થી ૫ ૨ | ૨૧ | પદ-૬ થી ૨૦ | 3 | ૨૨ | પદ-૨૧ થી ૩૬
ત્રણ ભાગોમાં આ આગમ વિભાજિત છે.
Page #352
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.