________________
૨-I-૨૦૫ થી ૨૧૬
૧૦૧ • સૂ-૨૦૫ (ચાલુ) થી ૨૧૬ -
રિષ સાલું] ભગવત્ ! પર્યાપ્તા-પર્યાપ્તા દક્ષિણના અસુરકુમાર દેવોના સ્થાનો ક્યાં કહા છે? ભગવતુ ! દક્ષિણના અસુરકુમાર દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ૧,૮૦,000 યોજન પ્રમાણ ઘડી રતનપભા વૃક્ષની છે, તેમાં ઉપરના-નીચેના એક-એક હજાર યોજન છોડી, મધ્યના ૧,૮,ooo યોજના ભાગમાં દક્ષિણ દિશાના અસુકુમારોના 3૪-લાખ ભવનો છે. આ ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ છે. ચાવતુ પ્રતિરૂપ છે, ત્યાં સુધી વર્ણન કરવું. અહીં પયપતાઅપયfપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના
સ્થાનો કહ્યાં છે, ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગે છે. ત્યાં ઘણાં દક્ષિણ દિશાના અસકમર દેવ-દેવીઓ વસે છે. તેઓ કાળા, લોહિતાક્ષ આદિ પુર્વવતું યાવતું ભોગવતા વિચરે છે. એ દેવોને પુર્વવત જ પ્રાયશિ દેવો અને લોકપાલો છે એમ બધે જાણવું.
અહીં અસુરકુમારેન્દ્ર અસુકુમાર રાજા ચમર ભવનવાસી રહે છે. તે કાળો, મહાનલ સર્દેશ યાવત્ પ્રભાસતો, ત્યાં ૩૪ લાખ ભવનાવાસો, ૬૪,૦૦૦ સામાનિકો, 33ઝાયઅિંશક દેવો, ચાર લોકપાલો, સપરિવાર પાંચ અગમહિણી, ત્રણ પદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ, ચાર ગુણા ૬૪,ooo આત્મરક્ષક દેવો અને તે સિવાયના બીજ ઘણાં દક્ષિણના દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતો રહે છે.
- ભગવાન ! પર્યાપ્તાઅપર્યાપ્તા ઉત્તર દિશાના અસુરકુમાર દેવો ક્યાં રહે છે ? ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાં મેર પર્વતની ઉત્તરે ૧,૮૦,ooo યોજન ઘડી આ રતનપભા પ્રdીના ઉપર-નીચેના એકએક હજાર યોજન છોડી વચ્ચેના ૧,૮,ooo યોજન ભાગમાં ઉત્તરના અસુરકુમાર દેવોના ૩૦ લાખ ભવનાવાયો છે, તે ભવનો બહારથી ગોળ, આંદી ચોરસ ઈત્યાદિ દક્ષિણની અસુકુમાdહું કહેવું ચાવતું વિચરે છે.
અહીં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી વસે છે. તે કાળો, મહાનલ સર્દેશ ચાવતુ પ્રભાસે છે. તે ત્યાં 30 લાખ ભવનાવાસોનું, ૬૦,ooo સામાનિકોનું, 93પ્રાયઅિંશકોનું, ચાવત - x - ચોગુણા ૬૦,ooo સામાનિકોનું, ઘણાં ઉત્તરના અસુરકુમાર દેવ-દેવીનું આધિપત્યાદિ કરતો વિચરે છે.
ભગવન / પતિ-અપચતા નાગકુમાર દેવોના સ્થાનો કયાં કહળ છે ? ભગવન નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રનપભા પૃથ્વીના ૧,૮૦,ooo યોજન જડાઈમાં ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૮,ooo યોજનમાં આ નાગકુમાર પતિ-પતિ દેવોના ૮૪ લાખ ભવનો કહા છે, તે ભવનો બહારથી ગોળ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પતિ-પતા નાગકુમારના સ્થાનો કા છે. તેમના ઉપપાતાદિ ત્રણે લોકના
૧૦૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ અસંખ્યાતમે ભાગે છે. ત્યાં ઘણાં નાગકુમાર દેવો વસે છે. જે મહદ્ધિકાદિ છે. બાકીનું ઔધિક માફક જાણવું.
ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર નાગ કુમાર રાજ વસે છે. જે મહહિદ્ધક છે, બાકી ઔધિકવતુ જાણવું.
ભગવન દક્ષિણના પતિ-અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો કયાં કહ્યા છે ? ભગવન ! દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ભગવન ! દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપના. મેરુ પર્વતની દક્ષિણે આ રતનપભાના • x • વરચેના ૧,૭૮,ooo યોજનમાં આ દક્ષિણના નાગકુમાર દેવોના ૪૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ યાવતું પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પતિ-અપયા નાગકુમારના સ્થાનો છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યામાં ભાળે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો વસે છે. જે મહહિદ્ધક છે સાવ વિચરે છે. અહીં મહર્તિક ચાવ4 પ્રભાસતો નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ વસે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનો, ૬ooo સામાનિકો, 39પ્રાયશિકો યાવત્ બીજ પણ ઘણાં દક્ષિણના નાગકુમાર દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરતો રહેલ છે.
ભગવાન ! ઉત્તરના નાગકુમારોના પ્રયતા-પયા દેવોના રથાનો ફાં કહ્યું છે ? ભગવદ્ ! નાગકુમાર દેશે ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેર પર્વતની ઉત્તરે આ રતનપભા પૃdીના - X - મોના ૧,૮,ooo યોજનમાં ઉત્તરના નાગકુમાર દેવોના ૪૦ લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી ગોળ ઈત્યાદિ ‘દક્ષિણના' પ્રમાણે જાણવું યાવતું વિચારે છે. નાગકુમારેન્દ્ર નાગકુમારાજ ભૂતાનંદ અહીં વસે છે. તે મહદ્ધિક યાવત્ પ્રભાસે છે. તે ૪૦ લાખ ભવનાવાસોનું આધિપત્યાદિ કરતો યાવત્ વિચરે છે.
ભગવન્! પતા-અપયક્તિા સુવર્ણકુમાર દેવોના સ્થાનો કયાં કહ્યા છે ? ભગવનસુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રનપભા પૃથ્વીના ચાવતુ અહીં સુવણકુમાર દેવોના ૨ લાખ ભવનો કn છે. તે ભવનો બહારથી ગોળ ચાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પતિ-પતા સુવણકુમાર દેવોના સ્થાનો છે યાવ4 ઉપપતાદિ ત્રણેથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં સુવણકુમાર દેવો વસે છે તે મહહિદ્રકાદિ છે. બાકી ઔધિક મુજબ ચાવતું રહે છે. વેણુદેવ અને વેણુદાલી બંને સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર ચા અહીં વસે છે. જે મહર્તિક છે ચાલતું રહે છે.
ભગવાન ! પતા-પતા દક્ષિણના સુવણકુમારોના સ્થાનો કયાં છે ? ભગવના દક્ષિણના સુવણકુમાર દેવો જ્યાં વસે છે ? ગૌતમ ! ચાવતું વરોના ૧,૮,ooo યોજનમાં આ દક્ષિણના સુવર્ણકુમારોના 30 લાખ ભવનવાસ કહ્યા છે. તે ભવનો બહારથી ગોળ ચાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણના પયર્તિા