________________
3-1/ર૬૯
૧૩૯
૧૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે પદ-૩, દ્વાર-૭ “કપાય”
&
• સૂત્ર-૨૬૯ -
ભગવન! આ સકષાયી, ક્રોધ-માન-માયા-લોભ કષાયી, કષાયીમાં કોણ-કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કષાયી છે, માનકષાયી અનંતગણા, ક્રોધ-માયા-લોભ કષાયી અનુક્રમે વિશેષાધિક, સકવાયી વિશેષાધિક છે..
વિવેચન-૨૬૯ :
સૌથી થોડાં અકષાયી છે, કેમકે સિદ્ધો અને કેટલાંક મનુષ્યો અકષાયી છે. તેનાથી માનકષાય પરિણામી અનંતગણા છે. કેમકે છ એ જીવનિકાયમાં માનકષાયના પરિણામ હોય, ક્રોધ, માયા, લોભ કષાય પરિણામી અનુક્રમે વિશેષાધિક છે કેમકે માનકષાય પરિણામના કાળની અપેક્ષાએ ક્રોધાદિ કષાયના પરિણામનો કાળ અનુક્રમે વિશેષાધિક છે. લોભકષાયીથી સકષાયી વિશેષાધિક છે, કેમકે તેમાં માનાદિ કષાયનો સમાવેશ થાય છે. અહીં સાવિ - “કષાયોદય સહિત” એવો અર્થ છે. અર્થાત વિપાકાવસ્થા પ્રાપ્ત પોતાના ઉદયને પ્રદર્શિત કરતા કર્મ પરમાણુ, કેમકે તેવા પ્રકારના કર્મ પરમાણુ જેમને હોય ત્યારે જીવને અવશ્ય કપાયોદય હોય.
છે પદ-૩, દ્વાર-૮-'લેશ્યા' છે
ઈશાન દેવો પણ તેજોવૈશ્યી છે, તો અસંખ્યાતપણાં કેમ નહીં? (સમાધાન) તમારી શંકા અયુક્ત છે. કેમકે વેશ્યાપદમાં આ વિષયે સ્પષ્ટીકરણ આવશે * * * * * * *
સૂનનું તાત્પર્ય એ છે કે - પાલેશ્ય દેવોની અપેક્ષાએ જોલેશ્યી દેવોને જ વિચારાય તો અસંખ્યાતપણાં થાય, પણ પાલેશ્યીમાં તિર્યચો પણ હોવાથી સંખ્યાતગણાં છે.
તેમનાથી અલેશ્યી જીવો અનંતગણાં છે, કેમકે સિદ્ધો અનંત છે, તેથી કાપોતલેયી અનંતગણા છે કેમકે વનસ્પતિ ને કાપોતલેશ્યા સંભવે છે. તેનાથી નીલલેી વિશેષાધિક છે, કેમકે ઘણાં જીવોને તે સંભવે છે. તેથી કૃષ્ણલેશ્વી વિશેષાધિક છે. તેનાથી સામાન્ય લેશ્યી જીવો વિશેષાધિક છે - ૪ -
છે પદ-૩, દ્વાર-૯ “સમ્યકત્વ” છે
• સૂત્ર-૨૭૧ :
ભગવાન ! આ સમ્યક્ર-મિથ્યા-મિશ્ર દષ્ટિમાં કોણ કોનાથી અથo દિ છે ? ગૌતમ સૌથી થોડાં સમ્યક્ મિથ્યાર્દષ્ટિ છે, સમયર્દષ્ટિ અનંતગણ, મિશ્રાદષ્ટિ અનંતગણાં છે.
• વિવેચન-૨૭૧ :
સૌથી થોડાં સમ્યક્ મિથ્યાદેષ્ટિ છે, કેમકે તે પરિણામ કાળ અંતમુહૂર્ત પ્રમાણ છે. પૃચ્છા સમયે થોડાં જ પ્રાપ્ત થાય છે. તેનાથી સગર્દષ્ટિ અનંતગણો છે, કેમકે સિદ્ધો અનંત છે. તેથી મિથ્યાદેષ્ટિ અનંતગણાં છે, કેમકે વનસ્પતિકાયિકો અનંત છે.
છે પદ-૩, દ્વા-૧૦, “જ્ઞાન” છે
સૂત્ર-૨૩૦ :
ભગવન્! આ સલેચી, કૃષ્ણ-નીલ-કાપોત-dઉ-પા-શુકલ લેચી, અલેચીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો શુક્લવેચી છે, પાલેયી સંખ્યાતના, તેજલેશ્યી સંખ્યાલગણાં, અવેસ્ત્રી અનંતગણા, કાપોદલેરથી અનંતગણા, નીલ-કૃષ્ણ-સએશયી અનુક્રમે વિશેષાધિક છે.
• વિવેચન-૨૩૦ :
સૌથી થોડાં શુકલતેશ્યા, કેમકે લાંતકથી અનુત્તર સુધી વૈમાનિકોમાં, કેટલાંક ગર્ભજ કર્મભૂમિના સંખ્યાતા વર્ષાયુવાળા મનુષ્યોમાં, સંખ્યાતા વર્ષાયુવાળા કેટલાંક તિરંગોમાં શુક્લલેશ્યા સંભવે છે, તેથી પડાલેશ્યી સંખ્યાલગણાં, કેમકે તે સનકુમારથી બ્રાહાલોક કલાવાસીમાં તથા ઘણાં જ ગર્ભજ કર્મભૂમિજ સંખ્યાતા વર્ષાયુ મનુષ્ય આદિ - માં હોય છે - x - તેથી તેજલેશ્ય સંખ્યાતપણાં છે, કેમકે સૌધર્મ, ઈશાન,
જ્યોતિક, કેટલાંક ભવનપતિ, વ્યંતર, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો અને બાદર પતા એકેન્દ્રિયોમાં તેજલેશ્યા હોય છે.
પ્રશ્ન- પાલેશ્લીથી તેજોલેસ્પી અસંખ્યાતગણાં કેમ ન હોય ? કેમકે જ્યોતિકો ભવનવાસીથી અસંખ્યાતપણાં છે. • x • જયોતિકો બધાં તેજોલેશ્યી છે, સૌધર્મ
• સૂત્ર-૨૩૨ -
ભગવન! આભિનિબોધિક-કૃત-અવધિ-મન:પર્યવ-કેવળજ્ઞાનીઓમાં કોણ કોનાણી આભ આદિ છે ? ગૌતમ! સૌથી થોડાં જીવો મનઃપવાની, અવધિજ્ઞાની અસંખ્યાતગણાં, અભિનિ અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષ, કેવલી અનંતe
ભગવાન ! આ મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિલંગ જ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમાં સૌથી થોડાં જીવો વિલંગાની, મતિ-બુત અડાની બંને તુલ્ય અને અનંતગણા.
ભગવાન ! આ અભિનિભોધિક ચાવત કેવળજ્ઞાની અને મતિજ્ઞાનીથી વિર્ભાગજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો મન:પર્યવફાની, અવધિ અસંખ્યામણાં, અભિનિ અને ચુત બને તુલ્ય અને વિશેષાધિક, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણાં, કેવલજ્ઞાની અનંતગણd, મતિજ્ઞાની-ચુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણાં છે.