________________
૧/-I-/૧
૩૯
so
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧
• ઉત્પત્તિ સ્થાને આવીને જીવે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કરેલા છે, તેમજ પ્રતિસમય ગ્રહણ કરાય છે કે જે તે પુલોના સંબંધથી તે રૂપે પરિણત થતાં જાય છે, તે પુદ્ગલોની આહારાદિ પુદ્ગલોને ખલ અને રસ રૂપે પરિણમવવાની શક્તિ તે પતિ . તે પયક્તિ છ પ્રકારે છે–
આહારપયપ્તિ, શરીસ્પતિ, ઈન્દ્રિયપતિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પતિ, મન:પર્યાતિ.
(૧) જે શક્તિથી બાહ્ય આહાર ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમાવે તે આહાર પતિ . (૨) જે શક્તિથી રસરૂપ થયેલ આહારને સ, લોહી, માંસ આદિ સાત ધાતુપણે પરિણમાવે તે શરીર પર્યાપ્તિ. (3) જે શક્તિથી ધાતુરૂપે પરિણમાવેલ આહારને ઈન્દ્રિયપે પરિણમાવે તે ઈન્દ્રિય પતિ. આજ અર્થ બીજે સ્થળે અન્ય પ્રકારે કહ્યો છે . પાંચ ઈન્દ્રિયોને યોગ્ય પગલો ગ્રહણ કરી અનાભોગજન્ય વીર્ય વડે ઈન્દ્રિયરૂપે પરિણમાવવાની શક્તિ તે ઈન્દ્રિય પતિ .
(૪) જે શક્તિથી ઉચ્છવાસ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઉચ્છવાસપણે પરિણાવી અવલંબીને મૂકે તે ઉચ્છવાસ પતિ (૫) જે શક્તિથી ભાષાયોગ્ય પુદ્ગલો લઈને ભાષાપણે પરિણમાવી અવલંબીને છોડે તે ભાષા પતિ. (૬) જે શક્તિથી મનને યોગ્ય પગલો લઈને મનપણે પરિણમાવી અવલંબીને છોડી દે તે મન:પર્યાપ્તિ.
એકેન્દ્રિય, સંજ્ઞી સિવાય બેઈન્દ્રિયાદિ અને સંજ્ઞીને અનુક્રમે ચાર, પાંચ, છ પતિઓ હોય છે. પ્રજ્ઞાપનાના મૂળ ટીકા કતએ કહ્યું છે - એકેન્દ્રિયોને ચાર, વિક્લેન્દ્રિયોને પાંચ, સંજ્ઞીને છ પયક્તિ હોય છે. ઉત્પત્તિ પ્રથમ સમયે જ જે જેટલી પતિ યોગ્ય છે, તેટલી બધીનો એક સાથે આરંભ થાય છે. ક્રમથી પૂર્ણ થાય છે. જેમકે . પહેલા આહાર પયપ્તિ, પછી શરીર પર્યાપ્તિ આદિ. આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ પૂરી થાય છે, બાકીની પતિઓ અનુક્રમે અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે.
આહાર પર્યાપ્તિ પહેલા સમયે જ પૂરી થાય છે, તે જણાવતું સૂત્ર આહારપદના બીજા ઉદ્દેશામાં છે. [વૃત્તિકારશ્રીએ તે નોંધેલ છે, પણ અમે અમે અનુવાદમાં લીધેલ નથી.]
ઉકત સૂત્રને આધારે આહાર પતિ નિવૃત્તિને એક સામયિકી, જાણવી. - x • x • કેમકે જો આહાર પયતિથી અપતિ હોત તો ‘કદાચ આહારક અને કદાય અનાહારક હોય” તેમ કહેત.
બધી પર્યાપ્તિનો સમાપ્તિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પતિ જેને હોય તે પાપ્તિા કહેવાય છે. એવા જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક તે પયપ્તિા સૂમપૃથ્વીકાયિક કહેવાય. ઘ શબ્દ લબ્ધિ પતિ અને કરણ પર્યાપ્ત રૂપ સ્વગત ભેદો સૂચવે છે.
જેઓ સ્વયોગ્ય પયતિ પરિસમાપ્તિ હિત છે, તે અપયર્તિા છે. એવા તે અપર્યાપ્તા સૂમપૃવીકાયિક. ૨ શદ કરણ અને લબ્ધિ નિબંધન સ્વગત ભેદ સૂચક છે. તેથી કહ્યું છે - સૂમ પૃવીકાયિક અપર્યાપ્તા બે ભેદે છે • લબ્ધિથી અને
કરણથી. તેમાં જે અપર્યાપ્તક રૂપે જ મરે તે લબ્ધિ અપયMિા. જેમણે હજી કરણ • શરીર અને ઈન્દ્રિયાદિ પયક્તિ પૂરી કરી નથી, પણ અવશ્ય કરશે તે કરણ પયતા. આ સૂફમપૃથ્વીકાયિક કહ્યા.
હવે બાદરપૃથ્વીકાયિકોને કહે છે – • સૂત્ર-૨૨ -
બાદર પૃનીકાયિકો કેટલા ભેદે છે ? બે ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - ગ્લHબાદર પૃdીકાય, ખરબાદર પૂરતીકાયિક,
• વિવેચન-૨૨ -
બાદર પૃથ્વીકાયિકોને કહે છે. તે બે ભેદે - ગ્લણ અને ખર બાદર પૃથ્વીકાયિક. તેમાં ગ્લણ એટલે સૂર્ણ થયેલ ઢેફા સમાન મૃદુ પૃથ્વી, તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ગ્લણ છે - x • અથવા ગ્લણ-મૃદુ બાદર પૃથ્વી જેમનું શરીર છે, તે ગ્લણ બાદર પૃથ્વીકાયિક કહેવાય. વ શબ્દ સ્વ પેટાભેદ સૂચક છે.
ઘર - સંઘાત વિશેષ, કઠિનતા વિશેષને પ્રાપ્ત થયેલ પૃથ્વી. તેવા સ્વરૂપવાળા જીવો પણ ઉપચારથી ‘ખર' કહેવાય. અથવા ખર બાદર પૃથ્વી જેમનું શરીર છે, તે ખર બાદર પૃથ્વીકાયિક કહેવાય.
• સૂત્ર-૨૩ :
Gણ બાદર પૃવીકાયિકો કેટલા ભેદે છે ? સાત ભેદે છે. તે આ - કાળી માટી, નીતી માટી, લાલ માટી, પીળી માટી, સફેદ માટી, પાંડુ માટી, પનક માટી. તે આ બાદર પૃeતીકાયિક.
• વિવેચન-૨૩ -
હવે ગ્લણ બાદર પૃથ્વીકાયિક કહે છે. તે સાત ભેદે છે. તેમાં પાંચ ભેદો વર્ણભેદથી છે - કાળી, નીલી આદિ માટી. પાંડુ માટી તે દેશ વિશેષમાં ધળરૂપે રહેલ જાણવી, તે રૂપ જીવો પણ ભેદોપચારથી પાંડુ માટી કહેવાય. ‘પનકમાટી' તે નદી આદિ પૂરપ્લાવતિ દેશમાં પૂર ચાલ્યા ગયા પછી જે ભૂમિમાં ગ્લણ મૃદુરૂપ જલ-મળ-કાદવ છે તે પનકમાટી, તે રૂપ જીવો પણ ભેદોપચારથી પનકમાટી કહેવાય છે. - ૪ -
• સૂત્ર-૨૪ થી ૨૯ -
[૨૪] તે દર ભાદર મૃeતી કેટા ભેદે છે ? અનેક ભેદે છે. તે આ પ્રમાણે - [૨૫] પૃedી, કાંકરા, રેતી, ઉપલ, શિલા, લવણ, ખારો, લોઢું, તાંબુ, જસત, સીસું, રૂ, સોનું, વજન, [૨૬] હડતાલ, હિંગલોક, મણસીલ, પારો, જનરન, પ્રવાલ, અભપટલ, અભ્ર વાલુકા, એ બધા બાદર પૃથ્વીકાય જણાવા. હવે મણિવિધાન.
[૭] ગોમેધમક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મફત, મસારગલ્લ, ભુજમોચક, ઈન્દ્રનીલ, [૨૮] ચંદન, ગેરુ, હંસગર્ભ પુલાક, સૌગંધિક, ચંદ્રાપભ, વૈડૂર્ય જલકાંત, સૂર્યકાંત