SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૪/૨૬૪ ૧૩૧ ભગવાન ! પર્યાપ્તા-પતા સૂક્ષ્મોમાં કોણ કોનાથી ? સૌથી થોડાં સૂક્ષ્મ પિયપ્તિા, પર્યાપ્તા સંખ્યાલગણાં. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વી યાવત્ સૂક્ષ્મનિગોદો પણ જાણવા. ભગવાન ! પતિપતા સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃedી ચાવ4 વનસપતિo, સૂમ નિગોદોમાં કોણ કોનાથી ? ગૌતમ! સૌથી થોડો અપતિ સૂક્ષ્મ તેઉકાયિકો છે. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથવી-અ-વાયુe અનુક્રમે વિશેષાધિક છે. પયત સૂક્ષ્મ તેઉકાયિકો વિશેષાધિક છે, પતિ સૂમ પૃવી-અ-વાયું વિશેષાધિક છે. પિયક્તિા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતપણાં છે. પતિ સૂક્ષ્મ નિગોદો સંખ્યાલગણા, અપયક્તિા સૂક્ષ્મ વન અનંતગણા, અપયક્તિા સૂમો વિશેષાધિક, પયતા સૂક્ષ્મ વનસ્પતિકાયિક સંખ્યાલગણા, પયપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે અને તેથી સૂમો વિશેષાધિક છે. • વિવેચન-૨૬૪ - સૌથી થોડાં સૂક્ષમ તેઉકાયિકો છે કેમકે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેથી સૂમ પૃથ્વી વિશેષાધિક છે. • x• તેથી સૂક્ષ્મ અપુ વિશેષાધિક છે. - x • તેથી સૂમ વાયુ વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગણાં છે. અહીં સૂક્ષ્મનું ગ્રહણ બાદરના નિષેધ માટે છે. નિગોદ બે પ્રકારે - બાદર અને સર્વલોકમાં વ્યાપ્ત એવા સૂક્ષ્મ. સૂમ નિગોદ દરેક ગોળામાં અસંખ્યાતા છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિ અનંતગણાં છે. કેમકે નિગોદમાં અનંતા જીવો છે. તેથી સામાન્ય સૂક્ષ્મો વિશેષાધિક છે કેમકે સૂક્ષમ પૃથ્વીકાયિકોનો તેમાં સમાવેશ થાય છે. ધે અપયતા સૂક્ષ્મ જીવોનું અલાબદુત્વ - આ બધું પૂર્વની માફક જાણવું. પર્યાપ્તિાનું પણ પૂર્વવત્ જ છે. Q સૂફમાદિ પર્યાતા-પિતાનું અલાબહત્વ-બાદરોમાં પર્યાતાથી અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે, કેમકે એક એક પર્યાપ્તાને આશ્રીને અસંખ્યાત અપતિા ઉપજે છે. પહેલા પ્રજ્ઞાપનપદમાં પણ તે કહ્યું છે -x- સૂક્ષ્મોમાં આ ક્રમ નથી. ત્યાં પતિઅપMિા દીર્ધકાલસ્થિતિક છે. માટે હંમેશાં તે ઘણાં હોય છે. આ પ્રમાણે પૃવીકાયિકાદિમાં પણ જાણવું. હવે સ્માદિ પર્યાતા-પિતાનું સમુદિત અલાબહત્વ- સૌથી થોડાં અપર્યાપ્તા સૂમ તેઉકાયિકો-xતેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ અનુક્રમે વિશેષાધિક છે • x • તેથી પMિા સૂક્ષ્મ તેઉ સંખ્યાલગણાં છે, કેમકે અપયદ્ધિાથી પયર્તિા સંખ્યા ગણાં છે, તે હમણાં જ વિચારેલ છે - x•. વિશેષાધિક એટલે કંઈક અધિક, બમણાથી ઓછાં. સક્ષમ અપતિ તેઉકાયિકોથી પતિ સૂક્ષ્મ તેઉ સંખ્યાલગણાં છતાં, અપયક્તિા સૂમ વાયુ સંખ્યાલગણાં છે. તેનાથી સૂક્ષ્મ પૃથ્વી--વાયુ વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતપણાં છે, કેમકે તે ઘણાં છે. તેથી પર્યાપ્તા સૂમ નિગોદ સંખ્યાતગણાં છે - x • તેનાથી સૂમ વનસ્પતિકાયિક ૧ર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ અપર્યાપ્તા અનંતગણાં છે • x - તેથી સામાન્યથી અપર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે • x • તેનાથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યાલગણાં છે, સૂક્ષ્મોમાં પિયતિથી પર્યાપ્તા સંખ્યાલગણાં છે. -x• તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. •x • તેનાથી સૂક્ષ્મ વિશેષાધિક છે. • x • સૂમો કહ્યા, હવે બાદર કહે છે - • સૂત્ર-૨૬૫ - ભગવન! આ બાદરો, દાદર પૃથવી, ભાદર આપ, ભાદર તેBo, ભાદર વાયુ, ભાદર વનસ્પતિ પ્રત્યેક શરીર બાદર વન ભાદર નિગોદ, ભાદર અસંકાસિકોમાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં ભાદર ત્રસકાયિક, ભાદર તેઉ અસંખ્યાતપણાં, પ્રત્યેક શરીર ભાદર વન અસંખ્યાતગણ, ભાદર નિગોદ અસંખ્યાત ગણા, ભાદર પૃdી. અસંખ્યાતગણા, ભાદર આye અસંe, બાદર વાયુ અસંહ ભાદર વન અનંતગણાં, બાદર વિશેષાધિક છે. ભગવન્! આ બાદર અપયતા એવા પૃથ્વી થી વનસ્પતિ, પ્રત્યેક શરીર ભાદર વન, ભાદર નિગોદ, ભાદર ત્રસ એ બધાં અપયતામાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમાં સૌથી થોડાં ભાદર ત્રસકાયિક અપયતા છે, ભાદર તેઉ અપયતા અસંખ્યાતગણ, પ્રત્યેક શરીર ભાદર વન અપયક્તિા અર્સ, બાદર નિગોદ પયપ્તા અસંe, ભાદર પૃથ્વી-અ-વાયુ-અપયર્તિા અનકમે અરાખ્યાતગણી, ભાદર વન અપયદ્ધિા અનંતગણ, બાદર અપાતા વિશેષાધિક છે. ભગવન્! ભાદર પર્યતા એવા ભાદર, બાદર પૃથવી-અપ-ઉ-વાયુ, પ્રત્યેક શરીર ભાદર વન , બાદર નિગોદ, બાદર ત્રસકાયિક એ બધાં પાતામાં કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં ભાદર તેઉકાયિક પર્યાપ્ત છે, ભાદર ત્રસ પતા અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર ભાદર વન પ્રયતા અસંખ્યાતપણાં, બાદર નિગોદ પસતા અસંખ્યાતપણાં, ભાદર છવી-અyવાયુ પ્રયતા અનુક્રમે અસખ્યાતગણ, બાદર વન પયક્તિા અનંતગણા, બાદર પયપ્તા વિશેષાધિક છે. ભગવાન ! ભાદર પચતા-અપયતામાં કોણ કોનાથી ? સૌથી થોડાં બાદર પથતિા, બાદર અપાતા અસંખ્યાતપણાં. ભગવદ્ ! ભાદર પયતા-પિતા પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પર્યાપ્તા ભાદર પૃdી છે, અપયક્તિા બાદર પૃથવી અસંખ્યાત ગણા છે. આવા જ અલાવા પતિ-અપિયક્તિા ભાદર પુ, તેf, વાયુ, વનસ્પતિ માં તથા પ્રત્યેક શરીર ભાદર વનસ્પતિકાયિક, ભાદર નિગોદ, બાદર કસ કાયિકોમાં જાણવા. બધે જ પર્યાપ્તાથી અસંખ્યાતગણl અપયતા છે. ભગવન્! આ ભાદર, ભાદર એવા પૃથ્વી, વાવવ વનસ્પતિ પ્રત્યેક
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy