________________
૩/-/૪/૨૬૫
૧૩૩
૧૩૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ પર્યાપ્તા વિશેષાધિક છે.
હવે પર્યાપ્તા-અપયક્તિા બાદરાદિ પ્રત્યેક જીવોનું અલાબહવ - અહીં કૈક બાદર પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાતા બાદર અપયર્તિા ઉત્પન્ન થાય છે. * * * * • બાદર જીવોની અપેક્ષાએ સર્વ સ્થળે પર્યાપ્તાથી અપયક્તિા અસંખ્યાતપણાં કહેવા
-
X
શરીર ભાદર વન, ભાદર નિગોદ, ભાદર ત્રસકાયિક પતિ-પતિામાં કોણ કોનાથી અ૨, બહુ તુલ્ય, વિશેષ છે ? ગૌતમ! સૌથી થોડાં બાદર તેઉકાયિક પતિા, બાદર બસ પર અસંખ્યાતપણાં, ભાદર બસ આપતા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર માદર વન પયતા અસંe, ભાદર નિગોદ પયા/તા સંe, ભાદર પૃથ્વી અપ વાયુ પતિા અનુક્રમે અસંખ્યાતગણાં, બાદર તેઉ અપર્યાપ્તા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર ભાદરવન અપતિા અસંખ્યાતપણાં, બદિર નિગોદમૃPવી-અ-વાયુ, અપયક્તિા અસંખ્યાતગણ, ભાદર વન પર્યતા અનંતગણ, ભાદરવન અપયક્તિા અસંખ્યાતગણાં, ભાદર આપતા વિશેષા બાદરા વિરોષle.
• વિવેચન-૨૬૫ -
સૌથી થોડાં બાદર કસકાયિકો છે, કેમકે બેઈન્દ્રિયાદિ જ બાદર બસ છે. તેથી બાદર તેઉકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં છે. કેમકે તેઓનું સ્થાન અસંખ્યાતગણું છે અને બાદર તેઉ તો મનુષ્યોગમાં જ હોય છે • x • x " અને બાદર વનસ્પતિ ત્રણે લોકમાં ભવનાદિમાં હોય છે. * * * * - એ રીતે ક્ષેત્રના અસંખ્યાતપણાથી તેઉકાય કરતાં અસંખ્યાતપણાં કહ્યા છે. પ્રત્યેક શરીર બાદર વન થી ભાદર નિગોદો અસંખ્યાતપણાં છે, કેમકે બાદર નિગોદની અત્યંત સૂક્ષ્મ અવગાહના છે. તે પાણીમાં સર્વત્ર હોય છે. તે બાદર અનંતકાયિક છે. તેથી બાદર પૃથ્વીકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે આઠે પૃથ્વી, ભવન, વિમાન, પર્વતાદિમાં હોય છે. તેથી અસંખ્યાતપણાં બાદર કાયિકો છે. કેમકે સમુદ્રમાં ઘણું જ પાણી છે. તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતપણાં છે, કેમકે પોલાણમાં બધે વાયુ સંભવે છે. તેથી બાદર વનસ્પતિકાયિક અનંત ગણા છે, કેમકે દરેક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેથી સામાન્ય બાદર જીવો વિશેષાધિક છે. એ રીતે પ્રથમ અલાબકુત્વ કહ્યું.
હવે બાદશદિ અપયતાનું બીજું અસાબદુત્વ - સૌથી થોડા અપર્યાપ્તા બાદર બરકાયિકો છે, તેથી પિયMિા બાદ તેઉ અસંખ્યાતપણાં છે, કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એ રીતે પૂર્વોક્ત ક્રમથી અાબહત્વ જાણવું.
( ધે પર્યાપ્તા બાદરાદિનું ત્રીજું અલાબહત્વ - સૌથી થોડાં પMિા બાદર તેઉકાયિકો છે. •x • x • તેથી પર્યાપ્તા બાદર ત્રસકાયિકો અસંખ્યાતપણાં છે. - x • x • તેથી પર્યાપ્તા પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં છે. • * * * * * * તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગણાં છે, કેમકે સૂક્ષ્મ અવગાહનાવાળા છે, અને બધાં જળાશયોમાં સર્વત્ર હોય છે. તેથી પર્યાપ્તા બાદર પૃથ્વી અસંખ્યાતપણાં છે. - x - પર્યાપ્તા બાદર વાયુ અસંખ્યાતગણાં છે. * * * x • તેથી બાદર વનસ્પતિ પતિા અનંતગણાં છે - x • તેથી સામાન્ય બાદર
હવે પર્યાપ્તા-પર્યાપ્તા બાદરાદિ, સામુદાયિક અ૫ બહુવ કહે છે - સૌથી થોડાં બાદ તેઉકાયિકો છે. તેથી પર્યાપ્યા બાદ ત્રસકાયિકો અસંખ્યાતગણાં છે. તેથી અપર્યાપ્તા બાદર ત્રસકાયિક અસંખ્યાતગણાં છેઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. • x • પર્યાપ્ત બાદ વાયુ થી અપર્યાપ્તા બાદર તેઉ અસંખ્યાતગણાં છે. * * * તેનાથી અપયતા પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતપણાં . તેથી અપર્યાપ્ત બાદર નિગોદો અસંખ્યાતપણાં છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. • x • અપર્યાપ્તા બાદર વાયુ થી પયર્તિા બાદર વનસ્પતિકાયિકો અનંતગણાં છે, કેમકે બાદર એકેક નિગોદમાં અનંત જીવો હોય છે. તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, કેમકે પર્યાપ્યા બાદ તેઉકાયિકાદિનો તેમાં સમાવેશ થાય છે. તેથી અપર્યાપ્ત બોદર વનસ્પતિકાયિક અસંખ્યાતપણાં છે -x• તેથી સામાન્ય બાદર પિયક્તિા વિશેષાધિક છે. કેમકે અપયક્તિા બાદ તેઉકાયિકાદિનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણ રહિત બાદર જીવો વિશેષાધિક છે.
બાદરાશ્રિત સૂત્રો કહ્યા. હવે સૂમ બાદર સમુદાયગત પંચ સૂની કહેવાની ઈચ્છાવાળા પહેલાં ઔધિક સૂક્ષ્મ-Mાદર સૂત્ર કહે છે–
• સૂત્ર-૨૬૬ :
ભગવાન ! આ સૂમો, સૂક્ષ્મ એવા પૃની-અ-ઉ-વાયુ-વનસ્પતિ-નિગોદ, ભાદર, ભાદર પૃથવી-અy-dઉ-વાયુ-વનસ્પતિ, પ્રત્યેક શરીરી બાદર વન, ભાદર નિગોદો, ભાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય, વિશેષ છે ?
ગૌતમા સૌથી થોડાં ભાદર ત્રસકાયિકો છે. ભાદર તેઉ અસંખ્યાતગણાં છે, પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાત, બાદર નિગોદો અસંખ્યાતા, ભાદર પૃથવી-અy-વાયુ ક્રમશઃ અસંખ્યાતા, સૂક્ષ્મ તે અસંખ્યાતા, સૂક્ષ્મ પૃથ્વી
-વાયક્રમશઃ વિશેષાધિક, સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતા, ભાદર વન અનંતગણાં, ભાદર વિશેષાધિક, સૂક્ષ્મ વન અસંખ્યાતા, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે..
ભગવન / અપર્યાપ્તા એવા સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃની યાવત્ વનસ્પતિકાયિક, સૂક્ષ્મ નિગોદ, બાદર, બાદર પૃથ્વી યાવત વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીર ભાદર વન બાદર નિગોદ, ભાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અભ, બહુ, તુલ્ય કે વિશેષ છે
ગૌતમ ! સૌથી થોડાં અપચતા બાદ ત્રસકાયિકો છે, અપચર્તિા ભાદર