________________
૧oo
૧૪/-I-૪૧૬ થી ૪૧૮ કરશે.
[૧૮] આત્મપ્રતિષ્ઠિત ક્ષેત્ર આશ્રિત, અનંતાનુબંધી, આભોગ, ચલ, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના, નિર્જસ પદ કહ્યા.
• વિવેચન-૪૧૬ થી ૪૧૮ :
બોનિવર્તિત - બીજાનો અપરાધ યોગ્ય રીતે જાણી, કોપનું કારણ વ્યવહારથી સબળ માની, આ સિવાય આને શિક્ષા થશે નહીં તેમ કોપ કરે છે. અનામfજનત • એ પ્રમાણે ગુણદોષની વિચારણા શૂન્ય આત્મા પરવશ થઈ કોપ કરે છે. ઉપરાંત - ઉદયાવસ્થા પ્રાપ્ત ન થયેલ. મનુષશાન્ત - ઉદયાવસ્થાને પ્રાપ્ત. એ રીતે કહેવું.
ધે ફળના ભેદથી ત્રિકાળવર્તી જીવોનો ભેદ કહે છે - જીવોએ કયા કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરેલો ? વય - કષાય પરિણત આત્માને કમપુદ્ગલોનું માત્ર ગ્રહણ. - x - આ દંડક ભૂતકાળ વિષયક છે, એ રીતે વર્તમાન અને ભાવિકાળા વિષયક દંડકો પણ કહેવા. એ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા સંબંધે પ્રત્યેકના ત્રણ ત્રણ દંડકો કહેવા. એમ સર્વ સંખ્યા વડે ૧૮-દંડકો કહેવા.
૩પવવ . પોતાના અબાધાકાળ પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો વેચવા માટે નિષેક થવો તે. તે આ રીતે – પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મલ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એ રીતે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. ઈન્શન - પૂર્વોક્ત પ્રકારે સ્વ-વ અબાધાકાળની પછીના કાળમાં નિષેકને પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃકષાય પરિણામ વિશેષથી નિકાચિત કરવા. કવીરTI - ઉદય સમયે અપાત કર્મ પુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો. તે ઉદીરણા કોઈ કર્મની તવાવિધ કપાયપરિણામ વિશેષથી થાય છે. * - અન્યથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ આદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. વૈજ્ઞા ઉદય પ્રાપ્ત કે ઉદીરીત કર્મનો ઉપભોગ કરવો તે. નિર્ધા - કર્મ પુદ્ગલને ભોગવીને અકર્મરૂપે કરવા અથવા પૂર્વકૃત કર્મોનો નાશ કરવો છે. આ નિર્જરા દેશથી ગણવી, કેમકે તે કષાયજન્ય છે, પણ સર્વશી ન સમજવી. કેમકે સર્વનિર્જરા સર્વયોગ રોધકત કપાયરહિત આત્માને મોક્ષો જતા હોય છે, બીજાને નહીં - x • દેશનિર્જરાતો બધાં જીવોને હોય.
સૂત્રકાર હવે પૂર્વોક્ત સૂણ જે પદોથી કહ્યું, તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે. - x - x x -
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર છે પદ-૧૫-“ઈન્દ્રિય” છે.
– X - X - X - o ચૌદમાંની વ્યાખ્યા કરી, હવે પંદરમાંનો આરંભ કરે છે - પદ-૧૪માં પ્રધાન બંધહેતુપણાથી વિશેષથી કપાય પરિણામાં કહ્યા. પછી ઈન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામ સદ્ભાવ હોય, માટે ઈન્દ્રિય પરિણામ -
• સૂત્ર-૪૧૯,૪૨૦ -
સંસ્થાન, બાહરા, પૃથુત્વ, કવિતાપદેશ, અવગાઢ, અલ્પબહુતા, પૃષ્ટ, પવિષ્ટ, વિષય, અણગર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ, સ્મૃણા, શિગૂલ, દ્વીપોદધિ, લોક, અલોક.
• વિવેચન-૪૧૯,૪૨૦ :
આ પદમાં બે ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં જે અધિકારો છે, તેની સંગ્રાહક બે ગાયા છે. તે આ રીતે – પહેલા ઈદ્રિયોનું સંસ્થાન-આકાર, પછી બાહરા – પિંડ કે જાડાઈ, પછી પૃથવ-વિસ્તાર, પછી ઈન્દ્રિયો કેટલા પ્રદેશવાળી હોય તે કહે. પછી ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? પછી અવગાહના અને કર્કશાદિ ગુણ સંબંધે અલાબહુવ, પછી પૃષ્ટાસ્કૃષ્ટ સંબંધે સૂણ, પછી પ્રવિષ્ટાપવિષ્ટ વિષય, પછી વિષયપરિમાણ, પછી અણગાર વિષયક સૂત્ર, પછી આહાર વિષય, પછી લોક, પછી આદર્શ-અસિ-મણિ-દુષ્પોપલક્ષિત-પાનક-ૌલ-ફાણિતાદિ પચીશ અધિકારો છે.
$ પદ-૧૫,ઉદ્દેશો-૧ છે
ઈન્દ્રિયોના સંસ્થાનાદિ વક્તવ્યતામાં પહેલા ઈન્દ્રિય સૂર• સૂત્ર-૪ર૧ -
ભગવાન ! ઈન્દ્રિો કેટલી છે ? ગૌતમ! પાંચ - શ્રોઝેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અનેન્દ્રિય.
ભગવાન શ્રોસેન્દ્રિયનો કેવો આકાર છે ? ગૌતમ! કદંબના પુષ્પના આકાર જેવો. ચક્ષુરિન્દ્રિયનો આકાર? મસુર ચંદ્રના જેવો આકાર, ધાણેન્દ્રિયનો આકાર ? આતુમુકત પુષ જેવો, જિલૅન્દ્રિયનો આકાર ? અરુના જેવો આકાર, સ્વનિદ્રિયનો આકાર ? અનેક પ્રકારનો આકાર છે.
ભગવાન ! શોમેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ગૌતમ ! અંગુલનો અસંખ્યાત ભાગ. એમ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું.
ભગવાન શ્રોએન્દ્રિયનો વિસ્તાર કેટલો છે? અંગુલનો અસંખ્યાતભાગ, એ પ્રમાણે યક્ષ અને ધ્રાણેન્દ્રિયમાં સમજવું. ભગવાન ! જિલૅન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! ગુલ પૃથફત્વ, અનિદ્રિયની પૃચ્છા-ગૌતમ ! શરીર પ્રમાણ વિસ્તાર છે.
ભગવન ! શ્રોબેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશી કહી
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ