SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-I-/૧૯૦ કરનારા છ માસ પરિહારિક પદે રહી તપ કરે. પછી કલપસ્થિત પણ એમ છ માસ સુધી તપ કરે, બાકીના બધાં વૈયાવચ્ચ કરે અને તેમાંથી એક કપસ્થિત થાય છે. આ પ્રમાણે અઢાર માસ પ્રમાણ કલા સંક્ષેપથી કહ્યો. પરિહાર વિશુદ્ધિ કલાની સમાપ્તિ થયા પછી તેઓ ફરીથી પરિહાર વિશુદ્ધિ ચાત્રિને, જિનકલાને કે ગચ્છને પ્રાપ્ત થાય છે. તે ચાગ્નિને અંગીકાર કરવાની ઈચ્છાવાળા તીર્થકરની પાસે કે તીર્થંકર પાસે જેણે એ યાત્રિ પૂર્વે ગ્રહણ કરેલું છે, તેની પાસે એ ચારિત્ર લે છે, અન્યની પાસે લેતા નથી. એમનું ચાસ્ત્રિ તે પરિહારવિશુદ્ધિ ચાત્રિ કહેવાય છે. આ પરિહાર વિશુદ્ધિક કયા ફોગે અને કયા કાળે હોય છે ? ફોગાદિ નિરૂપણાર્થે વીશ દ્વારો કહે છે - ક્ષેત્રાદિ. (૧) ગદ્વાર - ક્ષેત્રને વિશે જન્મ અને સદ્ભાવને આશ્રીને બે ભેદે માર્ગણા છે, જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે ત્યાં જન્માશ્રિત માગણા અને જે મને વિશે કલામાં વર્તતો હોય ત્યાં સદ્ભાવાશ્રિત માર્ગણા છે. • x - તેમાં પરિહાર વિશુદ્ધિક જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ ઐવત ક્ષેત્રમાં હોય છે, પણ મહાવિદેહ કોણમાં હોતો નથી. તેઓનું સંહરણ પણ ન થાય, જેથી જિનકલિક માફક સર્વ કર્મભૂમિમાં કે સર્વ અકર્મભૂમિમાં પ્રાપ્ત થાય. • x - (૨) કાળદ્વાર - તેઓનો જન્મ અવસર્પિણીના બીજા અને ચોથા આરામાં હોય છે સદભાવ પાંચમામાં પણ હોય. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ અને સદ્ભાવ ત્રીજા અને ચોથા આરામાં હોય છે. * * * * * નોત્સર્પિણીઅવસર્પિણીરૂપ ચોથા આરા જેવા કાળમાં તેમનો સંભવ નથી. કેમકે મહાવિદેહ ક્ષેત્રમાં તેમનો અસંભવ છે. (3) ચાuિદ્વાર - સંયમ સ્થાન દ્વારથી માગણા - તેમાં સામાયિક અને છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના જઘન્ય સ્થાનો પરસ્પર તુલ્ય છે. કેમકે બંનેના પરિણામ સમાન છે. પછી અસંખ્ય લોકાલોકપ્રદેશ પ્રમાણ સંયમ સ્થાનો છોડી ઉપરનો સંયમ સ્થાનકો પરિહારવિશુદ્ધિકને યોગ્ય છે. તે પણ કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી વિચારતા અસંખ્યાતા લોકાકાશપદેશ પ્રમાણ છે. તે પહેલા, બીજા ચાસ્ત્રિની સાથે અવિરોધી છે. કેમકે તેમાં પણ તેમનો સંભવ છે. તેનાથી પછીના સંખ્યાતીત સંયમ સ્થાનો સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચાાિને યોગ્ય છે. - x • x • તેમાં પરિહાર વિશુદ્ધિક કલાનો સ્વીકાર પોતાના જ સંયમ સ્થાનોમાં વર્તતા સાધુને જ હોય છે, બાકીનાને નહીં. જો અતીત નયને આશ્રીને પૂર્વ પ્રતિષજ્ઞની વિવક્ષા કરીએ ત્યારે બાકીના સંયમ સ્થાનોમાં પણ હોય છે. કેમકે પરિહાર વિશુદ્ધિકકલાની સમાપ્તિ પછી બીજા ચારિત્રનો સંભવ હોય છે, તેથી બીજા ચાસ્ત્રિોમાં વર્તમાન છતાં ભૂતકાળની અપેક્ષાએ પૂર્વપતિપત્તપણું અવિરુદ્ધપણે છે. • x • (૪) તીર્થદ્વાર • પરિહારવિશુદ્ધિક નિયમા તીર્થ પ્રવર્તમાન હોય ત્યારે જ હોય પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. પણ તેના વિચ્છેદ કે અનુત્પત્તિમાં ન હોય કેમકે તીર્થના અભાવે જાતિસ્મરણાદિથી તે ન હોય. (૫) પાયિદ્વાર - પયય બે પ્રકારે - ગૃહસ્થ પર્યાય, અતિ પયિ. તે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટથી બબ્બે ભેદે છે. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષ, ચતિપર્યાય ૨૦ વર્ષ છે. ઉત્કૃષ્ટથી બંને પર્યાયો કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ પ્રમાણ હોય છે. (૬) આગમ દ્વાર - અપૂર્વ આગમનું અધ્યયન કરતો નથી, કેમકે તે કલાને આશ્રીને ગ્રહણ કરેલા ઉચિત યોગના આરાધનથી જ કૃતકૃત્ય થાય છે. પણ પૂર્વ અધિત વિમરણ ન થાય તે માટે હંમેશાં એકાગ્ર મનવાળો થઈ પ્રાયઃ સારી રીતે તેનું સ્મરણ કરે છે. * * * * * * * (9) વેદદ્વાર - પ્રવૃત્તિકાળે વેદથી પુરુષવેદ હોય કે નપુંસક વેદ હોય પણ સ્ત્રીવેદ ન હોય, કેમકે સ્ત્રીને પરિહાર વિશુદ્ધિ કાની પ્રાપ્તિ હોતી નથી. પણ અતીત નયને આશ્રીને પૂર્વપ્રતિપન્ન વિચારતા તે વેદસહિત હોય કે વેદરહિત હોય. તેમાં શ્રેણી પ્રાપ્તિના અભાવે વેદ સહિત હોય અને શ્રેણી પ્રાપ્તિમાં વેદરહિત હોય છે. (૮) કલાદ્વાર - આ સ્થિત કામાં હોય છે, અસ્થિત કલામાં હોતો નથી. કેમકે “શ્ચિત કપમાં અવશ્ય હોય” તે શાસ્ત્રાવચન છે. યેલકાદિ દશે કલ્પમાં રહેલાનો સ્થિત કલા કહેવાય છે. પણ જે શય્યાતર પિંડાદિ અસ્થિત કલામાં રહેલા છે, બાકીના અચેલક આદિ છ કલામાં રહેલ નથી, તેમનો અતિ ભ કહેવાય છે. - x - અચેલકવાદિ દશ સ્થાનકો આ પ્રમાણે છે - અચેતક, ઓશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિકમણ, માસક અને પર્યુષણાક૫. ચાર અવસ્થિત કલા આ રીતે- શય્યાતરપિંડ, ચાતુર્યામ, પુરુષયેઠ, કૃતિકર્મકરણ. (૯) લિંગદ્વાર - નિયમથી લિંગ બે ભેદે છે - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. કેમકે એક પણ લિંગ વિના પરિહાર વિશુદ્ધિક કાને યોગ્ય સામાચારીનો અસંભવ છે. (૧૦) લેસ્યાદ્વાર - તેજોલેશ્યાદિ ગણ વિશુદ્ધ લેગ્યામાં પરિહારવિશુદ્ધિક કલા સ્વીકારાય છે. પૂર્વ પ્રતિપન્ન બધી લેગ્યામાં કથંચિત્ વર્તે છે. તેમાં પણ બીજી અવિશુદ્ધ લેગ્યામાં-અત્યંત સંક્ષિપ્તમાં વર્તતો નથી. કદાચ વર્તે તો પણ લાંબો કાળ ન રહે પણ થોડો કાળ જ રહે. કેમકે પોતાના સામર્થ્યથી જદી તેથી નિવૃત્ત થાય છે. પ્રથમથી તે અશુદ્ધ લેશ્યામાં કર્મને વશવર્તી થઈ વર્તે છે - કર્મની ગતિ વિચિત્ર છે. - ૪ - (૧૧) ધ્યાનદ્વાર - વૃદ્ધિ પામતાં ધર્મધ્યાન વડે પરિહાર વિશુદ્ધિક કલાને સ્વીકારે છે. પૂર્વ પ્રતિપન્ન તો આd, રૌદ્ધ ધ્યાનમાં પણ હોય છે. પણ તે પ્રાયઃ નિરનુબંધ હોય છે. • x• પૂર્વપ્રતિપન્ન ઈતર ધ્યાનમાં હોય તો તેનો પ્રતિષેધ નથી. એ રીતે ઉત્કટ ધ્યાનયોગ છતાં તીવ્ર કર્મના પરિણામથી રૌદ્ર અને આd ધ્યાનમાં પમ એનો સદ્ભાવ છે. પણ પ્રાયઃ તે દુર્ગાનના અનુબંધ રહિત હોય છે.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy